________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
હે લક્ષા. ૬
હે લક્ષા. ૭
લક્ષ્મી લાલચ લેભ વધે છે સેગણે, સત્યાસત્યને દીલમાં કરે વિવેક જે. લક્ષાધિપતિઓની રાખ થઈ ધણી, મરતાં તેવી રાખ તમારી થાય છે; ચેત ચેતે વૈિરાગી થઈ જાગજે, નહિ ચેતે તે પાછળથી પસ્તાય જે. સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચો ભાવથી, દુ:ખી જનને કર ઝટ ઉદ્ધાર જો; ફિગટ લક્ષ્મી ખર્ચા નહીં કક્ષેત્રમાં, પુણ્ય કર્યાથી સ્વર્ગાદિક અવતાર જે. શરીર ન્યારૂ લક્ષમી ન્યારી છેવટે, એકીલે જીવ જાશે કેઈ ન સાથ જે; ધર્મ કરી ૯ સદ્દગુરૂગમથી પ્રાણિયા, સેવે શ્રી કરૂણાલ જિનવર નાથ જે. ધર્મ કરતાં સુખીઆ જગમાં પ્રાણિયા, શાશ્વત સુખડાં સહેજે તેથી થાય છે; બુદ્ધિસાગર અવસર પામી ચેત જો, પામે જહદી શિવસંપદ સુખદાય જ.
હે લક્ષા. ૮
હે લક્ષા. ૯
હે લક્ષા. ૧૦
અનઃ
ગહુલી. ૩૩
श्रावकनुं वर्तन. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને. એ રાગ.) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવ દયાળુ ઘટમાં સત્ય વિવેક જે; નવ તત્ત્વાદિક સમજે ગુરૂગમ જ્ઞાનથી, સદાચરણ શ્રદ્ધાની મનમાં ટેક જે. શ્રદ્ધાળુ. ૧
For Private And Personal Use Only