________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૨ )
સ. આંખ વિના દેખે ઘણુ રે-કેવલજ્ઞાનીને દ્રવ્યેન્દ્રિયનું પ્રયાજન નથી તે માટે આંખ તે નેત્ર, તેણે જોય વિના પણ નેત્રે કરી જગને દેખે છે.
દેખે છે. સાન
સ. રથ ખેડા સુનિવર ચલેરે—અઢાર હજાર સીલાંગ રથ તેમાં ખેડા થકા મુનિરાજ મુક્તિ મા ભણી ચાલે છે. સ. હાથ જલે હાથી ડુમીએરે—ખ પુદ્ગલ માંહે સંસાર તે હાથ
જલ સંસાર કહીએ, તે જીવઉપશમ શ્રેણે ચઢતા થકા સરાગ સજમે પડતા કદાચિત્ મિથ્યાત્વ પામે તે સુનિયા હાથી સિરખા હાથ જલે ડુખ્યા જાણવા.
સ. કુતરીએ કેશરી હણ્યારે. ગા. ૩—નિદ્રારૂપી કુતરીએ ચાદ પૂર્વાધર સરીખા કેશરી સિહુને હણ્યા રોટલે પ્રમાદ ચેલ્યે ચંદ પૂર્વાધર સંસારમાં ભમે છે.
સ. તો પાણી નહિ પિએરે—સ ંસારી જીવ અનાદિ કાળથી તરયે છે, તેને ગુરૂ વાણીરૂપ અમૃત પાણી પાય છે પણ પીતા નથી.
સ. પગ વિહુણા મારગ ચહેરે—શ્રાવક તથા સાધુના ધર્મો એ બે પગ માંહલેા એકે પગ સાજો નથી અને આત્મા પરભાવના માર્ગે ચાલે છે તે બહુ દુ:ખને પામે છે.
સ. નારી નપુંસક ભાગવેરે~~મન નપુ ંસક છે ચેતનારૂપી સ્ત્રીને ભાગવે એટલે મન સહચારી ચેતના યથા ઇચ્છાએ વિષયાદિકને વિલસે છે,
સ, અંબાડી ખર્ઉપરેરે ૫ ૪ u—ભવાભિનંદી દુન્ય અથવા અભવ્ય અથવા અરોચક કૃષ્ણે પક્ષીઆ મનુષ્યને ગર્દભ કહીએ તેને ચારિત્ર દેવુ તેને ગધેડા ઉપર અંબાડી જાણવી. સ. નર એક નિત્યે ઉભા રહેરે—સદૈવ એક પુરૂષ ઉભેાજ છે, તે કેમકે ચૈાદ રાજ લેાકરૂપ એક નર છે તે મધ્યે જે કહ્યા અને કહેશે તે સર્વે ભાવ છે. એવા લેાક પ ચાસ્તિકાય મધ્યે ઉર્ધ્વ,
For Private And Personal Use Only