________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) સાધમને દેખી હર્ષિત થાય છે, ધર્મબંધુને કરતો ભાવે સહાય જે; અપૂર્વ અવસર જૈન ધર્મ પામ્ય ગણે જો. ૮ મુનિવર થાવા ઈચ્છા દીલ હમેશ જે, મુનિ થઈને વિચરીશ દેશ વિદેશ જો; એવા ભાવ પ્રગટવાથી શ્રાવક ખરે જે. ૯ પાળે શ્રાવકના ઉત્તમ આચાર જે, સફળ કરેને માનવભવ સુખકાર જે; બુદ્ધિસાગર ઉપદેશે મુનિવર ગુરૂ જે.
-- - ગહુલી. ૪૪
जैन धर्म. (સ્થલિભદ્ર મુનિવરમાં શિરદાર જો. એ રાગ. )
મુનિવર ઉપદેશ છે શ્રી જિન ધર્મ જ, ટાળે ભવ્ય આઠ જાતનાં કર્મ જે; શ્રવણ કરીને સદવર્તન સુધારશે જે. ૧ દયાધર્મ વતે જગમાં જયકાર જે, જિન આણાથી પાળે નર ને નાર જો; સ્વરૂપ સાચું સમજીજિન આગમ થકી જે. ૨ સાચું બોલે નિશદિન નર ને નાર જે, સાચું બેલે તેને ધન્ય અવતાર જે; સાચું બેલે વચનસિદ્ધિ થાશે ખરી જે. ૩ કરે ન ચરી જેથી દુ:ખ અપાર છે, ચોરી કરતાં પાપકર્મ નિર્ધાર જો; પ્રાણ પડે પણ ચેરી કદી ન કીજીએ જો. ૪
For Private And Personal Use Only