________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ ) દાન દિયે મુનિવરે જે બહુમાનથી, એવા શ્રાવક પામે શાશ્વત શમે . શ્રદ્ધાળુ. ૮ તન મન ધનથી જૈન ધર્મ વૃદ્ધિ કરે, ગુરૂ આણુએ ધર્મ કરે સુખકાર જે; બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે થાશે જૈન ધર્મ ઉદ્ધાર જે. શ્રદ્ધા, ૯
-- -
ગહુલી. ૩૪ व्यवहार धर्माराधन विषे. (ઓધવજી દેશે કહેજો શ્યામને. એ રાગ. ) સાચી શિક્ષા સાંભળજો સહુ વ્હાલથી, નય વ્યવહારે ધરે ધર્માચાર જે; પુષ્ટાલખન નિમિત્ત કારણ સેવના, એહી જ વ્યવહારે વર્તે સુખકાર જે. સાચી. ૧ દેવગુરૂની શ્રદ્ધા સાચી રાખજો, ધર્મ ક્રિયાથી નિર્મલ આતમ થાય છે; સમો હેતુ ધર્મક્રિયાના ભાવથી, ધર્મક્રિયામાં અભ્યાસી સુખ પાય જો. સાચી. ૨ ઉદ્યમની બળવત્તા સાચી માન જો, ધર્મોદ્યમથી સફલ હુવે અવતાર જે; શૂરા થઈને આળસ ત્યાગી સેવીએ, જૈન ધર્મને ભવભવમાં સુખકાર જે. સાચી. ૩ ભવિતવ્યતા માનતાં એકાંતથી, આલસનું ઘર બનશે સજજન ભવ્ય જે સેવે ઉદ્યમ સમજે સાચા તને, સંયમ પુષ્ટિ સુંદર છે કર્તવ્ય છે. સાચી. ૪
For Private And Personal Use Only