________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) તેરસે તેર કાઠીઆ વારે હઠીલા થઈ જન્મ ન હારે તરે ભાવે બીજાને તારે.
સખી ૧૩ ચઉદશે શુદ્ધ ચેતના ચહીએરે, શુદ્ધ ચેતન લક્ષણ લહીએ; ચઉદ વિદ્યા મનમાંહિ વહીએ.
સખી ૧૪ પૂનમદિન પૂર્ણ સ્વરૂપરે, જાણો આતમ રૂપારૂપીરે; એવી વાતે પ્રભુએ પ્રરૂપી.
સખી૧૫ તિથી પન્નર ગાશે તે તરશેરે, વેગે આનંદ મંગળ વરશે રે; પૂર્ણ આતમ ઉજવળ કરશે,
સખી. ૧૬ શહેર સુરતમાં સુખદાઇરે, તિથી પન્નર પ્રેમથી ગાઇરે; બુદ્ધિસાગર સત્ય વધાઈ,
સખી ૧૭
-
~
ગહુલી. ૬૪
प्रभु प्रेम खुमारी. ( રઘુપતિ રામ હદયમાં રહેજોરે–એ રાગ.) પ્રભુરૂપ પ્રેમથી મહેતા પરબ્યુરે, હો હૈયડું હવે બહુ હરખ્યું. પ્રભુ ગપ સપામાં પ્રેમ ન લાગે, વિષ વિષ સરખાજ લાગે વિર ઝેર ન કેઈ પર જાગે,
પ્રભુ ૧ ચિદાનન્દ સ્વરૂપ વિલાસીરે, મટી કાલ અનાદિ ઉદાસી રે; વિભુ વિમલેશ્વર વિશ્વાસી..
પ્રભુ ૨ અજ અવિનાશી સુખકારી રે, આધિ વ્યાધિ ઉપાધિ સંહારીરે; નિર્ભય નિશ્ચલ રૂ૫ ભારી,
પ્રભુ ૩ વાત વિથામાં ચેન ન પડતુંરે, બા ઝઘડામાં સુખ ન જડતુ રે, લાલચમાં ન મન લડથડતું.
પ્રભુ. ૪ સમતાને લાગ્યું સંગ સરેરે, જે મુમતીને સંગ નઠારે મહારા ઘટમાં થયે ઉજિયારે;
પ્રભુ ૫ સાકારમાં સ્નેહ સવારે, નિરાકારમાં નેહ લગારે; હુતો બહુ ભટકી ઘેર આયે,
પ્રભુ ૬
For Private And Personal Use Only