________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવશ્ય વાંચો.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા.
અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
તરફથી
પ્રગટ થયેલ પુસ્તકો.
આ ગ્રંથમાળામાંના ગદ્ય અને પદ્યના દરેક ગ્રંથો વાંચીને મનન કરવા લાયક છે. મુનિશ્રીની લેખશૈલી સમભાવ વાળી હોવાથી દરેક ધર્મવાળાઓ પ્રેમપૂર્વક વાંચે છે. ગ્રન્થ અધ્યાત્મ અને તત્વજ્ઞાનથી ભરપૂર છે,
આવા ઉત્તમ ગ્રન્થ તદન નજીવી કિંમતે પ્રગટ કરવાની પહેલ આ મંડળેજ કરી છે.
For Private And Personal Use Only