________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૭ )
આફત આવે પાંતને ધીરજ આપતી, આળ ચડે તેવા સ્થાને નહીં જાય જો. દેલમીલી નીડણીને નહીં ફરે, લેક વિરૂદ્ધ વર્તે નહીં કરું પ્રાણ જો; લાજ ધરે મોટાની કુલવટ સાચવી, પતિઆજ્ઞા લેાપે નહિ મુખની ખાણ જો. પતિવ્રતા. દૈવ ગુરૂને વદન કરતી ભાવથી, સદ્ગુરૂ વચનામૃત સાંભળતી પ્રેમ જો; ગ્રહ્યાં વ્રતાને પ્રાણાતે પણ પાળતી, સતીવ્રતાને સાચવતી ધરી તેમ જો. ધર્મ કર્મોમાં સર્વ જનેને જોડતી, બાલક બાલીકાને દેતી એધ જો; પકા પતિ આપે તે સર્વે સાભળે,
******
ગહુલી ૨૫ सट्टा विषे.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિના સામુ` મેલે નહિ ધરી ક્રોધ જો. પતિવ્રતા. ૯ સુલસા ચંદનમાલા સીતા રેવતી, દમયંતી સુભદ્રા શુભ અવતાર જો; બુદ્ધિસાગર સતી એવી રોાભતો, પાળા શીયળ કુળવંતી શુભ નાર જો.
આશા તૃષ્ણા વૃદ્ધિ દુઃખડાં સપજે, કવ્યાપારે મુખ પર આધીન જો.
પતિવ્રતા હું
For Private And Personal Use Only
७
પતિવ્રતા. ૮
( ઓધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ. )
સટ્ટામાં અટેા છે સજ્જન સાંભળે, ચિંતાતુર મનડું રહેવે નિદિન જો;
પતિવ્રતા. ૧૦
સટ્ટામાં. ૧