________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) અધ્યાત્મસ્વરૂપમાં ઝીલતા, નિશ્ચય વ્યવહારમાં પૂરા. વિરાગી ત્યાગી શિરોમણિ જ્ઞાન ધ્યાન સમાધિમાં શૂરા. પ્ર. ૬ સત્તરશતપીસ્તાલીશમાં, મૈન એકાદશી સુખકારી રે; સ્વગમન ભેઇમાં કર્યું, એવા ગુરૂની જાઉ બલિહારીરે. એક છે ઓગણસ પાંસઠની સાલમાં, એકાદશી ફાગણ અજુવાળીરે; ભેટી થશેવિજય ગુરૂ પાદુકા, મારા મતે આજ દીવાળી. ૮ એવા સદગુરૂના ગુણ ગાવતાં, થાઉ અનુભવ અગ્રત ભેગીરે બુદ્ધિસાગર સંયમ શ્રેણિપર, ચંદે સમતા સમાધિએ ગીર. . ૯
--- - ગહુલી. ૫૮
उपाध्यायजीनी. ( સજની મારી પાસ જિનેશ્વર–એ રાગ. ) ગુરૂ મહારા યશવિજય જયકારીરે, ગુરૂ મહારા દર્શનની બલિહારીરે ગુરૂ મહારા પ્રતિબેધ્યાં નર નારીરે, ગુરૂ મહારા જગમાંહિ ઉપકારરે. ગુરૂ મહારા ઉપાધ્યાય પદ ધારીરે, ગુરૂ મહારા જગમાં મહા અવતારી રે, ગુરૂ મહારા અનુભવ અમૃત ક્યારીરે, ગુરૂ મહાર વાણી જગ હિતકારી ગુરૂ મહારા ગ્રંથ રચ્યા સુખકારી રે, ગુરૂ મહારા ધર્મની દેશના સારી ગુરૂ મહારા ધ્યાન સમાધિ હારીરે, ગુરૂ મહારા મિથ્યાતમ હરે ભારરે. ગુરૂ મહારા વાણું દુઃખ હરનારીરે, ગુરૂ હારા શિવપદ ધ્રુવતાભારી;
For Private And Personal Use Only