________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) ફટાણુ નિષેધ વિષે ગાયન. ( સખીઓ નીજ નિજ નીતિ એ–રાહ.) બેની ફટાણા બેલી નવી કુલીએ, જે બેલે નફેટ નીચ નાર, તેવા ફટાણાથી ફજેતીના ફાલકારે, જેને દેવે ઘટે છે ધિક્કાર, તેવા ફટાણુથી ફજેતીના ફાલકારે, બેની નફટ પુરૂષ જેહથી હસેરે, કરે નખરાં જે નર નાદાર; તેવા ફટાણુથી ફજેતીના ફાલકારે. બેની પુરૂષના ફંદને પાસલેરે, માનું ફટાણુએ ધર્યો અવતાર
તેવા ૩ બેની સતી સુલક્ષણ શીલવતીરે, તજે પરિચય ધરે નહીં યાર,
તેવા. ૪ જેના વચનમાં વિકારની વાસનારે, તેવી નીચ નારીને ફીટકાર.
તેવા૫ બેની કુલ વધુને એ નવી ઘટેરે, નીચ વચનને કર ઉચ્ચાર.
તેવા. ૬ મુખ મધુર શીયળ ગુણ શેભારે, એ ઉત્તમ સ્ત્રીને આચાર,
તેવા. ૭ બેની સીખ તે સઘળાએ માનવીરે, જે છે નિજ પરને હિતકાર.
તેવા. ૮ જૈનશાળા બાળા સરવે મળી રે, આપે ફટાણાને ટિફીટકાર.
તેવા. ૯
-અને -
સ્ત્રીને શીયળ પાળવાના યત્કિંચિત બેલ. ૧ પિતા, બાંધવ, પ્રમુખ કેઈપણ પુરૂષના કેટે વળગી મળવું નહીં. ૨ પરપુરૂષનું ઉવટણાદિથી અંગ મન કરવું નહીં. ૩ કે પરપુરૂષને નવરાવે નહીં, ૪ પપુરૂષ સાથે પત્રાદિકથી ખેલવું નહીં.
For Private And Personal Use Only