________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( પર )
પિંડસ્થાક્રિક ચાર ધ્યાનને ધારશું, ખાર ભાવના ભાવીશુ નિશદીન જો; સ્થિરપયેાગે શુદ્ધ રમણતા આદરી, ધ્યાનદશામાં થાશું અહુ લયલીન જો. સર્વ સંગના ત્યાગ કરીશું જ્ઞાનથી, બાહ્યેાપાધિ જરા નિહુ સખધ જો; શરીર વર્તે તાપણ તેથી ભિન્નતા, કદી ન થઇશુ માહુભાવમાં અધ જો. શુદ્ધ સનાતન નિળ ચેતન દ્રવ્યના, ક્ષાયિક ભાવે કરશું આવિર્ભાવ જો; ઐક્યપણુ લીનતાને આદરણુ કદી, ગ્રહણ કરીને ઔદાસીન્ય સ્વભાવ જો. પ્રતિ પ્રદેશે અનત શાધૃત સુખ છે, આવિર્ભાવે તેને કશું ભાગ જો; બુદ્ધિસાગર પરમ પ્રભુતા સપજે, ક્ષાયિક ભાવે સાધા નિજગુણ યાગ જો.
*
ગહુ લી. ૪૬
(રાગ ઉપરના.) संयम धर्म.
મુનિવર ઉપદેશે છે સંયમ ધને, જેથી પ્રાણી પામે શાશ્વત શ ો; પરમ પ્રભુતા પામે દુખડાં સહુ ટળે, અનતભવનાં મધ્યાં નારો ક્રમ જો, બાહ્ય ઉપાધિ સંયમથી દૂર ટળે, દ્રવ્યભાવથી સંયમ સુખની ખાણ જો;
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂ૦ ૩
અપૂ॰ ૪
અપ્પ્
અપૂર્વ ૬
સુનિવર્॰ ૧