________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯ ) વીતરાગ સેવે વીતરાગતા, નિજ ચેતનની પ્રગટાય; નસે અશુદ્ધ પરિણતિ વેગળી, ભેદભાવ સકલ દૂર જાય. જૈન ૬ ગુરૂ વિનયે જ્ઞાનને પામીએ, શ્રદ્ધા ભક્તિથી ઉદાર બુદ્ધિસાગર સદગુરૂ સેવતાં, હવે જિન શાસન જયકાર. જૈન ૭
- +ગહુલી. ૫૩
धर्मोपदेश गहुंली. - (સનેહી વીરજી જયકારીરે એ રાગ.). બેની સદગુરૂ વાણુ સારીરે, સાકરથી પણ બહુ પ્યારી રે; ક્ય કર્મ સહુ હરનારી, જિનેશ્વર ધર્મની બલિહારીરે, જેથી તરતાં નરને નારી.
જિનેશ્વર૦ ૧ દયા ધર્મ દદયમાં ધરીએ, કદી પૅણ જૂઠું ન ઉચ્ચારીએ કદી ચેરી પરની ન કરીએ.
જિનેશ્વર૦ ૨ પર પુરૂષથી પ્રેમ નિવારે, ધર્મ પતિવ્રતા મન ઘારે; તેથી પામે ભવજલ પારે.
જિનેશ્વર ૩ હેતુ પૂર્વક ધર્મ આદરીએ, નિંદા વિકથા પરહરીરે; ઉત્તમ નીતિ સંચરીએ.
જિનેશ્વર૦ ૪ ધર્મ અર્થને કામ વિચારીરે, કરે મેક્ષ જવાની તૈયારી; ધમે ઝટ મુક્તિ થનારી.
જિનેશ્વર૦ ૫ દુર્જનની સંગ નિવારીરે, ભજે સજનની સંગ સારી; ધરાગ્યદશા ચિત્તધારી.
જિનેશ્વર૦ ૬ દેશ વિરતિપણું દિલધારીરે, જિન આજ્ઞાના અનુસારીરે; ઉત્તમ જન શિવ સંચારી.
જિનેશ્વર૦ ૭ ગુરૂ સે સદા ઉપકારીરે, શ્રદ્ધા ભક્તિ અવધારીરે; બુદ્ધિસાગર ગુરૂ જયકારી.
જિનેશ્વર૦ ૮
For Private And Personal Use Only