SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિવર૦ ૧ મુનિવર૦ ૨ ગહુલી. ૪૭ मुनिनो उपदेश. ( રાગ ઉપર. ) મુનિવરના ઉપદેશે મનડું વાળીએ, કહેણી જેવી રહેણી રાખો ભવ્ય જે, વત ઉચ્ચરીએ મુનિની પાસે પ્રેમથી, માનવ ભવનું સાચું એ કર્તવ્ય છે. શ્રવણ કરીને સાર ગ્રહો સિદ્ધાન્તના સદ્દવર્તનથી સુધરે નરને નાર જે, નિન્દા વિસ્થા પરપંચાત વારીએ, સત્ય ધર્મના કરીએ નિત્ય વિચાર જે બાર ભાવના ભાવ્યાથી છે ઉન્નતિ, કર્મવર્ગણ ખરે અનંતિ ખાસ જો; ઉલ આતમ થાશે વૈરાગ્યે કરી, પરપગીની છેડે સધળી આશ જે. ધર્મધ્યાનના પાયા ચાર વિચારીએ, આત્મરમણતા શુદ્ધ ચરણતા ધાર જે; પરમ મહેદય શાશ્વત લીલા સંપજે. વસ્તુ ધર્મના ઉપગે આધાર જે. વિષય કષાયે મદિરા સરખા જાણીને, વિરાગ્યે મન વાળીશુ નિર્ધાર જે; જ્ઞાનક્રિયામાં ઉદ્યમ નિશદીન રાખશું, ભેદ દૃષ્ટિથી ત્યાગીશું મમકાર જે. નય સાપેક્ષે જિનવર ધર્મારાધના, કરશે તે પામે સુખ નરને નાર જે; લાખ ચોરાશી પરિભ્રમણ દૂરે ટળે, મહામહને નાસે સર્વ વિકાર જે. મુનિવર૦ ૩ મુનિવર૦ ૪ મુનિવર ૫ મુનિવર૦ ૬ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy