________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃપાળુ. ૪
કૃપાળુ પ
કૃપાળુ
કૃપાળુ. ૬
માળાના મણકા હું તો નિશદિન ગણતી, ગ્રન્થને પ્રેમથી હું ભણતી, ત્યાગી થઈને મેં તો ચીવર ત્યાગ્યાં ભીક્ષાનાં ભેજન માગ્યાં. વનવાસી થઈને મેં વાઘાંબર પહેર્યું, ચિન્તાએ મન મારૂં ઘેર્યું;
જ્યાં ત્યાં જાવું ત્યાં તો શુન્યજ ભાસે, દુ:ખ હું કહું કેની પાસે, લાખ ચોરાશી છવનિમાં ભમતી, જન્મ જરા દુઃખ ખમતી; ચાર ગતિમાં મારી લાજ લુંટાણી, દુષ્ટએ જ્યાં ત્યાં તાણું. મારી વ્હારે કેણ ચઢશે પ્રીતમજી, બેલ્યામાં રાખું હવે શરમ શી? મેટાના ઘરની મારી લાજ લુંટાય, તેમાં ફજેતી તારી થાય. ઘરણું વિના તમે વેશ્યાના સંગી, એઠું ખાઈને થયા ભંગી; વિષયના પ્યાલા અમી માનીને પીધા, વેશ્યાએ બેહાલ કીધા. સમજે તે સમજાવું છેલ્લામાં છેલી, ગઈ વેળા ન આવે વહેલી; નાને બાલુડે નથી પારણે સૂતે, જેથી સમજતો નથી હું તે; વાંક ગુહે શે મારે આવ્યો, વિરી વેશ્યાએ ભમાજો;
કૃપાળુ.
કૃપાળુ. ૭
કૃપાળુ.
કૃપાળુ. ૮
કૃપાળું.
કૃપાળુ. ૯
* વત્ર,
For Private And Personal Use Only