Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009049/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ (૨૩) અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૩ માં છે. [ સૂર્યપ્રાપ્તિ-૧ ) -: અનુવાદ-શ્રેણીના સર્જક : ૦ સૂર્યપ્રાપ્તિ-ઉપાંગસૂટ-૫ ના... – – પ્રાભૃત-૧-થી આરંભીને મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ –૦- પ્રાભૃત-૧૦ના આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ – પ્રાભૃતપ્રાભૃત-૧૮-સુધી - X - X - X - X - X - X –x - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 2િ3/1]. Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૨૩] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી D D તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર D શ્રી ગિરિરાજ સોસાયટી – આદિનાથ જૈન સંઘ બોટાદ 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. | Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - - ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. 66 (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૮) જિનભક્તિ સાહિત્ય - • चैत्यवन्दन पर्वमाला • चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष • चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. d શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી આગમસૂત્ર સટીક અનુવાદ ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ . પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. = = X = E G મ Page #16 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૬-સૂર્યપ્રાપ્તિ-ઉપાંગસૂત્ર-૫/૧ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન -મ -૨૩ ) 0 આરંભ : o આ ભાગમાં સોળમું આગમ કે જે ઉપાંગસૂત્રોમાં પાંચમું ઉપાંગ છે તેવા “સૂર્યપ્રજ્ઞપ્તિ-સૂત્ર'નો પહેલો ભાગ સમાવિષ્ટ કરાયો છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં સૂપન્નત્તિ કહે છે, તેનું સંસ્કૃતનામ ‘સૂર્યપ્રાતિ' છે. ગુજરાતી ભાષામાં પણ તેનો વ્યવહાર ‘સૂર્યપ્રાપ્તિ’ નામથી જ પ્રસિદ્ધ છે. તેને કેટલાંક પૂર્ણ પુરુષો પાંચમાં અંગનું ઉપાંગ કહે છે. જો કે અમે પૂ.મલયગિરિજી કૃત ટીકામાં તેવો ઉલ્લેખ નથી. જે પ્રતિક્ષણ યથાસ્થિત સર્વ જગતને જોઈ રહ્યા છે, તેવા ભાસ્વત પરમાત્મા શ્રી વીર ભગવંત આપને નમસ્કાર થાઓ. ખધો જેવા તીર્થિકો જે પૂર્વે પ્રકાશતા હતા, તેના તમને છેદીને સર્વે શ્રુતકેવલિઓ વિજય પામ્યા તેિને નમસ્કાર આ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર મુખ્યત્વે ગણિતાનુયોગની પ્રાધાન્યતાવાળું આગમ છે. જેના અધ્યયનો “પ્રાભૃત” શબ્દથી ઓળખાય છે. અધ્યયનનો પેટા વિભાગ “પ્રાભૃતપ્રાકૃત' નામે દર્શાવાયેલ છે. એવા કુલ ૨૦ પ્રાભૃતો છે અને ત્રણ પ્રાભૃતમાં પેટા પ્રાકૃત-પ્રાકૃતો પણ છે. જેમાં ભાગ-૧-માં પ્રાભૃત-૧થી પ્રાકૃત-૧૦ના પ્રાભૃત-પ્રાકૃત૧૮ સુધી આ ૨૩-માં ભાગમાં છે અને પ્રાકૃત-૧૦ના પ્રાભૃતપામૃત-૧થી પ્રાભૃત-૨૦ સુધી ભાગ-૨૪માં છે, ભાગ-૨૪માં ચંદ્રપ્રજ્ઞપ્તિવિષયક નોંધ પણ છે. સૂર્યબિંબ જેમ જ્ઞાનના અંધકાર સમૂહને જિતે છે તેમ પ્રમાણ-નયના ઘણાં ભેદવાળું, શિવસુખરૂપી ફળદાતા કલ્પતરુ એવા જિનવચન જય પામે છે. આ સૂર્યપ્રજ્ઞપ્તિને ગુરના ઉપદેશ અનુસાર હું સ્વ-પરના ઉપકારને માટે કંઈક સ્પષ્ટ વિવરણ કરું છું. જો કે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રાપ્તિ બંને જુદા આગમો છે, પણ વર્તમાનકાળે બંનેનું વિષયવસ્તુ સંપૂર્ણ સમાન છે, કોઈ ભેદ નથી. કાળક્રમે ક્યારે બંને આગમો એક થઈ ગયા તે વિશે અમે કશું જાણી શક્યા નથી. પૂ.મલયગિરિજી કૃ4 ટીકા પણ બંને આગમોની સમાન જ મળે છે. ફક્ત આરંભિક ત્રણ શ્લોક વધારે છે. પૂર્વે ભદ્રબાહુ સૂરિકૃતુ આ સૂત્રની નિયુક્તિ હતી, તે કાળના દોષથી હવે નથી, કેવળ સૂરની વ્યાખ્યા કહીશ. સૂર્ય-ચંદ્ર ગતિ, ક્ષેત્ર, મંડલ, વિભિન્ન મતો ઈત્યાદિ યુક્ત આ આગમના મૂળ સૂત્ર અને ટીકાનો અર્થ અમે કરેલ છે, તો પણ અમે ઘણાં સ્થાને અસ્પષ્ટ રહ્યા છીએ તે ભૂલનો અમે જાતે જ સ્વીકાર કરીએ છીએ. કોઈ વિશિષ્ટ સંદર્ભો અમને મળેલ નથી. કોઈ કાળે નિયુક્તિ હશે, પણ હાલ તેનો વિચ્છેદ છે. 2િ3/2] તેમાં જે નગરીમાં, જે ઉધાનમાં, જે રીતે પૂજ્ય ગૌતમ સ્વામીએ ત્રણ લોકના નાથ ભગવંત શ્રીમન મહાવીરસ્વામી પાસે સૂર્યની વક્તવ્યતા પૂછી, જે રીતે ભગવંતે તેના ઉત્તરો આપ્યા, તે પ્રકારે દેખાડે છે. પહેલાં નગરી-ઉધાનના નામપૂર્વક સર્વ કથન કહેવાની ઈચ્છાવાળાએ આમ કહ્યું. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧ આ પ્રાકૃત-૧ — * - * — ૧૯ - સૂત્ર-૧ ઃ [શ્રી વીતરાગ પરમાત્માને નમસ્કાર થાઓ અરિહંતોને નમસ્કાર થાઓ. તે કાળે, તે સમયે મિથિલા નામે ઋદ્ધિ સંપન્ન અને સમૃદ્ધનગરી હતી, ત્યાં પ્રમુદિત જન-જાનપદ યાવત્ તે પ્રાસાદીય હતી. તે મિથિલા નગરીની બહાર ઈશાન દિશામાં અહીં માણિભદ્ર નામક ચૈત્ય હતું. તે નગરીમાં જિતશત્રુ રાજા, ધારિણી દેવી હતા. તે કાળે - તે સમયે તે માણિભદ્ર ચૈત્યમાં સ્વામી પધાર્યા. પર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ યાવત્ રાજા પણ જે દિશામાંથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. • વિવેચન-૧ : તે કાળે ઈત્યાદિ - તે કાળમાં. અર્થાત્ જ્યારે ભગવત્ વિચરતા હતા, તે કાળમાં. ત્નિ - અધિકૃત્ અવસર્પિણીના ચોથા ભાગરૂપ, Î શબ્દ વાક્યના અલંકાર અર્થે છે. સમય - અવસર વાચી છે. તથા લોકમાં, હજી પણ આ વક્તવ્યનો સમય વર્તતો નથી અર્થાત્ હજી સુધી આ વક્તવ્યનો અવસર વર્તાતો નથી. તે સમયમાં ભગવંતે આ સૂર્યવક્તવ્યતા કહી. તે સમયે મિથિલા નામે નગરી હતી. [શંકા] હજી પણ તે નગરી વર્તે છે, તો “વર્તતી હતી” તેમ કેમ કહ્યું ? કહે છે – ગ્રંથમાં કહેલ વૈભવયુક્ત વર્ણન જે કહેવાશે તે “વર્તતું હતું” પણ ગ્રંથ વિધાનકાળે તેમ નથી. આ પણ કઈ રીતે જાણવું? તે કહે છે. આ અવસર્પિણી કાળ, અવસર્પિણીમાં પ્રતિક્ષણે શુભ ભાવો હાનિને પામે છે, તે જિનપ્રવચનજ્ઞાતાને સુપ્રતીત છે. તેથી “વર્તતી હતી” તેમ કહેવામાં કોઈ વિરોધ નથી. હવે આ નગરીનું વર્ણન – ઋદ્ધ-ભવનો વડે અને પૌરજનો વડે અતી વૃદ્ધિને પામેલ. સ્લિમિત-સ્વચક્ર, પરચક્ર, તસ્કર, ડમરાદિથી ઉદ્ભવેલ ભયરૂપી કલ્લોલ માળાથી રહિત. સમૃદ્ધ-ધન, ધાન્યાદિ વૈભવ યુક્ત. તથા પ્રમોદવાળા - પ્રમોદ હેતુ વસ્તુના તેમાં સદ્ભાવથી, ખન - નગરીમાં વસતા લોકો. ખાનપ૬ - જનપદમાં રહેલ, તેમાં પ્રયોજનવશ આવતા એવા તે પ્રમુદિત જન-જાનપદ. ચાવત્ શબ્દ વડે ઉવવાઈ સૂત્રમાં પ્રતિપાદિત સમસ્ત વર્ણન જાણવું. તે ગ્રન્થ મોટો થઈ જવાના ભયથી લખતાં નથી. તે માત્ર “ઉવવાઈસૂત્ર” વડે જાણવું. ક્યાં સુધી જાણવું ? પ્રાસાદીયા સુધી. અહીં હ્ર શબ્દના ઉપાદાનથી પ્રાસાદીયા આદિ ચાર પદો જાણવા. પ્રાસાદીયા, દર્શનીયા, અભિરૂપા અને પ્રતિરૂપા. તેમાં - પ્રાસાદીયા એટલે ઘણાં પ્રાસાદોથી યુક્ત, તેથી જ દર્શનીય-દર્શન યોગ્ય, કેમકે પ્રાસાદો અતિ રમણીય છે. તથા અભિમુખ એવો અતિ આકાર જેનો છે તે અતિરૂપા, પ્રતિવિશિષ્ટ - અસાધારણ આકારવાળી તે પ્રતિરૂપા. તે મિથિલા નગરીની બહાર ઈશાન દિશા ભાગમાં - ૪ - માણિભદ્ર નામક સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ચૈત્ય હતું. ત્રિમ્ - લેય્યાદિ ચયનનો ભાવ કે કર્મ તે ચૈત્ય. તે સંજ્ઞા શબ્દપણાંથી દેવતાપ્રતિમા રૂપે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયભૂત જે દેવતાનું ગૃહ હોય તે પણ ઉપચારથી ચૈત્ય કહેવાય છે. તે અહીં વ્યંતરાયન જાણવું. પણ અર્હત ભગવંતનું આયતન [જિનાલય] નહીં. ચૈત્યનું વર્ણન કહેવું. તે ઉવવાઈ સૂત્રથી જાણવું. ૨૦ તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેની દેવી - સમસ્ત અંતઃપુરની મુખ્ય પત્ની, સર્વ ગુણ ધારણ કરવાથી ધારિણી નામે રાણી, રાજા, રાણી વર્ણન ઉવવાઈ સૂત્રમાં કહેલ વર્ણન મુજબ જાણવું. તે કાળે, તે સમયે, તે માણિભદ્ર ચેત્યમાં સ્વામી જગદ્ગુરુ ભગવંત શ્રી મહાવીર અરહંત, સર્વજ્ઞ, સર્વદર્શી, સાત હાથ પ્રમાણ શરીર ઉંચા, સમચતુરા સંસ્થાનવાળા, વજ્રઋષભ નારાચ સંઘયણવાળા, કાજળ જેવી કાલિમાયુક્ત - સ્નિગ્ધકુંચિત-પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળવાળા, તપેલા સુવર્ણ જેવી સુંદર મસ્તકતલકેશભૂમિ આતપત્ર આકાર મસ્તક, પરિપૂર્ણ ચંદ્રમંડલથી પણ અધિકતર મુખની શોભાવાળા, પાકમળની સુગંધ જેવા નિઃશ્વાસવાળા, વદનના ત્રિભાગ પ્રમાણ કંબૂ સમાન સુંદર કંધરવાળા, શાર્દૂલ સિંહવત્ પરિપૂર્ણ વિપુલ સંધપ્રદેશવાળા, મોટા નગરના કબાટ જેવા વિશાળ વક્ષઃસ્થળથી શોભતા, યથાસ્થિત લક્ષણયુક્ત, શ્રીવૃક્ષ પરિઘ સમાન લાંબા બાહુ યુગલવાળા, રવિ-ચંદ્ર-ચક્ર-સ્વસ્તિકાદિ પ્રશસ્ત લક્ષણયુક્ત હસ્તતલવાળા, સુજાત પડખાં, મત્સ્ય જેવું ઉંદર, સૂર્ય કિરણના સ્પર્શથી વિકસેલ કમળ સમાન નાભિમંડલ, સિંહજેવો સંવર્તિત કમર પ્રદેશ, નિગૂઢમાનૂ, કુરુવિંદ જેવા વૃત્ત જંઘા યુગલ, સારી રીતે પ્રતિષ્ઠિત કાચબના સુંદર પગ જેવો તલ પ્રદેશ, એ બધાંથી યુક્ત. અનાશ્રવ, નિર્મમત્વ, છિન્નશ્રોતવાળા, નિરૂપલેપ, પ્રેમ-રાગ-દ્વેષ રહિત, ૩૪-અતિશય ચુક્ત, દેવે રચેલ નવ સુવર્ણકમળમાં પગ મૂકીને ચાલતા, આકાશમાં ચાલતા ધર્મચક્ર-છત્ર-બે ચામરો - અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષમય પાદપીઠ સહિત સિંહાસનથી યુક્ત એવા, તથા આગળ દેવો વડે ખેંચાતા ધર્મધ્વજ સહિત, ૧૪,૦૦૦ સાધુઓ અને ૩૬,૦૦૦ સાધ્વીજી વડે પરિવરેલા સ્વકલ્પ સુખપૂર્વક વિચરતા, ચયાસ્વરૂપ અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં સમવસર્યા. ભગવંતના સમવસરણનું વર્ણન ઉવવાઈથી જાણવું. ૫ર્ષદા-મિથિલા નગરીના વસનારા સર્વે પણ લોકો ભગવંતની આવેલા જાણીને ભગવંતના વંદનાર્થે પોતાના આશ્રય સ્થાનોથી નીકળ્યા. ત્યારે તે મિથિલા નગરીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપશોમાં ઘણાં લોકો પરસ્પર એ પ્રમાણે કહે છે – બોલે છે - પ્રજ્ઞાપે છે - પ્રરૂપે છે કે નિશ્ચે એ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવન્ મહાવીર, આદિકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી યાવત્ વિચરતા અહીં આવ્યા છે, સમાગત છે, સમોસર્યા છે, આ જ મિથિલા નગરીની બહાર માણિભદ્ર ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ અવગ્રહીને તે અરહંત-જિન-કેવલી, શ્રમણ ગણથી પરિવરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હે દેવાનુપ્રિય ! તથારૂપ અરહંત Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૧/-/૧ ભગવંતનું નામ ગોત્રનું શ્રવણ પણ મહાફળને માટે છે, તો સન્મુખ ગમન-વંદનનમન-પ્રતિપૃચ્છા-પર્યપાસનાનું તો કહેવું જ શું ? એક આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ પણ કલ્યાણકારી છે, તો વિપુલ અર્ચનું ગ્રહણ કેટલું કલ્યાણ કરે ? તો હે દેવાનુપિયો ! આપણે જઈએ, શ્રમણ ભગવન મહાવીરને વંદન-નમન-સત્કાર-સન્માન કરીએ, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યરૂપ એવા તેમની ઉપાસના કરીએ ? તે માત્ર આ ભવે નહીં, પરભવે પણ હિત-સુખ-શેમ-નિઃશ્રેયસ અને આનુગામિપણે થશે. ત્યારે મિશિલા નગરીથી ઘણાં ઉગ્ર, ભોગ ઈત્યાદિ ઉવવાઈફૂગથી જાણવું. તે પર્ષદાની આગળ સર્વજનને સમજાય તેવી ભાષામાં અર્ધમાગધી ભાષામાં ધર્મ કહ્યો. તે આ રીતે- લોક છે, જીવ છે, અજીવ છે, ઈત્યાદિ. તથા જે રીતે જીવો. બોધ પામે છે, મુક્ત થાય છે, જે રીતે સંક્લેશ પામે, જે રીતે દુઃખોનો કેટલાંક પ્રતિબદ્ધ અંત કરે છે. આર્તધ્યાનયુક્ત ચિતવાળા જે રીતે ભવ-દુ:ખસાગરમાં જાય છે અને કર્મ ક્ષીણ થયેલા સિદ્ધો સિદ્ધિમાં જાય છે. તે કહે છે. યાવતું રાજા દિશાથી આવ્યો, તે દિશામાં પાછો ગયો. ચાવત્ શબ્દથી બધું ઉવવાઈ સૂઝથી જાણવું. ત્યારે તે મહા-મોટી પર્ષદા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ, શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરી આ પ્રમાણે બોલ્યા - ભગવત્ ! આપે નિપ્રસ્થ પ્રવચન સારી રીતે કહ્યું. બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આવા પ્રકારે ધમને કહેવા સમર્થ નથી. એમ કહીને જે દિશામાંથી આવેલા. તે દિશામાં પાછા ગયા. ત્યારે તે જિતષ્ણુ રાજા શ્રમણ ભગવડુ મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ ચાવતુ હર્ષિત હૃદયી થઈ, શ્રમણ ભગવન મહાવીરસ્ને વંદનનમસ્કાર કરી, પ્રશ્નો પૂછીને અર્થો જાણવા, જાણીને ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને શ્રમણ ભગવત મહાવીને વાંદી-નમીને આ પ્રમાણે બોલ્યો - ભગવન! આપે સારી રીતે નિર્ચન્જ પ્રવચન કહ્યું ચાવતુ આવા પ્રકારનો ધર્મ કહ્યો. એમ કહીને હાથી ઉપર બેસીને, શ્રમણ ભગવદ્ મહાવીર પાસેથી, માણિભદ્ર ચૈત્યથી નીકળે છે. નીકળીને જે દિશામાંથી આવ્યો હતો. તે દિશામાં પાછા ગયો. આ બધું જ સુગમ છે. વિશેષ એ કે જે દિશાને આશ્રીને - અર્થાત્ જે દિશાથી સમવસરણમાં આવ્યો, તે જ દિશામાં પાછો ગયો. • સૂત્ર-૨ : તે કાળો, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર, ગૌતમ ગોત્રીય હતા. સાત હાથ ઉંચા, સમચતુસ્ત્ર સંસ્થાના સંસ્થિત, વજshભ નારાય સંઘયણી હતા યાવતુ તે આ પ્રમાણે બોલ્યા - • વિવેચન-૨ : તે કાળે - તે સમયે શ્રમણ ભગવંત મહાવીસ્તા પ્રથમ શિષ્ય, આ બે પદ વડે તેનું સકલ સંઘાધિપતિત્વ જણાવેલ છે. ઈન્દ્રભૂતિ, એ માતા-પિતા કૃત નામ છે. અંતિવારી - શબ્દ વિવાથી શ્રાવક પણ કહેવાય. તેથી તે આશંકાને દૂર કરવા શબદ કહ્યો. ‘મનાર' જેને ઘર નથી તે અનગાર. આ ‘વિગીત' ગોત્ર પણ કહેવાય, તેથી કહ્યું ‘ગૌતમ ગોત્રથી છે. • x• એ તકાળ ઉચિત દેહ પરિણામની અપેક્ષાથી ન્યૂન અધિક શરીરી પણ હોય, તેથી કહ્યું - સાત હાથ પ્રમાણ ઉંચુ શરીર. તે આવા લક્ષણહીન પણ સંભવે. તેથી આ આશંકા દૂર કરવા કહે છે - સમચતુરઢ સંસ્થાના સંસ્થિત - શરીર લક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ અવિસંવાદી ચાર ખૂણા જેને છે, તે સમચતુરસ. ખૂણાચાર દિવિભાગને ઉપલક્ષીને શરીર-અવયવો જાણવા. બીજા કહે છે - જેને અન્યૂનાધિક ચાર અસ છે તે સમયનુસ. અશ્ર-પર્યકાસને બેસેલને ૧બે જાનુનું અંતર, આસનથી લલાટના ઉપરના ભાગનું અંતર, ૩-જમણા ખભાથી ડાબા જાનુનું અંતર, ૪-ડાબા ખભાથી જમણા જાનુનું અંતર. બીજા કહે છે – વિસ્તાર અને ઉંચાઈના સમન્વયી સમચતુરસ. સંસ્થાન-આકાર, સંસ્થિત-રહેલ. આ હીના સંઘયણી પણ સંભવે, તેથી કહે છે - વજsષભનારાય સંઘયણ – તેમાં નારાય - બંને બાજુ મર્કટબંધ, ઋષભતેના ઉપરનો વેટન પ. કીલિકા - ગણે અસ્થિને ભેદતું અસ્થિ. એવું સંહનન જેને છે છે. આ પ્રમાણે કહ્યું – ‘ગાવત્' શબ્દથી અહીં કનકપુલક નિઘસ પા ગૌર, ઉગ્ર તપ, દિપ્તતપ, મહાતપ, ઉદાર, ઘોર, ઘોરગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર ત્યાગી, ચૌદ પૂર્વી. ચાર જ્ઞાનયુક્ત, સવરિ સંનિપાતી, શ્રમણ ભગવંત મહાવીરની નીકટ ઉર્ધજાનૂ અને અધોશિર થઈ ધ્યાનરૂપી કોઠમાં પ્રવેશી, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે. ત્યારે તે પૂજ્ય ગૌતમ જાતશ્રદ્ધ - જાત સંશય-જાત કુતુહલ થઈ, ઉત્પન્ન શ્રદ્ધ • ઉત્પન્ન સંશય - ઉત્પન્ન કુતૂહલ થઈ, સમુત્પન્ન શ્રદ્ધા - સમુNa સંશય - સમુત્પણ કુતુહલ થઈ, ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવીને, ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી વાંદી-નમીને બહુ દૂર કે નીકટ નહીં તે રીતે શુશ્રુષા કરતા - નમન કરતા, અભિમુખ થઈ વિનયપૂર્વક અંજલિ જોડી પર્યાપાસના કરતાં બોલ્યા. ઉક્ત સૂત્રના વિશિષ્ટ શબ્દાર્થો :- વન - સુવર્ણ, પુલક - લવ, તેની જે રેખા, પક. પઠાના ગ્રહણથી પદ્મ કેસરા કહેવાય છે • x • તેથી કનક પુલક નિકષની જેવા અને પા કેસરા જેવા જે ગૌર, તે કનકપુલક નિકા પદા ગૌર. અથવા કનકની જે પુલક - બિંદુ, તેનો જે વર્ણ, તેની જેવા તથા પરાકેસર જેવા જે ગૌર તે પાગૌર, પણ આવો વિશિષ્ટ ચાઢિવાનુ ન પણ હોય એવી આશંકાચી કહે છે ઉગ્રતપ - અનશનાદિ જેના છે તે. કે જે બીજા સાધારણ પુરુષો મનથી દહન જેવા કર્મવનના દહનમાં સમર્થપણે બાળનાર તપ-ધર્મધ્યાનાદિ જેને છે તે. તખતપતપ વડે તપ્ત, તે ત૫ વડે તપીને જેણે સર્વે અશુભ કર્મોને બાળી નાંખેલ છે, મન - આશંસા દોષ રહિતપણાથી, ઉદાપ્રધાન, અથવા મીરાત - ભીમ, ઉગ્રાદિ વિશેષણથી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૧/-/૨ નીકટ રહેલા અલાસFીને ભયાનક. ઘો-નિર્ગુણ, પરીષહ-ઈન્દ્રિયાદિ શત્રુગણ વિનાશને આશ્રીને નિર્દય. ઘોર-બીજા વડે આચરવું અશક્ય. ગુણ-જ્ઞાનાદિ, ઘોર તપ વડે તપસ્વી. ઘર - દારુણ, અલ્પ સત્વવાળા વડે આયરવું અશકય - એવા બ્રહ્મચર્યમાં વસવાના શીલવાળા. ઉછૂઢ - સંસ્કારના પરિત્યાગ વડે શરીરને જેણે છોડેલ છે તે. સંક્ષિપ્ત-શરીર અંતર્ગતપણાથી લઘુતા પામેલ. વિપુલ - વિસ્તીર્ણ, અનેક યોજન પ્રમાણ ક્ષેત્ર આશ્રિત વસ્તુને બાળવામાં સમર્થ, તેજલેશ્યા - વિશિષ્ટ તપોજન્ય લબ્ધિ વિશેષ પ્રભવ તે જ જવાલા, તેમણે રચિત હોવાથી ચૌદ પૂર્વધર, આના વડે તેમની શ્રત કેવલિતા કહી છે, તે અવધિજ્ઞાન રહિતને પણ હોય, તેથી કહે છે - મતિ આદિ ચાર જ્ઞાનવાળા. આ બંને વિશેષણ યુક્ત હોય તો પણ કોઈને સમગ્ર શ્રુત વિષય વ્યાપી જ્ઞાન હોતું નથી. ચૌદપૂર્વી પણ છ સ્થાનેથી પતિત સંભળાય છે, તેથી કહે છે, સક્ષર સલિપાતને જાણનાર, ઈત્યાદિ ગુણવાળા ભગવદ્ વિનયની રાશિ સમાન સાક્ષાત્ અને શિયાચારથી શ્રમણ ભગવત્ મહાવીરની કંઈક સમીપ રહે છે. અર્થાત્ બહુ દૂર નહીં કે બહુ નીકટ નહીં, તેમ રહે છે. તેઓ કઈ રીતે વિચારે છે – ઉર્વજાનૂ, શુદ્ધ પૃથ્વી આસનને છોડીને અને પગ્રહિક નિપધાનો અભાવ હોવો, અર્થાત ઉત્કટુકાસન. ઉંચે કે તીર્થી દષ્ટિ નહીં પણ નીચી નિયત ભૂ-ભાગ નિયત દૈષ્ટિ. ધ્યાન-ધર્મ કે શુક્લ, તે રૂપ કોઠી-ધાન્ય ભરવાની, તે ધ્યાનકોઠયુક્ત. - X -. સંયમ-પંચ આશ્રવના નિરોધાદિ લક્ષણરૂપ, તપસા-અનશનાદિ વડે. સંયમ અને તપનું ગ્રહણ પ્રધાન મોક્ષાંગવ જણાવવા માટે છે. તે પ્રાધાન્ય સંયમના તવા કર્મના અનુપાદાન હેતુથી છે અને તપ-જૂના કર્મની નિર્જરાના હેતુથી છે. આ બંનેયી સર્વ કર્મ-ક્ષયરૂપ મોક્ષ થાય છે • x + આત્મામાં વસીને રહે છે. ધ્યાનકોઠમાં રહી વિચરે છે, પછી તે ગૌતમ સ્વામી “જાતશ્રદ્ધ' આદિ વિશેષણયુક્ત થઈ ઉભા થાય છે. તેમાં કહેવાનાર અર્થ તત્વજ્ઞાન માટે જન્મેલ ઈચ્છાવાળા, સંશય-અનવધારિત અર્થજ્ઞાન, આ સૂર્યાદિ વક્તવ્યતા આમ છે કે બીજી રીતે તેવો - x • સંશય હોવો. જાતકુતુહલ-ઉત્સુકતા જન્મેલ. જેમકે ભગવંત આ સૂર્ય વક્તવ્યતા કઈ રીતે કહેશે ? પહેલા ન હતી, પણ હવે થયેલ શ્રદ્ધા તે ઉત્પન્ન શ્રદ્ધ. જાતશ્રદ્ધ’ કહેવા છતાં ‘ઉત્પન્નશ્રદ્ધ' કેમ કહ્યું ? કેમકે પ્રવૃત્તશ્રદ્ધત્વથી ઉત્પન્ન શ્રદ્ધવ પામે. - X - X - X - ‘ઉત્પન્ન શ્રદ્ધ” ઈત્યાદિ બધાં પદો પૂર્વવત્ જણવા. * * * પછી ઉભા થવા વડે ઉઠે છે - X - X • જે દિશામાં શ્રમણ ભગવનું મહાવીર હતા, તે દિશામાં આવે છે. - x - જઈને શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત જમણા હાથથી આરંભીને પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-રસ્તુતિ કરે છે. કાયા વડે નમે છે. વાંદી-નમીને અવગ્રહ છોડીને અતિ નીકટ અથવા અતિ નીકટ નહીં તેમ અતિ દૂરના સ્થાને પણ નહીં, તે રીતે ભગવંતના વચનોને સાંભળવાની ઈચ્છતો. ભગવંત પ્રતિ મુખ રાખીને, વિનયના હેતુથી પ્રધાન લલાટતટ ઘટિતપણાથી અંજલિહસ્તન્યાસ કરીને સેવન કરતા. આ બે વિશેષણ વડે શ્રવણવિધિ જણાવીએ કહ્યું છે - નિદ્રા અને વિકથાને છોડીને બે હાથે અંજલિ જોડીને, ભક્તિ-બહુમાનપૂર્વક, ઉપયુક્ત થઈને સાંભળવું જોઈએ. એ રીતે સૂર્યાદિ વક્તવ્યતાનો પ્રશ્ન કહ્યો. • x - હવે વીશ પ્રાભૃતની પાંચગાથા કહે છે – • સૂગ-૩ થી - (સૂર્ય) એક વર્ષમાં કેટલા મંડલમાં જાય છે ? તિર્થી ગતિ કેવી કરે છે ? કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? પ્રકાશની મર્યાદા શું છે ? સંસ્થિતિ કેવી છે ... તેની વેશ્યા જ્યાં પ્રતિહત થાય છે ? પ્રકાશ સંસ્થિતિ કઈ રીતે થાય છે ? વરણ કોણ કરે છે ? ઉદય સંસ્થિતિ કઈ રીતે થાય ?. પૌરુષી છાયાનું પ્રમાણ શું છે ? યોગ કોને કહે છે ? સંવાર કેટલા છે ? તેનો કાળ શું છે ?.... ચંદ્રમાની વૃદ્ધિ કઈ રીતે થાય છે ? તેનો પ્રકાશ ક્યારે વધે છે ? શીઘ ગતિ કોને કહ્યા છે ? પ્રકાશનું લક્ષણ શું છે ?.. ચ્યવન-ઉપપાત, ઉચ્ચ, સૂર્યની સંખ્યા, અનુભાવ. આ વીશ પ્રાભૃત છે. • વિવેચન-3 થી 8 : પ્રાભૃત-૧-માં - સૂર્ય વર્ષમાં કેટલા મંડલ એકવાર કે બે વાર ચાલે છે તેનું નિરૂપણ છે. આ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કરતાં પછી તે વિષયમાં બધાં ઉતરો પહેલાં પ્રાભૃતમાં કહેલા છે. • x - બીજા પ્રાકૃતમાં ‘કથ' શબ્દ છે, બધાં પ્રાકૃત કથનની અપેક્ષાથી સમુચ્ચયમાં તીછાં જાય છે. ત્રીજામાં ચંદ્ર કે સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ચોથામાં પ્રકાશની તમારા મતે શું વ્યવસ્થા છે ? પાંચમામાં સૂર્યની લેયા ક્યાં પ્રતિહત થાય છે ? પ્રાભૃત-૬-માં કયા પ્રકારે-શું એક રૂપ અવસ્થાયિપણાથી અથવા પ્રકાશનું અવસ્થાન છે ?, સાતમામાં કયા પુદ્ગલો સૂર્યલેશ્યા સંસ્કૃષ્ટ હોય છે. આઠમામાં કયા પ્રકારે ભગવન તમારા મતે સૂર્યની ઉદય સંસ્થિતિ છે ? નવમામાં પૌરૂષી છાયાનું પ્રમાણ શું છે ? દશમામાં યોગ કઈ રીતે તમે કહ્યો છે ? ૧૧-માં તમારા મતે સંવત્સરની આદિ શું છે? ૧૨-માં સંવત્સર કેટલા છે ? પ્રાકૃત-૧૩માં કઈ રીતે ચંદ્રની વૃદ્ધિ-હાનિ જણાય છે ?, ૧૪-માં કયા કાળે તમારા મતે ચંદ્રની જ્યોત્સના વધુ હોય ? ૧૫-માં ચંદ્રાદિ મધ્યે શીઘગતિ કોણ છે ? ૧૬માં-જ્યોનાલક્ષણ શું છે ? ૧૭-માં ચંદ્રાદિના ચ્યવન અને ઉપપાતની સ્વ-પરમત અપેક્ષાથી વકતવ્યતા. ૧૮-માં ચંદ્રાદિની સમતલ ભાગથી ઉર્વ ઉચ્ચત્વ વિશે સ્વમતપરમત અપેક્ષાથી કવન. ૧૯માં જંબૂઢીપાદિમાં કેટલાં સૂર્યો છે ? ૨૦-માં ચંદ્રાદિનો અનુભાવ કોણ છે ? એ રીતે અનંતરોકત પ્રકારે આ અનંતરોક્ત અધિકાર યુક્ત વીશ પ્રાભૃતો Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧/-/3 થી ૨૬ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ સૂર્યપ્રાપ્તિની વક્તવ્યતા છે. ‘પ્રાભૃત' એટલે શું ? આ ‘પ્રાકૃત' લોકપ્રસિદ્ધ નામ છે. જેનાથી દેશકાળોચિત દુર્લભ વસ્તુ પરિણામ સુંદર લાવે છે. પ્રકર્ષથી ચોતરફથી અભીષ્ટ પુરુષના ચિત્તને પોષે છે, તે પ્રાકૃત કહેવાય. વિવક્ષિત ગ્રંથ પદ્ધતિમાં વિનયાદિ ગુણયુક્ત શિષ્યોને દેશકાળ ઉચિતતાથી લઈ જવાય છે. પછી પ્રાભૃત માફક પ્રાભૂતો છે. પ્રાભૃતની અંતર્ગતુ પ્રાભૃત-પ્રાકૃત છે. એમ વીશ પ્રાકૃત અધિકાર કહ્યો. હવે પહેલાં પ્રાકૃત અંતર્ગતુ આઠ પ્રાભૃત-પ્રાભૃતાધિકાર કહે છે – • સૂત્ર-૮ થી ૧૦ - મહત્તની વૃદ્ધિ-હાની, અમિંડલ સંસ્થિતિ, ચિર્સ ફોત્રમાં સંચરણ, આંતર અને ગતિ... અવગાહના કેટલી છે ? વિકપન કેટલું છે ? મંડલોન સંસ્થાના અને વિર્કભ, એ આઠ પ્રભુતામૃત. પહેલા પ્રાકૃતમાં આટલી પ્રતિપત્તિ છે - છે, પાંચ, સાત, આઠ અને ત્રણ. ઉદય અને અતકાળની બે પ્રતિપત્તિ, મુહૂર્ત ગતિ સંબંધિ ચાર પ્રતિપત્તિ... નિષ્ક્રમણ કરતાં શીઘગતિ અને પ્રવેશતા મંદગતિ, ૧૮૪ મંડલ સંબંધે ૧૮૪ પુરક પતિપત્તિ છે. ઉદયકાળમાં આઠ, ભેદ-ઘાતની બે પતિપત્તિ. ત્રીજામાં મુહર્તગતિ સંબંધી ચાર પ્રતિપત્તિ છે. આવલિકા, મુહૂર્નાઝિ, વિભાગ, યોગ, કુળ, પૂર્ણમાસી, સંક્ષિપાત, સંસ્થિતિ, તારણ, નેતા, ચંદ્રમાણિતિ, બારમામાં અધિપતિ દેવતા, મુહૂર્તાના નામ, દિવસ અને , તિથિ, ગોમ, ન ભોજન, આદિત્યવાર (ચાર), માસ, પાંચ સંવત્સર, જ્યોતિષ દ્વાર અને નક્ષત્ર વિચય. દશમાં પ્રાભૂતમાં આ બાવીશ પાભૂત-પાભૂતો છે. • વિવેચન-૮ થી ૧૭ : પહેલાં પ્રાભૃતના પહેલાં પ્રાકૃત-પ્રાકૃતમાં દિવસ અને રાત્રિના મુહૂર્તની વૃદ્ધિ-હાની કહી છે. બીજામાં અર્ધ્વમંડલના-બંને પણ સૂર્યના અહોરામ-અધમંડલ વિષય વ્યવસ્થા કહી છે. બીજામાં કયો સૂર્ય બીજા કયા સૂર્ય વડે ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિ ચરે છે? ચોથામાં બંને સૂર્યો પરસ્પર કેટલાં પરિમાણનું અંતર કરીને ચાર ચરે છે, તેનું કથન. પાંચમામાં કેટલાં પ્રમાણ દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે? છઠ્ઠામાં એકૈક રાત્રિ-દિનથી કૈક સૂર્ય કેટલાં પ્રમાણ ક્ષેત્રને છોડીને ચાર ચરે છે? સાતમામાં મંડલોના સંસ્થાનનું અભિધાનીય, આઠમામાં મંડલોનું જ બાહલ્ય. એ પ્રમાણે અધિકારયુક્ત આઠ પ્રાભૃત-પ્રાકૃત પહેલાં પ્રાભૃતમાં છે. હવે પહેલાં જ પ્રાકૃતમાં ચોથા વગેરે પ્રાકૃત-પ્રાકૃતમાં જયાં જેટલી પરમતરૂપ પ્રતિપત્તિ છે. તે કહે છે પહેલાં પ્રાભૃતના ચોથા આદિ પ્રાકૃત-પ્રાભૃતમાં અનુક્રમે આ પરમત રૂપ પ્રતિપતિઓ છે જેમકે પ્રાકૃતપ્રાકૃત-૪-માં છ પ્રતિપત્તિ, પાંચમામાં પાંચ, ૬-માં સાત, 9-માં આઠ અને આઠમામાં ત્રણ. હવે બીજા પ્રાકૃતમાં જે અધિકારયુક્ત ત્રણ પ્રાકૃત-પ્રાભૃત છે, તેમાં પહેલા પ્રાકૃતપ્રાકૃતમાં સૂર્યના ઉદય અને અસ્તમાં પ-મતરૂપ પ્રતિપત્તિ અને સ્વમતનું પ્રતિપાદન છે. બીજામાં ભેદઘાત અને કર્ણકલાની વક્તવ્યતા છે. બે - મંડલના અપાંતરાલમાં ગમન, * * * * * #rf - કોટિભાગ, તેને આશ્રીને બીજાના મતે કળા વાવ્યા. * * * બીજા મંડલની અભિમુખ ચાર ચરે છે. ત્રીજા પ્રાભૃતપ્રાકૃતમાં પ્રતિમંડલમાં ગતિપરિણામ કહ્યા. તેમાં જતો કે આવતા સૂર્યની જેવી ગતિ થાય તે કહે છે. નીકળતો - સર્વ અત્યંતર મંડળથી બહાર જતો સૂર્ય આગળના મંડળમાં સંક્રમતો શીઘ્રગતિ થાય છે. પ્રવેશતો - સર્વ બાહ્ય મંડળથી અંદરના મંડલમાં આવતો પ્રતિમંડલે મંદગતિથી તેના ૧૦૮ મંડલો સૂર્યના થાય છે. તે મંડળોના વિષયમાં પ્રતિ મુહૂર્તે સૂર્યના ગતિ પરિણામ વિચારમાં મતાંતર કહે છે. હવે કયા પ્રાભૃતપામૃતમાં કેટલી પ્રતિપત્તિ છે. તે કહે છે - બીજી પ્રાભૃતમાં ત્રણે પ્રાકૃતપ્રાભૃતમાંના પહેલામાં સૂર્યોદય વિષયક આઠ પ્રતિપત્તિ છે, બીજામાં ભેદઘાતરૂપ બે પ્રતિપત્તિ છે, બીજામાં મુહર્તગતિ વિષયક ચાર પ્રતિપત્તિ છે. હવે દશમાં પ્રાકૃતમાં ૨૨ પ્રાકૃત પ્રાકૃત છે, તેનો અધિકાર કહે છે – પ્રાભૃત પ્રાકૃતોમાં (૧) નક્ષત્રોનો આવલિકા ક્રમ વતવ્યતા છે. (૨) નક્ષત્ર વિષય મુહૂર્ત પરિમાણ વક્તવ્ય. (3) પI - પૂર્વ પશ્ચિમાદિ પ્રકાશ્મી. (૪) યોગનું આદિ વક્તવ્ય. (૫) કુળ, ઉપકુળ, કુલોપકુલ વક્તવ્ય. (૬) પૌણમાસી કથન. () અમાસ-પૂનમ સંનિપાત વક્તવ્યતા (૮) નક્ષત્રોનું સંસ્થાન કથન, (૯) નક્ષત્રોનું તારા પરિમાણ કહે છે (૧૦) નેતા - જેમકે કેટલા નામો સ્વયં અસ્ત થતા અહોરાત્ર પરિમાસતિમાં કયા માસને લઈ જાય છે. (૧૧) ચંદ્રમાર્ગ-ચંદ્ર મંડલની નાગને આશ્રીને વક્તવ્યતા. (૧૨) નક્ષત્રાધિપતિના દેવતાનું અધ્યયન-નામ વક્તવ્યતા. (૧૩) મુહર્તાના નામો. (૧૪) દિવસ અને રાત્રિ કહી. (૧૫) તિથિઓ, (૧૬) નક્ષત્રોના ગોબો, (૧૭) નમોના ભોજન, જેમકે આ નક્ષત્ર આવું ભોજન કરતાં શુભને માટે થાય. (૧૮) સૂર્ય અને ચંદ્રના ચારનું વક્તવ્ય, (૧૯) માસ, (૨૦) સંવત્સર, (૨૧) જ્યોતિષનtત્ર ચક્રના દ્વારનું કથન - જેમકે આ નામો પૂર્વદ્વાર છે, આ નક્ષત્રો પશ્ચિમદ્વાર છે. (૨૨) નક્ષત્રોનો વિજય-ચંદ્ર સૂર્ય યોગાદિ વિષય નિર્ણય વક્તવ્ય. એ પ્રમાણે પ્રાકૃતપ્રાભૃત સંખ્યા અને તેનો અધિકાર કહ્યો. હવે-પહેલા પ્રાભૃતના પહેલા પ્રાભૃત-પ્રાકૃતમાં મુહર્તાની વૃદ્ધિનહાનિ વકતવ્ય છે. તેમાં ગૌતમ ગણધર ભગવંતને પૂછે છે, ભગવંત તત્વ કહે છે, તે બતાવે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧૮ છે પ્રાભૃત-૧, પ્રાભૃતપાભૂત-૧ $ • સૂત્ર-૧૮ - આપના અભિપાયથી મુહૂર્તની ક્ષય-વૃદ્ધિ કઈ રીતે થાય ? ૮૧૯ - ૨ ભાગથી થાય છે. • વિવેચન-૧૮ : અહીં તાવત્ શબ્દ ક્રમ અર્થે છે. ક્રમથી - બીજા પણ ચંદ્ર-સૂર્યાદિ વિષય પૂછવા. * * * ને હું પૂછે છે - ભગવત્ કયા પ્રકારે આપે દિવસ-રાત્રિ વિષયોની વૃદ્ધિ-હાનિ કહી છે, એમ ભગવદ્ કૃપા કરીને મને યથાવસ્થિત સ્વરૂપ કહો, જેથી મારો સંશય દૂર થાય. સંશય દૂર કરી બીજાને હું નિઃશંક કહી શકું. કહે છે ગૌતમ પણ ચૌદ પૂર્વધર, સર્વાક્ષર સન્નિપાતી, સંભિજ્ઞ શ્રોત, સર્વે પ્રજ્ઞાપનીય ભાવ પરિજ્ઞામાં કુશળ, સૂત્રથી પ્રવચનના પ્રણેતા, સર્વજ્ઞાદેશી છે જ. કહ્યું છે કે સંખ્યાતીત ભવો પણ કોઈ પૂછે તો કહે છે - x • તો તેમને સંશય કઈ રીતે સંભવે ? તેના અભાવે શા માટે પ્રશ્ન કરે છે ? તેનો ઉત્તર કહે છે – જો કે ગૌતમસ્વામી યશોકત ગુણવિશિષ્ટ છે તો પણ, તેમને પણ મતિજ્ઞાનાવરણીયાદિના ઉદયમાં વર્તમાનપણાથી છડાતા હોય, છાસ્થને ક્યારેક અનાભોગ પણ થાય. - x - તે અનાભોગવી તેમને પણ સંશય ઉપજે. આ અનાર્ય નથી. જેમ ઉપાસક શ્રતમાં આનંદ શ્રમણોપાસકના અવધિ નિર્ણય વિષયમાં કહેલ છે – “ભગવન્!! આનંદ શ્રાવકના તે સ્થાનમાં આલોચના ચાવત્ પ્રતિક્રમણ તે કરે કે હું ? ત્યારે ભગવંત મહાવીરે ગૌતમને કહ્યું કે તું જ તે સ્થાનની આલોચના ચાવતુ પ્રતિક્રમણ કર. આનંદને આ સ્થાન માટે ખમાવ. ઈત્યાદિ - x - આનંદ શ્રાવકને ખમાવે છે. અથવા, ગણધર ભગવંત સંશય હિત હોવા છતાં શિષ્યના સંપ્રત્યયને માટે પૂછે છે. કહે છે - તે અર્થ શિષ્યોને પ્રરૂપીને તેમના વિશ્વાસને માટે તેમની સમક્ષ ફરી પણ ભગવંતને પૂછે છે. અથવા તો આ જ સૂઝરચનાનો કલા છે, માટે દોષ નથી. એ પ્રમાણે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરતાં ભગવંત શ્રી વર્ધમાન સ્વામી ઉત્તર આપવાની ઈચ્છાથી અને વિશેષ બોધ માટે પહેલાં નક્ષત્ર માસમાં જેટલાં મુહર્તા સંભવે, તેને નિરૂપે છે . • x• બધાં જ ગુરુઓ, શિષ્ય વડે પ્રશ્ન કરાતા શિયે પૂછેલા પદ કે અન્ય, શિયોક્ત તયાવિધ પદના અનુવાદ સહ ઉતર આપવાને પ્રવર્તે છે. જેથી ગુરુમાં શિયોનું બહુમાન રહે - કે હું ગુરુને સંમત છું. ‘તાવ' શબ્દનો આ અર્થ - તેટલું જ આપની સામે કહું છું. આ નક્ષત્ર માસમાં મુહર્તા ૮૧૯ અને એક મહત્ત્વના ૨૭/૬૭ ભાગો મેં કહ્યા છે, તેમ તારા શિષ્યોને કહેજે. આના દ્વારા એમ કહે છે કે – શિષ્યોએ શાસ્ત્રો સમ્યક ભણેલા હોય છતાં ગુરુની અનુજ્ઞાથી તવનો ઉપદેશ બીજાને આપવો, અન્યથા નહીં. હવે એક નક્ષત્ર માસમાં કઈ રીતે ૮૧૯ પૂણક ૨૬ મુહૂર્તા થાય ? આ ૨૮ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ યુગમાં ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિતરૂપ પાંચ સંવસરરૂપ ૬૭ નક્ષત્ર માસ છે. યુગમાં ૧૮૩૦ અહોરણ હોય. તેથી તેના ૬૭ ભાગ ઘટતાં ૨૭ અહોરાત્રિ થાય, શેષ ૨૧-રહે. તેને મુહૂર્તો કરવા ૩૦ વડે ગુણીએ તો ૬૩૦ આવશે. તેને ૬૭ ભાગ કરતાં ૯ મુહર્ત આવે છે અને ૨શેષ બાકી રહેશે. એ રીતે ૨૩ અહોરાત્ર, નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૬૭ ભાગ આવશે. તેમાં ૨૭ અહોરાકના મુહૂર્ત કરવા ૩૦ વડે ગુણીએ તો ૮૧૦ આવશે. તેમાં ઉપરના નવ મુહૂર્તો ઉમેરતાં ૮૧૯ આવશે. આ રીતે નમ્ર માસનું મુહૂર્ત પરિમાણ ૮૧૯-૨થક પ્રાપ્ત થશે. આ નક્ષત્રમાસગત મુહૂર્ત પરિમાણ છે. ઉપલક્ષણ થકી સૂયદિ માસની પણ અહોરાત્ર સંખ્યા કહીને આગમ મુજબ મુહૂર્ત પરિમાણ કહેવું. તે આ પ્રમાણે છે– એક યુગમાં ૬૦ સૂર્યમાસો થાય છે. યુગમાં ૧૮૩૦ અહોરાત્ર થાય છે. તેથી તેનાં ૬૦ ભાગથી ભાગતાં 30 અહોરાત્ર પ્રાપ્ત થાય. એક અહોરામનું અધું એટલું સૂર્યમાસ પરિમાણ છે. ૩૦ મુહૂર્તાનો એક અહોરાત્ર થાય. તેથી 3૦ને ૩૦ વડે ગુણતાં ૯૦૦ મુહૂર્ત થાય. અર્ધ અહોરાત્રના ૧૫ મુહૂર્તા થાય. તેથી સૂર્ય માસનું મુહૂર્ત પરિમાણ ૯૧૫ આવશે. એક યુગમાં ૬૨-ચંદ્રમાસ છે. તેથી ૧૮૩૦ ના ૬૨ ભાગ કરાતા ૩૧ અહોરાત્ર અને ૨/૬ર અહોરાત્ર થાય. તેમાં દૂર ભાગના મુહૂર્ત કરવાને ૩૦ વડે ગુણીએ તો ૯૬૦ થશે. તેના દુર-ભાગ કરતાં ૧૫ મુહર્તા આવે અને શેષ ૩૦ રહે છે, ૨૯ અહોરાકના મુહૂર્ત કરવા માટે 30 વડે ગુણતા-૮૩૦ આવશે. કર્મ માસના ૩૦ અહોરણ પ્રમાણ છે, તેથી મુહૂર્ત પરિમાણ ૯૦૦ પરિપૂર્ણ આવે. એ રીતે માસગત મુહૂર્તપરિમાણ કહ્યું. આ રીતે ચંદ્રાદિ સંવત્સગત અને યુગગત મુહૂર્ત પરિમાણ સ્વયં કહેવા, એમ મુહૂર્ત પરિમાણ કહ્યું. હવે પ્રતિ અને જે દિવસ-રાત્રિ વિષયમાં મુહૂર્તાની વૃદ્ધિનહાનિ થાય તેના અવબોધને માટે આ પૂછે છે – • સૂત્ર-૧૯,૨૦ : [૧] જે સમયે સૂર્ય સાવગ્નેિતર મંડળથી નીકળીને સર્વ બાહ્ય મંડલમાં ઉપસકમ કરીને ચાર ચરે છે. સર્વ બાહ્ય મંડલથી સવન્જિંતર મંડળમાં ઉપસંક્રમીને ચાર ચરે છે. આ કાળ કેટલા રાત્રિદિવસ પ્રમાણથી કહ્યો છે ? તે ૩૬૬ અહોરમ્ર પ્રમાણથી કહેવાયેલ છે. [] એટલા કાળમાં સૂર્ય કેટલા મંડળો ચરે છે ? તે ૧૮૪ મંડલોમાં ચરે છે. ૧૯ મંડલોમાં બે વાર ગમન કરે છે, તે આ રીતે – નિષ્ક્રમણ કરતો અને પ્રવેશ કરતો. બે મંડલોમાં એક વખત ચરે છે, તે આ રીતે – સવવ્યંતર મંડલમાં અને સર્વ બાહ્ય મંડલમાં. • વિવેચન-૧૯,૨૦ :‘તાવ' શબ્દાર્થની ભાવના બધે જ પૂર્વે કહ્યા મુજબ યથાયોગ્ય સ્વયં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧૯,૨૦ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ વિચારવી. બાકીના વાક્યનો આ અર્થ છે – જે કાળે સૂર્ય સર્વ અત્યંતર મંડળથી નીકળી પ્રતિ અહોરાત્ર એકૈક મંડલના ચાચી ચાવતુ સર્વ બાહ્ય મંડલમાં સંકમી પરિભ્રમણ કરે. સર્વ બાહ્ય મંડલથી નીકળી પ્રતિ સમિદિવસ કૈક મંડલ પરિભ્રમણથી ચાવતુ સર્વ અત્યંતર મંડલમાં સંકમી ચાર ચરે છે. તેમાં કેટલા સમિદિવસ પરિમાણ કહેલા છે ? ઉત્તર • સમિદિવસ પ્રમાણ ૩૬૬ અહોરાત્ર છે. એમ સ્વ શિષ્યોને કહેવું. ફરી પૂછે છે - આ ૩૬૬ રગિદિવસ પરિમાણ કાળ વડે કેટલા મંડલમાં સૂર્ય બે વખત ચરે છે ? કેટલા મંડલમાં એકવાર ચરે છે ? સામાન્યથી ૧૮૪ માંડલામાં ચરે છે, સૂર્યના અધિક મંડલનો અભાવ છે. ૧૮૪માં ૧૮૨ મંડલમાં બે વખત ચરે છે. સર્વ બાહ્ય અને સ ભ્યત્તર મંડલમાં ચાર એક જ વાર ચરે છે. ફરી પૂછે છે – • સૂત્ર-૨૧ - સૂર્યના ઉકd ગમનાગમનમાં એક સંવત્સરમાં એક વખત ૧૮મુહુરવાળો દિવસ થાય છે, ૧૮ મુહૂર્વવાળી રાત્રિ થાય છે. એક વખત ૧ર-મુહુર્તવાળો દિવસ થાય છે અને ભાર મુહૂર્વવાળી રાત્રિ થાય છે. પહેલા છ મારામાં ૧૮ મુહૂર્તની એક સનિ અને ૧ર-મુહૂર્તનો એક દિવસ થાય છે. બીજા ૬-માસમાં ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧ર-મુહર્તની રાત્રિ થાય છે. બીજ છ માસમાં પંદર મુહૂર્તનો દિવસ કે પંદર મુહૂર્તની સર થતી નથી, તેનો શો હેતુ છે ? તે મને કહો. આ જંબૂદ્વીપ દ્વીપ, સર્વે દ્વીપન્સમુદ્રોની સૌથી અંદર છે યાવતું વિશેષાધિક પરિધિથી કહેલ છે. તેમાં જ્યારે સૂર્ય સવમ્પિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા ૧રમુહૂર્તની રાત્રિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવારનો આરંભ કરતાં પહેલાં અહોરણમાં અત્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. જ્યારે સૂર્ય અત્યંતર પછીના મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્વના દિવસમાં ૧ ભાગ ન્યૂન થાય છે અને ૧ર-મુહૂર્તની રાશિમાં ૧ ભાગની વૃદ્ધિ થાય છે. પ્રમાણે બીજા એક મંડલમાં સંક્રમણ કરે ત્યારે ચાર એક સાઈઠાંશ મહત્ત્વનો દિવસ ઘટે છે અને ચાર ઍક સાઈઠાંશ ભાગ મહત્તધિક રાશિ થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિક્કમ કરતો સુર્ય એકૈક મંડલમાં દિવસ ક્ષેત્ર ઘટતાં-ઘટતાં અને રાત્રિ ક્ષેત્રની અભિવૃદ્ધિ થતાં-થતાં સર્વ બાહ્ય મંડલનું સંક્રમણ કરતાં ચાર ચરે છે. તેમાં જ્યારે સૂર્ય સવચિંતર મંડળથી સર્વ બાહ્ય મંડલનું સંક્રમણ કરી ચાર ચરે છે, ત્યારે સવન્જિંતર મંડલને છોડતા ૧૮૩ સમિદિવસ પૂર્ણ થાય છે અને ૩૬૬ મુહૂર્તના ૬૧ ભાગ મુહૂર્ત પ્રમાણ દિવસ »ના હાનિ અને રાત્રિ ક્ષેત્રની વૃદ્ધિ કરતાં ચાર ચરે છે ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા ૧૮ મુહૂd સનિ થાય છે જઘન્ય બાર મહdનો દિવસ થાય છે. આ પહેલા છ માસ અને છ માસનું પર્યવસાન છે. તે પ્રવેશતો એવો સુર્ય બીજ છ માસનો આરંભ કરતો, પહેલા અહોરમમાં બાહાના પછીના મંડલમાં સંક્રમતો ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્યના અનંતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧૮મુહુર્તની સમિ થાય છે તેમાં બે એકસઠાંશ મુહૂર્ત શનિની હાનિ અને દિવસની વૃદ્ધિ થાય છે. તે પ્રવેશતો સૂર્ય બે અહોરાત્રમાં બાહ્ય બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય બીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. ત્યારે ૧૮-મુહુર્તની રાશિમાં ચાર એકસઠાંશ ભાગ મુહૂર્ત ખૂન થાય છે. ૧૨ મુહૂર્ત દિવસમાં ચાર એકસઠાંશ ભાગમુહૂર્ત અધિક થાય છે. એ પ્રમાણે આ ઉપાયથી પ્રવેશતા સૂર્ય તેના પછી-પછીના મંડલમાં સંક્રમણ કરતા બન્ને એકસઠાંશ ભાગ મુહૂર્ત એકૈક મંડલમાં સમિક્ષેત્રની હાનિ કરતો કરતો અને દિવસ ક્ષેત્રની વૃદ્ધિ કરતો કરતો સવન્જિંતર મંડલનું સંક્રમણ કરતાં ચાર ચરે છે.. એ પ્રમાણે જ્યારે સૂર્ય સર્વાહ્ય મંડલથી સર્વ અભ્યતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્ય મંડલ છોડતાં ૧૮૩ રાત્રિ દિવસ વડે ૩૬૬ના ૬૧ ભાગ મુહd રાત્રિ ફોનને ઘટાડતો અને દિવસમની વૃદ્ધિ કરતો ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મહdની સમિ થાય છે. આ બીજા છ માસ અને આ બીજા છ માસનું પર્યવસાન છે. આ આદિત્ય સંવત્સર અને આ આદિત્ય સંવત્રાનું પર્યાવસાન છે. એ પ્રમાણે નિશે તે જ આદિત્ય સંવત્સરમાં એક વખત ૧૮-બુહૂર્તનો દિવસ થાય છે, એક વખત ૧૮-મુહૂર્તની રાત્રિ થાય છે, એક વખત ભાર મુહૂર્વના રાશિ થાય છે. પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તનો દિવસ છે અને બાર મુહૂર્તનો દિવસ નથી પણ ભાર મુહૂર્તની રાશિ છે. [બીજ છ માસમાં તેથી વિપરીત બાર મુહૂનો દિવસ થાય છે.] પહેલા છ માસમાં ૧૫ મુહૂર્તનો દિવસ કે પંદર મુહૂર્તની સબિ થતી નથી. રશિદિવસની મહત્ત્વની વૃદ્ધિ-હાનિમાં ચય-ઉપચય નથી, સિવાય કે અનુપાતગતિશી. ગાથાઓ કહેવી. • વિવેચન-૨૧ - જો ૩૬૬ સત્રિદિવસ પરિમાણ કાળમાં ૧૮૨ મંડલ બે વખત અને બે મંડલ એક વખત ચરે છે, તો ભગવંત કહે છે કે - તે ૩૬૬ સમિદિવસના પરિમાણ સૂર્ય સંવત્સરની મધ્યે એક વખત ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે અને એક વખત ૧૮મહત્ત્વની રાત્રિ થાય છે. તથા એક વખત બાર મુહૂર્તનો દિવસ અને એક વખત બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તેમાં પણ પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તની સગિ થાય પણ ૧૮ મુહૂર્તનો દિવસ ન થાય. તથા તે જ પહેલાં છ માસમાં બાર મુહૂર્તનો દિવસ થાય, બાર મુહૂર્તની સમિ ન થાય. બીજા છ માસમાં ૧૮ મુહૂર્તનો દિવસ થાય, પણ ૧૮-મુહૂર્તની રાત્રિ ન થાય. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧ ૩૨ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તથા તે બીજા છ માસમાં ૧૨-મુહર્તની સમિ થાય પણ બાર મુહર્તનો દિવસ ન થાય. તથા પહેલાં કે બીજા છ માસમાં ૧૫-મુહુર્તનો દિવસ પણ ન થાય, ૧૫મુહર્તની રાત્રિ પણ ન થાય. તેમાં આ પ્રમાણેની વસ્તુdવના અવગમમાં શો હેતુ છે ? કયા કારણે અને કઈ યુક્તિથી આ સ્વીકાર્યું ? હે ભગવન્ ! કૃપા કરીને કહો. આ પ્રત્યક્ષ જણાતો જંબૂદ્વીપ નામે દ્વીપ છે, તે બધાં દ્વીપ સમુદ્રોમાં સર્વ મધ્યવર્તી અને બધાં જ દ્વીપ-સમૃદ્ધોનો અહીંથી આરંભ થઈને આગમમાં કહેલા ક્રમ મુજબ બમણાં-બમણાં વિકંલપણાથી થાય છે ‘ચાવત’ ગ્રન્થાંતરથી પ્રસિદ્ધ સૂત્ર લેવું. સૌથી નાનો, વૃd-તેલના પુડલાંના આકારે, વૃત-ર, ચકવાત સંસ્થાને સંસ્થિત, વૃતપુણકર્ણિકા સંસ્થાને સંસ્થિત, વૃત-પ્રતિપૂર્ણ ચંદ્રાકારે સંસ્થિત, એક લાખ યોજના આયામ-વિઠંભથી, ત્રણ લાખથી અધિક • x • પરિધિથી કહેલ છે. અહીં બીજા બધાં દ્વીપ સમુદ્રોથી નાનો, કેમકે લાખ યોજન પ્રમાણ માત્ર લંબાઈપહોડાઈ છે. બાકી પ્રાયઃ સુગમ છે. પરિધિગણિત ક્ષેત્ર સમાસ ટીકાથી જાણવું. સૂર્ય સવચિંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે. ઉત્તમ કાઠા પ્રાપ્ત, અહીં પણ શબદ પ્રકર્ષવાચી છે, પરમ પ્રકર્ષ પ્રાપ્ત, તેનાથી બીજો અધિક ન હોય. ઉત્કૃષ્ટ, ૧૮મુહdનો દિવસ થાય. તે જ સવચિંતર મંડલમાં સૂર્ય ચાર ચરે છે ત્યારે જઘન્યાસૌથી નાની બાર મુહૂર્તની રાત્રિ થાય છે. • x • - ત્યારપછી તે સૂર્ય તે સર્વવ્યંતર મંડલથી નીકળતો નવા સૂર્ય સંવત્સરને પ્રવર્તાવતો પહેલા અહો રણમાં સર્વ અત્યંતર મંડળથી અનંતર બીજા મંડલમાં સંકમી ચાર ચરે છે, ત્યારે જો સૂર્ય સવવ્યંતર મંડલ પછીના બીજા મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧૮-મુહનો દિવસ છે તે બે મુહૂર્તના ૬૧મો ભાગ ન્યૂન થાય છે અને બે મુહૂર્તના ૬૧-ભાણ અધિક એવી ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. આ કઈ રીતે જાણવું? તે કહે છે – અહીં એક મંડલ ચોક અહોરણ વડે બે સૂર્યો વડે પરિ સમાપ્ત થાય છે. એકૈક સૂર્ય પ્રતિ અહોરાત્ર મંડલના ૧૮૩૦ ભાગ કભીને એકૈક ભાગ દિવસ કે સમિ ક્ષેત્રને યથાયોગ્ય ઘટે કે વધે છે. તે એક મંડલગત ૧૮૩૦મો ભાગ બે મુહૂર્તના ૬૧માં ભાગ વડે જણાય છે. અર્થાત્ તે મંડલગત ૧૮૩૦ ભાગ બે સૂર્યો વડે એક અહોરાત્રથી જણાય છે અને એક અહોરમના ૩૦ મુહૂર્ત પ્રમાણ છે. તેથી બે સૂર્યની અપેક્ષાએ ૬૦ મુહર્તા થાય. ત્યાં ત્રિરાશિ પ્રક્રિયા છે. જો ૬૦ મુહર્તા વડે ૧૮૩૦ મંડલ ભાગ થાય તો એક મુહુર્ત વડે કેટલા થાય ? અહીં અંત્ય રાશિ વડે એકક લક્ષણ મધ્ય રાશિના ગુણવાથી થાય, તે જ ૧૮૩૦ છે, તેને આધ રાશિ ૬૦ વડે ભાગ કરતા સાર્ધનીશ [3૦.૫] આવશે. આટલા મુહૂર્ત જણાય છે. તેથી મુહૂર્તનો ૧/go ભાગ થાય. તે આવેલ એક ભાગને બે મુહૂર્ત . ૧, ભાગ જાણવા, જો ૧૮૩ અહોરાત્ર વડે છ મુહર્તમાં હાનિ કે વૃદ્ધિ થાય, તો એક અહોરણ વડે શું આવે? અહીં અંત્ય સશિ વડે એકને મધ્યરાશિથી ગુણીએ તે પણ છ થશે. તેને ૧૮૩ વડે ભાંગીએ. અહીં ઉપરની સશિ થોડી હોવાથી ભાગ ન આવે તેવી છેધ-છેદક રાશિની ત્રણ વડે અપવર્તના કરવી. તેનાથી ઉપર બે અને નીચે ૬૧ આવશે. એ રીતે ૬ થશે. મુહૂર્તની એક અહોરાકમાં વૃદ્ધિ કે હાનિ પ્રાપ્ત થાય છે. તે બીજા મંડલથી નીકળી સૂર્ય બીજા અહોરાત્રમાં સર્વાત્યંતર મંડલની અપેક્ષાથી ત્રીજા મંડલમાં સંકમી ચાર ચરે છે. જ્યારે તે સવન્જિંતર મંડલની અપેક્ષાએ બીજા મંડલમાં સંક્રમી ચાર ચરે છે, ત્યારે ચાર મુહૂર્તના ૬૧ ભાગ હીન ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે અને *l[ ભાગ અધિક બાર મુહૂર્ણ રાત્રિ થાય છે. એમ ઉક્ત રીતિથી પ્રતિ મંડલ દિવસરાત્રિ વિષય મુહૂર્તના ૬૧ ભાગ હાનિ-વૃદ્ધિરૂપથી નીકળતા મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે દક્ષિણાભિમુખ જતો સૂર્ય, તે વિવક્ષિત અનંતર મંડલથી, પછીના મંડલમાં સંક્રમતતો એકૈક મંડલમાં ૧ ભાગ મુહૂર્ત દિવસ ક્ષેત્રને ઘટાડતો અને રાત્રિ ફોનના પ્રતિમંડલ ૧ ભાગને વધારતો ૧૮૩ અહોરાકમાં પહેલા છ માસના પર્યવસાનરૂપ સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારપછી - તે કાળમાં અહોરમરૂપ પૂર્વવત્ સૂર્ય સવચિંતર મંડલથી પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે નીકળીને સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સવથિંતર મંડલ થકી બીજા મંડલથી આરંભીને, ૧૮૩ રાત્રિ-દિવસથી ૩૬૬ અધિક મુહર્તથી ૧૬૬ ભાગ દિવસ મને ઘટાડીને, રાત્રિ છેદને તેજ પ્રમાણ વધારીને ચાર ચરે છે. ઉત્તમ કાષ્ઠ પ્રાપ્તા - પરમ પ્રકર્ષ પ્રાપ્ત, ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત પ્રમાણ સબિ થાય છે અને જઘન્ય બાર મુહર્ત પ્રમાણ દિવસ થાય છે. આ પહેલી શર્માસી, અથવા આ પહેલાં છ માસ. આ ૧૮૩મો અહોરમ, તે પહેલા છ માસનું પર્યવજ્ઞાન છે. તે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી અત્યંતર મંડલમાં પ્રવેશ કરતાં બીજા છ માસને સ્વીકારતા બીજા છ માસના પહેલાં અહોરમમાં સર્વ બાહા મંડલથી પછી અનંતર બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે જ્યારે સૂર્ય બાહ્ય - સર્વ બાહ્ય મંડલથી પૂર્વના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે મુહૂર્વના /૬૧ ભાગથી જૂન ૧૮મુહૂર્તની રાત્રિ થાય છે અને ૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે. પછી તેની પછીના પણ બીજા મંડલથી અંદર તે સૂર્ય પ્રવેશતા બીજા છ માસના બીજા અહોરાકમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વે ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. • x • સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧૮ મુહર્ત સમિ */ મુહૂર્ત ન્યૂન થાય છે. */૬૧ મુહૂર્તથી અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે. એ પ્રમાણે ઉપર કહેલ રીત વડે, અનંતરોદિત ઉપાયથી પ્રતિમંડલ સમિદિવસ વિષય મુહૂર્તના જે ભાગ હાનિ કે વૃદ્ધિ રૂપથી પ્રવેશતા મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે-ધીમે ઉત્તરાભિમુખ જતાં, તે વિવક્ષિત મંડલથી, બીજ વિવણિત અંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૧૮૩માં અહોરાત્રમાં બીજા છ માસના પર્યવસાનરૂપ સર્વાગંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨૧ ત્યારપછી જે કાળમાં સૂર્ય સર્વ બાહ્ય મંડલથી મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે અત્યંતર પ્રવેશીને સર્વામાંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્યમંડલની મર્યાદા કરીને તેના પૂર્વના બીજા મંડલથી આરંભીને, ૧૮૩ રાત્રિદિવસથી ૩૬૬ મુહૂર્તના ૧/૬૦ ભાગ રાત્રિ ક્ષેત્રને ઘટાડીને અને દિવસક્ષેત્રના તેટલાં જ ભાગ વધારીને ચાર ચરે છે. ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજા છ માસ અથવા આ બીજી છમાસી. આ ૩૬૬મો અહોરાત્ર બીજા છ માસના પર્યવસાનરૂપ છે. એ પ્રમાણે આદિત્ય સંવત્સર છે. આ ૩૬૬મો અહોરાત્ર છે. આદિત્ય [સૂર્ય સંબંધી સંવત્સરનું પર્યવસાન છે. હવે ઉપસંહાર કહે છે - ૪ - તે કારણથી તે આદિત્ય સંવત્સરની મધ્યે ઉક્ત પ્રકારે એક વખત ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને એક વખત ૧૮-મુહૂર્તની રાત્રિ થાય છે. તથા એક વખત બાર મુહૂર્તનો દિવસ થાય છે અને એક વખત બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તેમાં પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે તે પહેલાં છ માસના પર્યવસાનરૂપ અહોરાત્રમાં છે. પણ અઢાર મુહૂર્તનો દિવસ હોતો નથી. તે | પહેલાં છ માસમાં જ બાર મુહૂર્તનો દિવસ હોય છે, તે પણ પહેલાં છ માસના અંત સુધીમાં હોય - x - 33 બીજા છ માસમાં આ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે. તે બીજા છ માસના અંત સુધીના અહોરાત્રમાં હોય, પણ ૧૮-મુહૂર્તની રાત્રિ ન હોય. - X - પણ ૧૫-મુહૂર્તનો દિવસ ન હોય, તેમજ ૧૫-મુહૂર્તની રાત્રિ ન હોય. સિવાય કે રાત્રિ-દિવસની વૃદ્ધિહાનિ ન થાય. પણ રાત્રિ-દિવસની વૃદ્ધિ-હાનિ થાય જ - તેથી ૧૫-મુહૂર્તની રાત્રિ અને દિવસ થાય જ. કઈ રીતે ? મુહૂર્તોની પંદરની સંખ્યાના ચોપચયથી અર્થાત્ હાનિ-વૃદ્ધિથી. અહીં ભાવના આ પ્રમાણે છે – પરિપૂર્ણ ૧૫-મુહૂર્ત પ્રમાણ દિવસ-રાત્રિ ન થાય. પણ હીનાધિક ૧૫મુહૂર્ત પ્રમાણ દિવસ-રાત્રિ થાય. પ્રકારાંતર સૂચનમાં અન્યત્ર અનુપાત ગતિથી ૧૫મુહૂર્ત દિવસ કે ૧૫-મુહૂર્ત રાત્રિ ન થાય. પણ અનુસાર ગતિથી તે પ્રમાણે થાય જ. જો ૧૮૩માં મંડલમાં છ મુહૂર્ણા વૃદ્ધિ અને હાનિ થાય, તેની પૂર્વે તેની અદ્ધ ગતિમાં ત્રણ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. ૧૮૩નું અડધું તે ૯૧|| થાય. તેથી ૯૧ સંખ્યક મંડલ જતાં ૯૨માં મંડલના અડધામાં ૧૫ મુહૂર્ત પ્રાપ્ત થાય છે, તેના તેનાથી આગળ રાત્રિની કલ્પનામાં ૧૫-મુહૂર્ત દિવસ, ૧૫-મુહૂર્ત રાત્રિ થાય. અન્યથા નહીં, અનંતરોક્ત અર્થની સંગ્રાહિકા ગાયા, આ સૂપજ્ઞપ્તિની ભદ્રબાહુસ્વામી કૃ જે નિર્યુક્તિ, તેની કે બીજા કોઈ ગ્રંથની સુપ્રસિદ્ધ ગાથા વર્તે છે, તે કહેવી. તે હાલ કોઈ પુસ્તકમાં દેખાતી નથી. તેથી વિચ્છેદ થઈ જણાય છે - x - 23/3 પ્રાભૂત-૧, પ્રાભૂત-પ્રામૃત-૧-ટીકાનુવાદ પૂર્ણ — * — * - * — * - * - * — x — ૩૪ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રાકૃત-૧, પ્રાભૃપામૃત-૨ છે એ પ્રમાણે પહેલાં પ્રાભૂતનું પહેલું પ્રામૃત-પ્રાભૂત કહ્યું, હવે બીજું અર્ધમંડલ સંસ્થિતિ પ્રતિપાદકની વિવક્ષા કરવાને આ પ્રશ્ન સૂત્ર કહે છે – • સૂત્ર-૨૨,૨૩ : [૨] તે અર્ધમંડલ સંસ્થિતિ કઈ રીતે કહેલ છે ? તેમાં નિશ્ચે આ બે અર્જુમંડલ સંસ્થિતિ કહી છે – દક્ષિણ તરફની અર્ધ મંડલ સંસ્થિતિ અને ઉત્તર તરફની અર્ધમંડલ સંસ્થિતિ તે દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિ કઈ રીતે કહેલી છે ? આ જંબુદ્વીપ દ્વીપ સર્વે દ્વીપ સમુદ્રોની મધ્યે યાવત્ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સાિંતર દક્ષિણ ર્ધમંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર રે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતા પહેલાં અહોરાત્રમાં દક્ષિણના અંતર્ ભાગથી તેના આદિ પ્રદેશમાં અત્યંતર પછીના ઉત્તર અદ્ભૂમંડલ સંસ્થિતિ સંક્રમીને ચાર સરે છે. જ્યારે સૂર્ય અત્યંતર પછીના ઉત્તર અર્જુમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે બે એકસઠાં ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ અને બે એકસઠાંસ /૬૧ ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં ઉત્તરમાં અંતરના ભાગમાં તેના આદિ પ્રદેશમાં અત્યંતર ત્રીજા દક્ષિણ અદ્ભૂમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. જ્યારે તે સૂર્ય અત્યંતર ત્રીજા દક્ષિણ ર્ધમંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે [૪/૬] ચાર એકસઠાંશ ભાગ જૈન અઢાર મુહૂર્ત દિવસ થાય છે. ચાર એકસઠાંશ ભાગ અધિક બાર મુહૂત્ત િરાત્રિ થાય. નિશ્ચે આ પ્રમાણેના ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછી-પછીના તે-તે દેશમાં તે-તે અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતા કરતા દક્ષિણ તરફના અંદર-અંદર ભાગમાં તેના આદિ પ્રદેશથી સર્વ બાહ્ય ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર સરે છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર સરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠપાતા ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, જઘન્યા બાર મુહૂર્તો રાત્રિ થાય છે. આ પહેલા છ માસ અને આ પહેલા છ માસનું પાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસનો આરંભ કરતો પહેલા અહોરાત્રમાં ઉત્તરના અંદરના ભાગથી તેના આદિ પ્રદેશથી બાહ્ય અનંતર દક્ષિણ અદ્ભૂમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર દક્ષિણ મંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે એકસઠાંશ ભાગ ન્યૂન Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧/ર/૨૨,૨૩ ૩૫ અઠાર મુહૂad સનિ થાય છે અને બે અકસઠાંશ મુહૂર્વ અધિક ભાર મુહૂર્ત દિવસ થાય છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરાત્રમાં દક્ષિણના અંદરના ભાગથી તેના આદિ પ્રદેશમાં બાહ્ય અંતરના ત્રીજા ઉત્તરની અદ્ધ મંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા ઉત્તર દ્ધિમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્ણ રાત્રિમાં ચાર-એકસઠાંશ મુહુર્ત અધિક થાય છે. નિશે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય ત્યારપછી પછીના તે-તે દેશમાં તે-તે અહ૮મંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતાં-કરતો ઉત્તરની તર ભાગથી,. તેના આદિ પ્રદેશમાં સર્વ અત્યંતર દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સવવ્યંતર દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજ છ માસ છે, આ બીજા છ માસનું પર્યવસાન છે. આ આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પવિસાન છે. [૩] તે ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિ કેવી કહી છે તે જણાવો ? આ જંબૂલીપ દ્વીપ બધાં દ્વીપોની મધ્યે યાવત પરિધિથી છે. જ્યારે તે સૂર્ય સવવ્યંતર ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા ભાર મુહૂd સનિ થાય છે. જેમ દક્ષિણ આમિડલમાં કહ્યું તેમ જાણવું. વિશેષ એ કે ઉત્તર સ્થિત અભ્યતા અનંતર દક્ષિણમાં સંક્રમણ કરે છે. દક્ષિણથી અત્યંતર બીજ ઉત્તરમાં સંક્રમણ કરે છે. એ પ્રમાણે એ ઉપાયથી સાવત્ સર્વ બાહ્ય દક્ષિણમાં સંક્રમણ કરે છે. સર્વ બાહ્ય દક્ષિણમાં સંક્રમણ કરીને દક્ષિણથી બાહ્ય અનંતર ઉત્તરમાં સંક્રમે છે. ઉત્તરથી બાહ્ય બીજ દક્ષિણમાં, દક્ષિણના પ્રાણી સંક્રમણ કરતો ચાવતું સવન્જિંતરમાં પૂર્વવતુ સંક્રમણ કરે છે. આ બીજા છ માસ અને છ માસનો અંત છે. - આ દિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે. ગાથાઓ જાણવી. • વિવેચન-૨૨,૨૩ - તા વા તે, ઈત્યાદિ. તા - ક્રમ અર્થમાં છે, પૂર્વવતુ જાણવું. - કયા પ્રકારે ભગવદ્ ! તમારા મનમાં અર્ધમંડલ વ્યવસ્થા કહેલી છે તે કહો. પૂછતા આ અભિપ્રાય છે - અહીં એકૈક સૂર્ય એકૈક અહોરાત્ર વડે એકૈક મંડલના અદ્ધને ભ્રમણ વડે પૂરે છે. પછી સંશય છે - કઈ રીતે એકૈક સૂર્યની પ્રતિ અહોરાત્રથી એકૈક અર્ધમંડલની પરિભ્રમણ વ્યવસ્થા પૂછે છે. અહીં ભગવનું પ્રત્યુતર આપતા કહે છે - તેમાં અર્ધ મંડલ વ્યવસ્થા વિચારમાં ૩૬ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ નિશ્ચિત આ બે અર્ધમંડલ સંસ્થિતિ મારા વડે કહેવાયેલ છે. તે આ રીતે - એક દક્ષિણા-દક્ષિણના દિગુભાવિ સૂર્ય વિષયક અધમંડલ સંસ્થિતિ - અર્ધમંડલ વ્યવસ્થા. બીજી ઉતરની - ઉત્તર દિગુભાવી સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ. એ પ્રમાણે કહ્યું ત્યારે ફરી પૂછે છે - અહીં બે પણ અર્ધમંડલ સંસ્થિતિ જાણી, તેમાં આ ત્યાં સુધી હું પૂછું છું – ભગવત્ ! આપે કઈ રીતે દક્ષિણ દિગુભાવિ સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ કહી છે તે કહો ? ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપ વાક્ય પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ વિચારી લેવું. તેમાં જ્યારે સૂર્ય સર્વવ્યંતરમંડલગત દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પૂર્વવત્ ઉત્તમકાષ્ઠા-પ્રકનેિ પ્રાપ્ત, ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. - અહીં સર્વાત્યંતર મંડલમાં પ્રવેશતા પહેલીક્ષણથી ઉદ્ધર્વમાં ધીમે ધીમે સર્વાગંતર પછીના બીજા મંડલ અભિમુખ તથા કંઈક પણ મંડલગતિથી પરિભ્રમણ કરે છે, જેના વડે અહોરાત્ર સુધી સવવ્યંતર મંડલગત ૪૮ ભાગ બીજા અને બે યોજનને અતિક્રમીને સવચિંતર અનંતર બીજા ઉત્તર અદ્ધમંડલ સીમામાં વર્તે છે. તેથી કહે છે – “તે નીકળતો એવો સૂર્ય” ઈત્યાદિ. તે સૂર્ય સવચિંતરગત પહેલી ક્ષણથી ઉર્વ ધીમે ધીમે નીકળતા અહોરાત્ર અતિક્રાંત થતા અભિનવ સંવત્સર આરંભ કરતાં નવા પ્રથમ અહોરામમાં દક્ષિણ દિભાવી અંતરથી - સવવ્યંતર મંડલગત ૐ યોજન અધિક બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપથી નીકળીને સર્વત્રંતર અનંતર ઉત્તર અદ્ધમંડલની આદિ પ્રદેશને આશ્રીને અત્યંતર અનંતર - સવચિંતર મંડલ અનંતરથી ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિ સંકમીને ચાર ચરે છે. તે આદિપ્રદેશથી ઉd ધીમે ધીમે બીજા મંડલ અભિમુખ અહીં પણ તેવી રીતે ચરે છે, જેથી તે અહોરમના પર્યો તે મંડલ અને બીજા બે યોજન છોડીને દક્ષિણ દિશાવિ ત્રીજા મંડલની સીમામાં હોય છે. ત્યારપછી જ્યારે સૂર્ય સર્વાત્યંતર અનંતર બીજા ઉત્તર અધૂમંડલ સંસ્થિતિમાં સંકમીને ચાર ચરે છે ત્યારે દિવસ અઢાર મુહૂર્ત અને / ભાગ મુહૂર્ત ન્યૂન થાય છે અને જઘન્યા બાર મુહૂર્ત નત્રિમાં ૬૧ ભાગ મુહૂર્ત અધિક થાય છે. ત્યારપછી તે બીજા પણ ઉત્તર દિશાની અદ્ધ અધિક થાય છે. ત્યારપછી તે બીજા પણ ઉત્તર દિશાની અદ્ધ મંડલ સંસ્થિતિથી ઉક્ત પ્રકારે તે સૂર્ય નીકળતો અભિનવ સૂર્ય સંવત્સરના બીજા અહોરાત્રમાં ઉત્તરથી ઉત્તરદિશાવર્ત અંતરથી બીજા ઉત્તર અધમંડલગત ૪૮ ભાગ અધિક બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપથી નીકળીને દક્ષિણ દિશાવર્ત ત્રીજા અદ્ધમંડલના આદિ પ્રદેશને આશ્રીને સર્વાત્યંતર મંડલને આશ્રીને ત્રીજું દક્ષિણ અધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. અહીં પણ તે રીતે ચાર ચરે છે - આદિ પ્રદેશથી ઉર્વ ધીમે ધીમે બીજા મંડલ અભિમુખ ચાર ચરે છે, જેથી તે અહોરાત્ર પર્યન્ત તે મંડલગત ૪૮૧ ભાણ યોજન અધિક બે યોજન છોડીને ચોથા ઉત્તર અર્ધમંડલની સીમામાં રહે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૨૨,૨૩ ૩૮ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ત્યારપછી જ્યારે સર્વવ્યંતર મંડલથી ત્રીજી દક્ષિણ અધમંડલ સંસ્થિતિમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્ણ દિવસ થાય છે, તેમાં */ મુહૂર્ત ન્યૂન હોય છે અને સાત્રિ */૬૧ મુહૂર્ત અધિક બાર મુહૂd સનિ થાય છે. એ પ્રમાણે ઉક્ત નીતિ વડે નિશ્ચિત આ ઉપાય વડે પ્રતિ અહોરાત્ર સૈ૮૧ યોજન ભાગ અધિક બે યોજન વિકંપન રૂપથી નીકળતો સૂર્ય પછીના અનંતર અદ્ધમંડલથી અનંતર તેને દેશમાં દક્ષિણ પૂર્વભાવમાં અથવા તે-તે અધમંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતાં-કરતો ૧૮૨માં અહોરમ પર્યન્ત જતાં દક્ષિણથી-દક્ષિણ દિશાવર્તી અંતરથી ૧૮રમાં મંડલગતા ૪૮ ભાગ યોજન અધિક તે અનંતર બે યોજન પ્રમાણથી અપાંતરાલરૂપ ભાગથી, તે સર્વ બાહ્ય મંડલગત ઉત્તરના અર્ધમંડલાદિ પ્રદેશને આશ્રીને સર્વ બાહ્ય ઉતર અર્ધ મંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તે આદિપ્રદેશથી ઉd ધીમે ધીમે સર્વ બાહ્ય અનંતર અત્યંતર દક્ષિણ અર્ધમંડલ અભિમુખ અને તથા કંઈક પણ ચરે છે, જેથી તે અહોરમના અંતે સર્વ બાહ્ય અનંતર અત્યંતર દક્ષિણ અર્ધમંડલ સીમા થાય છે. ત્યારપછી જ્યારે સૂર્ય અને બાહ્ય ઉત્તર અધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પરમપકર્ષ ગત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. રસ ન ઈત્યાદિ નિગમનવાક્ય પૂર્વવતું. સૂર્ય સર્વ બાહ્ય ઉત્તર અધૂમંડલાદિ પ્રદેશથી ઉd ધીમે ધીમે સર્વ બાહ્ય અનંતર બીજી દક્ષિણ અદ્ધ મંડલ અભિમુખ સંક્રમતો તે જ અહોરાત્ર અતિક્રાંત થતાં અત્યંતર પ્રવેશતો બીજી છ માસને આરંભતો બીજા છ માસના પહેલા અહોરાત્રમાં ઉત્તરથી ઉત્તર દિશાવર્તી સર્વ બાહ્ય મંડલગત અંતરથી સર્વ બાહ્ય અર્ધમંડલગતા ૪૮ ભાગ અધિક તેની અનંતર પૂર્વવર્તી બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપ ભાગથી, તે દક્ષિણ દિશાવર્તી સર્વ બાહ્ય અનંતર દક્ષિણ અધમંડલના આદિ પ્રદેશને આશ્રીને સર્વ બાહ્ય મંડલના અનંતર અત્યંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. અહીં પણ ચાર આદિ પ્રદેશથી ઉd તેવા કોઈક પણ અત્યંતર અભિમુખ વર્તે છે જેનાથી અહોરમ પર્યન્ત સર્વ બાહ્ય મંડલથી અત્યંતર ત્રીજા અધમંડલની સીમામાં હોય છે. ત્યારપછી સુર્ય જ્યારે સર્વ બાહ્ય અનંતર દક્ષિણ ધમંડલ સંસ્થિતિમાં સંકમીને ચાર ચરે છે ત્યારે ભાગ ન્યૂન ૧૮ મુહૂર્તની રાશિ થાય છે, બાર મુહૂર્ત પ્રમાણ ૧ ભાગ અધિક દિવસ થાય છે. ત્યારપછી તે અહોરાત્ર અતિક્રાંત થતાં સૂર્ય અત્યંતર પ્રવેશતા બીજા છે માસના બીજો અહોરાત્ર અતિક્રાંત થતો સૂર્ય અસ્વંતર પ્રવેશ કરતાં બીજા છ માસના બીજા અહોરાત્રમાં દક્ષિણ ભાગથી દક્ષિણ દિગુભાગી અંતરથી દક્ષિણ દિશાવર્તી સર્વ બાહા અનંતર બીજા મંડલગત *Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૨૨,૨૩ ૪૦ સંસ્થિતિને સંકર્ષે છે. આ પહેલાં છ માસનું પર્યવસાન છે. પછી બીજા છ માસના પહેલાં અહોરણે બાહ્ય અનંતર સર્વ બાહ્ય મંડલની પૂર્વે ઉત્તરની અધમંડલ સંસ્થિતિને સંક્રમે છે. ઈત્યાદિ બધું પૂર્વવત્ - X - X • બીજા છ માસનું પર્યવસાન થાય • x - તે અંગે પૂર્વવત્ પાઠ છે, તે વૃત્તિકારશ્રીએ નોંધેલ છે - x x •x• [અમે તે વૃત્તિનો અનુવાદ ફરી નોંધેલ નથી.] આ બીજા છ માસ છે. ૦ પ્રાકૃત-પ્રાભૃત-ર-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ -X - X - X - X - X - X - X - છે પ્રાભૃત-૧, પ્રાભૃત-પ્રાકૃત-૩ છે એ પ્રમાણે બીજું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે બીજાને કહે છે, તેમાં અધિકાર ચીણ પ્રતિવરણ છે. તેથી તેના વિષયના પ્રશ્ન સૂઝને હવે કહે છે - • સૂત્ર-૨૪ - ડ્યો સૂર્ય, બીજ સૂર્ય દ્વાર ચીણ ક્ષેત્રનું પ્રતિચરણ કરે તેમ કહેલ છે ? તેમાં નિશે આ બે સુ કહ્યા છે. તે આ પ્રમાણે ભારતીય સૂર્ય અને ઐરવતીય સૂર્ય. તે બંને સૂર્યો પ્રત્યેક-પ્રત્યેક ત્રીસ-ત્રીશ મુહૂર્તાથી એક-એક મિડલ ચરે છે. સાઠ-સાઠ મુહૂર્તથી એક-એક મંડલ સંઘાત કરે છે. તે નિષ્ક્રમણ કરતા નિશે આ બે સૂર્યો પરસ્પરના ચીણ ક્ષેત્રમાં સંચરણ કરતા નથી, પ્રવેશ કરતા નિશે આ બે સૂર્યો એકમેકના જિર્ણ ક્ષેત્રમાં સંચરે છે. તે ૧૨૪ [] તેમાં શો હેતુ છે ? આ જંબૂદ્વીપમાં ચાવતુ પરિક્ષેપથી છે. તેમાં તેમાં આ ભરતક્ષેત્ર સંબંધી સૂર્ય જંબૂદ્વીપ દ્વીપના પૂર્વ-પશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ પહોળી ઇવાના ૧૨૪ ભાગ કરીને દક્ષિણ-પૂર્વના મંડળમાં ચોથા ભાગમાં ૯૨ સંખ્યાવાળા મંડળમાં પોતાના જ ચીણ ક્ષેત્રમાં સંચરે છે. ઉત્તર પશ્ચિમમાં મંડqના ચતુભગ મંડલમાં ૧માં સૂર્ય પોતાના ચીણ ફોઝમાં સંચરણ કરે છે. ત્યારે આ ભરતક્ષેત્રીય સૂર્ય ઐરાવતના સૂર્યના જંબૂદ્વીપ દ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વમાં ચતુભગિ મંડલમાં ૯૨ સૂર્ય યાવતુ બીજાના ચીસ ોમાં સંચરે છે. દક્ષિણપશ્ચિમમાં ચતુભગ મંડલમાં ૯૧ સૂર્ય ચાવતુ બીજાના ચિણગમાં સંચરે છે. ત્યારે આ ઐરવતોત્રીય સૂર્ય જંબૂદ્વીપના પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ લાંબી જવાની મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વના ચતુભગિ મંડલમાં ૯૨ સૂમિય સાવ4 સૂર્ય પોતાના જ ચિર્સ ક્ષેત્રમાં સંચરે છે. દક્ષિણ-પશ્ચિમમાં ચતુભગિ મંડલમાં ૯૧ સૂર્યમય યાવતુ સૂર્ય પોતાના ચીeોમાં સંચરે છે. તેમાં આ ઐરાવત ક્ષેત્રીય સૂર્ય, ભરતક્ષેત્રીય સૂર્યના જંબૂદ્વીપની પૂન પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગથી છેદીને દક્ષિણપશ્ચિમના ચતુભગિ મંડલમાં ૨ સૂર્યમય સૂર્ય ભીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ઉત્તર-પૂર્વના ચતુભણિ મંડલમાં ૯૧સૂર્યમય સૂર્ય બીજાના ચીણ માં સંચરે છે. તે નિષ્ક્રમણ કરતા આ બે સૂર્યો પરસ્પર એકબીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. પ્રવેશ કરતા આ બે સૂર્યો એકબીજાના ચીર્ણ ફોટામાં સંચરે છે. આ ૧ર૪ છે. ગાથાઓ.. • વિવેચન-૨૪ : હે ભગવન્! શું સૂર્ય સ્વયં અથવા બીજાએ ચીક્ષિત્રમાં પ્રતિચરે છે, તેવું કહેલ છે ? એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા ભગવંત વર્ધમાનસ્વામી જણાવે છે – આ જંબૂદ્વીપમાં પરસ્પર ચીઝના સંચરણની વિચારણામાં નિશ્ચિત યથાવસ્થિત વસ્તુતવને આશ્રીને આ બે સૂર્યો કહેલ છે. તે આ પ્રમાણે – ભારતીય સૂર્ય, ઐરવતીય સૂર્ય. આ બંને સૂર્યો પ્રત્યેક ત્રીશ મુહૂર્ત વડે એક એક અર્ધમંડલમાં ચરતા ૬૦-૬૦ મુહૂર્તથી ફરી પ્રત્યેક એકૈક પરિપૂર્ણ મંડલને પૂરે છે. તેમાં સૂર્યસક એકૈક સંવત્સરમાં આ બંને પણ સૂર્યો સવવ્યંતર મંડળથી નીકળતા એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં સંચરતા નથી. એક પણ બીજાના ચીર્ણ ફોગમાં પતિસરતો નથી કે બીજે પહેલાના ક્ષેત્રમાં પ્રતિયરતો નથી. •x - સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા બંને પણ સૂર્ય પરસ્પરના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. તે આ પ્રમાણે • ૧૨૪, અર્થાત્ જેના ૧૨૪ સંખ્યા ભાગથી મંડલ પૂરાય છે, તે ૧૨૪માં બંને સૂર્યના સમુદાયની વિચારણામાં પરસ્પર ચીર્ણ-પ્રતિવીર્ણ પ્રતિમંડલ પ્રાપ્ત થાય છે, તેને સમજવા પ્રશ્ન સૂત્ર કહે છે – આ પ્રકારની વસ્તુતવ વ્યવસ્થાને સમજવામાં શો હેતુ છે ? શી ઉપપતિ છે ? તે માટે ભગવનું કહે છે – તા થઇf ઈત્યાદિ. તે જંબૂદ્વીપમાં આ ભરતક્ષેત્રમાં જે ચાર ચવાનો શરૂ કરે છે, તે ભરતક્ષેત્રને પ્રકાશતો હોવાથી ‘ભારત’ કહેવાય છે. જે બીજો છે, તે જ સર્વ બાહ્ય મંડલના ઉત્તર અર્ધમંડલમાં ચાર ચરે છે, તે ઐરવત ગને પ્રકાશતો હોવાથી “એરાવત” કહેવાય છે. તેમાં આ પ્રત્યક્ષ જણાતા જંબૂદ્વીપના સંબંધી ભારતનો સૂર્ય જે મંડલમાં ભ્રમણ કરે છે, તે-તે મંડલને ૧૨૪ વડે ભાગ કરીને ૧૨૪ ભાગોને તે-તે મંડલના ભાગરૂપે પવા અને સૂર્યની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવા છે. તે મંડલને ચાર ભાગે વિભાગ કરી દક્ષિણ-પૂર્વ અર્થાત્ અગ્નિકોણ. તે-તે મંડલના ચોથા ભાગમાં એક સૂર્યસંવત્સરના બીજા છ માસ મળે ૯૨ મંડલમાં સ્વયં સૂર્ય વડે ચીર્ણ, અર્થાત્ પૂર્વના સવચિંતર મંડલથી નીકળતા સ્વચીણ ક્ષેત્રમાં સંચરે છે, તેમ જાણવું. આ જ વાત સૂત્રમાં જણાવે છે કે – સૂર્ય સ્વયં પૂર્વ સર્વાસ્વિંતર મંડળથી તિક્રમણકાળમાં ચીર્ણ માં સંચરે છે, પણ પરિપૂર્ણ ચતુભગિમાં નહીં. પરંતુ સ્વ-સ્વ મંડલગત ૧૨૪ ભાગના ૧૮-૧૮ ભાગ માપવા. આ અઢાર-અઢાર ભાગો બધાં મંડલોના પ્રતિનિયત દેશમાં ન હોય, પરંતુ કોઈક મંડલમાં ક્યાંક હોય, તે પણ દક્ષિણ-પૂર્વ મંડલરૂપ ચતુભગ મધ્યમાં હોય. ત્યારપછી જે પ્રમાણે દક્ષિણ-પૂર્વમાં ચતુભગ મંડલ કહ્યું તેમ ઉત્તરમાં પણ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૨૪ ૪૨ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે - આ ભારતનો સૂર્ય અત્યંતર પ્રવેશ કરતા પ્રતિમંડલને બે ચતુભગ સ્વયં ચીણમાં પ્રતિચરે છે અને બે પરીણમાં, ઐરવતીય પણ અત્યંતર પ્રવેશ કરતા પ્રતિમંડલને બે ચતુભાંગ સ્વચીણમાં પ્રતિચરે છે, બે પરચીણમાં પ્રતિયરે છે. સર્વ સંખ્યા વડે પ્રતિમંડલને એકૈક અહોરાત્રદ્વયથી બંને સૂર્ય ચીણ-પ્રતિચરણ વિવામાં આઠ ચતુભગિ પ્રતીવીર્ણ પ્રાપ્ત થાય છે. તે ચતુભગ ૧૨૪માં અઢાર ભાગથી માપેલ છે. તે પૂર્વવત્ કહેવું. પછી અઢાર વડે ગુણિત ૧૪૪ ભાગો થાય છે. તેથી એવું કહે છે કે - “પ્રવેશ કરતા નિકો આ બન્ને સર્યો એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિ ચરે છે, તે આ પ્રમાણે - ૧૨૪ ઈત્યાદિ.” ગાથાઓ - અહીં પણ આ અર્થની પ્રતિપાદકા કોઈપણ સુપ્રસિદ્ધ ગાથા પ્રવર્તતી હતી, પરંતુ તે વિચ્છેદ પામી છે, તેથી કંઈ કહેવું શક્ય નથી અથવા તે જેમ સંપ્રદાય હોય તેમ જાણવી, તે તે પ્રમાણે કહેવા. ૦ પ્રાભૃત-પ્રાકૃત-3નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - X - X - પ્રાકૃત-૧, પ્રાકૃત-પ્રાકૃત-૪ 8 ચતુભગ મંડલમાં ૧૮-ભાગના માપથી વિચારી લેવું. તે જ ભારતીય સૂર્ય, તેમાં જ બીજા છ માસ મળે ઉત્તરપશ્ચિમ ચતુભગ મંડલમાં ૯૧ સંખ્યક મંડલ સ્વસ્વ મંડલગત ૧૨૪ ભાગ મળે ૧૮-૧૮ ભાગથી માપવો. સ્વયં સૂર્ય વડે પૂર્વના સવવ્યંતર મંડલથી નીકળવાના કાળે ચીર્ણ ફોનને પ્રતિયરે છે, તેમ જાણવું. આ જ વાત સૂત્રકાર પણ કહે છે - સૂર્ય પોતાના જ ચીર્ણને પ્રતિયરે છે. આ સર્વ બાહ્ય મંડલથી શેષ મંડલો ૧૮૩ સંખ્યક, તે બંને પણ સર્યો વડે બીજા છ માસ મધ્યમાં, પ્રત્યેકમાં ભ્રમણ કરે છે. બધાં જ દિશા ભાગોમાં પ્રત્યેક ચોક મંડલ એક સૂર્ય વડે પરિભ્રમણ કરાય છે. બીજું બીજા વડે. એ પ્રમાણે ચાવતું સૌથી છેલ્લા મંડલ સુધી જાણવું. તેમાં દક્ષિણ-પૂર્વ દિશાભાગમાં બીજા છ માસમાં ભારતીય સૂર્ય ૯૨ મંડલો પરિભ્રમણ કરે છે અને ૯૧ મંડલ ઐરાવત સૂર્ય ભમે છે. ઉત્તર-પશ્ચિમ દિશાભાગમાં ૯૨ મંડલ ઐરાવત સૂર્ય ભમે છે અને ૯૧ મંડલ ભારત સૂર્ય ભમે છે આ પદ્રિકાદિમાં મંડલ સ્થાપના કરીને વિચારવું. તેથી કહ્યું છે - દક્ષિણ-પૂર્વમાં ૯૨સંખ્યક મંડલો અને ઉત્તર-પશ્ચિમમાં ૯૧-સંખ્યક મંડલો ભારતીય સૂર્ય સ્વયં ચીને પ્રતિયરે છે. એ પ્રમાણે ભારતસૂર્યના પોતાના ચીર્ણ પ્રતિચરણ પરિણામ કહ્યા, હવે તે જ ભારત સૂર્યના બીજાએ ચીર્ણ પ્રતિચરણ પરિણામોને કહે છે - આ પ્રત્યક્ષ પ્રાપ્ત જંબૂલીપ સંબંધી ભારતનો સૂર્ય જે મંડલમાં ભમે છે, તે - તે મંડલને ૧૨૪ ભાગથી છેદીને ફરી પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ લાંબી જીવા વડે તે-તે મંડલને ચાર વડે વિભાગ કરીને ઉત્તર-પૂર્વ થિન્િ ઈશાન કોણ. તે-તે મંડલના ચોથા ભાગમાં તેના જ બીજા છ માસ મધ્યમાં રવતનો સૂર્ય ૯૨ સંખ્યક ઐરાવત સૂર્યથી પૂર્વ નિષ્ક્રમણ કાળમાં ચીણ ક્ષેત્રને પ્રતિયરે છે અને દક્ષિણ-પશ્ચિમ મંડલ ચતુર્ભાગમાં ૯૧ સંખ્યક ૌરવતના સૂર્યનો અહીં પણ સંબંધ જોડે છે. ઉક્ત કાનનો આ અર્થ છે – “ઐરાવતના સૂર્યના સંબંધી સૂર્ય મતો અથવું ૌસ્વત સૂર્યથી પૂર્વ નિષ્ક્રમણ કાળે મતીકૃતને પ્રતિયરે છે. આજ વાત સૂત્રકાશ્રીએ કહેલ છે – સૂર્ય બીજાના ચીર્ણ ફોકને પ્રતિયરે છે, વ્યાખ્યા પૂર્વવતું. અહીં પણ એક વિભાગમાં ૯૨ અને એક ભાગમાં ૯૧ સંખ્યકમાં ભાવના પૂર્વવતુ ભાવવી. તે આ પ્રમાણે - ભારતનો સૂર્ય દક્ષિણપૂર્વમાં ૯૨ સંખ્યક અને ઉત્તર પશ્ચિમમાં ૯૧ સંખ્યક સ્વયં ચીર્ણ અને ઉત્તર પૂર્વમાં ૯૨ સંખ્યક અને દક્ષિણ પશ્ચિમમાં ૯૧ સંખ્યક ઐરાવતના સૂર્યના ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિયરે છે, એ પ્રમાણે જાણવું. ધે ઐરાવતનો સૂર્ય ઉત્તરપશ્ચિમ દિશા ભાગમાં ૯૨ સંખ્યક મંડલોને અને દક્ષિણપશ્ચિમમાં ૯૨ સંખ્યક અને ઉત્તરપૂર્વમાં ૯૧ સંખ્યક ભારતના સૂર્યના ચીણ ક્ષેત્રને પ્રતિયરે છે એમ પ્રતિપાદિત કરે છે - “તે આ ઐરવતીય સૂર્ય” ઈત્યાદિ. હવે ઉપસંહારને કહે છે – “તે વિક્રમણ કરતો” ઈત્યાદિ આનો આ ભાવાર્થ એ પ્રમાણે ત્રીજું પ્રાભૃત-પ્રાકૃત કહ્યું, હવે ચોથું કહે છે તેના આ અધિકાર છે, કેટલાં પ્રમાણમાં પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. તેથી તવિષયક સુણ કહે છે - • સૂત્ર-૨૫ - કઈ રીતે આ બન્ને સૂર્યો એકબીજાનું અંતર કરીને ચાર ચરે છે ? તેમ આપે કહેલ છે. તેમાં નિધે આ છ પ્રતિપતિએ કહેલી છે - તેમાં : કોઈ એક પરમતવાદી કહે છે કે બંને સૂર્ય પરસ્પર ૧૧૩૩ યોજનનું અંતર રાખી ચાર ચરે છે, - ૪ - બીજી કોઈ એક એમ કહે છે કે - તે બંને સૂર્યો ૧૧૩૪ યોજન પરસ્પર અંતર રાખીને ચાર ચરે છે - ત્રીજો કોઈ પરમતવાદી એમ કહે છે કે – તે બંને સુ પરસ્પર ૧૧૩૫ યોજનનું અંતર રાખીને ચાર ચરે છે - ૪ - એ પ્રમાણે ચોથો પરમતવાદી કહે છે કે બંને સૂર્યો પરસ્પર એક હીપસમુદ્રનું અંતર રાખીને ગતિ કરે છે : x - પાંચમો કોઈ પરમતવાદી કહે છે કે તે બંને સૂર્યો પરસ્પર બે દ્વીપ સમુદ્રનું અંતર રાખીને ગતિ કરે છે. છઠ્ઠો કોઈ પરમતવાદી કહે છે કે તે બંને સૂર્યો પરસ્પર ત્રણ દ્વીપસમુદ્રનું અંતર રાખીને ચાર ચરે છે . x - Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૫ ४४ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ એ પ્રમાણે છ પ્રતિપત્તિઓ કહેવાયેલ જાણવી.]. પરંતુ અમે [ભગવત] એમ કહીએ છીએ કે આ બંને સૂર્યો પાંચ-પાંચ યોજન અને એક યોજના પામીશ-એકસઠાંશ (N/W ભાગ એકૈક મંડલમાં સ્પર અંતરને વધારતા કે ઘટાડતા ચાર ચરે છે [ગતિ કરે છે.] તેમાં કયો હેતુ કહેવાયેલ છે ? તે કહો. આ જંબૂદ્વીપ દ્વીપ યાવત પરિધિથી કહેલ છે. તે જ્યારે આ બંને સૂર્યો સવન્જિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે પરસ્પર ૯૯,૬૪૦ યોજનનું પરાર અંતર રાખીને ચાર ચરે છે, તેમ કહેલ છે. તે વખત ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા ભાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે નિક્રમણ કરતા સૂ ના સંવત્સરનો આરંભ કરતા પહેલાં અહોરાત્રમાં અચ્ચતર અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો ક્યારે આ બે સૂર્યો અતર અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯,૬૪પ યોજન અને એક યોજનના પચીશ એકસઠાંશ 0િ ભાગ ન્યૂન દિવસ અને બે-એકસઠાંશ ભાગ અધિક રાત્રિ થાય છે. તે નિષમણ કરતા સૂર્યો બીજ અહોરાત્રમાં અત્યંતર બીજ મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, તો જ્યારે બંને સૂર્યો અત્યંતર બીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે ત્યારે ૯૯,૬પ૧ યોજન અને એક યોજનાના નવ-એકસઠાંશ [6/ભાગ પરસ્પર અંતર કરીને ગતિ કરે છે, તેમ કહેલ છે, ત્યારે ચાર એકસઠાંશ ૪/૬૧ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ચારએકસઠાંશ ભાગ અધિક બર મુહની રાત્રિ થાય છે, તેમ જાણવું.. એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રિમણ કરતા આ બે સુ ત્યારપછી અનંતરથી અનંતર મંડલી મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં પાંચ-પાંચ યોજન અને પનીશ એકસઠાંશ (N/યોજનના એક-એક મંડલમાં પરસ્પર અંતરને વધારતાવધારતા સર્વ બાલ મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. ત્યારે ૧,૦૦,૬૬e યોજન એકબીજાથી અંતર કરીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂની રાત્રિ થાય છે અને જઘન્ય ભાર મુહુનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ છે અને આ પહેલાં છ માસોનું પર્યવસાન છે. તે પ્રવેશ કરતાં બંને સૂર્યો બીજા છ માસનો આરંભ કરતાં પહેલાં અહોરણમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે આ બે સૂય બાહ્ય અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧,૦૦,૬૫૪ યોજના અને એક યોજનના છત્રીસ એકસઠાંશ [૩૬] ભાગ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે, તેમ કહેતું. તે વખતે બે એકસઠાંશ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની સમિ થાય છે અને બે એકસઠાંશ [ મુહૂર્ણ અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે. તે પ્રવેશ કરતાં બંને સુર્યો બીજ અહોરાત્રમાં બાહ્ય બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે આ બે સૂર્યો બાહ્ય ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧,૦૦,૬૪૮ યોજન અને એક યોજનના બાવન એક્સઠાંશ (N એ ભાગ એકબીજાથી અંતર રાખીને ચાર ચરે છે. તે વખતે ચાર એકસઠાંશ [*મુહૂર્વ અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે. એ પ્રમાણે નિશે આ ઉપાય વડે પ્રવેશ કરતા આ બે સૂર્યા પછીના અનંતરથી તેના અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના પાત્રીસ એક્સઠાંશ (N/ ભાગ, એક એક મંડલમાં એકબીજાથી અંતર ઘટાડતાં-ઘટાડતાં સવન્જિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. જ્યારે આ બે સૂર્યો સર્વ અવ્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯૯,૬૪૦ યોજનોનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે, તે વખતે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢર મુહૂર્તનો દિવસ અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજ છ માસ છે, આ બીજ છ માસનું પર્યવસાન છે. આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે. • વિવેચન-૨૫ : આ બંને પણ સૂર્યો જંબૂદ્વીપમાં છે, તે કેટલા પ્રમાણનું પરસ્પર અંતર કરીને ગતિ કરે છે. ચરતા એવા સૂર્યો કહો. આ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રશ્ન કરતાં બાકીના કુમત વિષયક તવબુદ્ધિનો નિરાસ કરવા પરમતરૂપ પ્રતિપતિને દર્શાવે છે • તે પરસ્પર અંતર વિચારણામાં નિશ્ચિતપણે આ કહેવાનાર સ્વરૂપવાળી છ પ્રતિપતિઓ અર્થાત્ મતો, જે યથા-પોતાની રુચિ પ્રમાણે વસ્તુ સ્વીકાર લક્ષણા, તે-તે અન્ય તીર્થિકોએ કહેલી છે, તે જ દશાવે છે - તે છ તે- તે પ્રતિપત્તિ પ્રરૂપક અન્યતીર્થિકો મધ્યે એક અન્યતીચિંક પહેલાં પોતાના શિષ્ય પ્રત્યે આ પ્રમાણે કહે છે – તે ૧૧૩૩ યોજનનું પરસ્પર અંતર કરીને જંબદ્વીપમાં બે સર્યો ચાર ચરે છે, આ પ્રમાણે કહેલ છે, તેમ તમારે તમારા શિયોને પણ કહેવું. અહીં ઉપસંહારમાં કહે છે - એક અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે. આ પ્રમાણે બધે અક્ષયોજના કરવી. વળી બીજા એક અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે – ૧૧૩૪ યોજનનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. બીજો કોઈ એક વળી આ પ્રમાણે કહે છે – ૧૧૩૫ યોજન પરસાર અંતર કરીને ચાર ચરે છે. વળી કોઈ એક ચોયા એમ કહે છે કે- એક દ્વીપ અને એક સમુદ્રનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. વળી કોઈ એક પાંચમો આ પ્રમાણે કહે છે કે – બે દ્વીપ અને બે સમુદ્રનું Page #30 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૧/૪/૫ ૪૫ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. કોઈ એક છઠો વળી એમ કહે છે – ત્રણ દ્વીપ અને ત્રણ સમુદ્રનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. આ બધાં જ અન્યતીર્થિકો મિથ્યાવાદી છે, કેમકે અયથા તવ વસ્તુની વ્યવસ્થાપના કરે છે. તેથી કહે છે – અમે (ભગવંત પોતે કેવળજ્ઞાનનો લાભ પામેલ, પરતીર્થિક વ્યવસ્થાપિત વસ્તુ વ્યવસ્થાનો નિરાસ કરતાં એ પ્રમાણે - હવે કહેવાનાર પ્રકારથી કેવળજ્ઞાન વડે યથાવસ્થિત વસ્તુ તવ પામીને કહીએ છીએ. ભગવદ્ ! આપ કઈ રીતે આમ કહો છો ? ત્યારે કહે છે – બીજી વક્તવ્યતા છોડી અહીં ત્યાં સુધી કહે છે – બંને સૂર્યો સર્વ અત્યંતર મંડલથી નીકળતાં પ્રતિમંડલ પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫/૧ ભાગ પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણની વૃદ્ધિ કરતાં, અહીં ‘થા' શબ્દ ઉત્તર વિકલા અપેક્ષાથી સમુચ્ચય અર્થમાં છે અને ઘટાડતાં થતુ સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા બંને સૂર્યો પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫ ભાગ ઘટાડતા-ઘટાડતા પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણથી. અહીં ‘વા' શબ્દ પૂર્વ વિકલાની અપેક્ષાથી સમુચ્ચયાર્ચે છે. બંને સૂર્યો ચાર ચરે છે, ચરતા કહ્યા છે” એમ તમારે તમારા પોતાના શિષ્યોને કહે છે. એ પ્રમાણે ભગવંતે કહેતા ગૌતમસ્વામી પોતાના શિષ્યોમાં નિઃશંકિતત્વની વ્યવસ્થાપનાર્થે ફરી પૂછે છે - તેમાં આવા પ્રકારના વસ્તુતત્ત વ્યવસ્થાના બોધમાં શો હેતુ-કઈ ઉપપતિ છે, તે કૃપા કરીને કહો – ભગવંતે કહ્યું - આ જંબૂલીપ સ્વરૂપ પ્રતિપાદક વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ સ્વયં વિચારી લેવું. આ જંબૂદ્વીપ પ્રસિદ્ધ ભરત અને ઐરવતમાં બંને પણ સૂર્યો સર્વાવ્યંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. એ પ્રમાણે ગતિ કહી છે, તેમ કહેવું. કઈ રીતે સર્વવ્યંતર મંડલમાં બંને સૂર્યો પરસ્પર આટલા પ્રમાણમાં અંતર કઈ રીતે કહ્યું છે ? તે કહે છે – આ જંબૂઢીપ એક લાખ યોજન પ્રમાણ વિકંભ છે, તેમાં કોઈ પણ સૂર્ય જંબૂદ્વીપની મધ્યે ૧૮૦ યોજન જઈને સવચિંતર મંડલમાં ચાર ચરે છે, બીજો સૂર્ય પણ ૧૮૦ યોજન જઈને [ચાર ચરે છે. એ રીતે ૧૮૦ + ૧૮૦ = ૩૬૦ થાય છે. આ પ્રમાણ જંબદ્વીપમાં વિઠંભ પરિમાણરૂપ એક બાળમાંથી બાદ કરતાં ઉક્ત ૯૯,૬૪૦નું પ્રમાણ આવે છે. ત્યારે સવવ્યંતર બંને પણ સૂર્યોના ચરણ કાળમાં પરમપકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહd દિવસ થાય છે અને સર્વ જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યારપછી સર્વ અત્યંતર મંડલથી તે બંને પણ સૂર્યો નીકળતા નવા સૂર્ય સંવત્સરનો આરંભ કરતાં નવા સૂર્ય સંવત્સરના પહેલા અહોરાકમાં અત્યંતર અનંતસર્વ અતર મંડલથી અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે આ બંને પણ સૂર્યો સર્વ અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯૯,૬૩૫ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ પ્રમાણ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. “ચરતા એવા કહ્યા છે” તેમ કહેવું. તો આટલા પ્રમાણમાં અંતર કઈ રીતે છે ? તે કહે છે - અહીં એક પણ સૂર્ય સવવ્યંતર મંડલગત “ યોજન અને બીજા બે યોજન વિકંપીને સવચિંતર પછીના બીજા મંડલમાં ચરે છે, એ પ્રમાણે બીજો સૂર્ય પણ જાણવો. તેથી બે યોજન અને ૪૮/૬૧ ભાગ યોજનને બે વડે ગુણવામાં આવે છે. ગુણવાથી પાંચ યોજન અને એક યોજનના ૩૫ ભાણ થાય છે. આટલા અધિક પૂર્વ મંડHણત અંતર પરિમાણથી. અહીં પ્રાપ્ત થાય છે, તેથી પૂર્વોક્ત અંતર પરિમાણ થાય છે. તે વખતે સર્વ અત્યંતરના અનંતર બીજ મંડલમાં ચાર ચરણ કાળમાં અઢાર મુહૂર્તના દિવસમાં બે-એકસઠાંશ [િ૧મુહૂર્ત ન્યૂન થાય છે અને રાત્રિના બાર મુહૂર્તમાં બે-એકસઠાંશ ભાગ અધિક થાય. ત્યારપછી, તે બીજા પણ મંડલથી નીકળતા એવા બંને સૂર્યો નવા સૂર્ય સંવત્સરના બીજા અહોરમમાં સવવ્યંતર મંડલના ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તે જ્યારે આ બે સૂર્યો સર્વાત્યંતર મંડલના ત્રીજા મંડલમાં સંક્રમીને ચારે ચરે છે, ત્યારે ત્રીજા મંડલ ચાર ચરણકાળે ૯૯,૬૫૧ યોજન અને એક યોજના (I૧ ભાગ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. એ પ્રમાણે કહેલું છે તેમ કહેવું. આ પ્રમાણ કઈ રીતે છે તે જણાવે છે – અહીં એક સૂર્ય સવસ્વિંતર બીજા મંડલમાં ગયેલ દૈ૮/૧ ભાગ અને બીજા બે યોજન વિકંપીને ચાર ચરે છે, બીજો પણ તેમજ ચરે છે, તેથી બે યોજન અને યોજનના કે૮/૧ ભાગને બે વડે ગુણતાં પાંચ યોજન અને યોજનના ૩૫/૧ ભાગ થાય છે. આટલા પૂર્વમંડલગત અંતર પરિણામથી અહીં અધિક પ્રાપ્ત થાય છે. તેથી પૂર્વોક્ત અંતર પરિમાણ થાય છે. જ્યારે સર્વાભિંતર મંડલથી ત્રીજા મંડલમાં ચાર ચરે છે, ત્યારે * મુહૂર્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને *૧ મુહર્ત અધિક બાર મુહૂર્તા શનિ થાય છે. એ પ્રમાણે ઉકત પ્રકારથી નિશ્ચિત આ ઉપાયથી પ્રતિ મંડલ એકથી એક સૂર્ય બે યોજન અને ૪૮ ભાગ વિકંપીને ચાર ચરે છે, બીજાથી બીજો સૂર્ય પણ એ રૂપથી વિક્રમણ કરતા તે જંબૂદ્વીપગત બે સૂર્યો પૂર્વથી પૂર્વ તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો એક-એક મંડલમાં પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણની અપેક્ષાથી પાંચ-પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ પરસ્પર વધારતાં વધારતા નવા સૂર્ય સંવત્સરના ૧૮૩માં અહોરાત્રમાં પહેલાં છ માસના પર્યવસાનભૂત સર્વ બાહ્ય Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૫ ૪૮ સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રવેશતા પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણથી અનંત-અનંતર વિવક્ષિત મંડલમાં અંતર પરિમાણના કૈ૮/૧ ભાગ અને બે યોજનમાં વધારતા કે ઘટાડતાં બીજાથી બીજો સૂર્ય એ પ્રમાણે આવા સ્વરૂપે આ બે જંબુદ્વીપગત સુય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં એક-એક મંડલમાં પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણથી અનંતર અનંતર વિવક્ષિત મંડલમાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ પરસ્પર અંતર પરિમાણ ઘટાડતો-ઘટાડતો, બીજા છ માસમાં ૧૮૩માં અહોરાત્રમાં સૂર્ય સંવત્સર પર્યવસાનભૂત સવર્જિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. - તેમાં જ્યારે આ બે સૂર્યો સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસાર અંતર કરીને ચાર ચરે છે. અહીં એ પ્રમાણેના રૂપાંતર પરિમાણમાં ભાવના પૂર્વવત્ કરવી. બાકી બધું સુગમ છે. ૦ પ્રાભૃતપ્રાભૃત-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - X - X – પ્રાભૃત-૧, પ્રાભૃતપાભૂત-પ છે મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. પછી જ્યારે આ બે સુય સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે ૧,૦૦,૬૬0 યોજન પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. તે કઈ રીતે જાણવું ? અહીં પ્રતિમંડલમાં પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ અંતર પરિમાણ વિયાવામાં વધતો જતો પ્રાપ્ત થાય છે અને સર્વાત્યંતર મંડલથી સર્વ બાલ મંડલને ૧૮૩માં પામે છે પછી પાંચ યોજનોને ૧૮૩ વડે ગુણતાં ૧૫ સંખ્યા પ્રાપ્ત થાય છે. તથા ૬૧ ભાગની ૩૫ સંખ્યાને ૧૮૩ વડે ગુણતાં ૬૪૦૫ થાય છે, તેમાં ૬૧ વડે ભાગ કરતાં ૧૦૫ની સંખ્યા આવે. તેમાં પૂર્વોક્ત સશિ ઉમેરતાં ૧૦૨૦ની સંખ્યા આવશે. આ સર્વવ્યંતર મંડલગત ઉત્તર પરિમાણમાં ૯૯,૬૪૦ રૂ૫ ઉમેરાશે. ત્યારે ચોક્ત સર્વ બાહા મંડલ અંતર પરિમાણ થશે. ત્યારે સર્વ બાહ્ય મંડલ ચાર ચરણ કાળમાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહર્તા સત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. - તે બે સૂર્યો પછી સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા, બંને સૂયોં બીજા છ માસનો આરંભ કરતા બીજા છ માસના પહેલાં અહોરાકમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વના અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧,oo,૬૫૪ યોજન અને યોજનના ૨૬ ભાગના પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. “ચરે છે એમ કહેલ છે" તે કહેવું. આ બંને કઈ રીતે સર્વબાહ્ય મંડલના પૂર્વના બીજા મંડલમાં પરસ્પર અંતરકરણ થાય છે ? અહીં એક પણ સૂર્ય સર્વબાહ્ય મંડલગત ૪૮/૬૧ યોજના અને બીજા બે યોજન અત્યંતર પ્રવેશતા સર્વ બાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં ચાર ચરે છે, જો પણ તેટલો ચાર ચરે છે. તેથી સર્વ બાહ્ય ગત ૪૮ અંતર પરિમાણથી, અહીં અંતર પરિમાણને પાંચ યોજન અને યોજનના ૩૫૧ યોજન પ્રાપ્ત થાય છે, તેનાથી ચણોત અંતર પરિમાણ થાય છે. ત્યારે સર્વ બાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલમાં ચાર ચરણ કાળે ૨૬૧ ભાગ મુહૂર્ત વડે ચૂત અઢાર મુહૂર્તની રાત્રિ થાય અને તેટલો અધિક બાર મુહર્ત દિવસ થાય. ત્યારપછી તે પણ સર્વ બાહ્ય મંડલ પૂર્વેના બીજા મંડલથી અત્યંતર પ્રવેશતા તે બે સૂર્યો બીજા છ માસના બીજા અહોરાત્રમાં, સર્વ બાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે આ બે સૂર્યો સર્વ બાહ્ય મંડલની પૂર્વેના ત્રીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧,૦૦,૬૪૮ યોજન અને એક યોજનના પ/૧ ભાગ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. પૂર્વોક્ત યુક્તિથી પૂર્વમંડલગત અંતર પરિમાણથી અહીં અંતર પરિમાણના પાંચ યોજન અને ૩૫૧ યોજન હીરપણાથી છે. ત્યારે સર્વ બાલ મંડલથી પૂર્વે ત્રીજા મંડલના ચાર ચરણ કાળમાં અઢાર મુહૂર્તમાં */૬૧ ભાગ ન્યૂન મુહૂર્તની રાત્રિ થાય છે અને જૈ૬૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે. એ રીતે ઉકત પ્રકાથી નિશ્ચિત આ ઉપાય વડે એક પછી એક સૂર્ય અત્યંતર હવે પાંચમાનો આરંભ કરે છે. તેનો આ પૂર્વે ઉપદર્શિત અર્વાધિકાર છે જેમકે કેટલાં દ્વીપ કે સમુદ્ર સૂર્ય અવગાહે છે ? તે વિષયક પ્રશ્ન સૂત્ર - • સૂત્ર-૨૬ - ત્યાં કેટલાં દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરે છે, તેમ કહેલ છે ? તેમાં નિશે આ પાંચ પતિપત્તિઓ કહેલી છે – કોઈ એક કહે છે કે ૧૧૩૩ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે, એવું એક પરતીર્થિ કહે છે. કોઈ એક એમ કહે છે કે - તે ૧૧૩૪ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે. • x - કોઈ એક વળી એમ કહે છે - તે ૧૧૩૫ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે - ૪ - કોઈ એક વળી એમ કહે છે – તે અપર્ધદ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે - ૪ - કોઈ એક વળી એમ કહે છે – કોઈપણ દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરતા નથી. તેમાં જેઓ એમ કહે છે કે તે ૧૧૩૩ યોજન દ્વીપ કે સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ચાર ચરે છે, તેઓ એવું કહેવા માંગે છે કે, જ્યારે સૂર્ય સવસ્વિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે જંબદ્વીપને ૧૧૩૩ યોજન અવગાહીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જદાચા ભાર મુહૂર્તની રાત્રિ થાય છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨૬ ૫o સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સંકમીને ચાર ચરે છે, ત્યારે લવણસમુદ્રને ૧૧૩૩ યોજન વગાહીને ચાર ચરે છે. ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા ૧૮ મુહૂર્તા શશિ થાય છે અને જઘન્ય બાર મુહૂનો દિવસ થાય છે. એ પ્રમાણે ૧૩૪ અને ૧૩૫ યોજન પ્રમાણ ક્ષેત્રના વિષયમાં પણ કહેવું. તેમાં જેઓ એમ કહે છે કે તે અપાદ્ધ દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે, તેઓ એમ કહે છે કે – જ્યારે સૂર્ય સવચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અપાદ્ધ જંબૂદ્વીપ હીપને અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા ભાર મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે સર્વ બાહામાં પણ જાણવું. વિશેષ એ કે અપાદ્ધ લવણસમુદ્ર કહેવો. તેમાં રાત-દિવસ તેમજ કહેa. તેમાં જે એવું કહે છે કે – તો જ્યારે સૂર્ય સવચિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે કોઈ જ દ્વીપ કે સમુદ્રને અવગાહી સૂર્ય ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, પૂર્વવતુ એ પ્રમાણે સવ બાહ્ય મંડલમાં જાણવું વિશેષ એ કે – લવણસમુદ્રને અવગાહીને કોઈ પણ ચાર ચરતા નથી. રાત-દિવસનું પ્રમાણ પૂવવ4. • x - • વિવેચન-૨૬ : કેટલાં પ્રમાણમાં દ્વીપ કે સમુદ્ર અવગાહીને સૂર્ય ચાર ચરે છે ? ચરતો કહ્યો છે તેમ કહેવું. એ પ્રમાણે પ્રથન કર્યા પછી ભગવતુ તેનો ઉતર આપવાની ઈચ્છાથી આ વિષયમાં પરતીર્થિક પ્રતિપતિ-મિથ્યાભાવ ઉપદર્શનાર્થે પહેલા તે જ પરતીર્થિક પ્રતિપતિ-સામાન્યથી જણાવે છે. તેમાં સૂર્યના ચારને ચરતા હીપ-સમુદ્ર વિષયમાં અવગાહના વિષયમાં આ કહેવાનાર સ્વરૂપની પાંચ માન્યતા છે અર્થાત પરમત છે, તે આ પ્રમાણે - એક ન્યતીથિક કહે છે કે - • x • ૧૦૩૩ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે અર્થાતુ જ્યારે સવચિંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે ત્યારે ૧૦૩૩ યોજન જંબૂદ્વીપને અવગાહીને ચાર ચરે છે, ત્યારે પરમપકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને સૌથી નાની બાર મુહૂર્તની સબિ થાય છે. જ્યારે સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરવાનો આરંભ કરે છે, ત્યારે લવણસમુદ્રમાં ૧૦૩૩ યોજના અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને સર્વ જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે, તેના ઉપસંહારમાં કહે છે - એક આવું કહે છે. બીજા એક આ પ્રમાણે કહે છે – ૧૦૩૪ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરે છે. ભાવના પૂર્વવતુ. • x • વળી બીજા કોઈ એમ કહે છે - ૧૦૩૫ યોજના અવગાહીને ચાર ચરે છે. અહીં પણ ભાવના પૂર્વવતું. વળી કોઈ ચોથો ચાન્યતીર્થિક [23/4] કહે છે – પદ્ધ અર્થાત “ચાલી ગયેલ છે અર્ધ જેમાંથી” તે અધ હીન, દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે. અહીં ભાવના આ છે કે - જ્યારે સવચિંતર મંડલને સંક્રમીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે અર્ધ જંબૂલીપને અવગાહે છે, ત્યારે દિવસ પરમપકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્ત પ્રમાણ થાય છે અને સૌથી નાની બાર મુહૂર્ત પ્રમાણ રાત્રિ થાય છે. જ્યારે ફરી અર્વબાહ્ય મંડલ સંકમીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે અર્ધઅપરિપૂર્ણ લવણ સમુદ્રને અવગાહે છે. ત્યારે સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ સમિ અને સૌથી નાનો બાર મહત્ત્વનો દિવસ થાય છે. વળી પાંચમો અન્યતીર્થિક કહે છે – કોઈપણ દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરતો નથી. અર્થાત જ્યારે સર્વાત્યંતર મંડલ સંકમીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે કંઈપણ જંબૂદ્વીપને અવગાહતો નથી, તો પછી શેષ મંડલ પરિભ્રમણ કાળે શું ? જ્યારે સર્વ બાહ્ય મંડલને સંકમીને સુર્ય ચાર ચરે છે, ત્યારે પણ લવણસમુદ્રને કંઈપણ અવગાહતો નથી. -x• પણ દ્વીપ-સમુદ્રના અપાંતરાલને જ સકલ મંડલમાં ચાર ચરે છે. એ પ્રમાણે ઉદ્દેશથી પાંચ પ્રતિપત્તિ કહી, હવે તેને જ સ્પષ્ટ કરતાં કહે છે - પ્રાયઃ આ સર્વે વ્યાખ્યાત છે અને સુગમ પણ છે. વિશેષ એ કે- ૧૩૩ યોજન વિષય પ્રતિપત્તિવત ૧૩૪ની પ્રતિપતિનો લાવો કહેવો. તે આ પ્રમાણે છે - તેમાં જેઓ એમ કહે છે કે ૧૧૩૪ દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરે છે, તેઓ એ પ્રમાણે કહે છે કે - જ્યારે સૂર્ય સર્વવ્યંતર મંડલને સંકમીને ચાર ચરે છે. ત્યારે જંબૂદ્વીપને ૧૧૩૪ યોજનને અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે લવણસમુદ્રને ૧૦૩૪ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહર્તા રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ ચાય છે. ૧૦૩૫ યોજનમાં પણ એમ જ કહેવું. એ પ્રમાણે ઉક્ત પ્રકારે ૧૦૩૫ યોજના વિષયક પ્રતિપત્તિમાં સૂત્ર કહેવું. તે સુગમ હોવાથી સ્વયં વિચારવું. એ પ્રમાણે સવન્જિંતર મંડલવતુ સર્વ બાહ્ય પણ મંડલનો આલાવો કહેવો. વિશેષ એ કે - જંબૂદ્વીપના સ્થાને “અપાઈ લવણ સમુદ્ર અવગાહીને” એમ કહેવું. તે આ પ્રમાણે - જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અધ લવણસમુદ્રને અવગાહીને ચાર ચરે છે, ત્યારે -x સનિ દિવસનું પરિમાણ જંબૂદ્વીપની અપેક્ષાએ વિપરીત કહેવું. જે જંબૂદ્વીપના અવગાહમાં દિવસ પ્રમાણ કહેલ છે, તે રાત્રિનું જાણવું અને જે રાત્રિનું છે, તે દિવસનું જાણવું. તે આ પ્રમાણે - ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. - x - એ પ્રમાણે પરતીચિકની માન્યતારૂપ દર્શન કરાવી હવે તેનો મિથ્યાભાવ દશવિવા સ્વમત દશવિ છે - Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨૬ ૫૧ સૂત્ર-૨૭ - - અમે [ભગવન એ પ્રમાણે કહીએ છીએ કે જ્યારે સૂર્ય સર્વનિંતર મંડલ સંક્રમીને ચાર ચારે છે, ત્યારે જંબૂદ્વીપને ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. = એ પ્રમાણે સર્વ બાહ્ય પણ જાણવું. વિશેષ એ કે – લવણસમુદ્રને ૧૩૩ યોજન અવગાહીને ચાર સરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. ગાથાઓ કહેવી. • વિવેચન-૨૭ : અમે વળી ઉત્પન્ન કેવળ જ્ઞાન-દર્શનથી હવે કહેવાનાર પ્રકારે કહીએ છીએ, તે પ્રકાર કહે છે – જ્યારે સૂર્ય સર્વાશ્ચંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે જંબુદ્વીપને ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત દિવસ થાય છે, સૌથી નાની બાર મુહૂર્તની રાત્રિ થાય છે. એમ સચિંતર મંડલ માફક સર્વ બાહ્ય મંડલમાં પણ આલાવો કહેવો, તે આ પ્રમાણે - જ્યારે સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, વિશેષ એ - ૪ - ત્યારે લવણસમુદ્રને ૧૩૩ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ સુગમ છે. ક્યાંક આ અતિદેશને બદલે આખું સૂત્ર સાક્ષાત્ લખેલું જણાય છે. ગાથાઓ કહેવી. અહીં પણ કોઈ પ્રસિદ્ધ વિવક્ષિત અર્થ સંગ્રાહિકા ગાથા હતી તે કહેવી. તે હાલ વિચ્છેદ પામેલ છે, તેથી તેને કહેવી કે તેની વ્યાખ્યા કરવી શક્ય નથી. તેથી તે સંપ્રદાય અનુસાર કહેવી. ૦ પ્રાકૃત-પ્રાભૂત-૫-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ — — — x — x — x — x - x પ્રામૃત-૧, પ્રામૃત-પ્રાકૃત-૬ ઊ એ પ્રમાણે પાંચમું પ્રામૃત-પ્રાભૂત કહ્યું. હવે છઠ્ઠું કહે છે, તેનો આ અધિકાર છે - કેટલા પ્રમાણમાં ક્ષેત્રને એક અહોરાત્ર વડે સૂર્ય વિકંપે છે, તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૨૮ તે કેવી રીતે એક એક રાત્રિ-દિનમાં પ્રવિષ્ટ કરીને સૂર્ય ચાર સરે છે, તેમ કહેવું. તેમાં નિશ્ચે આ સાત પ્રતિપત્તિઓ કહેલી છે – તેમાં એક એમ કહે છે કે – તે બે યોજન અને કરનું અડધું અને યોજનનો ૧૮૩મો ભાગ એક-એક રાત્રિ દિવસમાં વિકપિત કરીને સૂર્ય ચાર ચરે છે, તેમ કોઈ એક કહે છે. પર સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વળી કોઈ એક એમ કહે છે કે – અઢી યોજન એક રાત્રિ-દિવસને વિકપિત કરીને સૂર્ય ચાર સરે છે. કોઈ એક એમ કહે છે કે – તે ત્રણ ભાગ ન્યૂન ત્રણ યોજન એકૈક રાત્રિદિવસ વિકપિત કરી સૂર્ય ચાર સરે છે. કોઈ એક એમ કહે છે કે તે ત્રણ યોજન અને અર્ધ ૪૭ તથા એક યોજનના ૧૮૩ ભાગ ક્ષેત્રનું એક રાત્રિ-દિવસને વિકપિત કરીને સૂર્ય ચાર ચરે છે. કોઈ એક વળી એમ કહે છે કે – તે સાડાત્રણ યોજન એકૈક રાત્રિદિવસને વિકપિત કરીને સૂઈ ચાર ચરે છે. કોઈ એક વળી એમ કહે છે કે – તે ચાર ભાગ જૈન ચાર યોજન એકૈક રાત્રિ-દિવસ વિકર્ષિત કરીને સૂર્ય ચાર ચરે છે. - તે ચાર યોજન અને અર્ધબાવન તથા કોઈ એક વળી એમ કહે છે એક યોજનના ૧૮૩ ભાગ એકૈક રાત્રિ-દિવસને વિકપિત કરીને સૂર્ય ચાર ચરે છે. અમે [ભગવન] વળી એમ કહીએ છીએ કે તે બે યોજન અને એક યોજનના ૪૮/૬૧ ભાગ એકૈક મંડલમાં એકૈક રાત્રિદિવસ વિકર્ષિત કરીને સૂર્ય ચાર રે છે. તેમાં શો હેતુ છે તે કહેવું – આ જંબૂદ્વીપ દ્વીપ ચાવત્ પરિક્ષેપથી કહેલ છે, તો જ્યારે સૂર્ય સમાંિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતાં પહેલાં અહોરમાં અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર સરે છે. તો જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે યોજન અને એક યોજનના [૪૮/૬] અડતાલીશ એકસઠાંશને એક રાત્રિદિનમાં વિકપિત કરીને ચાર ચરે છે, ત્યારે ૨/૬૧ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ૨/૬૧ ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં અત્યંતર ત્રીજા મંડલમાં સંક્રમ કરીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અત્યંતર ત્રીજા મંડલને સંક્રમ કરીને ચાર ચરે છે, ત્યારે ૩૫/૬૧ ભાગ યોજન બે અહોરાત્ર વડે વિકપિત કરીને ચાર ચરે છે, ત્યારે ૪/૬૧ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને [૪/૬] ચાર-એકસઠાંશ મુહૂર્ત અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો બે યોજન અને એક યોજનના ૪૮/૧ ભાગ એક-એક મંડલમાં એક એક રાત્રિ-દિનથી વિકર્ષિત કરતાં-કરતાં સર્વ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૨૮ બાહ્ય મંડલમાં સંકમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સવચિંતર મંડલથી સવબાલ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સાવ્યિંતર મંડલ છોડીને ૧૮૩ અહોરમમાં ૧૧૫ યોજના વિકપન કરીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ અને છ માસનું પર્યાવસાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ છ માસનો આરંભ કરતો પહેલાં અહોરમમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બન્ને યોજન અને યોજનના **/૧ ભાગ એક રશિદિનથી વિકપિત કરીને ચાર ચરે છે. ત્યારે અઢાર મુહૂર્તની રાત્રિ એક ભાગ ખૂન થાય છે. ભાર મુહૂર્તનો દિવસ છે મુહૂર્ત અધિક થાય છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરામાં બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચા ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય બીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં ચાર ચરા પાંચ યોજન અને એક યોજનના 3 ભાગ બે રાશિદિનમાં વિકૅપિત કરીને ચાર ચરે છે, રાત્રિ-દિવસ પૂર્વવત્ કહેવા. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતરથી તેના અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં બે યોજન અને યોજનાના કે ભાગ એક એક રાત્રિદિવસથી વિકૅપિત કરતાં કરતાં સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી સવસ્વિંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્ય મંડલ છોડીને ૧૮૩ સમિદિન વડે ૧૧૫ યોજના વિડંપિત થઈને ચાર ચરે છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જાજા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજ છ માસ, આ બીજા છ માસનું પર્યવસાન છે. આ આદિત્ય સંવત્સર છે, આ અાદિત્ય સંવત્સરનું પવિસાન છે. વિવેચન-૨૮ : કેટલા પ્રમાણમાં ક્ષેત્ર જણાય છે. તેનો આ અર્થ છે – એક એક અહોરણ વડે વિકંપી-વિકંપીને અથતુ સ્વ-વ મંડલથી બહાર નીકળવું કે અત્યંતર પ્રવેશથી, સૂર્ય-આદિત્ય ચાર ચરે છે. “ચાર ચરતા કહેલા છે” એમ કહેવું ? - એ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રશ્ન કરતાં આ વિષયમાં પરતીથિક પ્રતિપતિમિથ્યાભાવ દર્શાવવાને માટે પહેલાં તેની જ પ્રરૂપણા કરે છે - તે સૂર્ય વિકંપ વિષયમાં વિશે આ સાત પરમતો કહેલ છે, તે આ પ્રમાણે - તે સાત પ્રવાદિ મધ્ય એક એમ કહે છે કે બે યોજનમાં અર્ધ બેતાલીશ અથd ૪૧ી સંખ્યા, યોજનનો ૧૮૩મો ભાગ અર્થાત્ ૧૮૩ સંખ્યક ભાગ વડે પ્રવિભક્ત યોજનના સંબંધી ૪૧ સંખ્યક ભાગોને એક એક સમિદિન વડે વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. હવે ૫૪ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેનો ઉપસંહાર કહે છે – વળી બીજા કોઈ એક એવું કહે છે – અઢી યોજના એક એક સમિ-દિવસથી વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. વળી બીજો કોઈ એક એમ કહે છે – ત્રણ ભાગ ન્યૂન ગણ યોજનો એકએક અહોરાત્રથી વિકૅપિત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. ઉપસંહાર વાકયરૂપે કહે છે – “એક એ પ્રમાણે કહે છે.” વળી એક ચોયો અન્યતીથિંક એમ કહે છે - ત્રણ યોજનો અદ્ધ ૪૩ અથgિ ૪૬ll, એક યોજનના ૧૮૩ ભાગોને એકૈક અહોરાત્ર વડે વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. વળી એક પાંચમાં એમ કહે છે કે – સાડા ત્રણ યોજનો એકૈક અહોરબ વડે વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. વળી એક છઠા અન્યતીર્થિક એમ કહે છે – ચતુભગ ન્યૂન ચાર યોજના એકૈક અહોરાત્ર વડે વિકંપીત કરીને ચાર ચરે છે. વળી સાતમો એમ કહે છે - ચાર યોજન અને સાર્ધ-પ૧-સંગક, યોજનના ૧૮૩મો ભાગ એકૈક અહોરાત્ર વડે સૂર્ય વિકૅપિત કરી-કરીને ચાર ચરે છે. એ પ્રમાણે મિથ્યારૂપ પરપ્રતિપત્તિ દર્શાવીને હવે સ્વ મતને ભગવત દશવિ છે • અમે વળી કહેવાનાર પ્રકારે કેવલજ્ઞાન પામીને કહીએ છીએ - જે બે-બે યોજનમાં એક યોજનના ૪૮ ભાગ અહોરાત્ર વડે સુર્ય વિડંપિત કરી-કરીને ચાર ચરે છે. “ચાર ચરતા કહ્યા છે” એમ કહેવું. હવે આ જ વાક્યના સ્પષ્ટ બોધાર્થે પ્રશ્ન સૂત્ર કહે છે – એ પ્રકારે વસ્તુતવ બોધમાં શો હેતુ છે ? તે ભગવન્! કહો. એમ પૂછતાં ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપક પૂર્વવત્ કહેવું. તેમાં જયારે સૂર્ય સવભિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે પરમપકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યારપછી સવન્જિંતર મંડલથી નીકળતો તે સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતો નવા સંવત્સરના પહેલાં અહોરણમાં સવસ્વિંતર મંડલના અનંતર-બહિર્ભત બીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે. તેમાં જ્યારે તેનવા સંવત્સરના પહેલાં અહોરાકમાં સવવ્યંતર અનંતર બીજ મંડલમાં સંકમીને સર્ય ચાર ચરે છે, ચાર ચરવાનો આરંભ કરે છે, ત્યારે પૂર્વવતુ, બે યોજન અને એક યોજનના સૈ૮/૧ ભાગને એકૈક અહોરાત્રથી પાશ્ચાત્ય અહોરાત્ર વડે વિકૅપિત કરીને ચાર ચરે છે. અહીં આ ભાવના છે – સર્વાવ્યંતર મંડલમાં પ્રવેશેલ પહેલી ક્ષણથી ઉર્વ ધીમે ધીમે તેના અનંતર બીજા મંડલ અભિમુખ તથા કંઈક મંડલગતિથી ભ્રમણ કરે છે, જે રીતે તે અહોરમ પર્યામાં સવભિંતર મંડલગત એક યોજનના ૪૮ ભાગ અને બીજા બે યોજન Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૨૮ ૫૬ સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અતિકાંત થાય છે, પછી બીજા અહોરાકમાં પહેલી ક્ષણમાં જ બીજા મંડલને પ્રાપ્ત થાય છે. તેથી કહ્યું છે - ત્યારે બે યોજન અને એક યોજનના કૈ૯/૬૧ ભાગમાં એ અહોરાત્રથી વિડંપિત કરીને સૂર્ય ચાર ચરે છે. ત્યારે સવસ્વિંતર અનંતર બીજા મંડલ ચાર ચરણકાળમાં પૂર્વવત્ અઢાર મુહૂર્તનો દિવસ ૬૧ મુહૂર્ત ન્યૂન થાય છે. [૧] બે એકસઠાંશ ભાગ અધિક બાર મુહર્તા શશિ થાય છે. તે જ બીજા મંડલમાં પહેલી ક્ષણથી ઉર્વ તેવા કંઈક પણ ત્રીજા મંડલ અભિમુખ મંડલ પરિભ્રમણ ગતિથી ચાર ચરે છે. જેથી તે અહોરાત્રને અંતે બીજા મંડલગત એક યોજનના ૪૮/૬૧ ભાગ અને બીજા તેનાથી બહિર્ભત બે યોજના અતિકાંત થાય છે. પછી નવા સંવત્સરના બીજા અહોરમમાં પ્રથમ ક્ષણમાં જ ત્રીજા મંડલમાં સંક્રમે છે તથા કહે છે - “તે તિક્રમણ કરતો” ઈત્યાદિ. તે સૂર્ય બીજા મંડલથી પહેલાં ક્ષણથી ઉદર્વ ધીમે-ધીમે નીકળતો-બહિર્મુખ ભ્રમણ કરતો નવા સંવત્સરમાં બીજા અહોરમાં સવથિંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાત્ર વડે જેટલાં ક્ષેત્રને વિડંપિત કરીને ચાર ચરે છે, તેને નિરૂપણ કરવા કહે છે - તેમાં જ્યારે સૂર્ય સવથિંતર મંડલથી બીજા મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરણ વડે સવચિંતર મંડલગત, તેની પછીના બીજા મંડલગત વડે પાંચ યોજના અને એક યોજનના (/૬૧ પામીશ એકસઠાંશ ભાગ વિકૅપિત કરીને, તેથી કહે છે - એક અહોરાત્ર વડે બે યોજન અને એક યોજનના ૪૮૧ ભાગ વિપિત કરીને બીજા પણ અહોરાત્ર વડે, તેની ઉભયમીલનથી ચોક્ત વિકપ પરિમાણ થાય છે. આટલો વિકંય ચાર ચરે છે. પે શેષમંડલમાં ગમન કહે છે – એ પ્રમાણે ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ ઉપાય વડે તે-તે મંગલ પ્રવેશના પ્રથમ ક્ષણ પછી ધીમે-ધીમે તે-તે બહિર્ભત મંડલ અભિમુખ જવા રૂ૫, ત્યાંથી તે મંડળથી નીકળતા, તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતા-કરતા એકૈક અહોરથી બન્ને યોજનમાં એક યોજનના ૪૮ ભાવિકંપન કરતાં-કરતાં પહેલાં છ માસના પર્યવસાનરૂપ ૧૮૩માં અહોરાકમાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. ત્યારે સર્વ અત્યંતર મંડલની અવધિ કરીને તે-તેમાં રહેલ અહરાગાદિ કરીને, ૧૮૩ અહોરણ વડે ૧૧૫ યોજન વિકંપીને, તેથી જ કહે છે કે એકૈક અહોરબમાં બળે યોજનમાં એક યોજનના Iિી અડતાલીશ એકસઠાંશ ભાગને વિડંપિત કરે છે. પછી બન્ને યોજનમાં ૧૮૩ વડે ગુણતાં, ૩૬૬ની સંખ્યા થાય છે. જે પણ ૮/૧ ભાગ છે, તેને પણ ૧૮૩ વડે ગુણતાં ૮૩૭૪ની સંખ્યા આવે છે. તેના યોજન કરવા માટે ૬૧ ભાગ વડે ભાંગતા ૧૪૪ની સંખ્યા પ્રાપ્ત થાય છે. તેને પૂર્વની યોજના રાશિમાં ઉમેરતા ૫૧૦ની સંખ્યા આવે છે. આટલા પ્રમાણને વિડંપિત કરીને ચાર ચરે છે. ત્યારે પૂર્વવત્ અહોરાત્ર થાય છે. | સર્વ બાહ્ય મંડલમાં પ્રવેશતો પહેલી ક્ષણથી આગળ ધીમે-ધીમે અત્યંતર સર્વ બાહા અનંતર બીજા મંડલ અભિમુખ તેવી કોઈક મંડલગતિથી પરિભ્રમણ કરે છે, જેથી પહેલાં છ માસના પર્યવસાન રૂપ અહોરમના પર્યવસાનમાં સર્વ બાહ્ય મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અને બીજા બે યોજન અતિક્રમીને સર્વ બાહ્ય અનંતર બીજા મંડલની સીમામાં વર્તે છે. પછી અનંતર બીજા છ માસના પહેલાં અહોરમમાં પહેલી ક્ષણમાં સર્વ બાહ્ય અનંતર, બીજા અત્યંતર મંડલમાં પ્રવેશે છે, તેથી કહે છે - “તે પ્રવેશ કરતો” ઈત્યાદિ. તે સુર્ય સર્વ બાહ્ય અનંતર અત્યંતર બીજા મંડલથી પ્રથમ ક્ષણથી આગળ ધીમે-ધીમે અત્યંતરમાં પ્રવેશ કરતો બીજા છ માસના બીજા અહોરમાં સર્વ બાહ્ય મંડલના અત્યંતર બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, તેમાં જયારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી અત્યંતર બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાક વડે સર્વ બાહ્ય મંડલગત સર્વ બાહ્યથી અનંતર બીજા મંડલમાં જઈને પાંચ યોજન અને ચોક યોજનના ૩૫/૬૧ ભાગને વિકપિત કરીને તથા એક અહોરાક વડે પહેલાં છ માસના પર્યવસાન ભૂત બે યોજનમાં એક યોજનના ૪૮/૬૧ ભાગને વિડંપિત કરે છે, બીજા પણ અહોરાત્ર વડે બીજા છ માસના પ્રથમથી, તે બંનેને મેળવતાં ચોક્ત વિકંપન પરિમાણ પ્રાપ્ત થાય છે ત્યારે થતાં સત્રિ-દિવસનું પરિમાણ સુગમ ચે. આ ઉપાયથી ઈત્યાદિ પૂર્વવત્ સ્વયં કહેવું. ૦ પ્રાભૃત-પ્રાકૃત-૬નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ – X - X - X - X - X - X - X – છે પ્રાભૃત-૧, પ્રાભૃત-પ્રાભૃત- એ પ્રમાણે છઠું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે સાતમાનો આરંભ કરે છે. તેના આ અધિકાર પૂર્વે કહેલ છે. જેમકે – મંડલોનું સંસ્થાન કહેવું, તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - • સૂત્ર-૨૯ : તે મંડલની સંસ્થિતિ કેવી છે ? તે જેમ કહ્યું છે તે કહો – તે વિષયમાં આ આઠ પ્રતિપત્તિઓ કહેલી છે. તેમાં એક એ પ્રમાણે કહે છે - તે સર્વે પણ મંડલ સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત કહેલ છે, તેમ એક (અન્યતીર્થિક) કહે છે. બીજી કોઈ એક એમ કહે છે કે તે સર્વે મંડલો વિષમ ચતુરસ્ય સંસ્થાન સંસ્થિત કહેલા છે. વળી કોઈ ત્રીજો એમ કહે છે કે બધાં પણ મંડલો સમચતુષ્કોણ સંસ્થિત કહેલા છે. વળી ચોથો કોઈ કહે છે કે સર્વે પણ મંડલ વિષમ ચતુઃકોણ સંસ્થિત કહેલા છે. વળી પાંચમાં કોઈ કહે છે કે તે સર્વે પણ મંડલ સમ ચક્રવાલ સંસ્થિત કહેલા છે. વળી છઠા પણ કોઈ કહે છે કે – સર્વે પણ મંડલો વિષમ ચકલાલ સંસ્થિત કહેલા છે, વળી કોઈ સાતમા કહેલ છે કે તે સર્વે પણ મંડલો અર્ધ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૯ પર સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ 8 પ્રાભૃત-૧, પ્રાભૃતપ્રાભૃત-૮ $ એ પ્રમાણે સાતમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે આઠમાનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે. “મંડલોનો વિકુંભ” કહેવો જોઈએ. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂઝ-૩૦ : તે સર્વે મંડલપદ નાહવ્યથી, આયામ-વિષ્કમણી અને પરિક્ષેપથી કેટલાં પ્રમાણમાં કહેલ છે ? તે જણાવો - તેમાં ત્રણ પતિપત્તિઓ કહેલી છે - તેમાં એક એ પ્રમાણે કહે છે - તે સર્વે પણ મંડલવર બાહલ્યથી એક યોજન, આયામવિકંભથી ૧૦33 યોજન અને પરિક્ષેપથી ૩૩૯ યોજન કહેલ ચકવાલ સંસ્થિત કહેલ છે. વળી કોઈ આઠમો એમ કહે છે કે - તે સર્વે પણ મંડલો છત્રકાર સંસ્થિત કહેલ છે એવું કોઈ અન્યતીથિંક કહે છે. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે તે સર્વે પણ મંડલો છમકાર સંસ્થિત કહેલ છે, તે નય વડે જાણવું, બીજી કોઈ રીતે નહીં પામૃત ગાથાઓ કહેવી. • વિવેચન-૨૯ : ભગવન! કઈ રીતે આપે મંડલ સંસ્થિતિ કહેલી છે ? તે ભગવન ! આપ કહો. એમ ગૌતમસ્વામીએ પ્રશ્ન કરતાં આ વિષયમાં અન્યતીર્થિકોની પ્રતિપતિ - મિથ્યાભાવને જમાવવા પહેલાં તે જ જણાવે છે – તે મંડલ સંસ્થિતિના વિષયમાં વિશે કહેવાનાર સ્વરૂપની આ આઠ પ્રતિપત્તિ કહેલી છે, તે આ પ્રમાણે – તેમાં તે આઠ પરતીર્થિકોની મધ્યે પહેલો અન્યતીર્થ એમ કહે છે કે - તે અન્યતીથિકોમાં અનેક વક્તવ્યતાના ઉપક્રમમાં ક્રમ દેખાડવાને કહે છે - મંડલ પરિભ્રમણ જેમાં છે તે મંડલવંતિ ચંદ્રાદિ વિમાનો, તેનો ભાવ તે મંડલવતું. તેમાં અભેદ ઉપચારથી જે ચંદ્ર વિમાનો છે તે જ “મંડલવત’ છે, એમ કહેલ છે, તેથી કહે છે - સમસ્ત મંડલવત - મંડલ પરિભ્રમણવંતિ ચંદ્રાદિ વિમાનો, સમચતુરસ સંસ્થાને સંસ્થિત કહેલાં છે. અહીં જ ઉપસંહારમાં કહ્યું કે – કોઈ એક એમ કહે છે. એ પ્રમાણે બધાં જ ઉપસંહાર વાક્યો ચિંતવવા. કોઈ બીજા એક એમ કહે છે કે - બધાં પણ મંડલવત વિષમ ચતુસ્ત્ર સંસ્થાના સંસ્થિત કહેલાં છે. ત્રીજા એમ કહે છે – સર્વે પણ મંડલવત સમચતુષ્કોણ સંસ્થિત કહેલા છે. એ પ્રમાણે પ્રાર્થમાં જણાવ્યા મુજબ આઠે અન્ય મતો કહેવા, તેમાં આઠમો - ‘છત્રાકાર સંસ્થિત' કહે છે, તેનો અર્થ છે ચતુ કરેલ છગના આકારે સંસ્થિત છે. એ પ્રમાણે આઠે પણ પર પ્રતિપત્તિ દર્શાવીને પ્લે સ્વમતને જણાવવા માટે કહે છે કે- તે આઠ તીર્થાત્તિરીયોની મળે જેઓ એ પ્રમાણે કહે છે કે- બધાં જ મંડલ છત્રાકારે સંસ્થિત કહેલાં છે. તે નય વડે, ‘નય' અર્થાત્ પ્રતિનિયત એક વસ્તુ અંશ વિષય અભિપ્રાય વિશેષ, જેમ સમંત ભદ્રાદિએ કહેલ છે – આ નયના અભિપ્રાય વિશેષથી બધું જ ચંદ્રાદિ વિમાનજ્ઞાન જાણવું. બધાં જ ચતા કરાયેલ અર્ધ કપિત્ય સંસ્થાન સંસ્થિતત્વથી છે, બાકીના તયો વડે તથાવસ્તુતત્વ અભાવથી બીજા સંસ્થાન નથી. અહીં પણ અધિકૃત પ્રાભૃત-પ્રાકૃત અર્થ પ્રતિપાદિકા કોઈ ગાયા વર્તે છે. તે સંપ્રદાયાનુસાર કહેવી જોઈએ. વળી બીજો કોઈ એમ કહે છે – તે એક યોજન બાહલ્સથી, ૧૦૩૫ યોજન આયામ-વિસર્કલથી અને ૩૪૦૫ યોજન પરિક્ષેપથી છે, તેમ કહેલ છે. પરંતુ અમે [ભગવંતો એમ કહે છે કે – તે સર્વે પણ મંડલવત્ત એક યોજનના ૪૮ બાહરાણી, અનિયત આયામ-વિખંભથી અને પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેતું. તેમાં શો હેતુ છે, એ જણાવો ? - આ જંબૂદ્વીપ-સ્થાવત્ પરિધિથી છે. તો જ્યારે સૂર્ય સબ્સિતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત એક યોજનના કૈક ભાગ બાહલ્સ વડે, ૯,૬૪૦ યોજન આયામવિછંભળી, ૩,૧૫,૦૮૯ યોજનથી કંઈક અધિક પરિક્ષેપવાળા છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉcકૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા બાર મુહૂર્તની રાશિ થાય છે. તે નિકમણ કરતો સૂર્ય ના સંવત્સરનો આરંભ કરતાં, પહેલાં અહોરામમાં અભ્યતર અનંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય આત્યંતર અનંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત્ત એક યોજનના *ક ભાગ બાહલ્સ વડે, ૯,૬૪૫ યોજના અને એક યોજનના 3"/4 ભાગ આયામ-વિષ્ઠભથી તથા ૩,૧૫,૧૦૭ યોજનથી કંઈક વિશેષ જૂની પરિક્ષેપથી હોય છે. ત્યારે દિવસ અને રાત્રિનું પ્રમાણ પૂર્વવત્ હોય. તે નિકમણ કરતો સૂર્ય બીજ અહોરામાં અાવ્યંતર બીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અત્યંતર બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત એક યોજનના ૪૮ ભાગ ભાહચરી, ૯,૬૫૧ યોજન અને યોજનના ૬૧ ભાગ આયામ-વિછંભથી, ૩,૧૫,૧૨૫ યોજના પરિટ્રોપણી કહેલ છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત. એ પ્રમાણે આ નય વડે નિરિક્રમણ કરતો સૂર્ય તેના અનંતરથી તેના ૦ પ્રાભૃત-પ્રાકૃત-પ્નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X – x – x – Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૩૦ ૫૯ અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં પાંચ યોજન અને યોજનના 3N/ ભાગના એક-એક મંડલમાં વિર્કવૃદ્ધિને વધારતા-વધારતા અઢારઅઢાર યોજન પરિચય વૃદ્ધિને વધારતાં-વધારતાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. ત્યારે તે મંડલda *Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૧/૮/૩૦ છે. તેથી ભગવન તેનાથી પૃથક્ સ્વમતને જ જણાવે છે – અમે વળી આ રીતે કહીએ છીએ - બધાં જ સૂર્યમંડલો પ્રત્યેકને યોજનના ૪૮/૬૧ ભાગ બાહલ્યથી અને લંબાઈ, પહોડાઈ તથા પરિધિથી વળી અનિયત કહ્યા છે. કોઈપણ મંડલની કેટલી લંબાઈ, પહોડાઈ અને પરિધિ છે તે પોતાના શિષ્યોને કહેવું. એ પ્રમાણે ભગવંતે કહેતાં ગૌતમે પૂછ્યું - મંડલ પદોમાં લંબાઈ, પહોડાઈ અને પરિધિના નિયતપણામાં શો હેતુ છે, તે કહો - અહીં ભગવંત કહે છે - આ જંબૂદ્વીપ આદિ વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ સ્વયં વિચારવું અને વ્યાખ્યા કરવી. તેમાં જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલપદ જાડાઈથી યોજના ૪૮/૬૧ ભાગ જાણવું. લંબાઈ-પહોડાઈથી ૯,૬૪૦ યોજન જાણવું. તેથી જ કહે છે કે – એક તફથી સવચિંતર મંડલ ૧૮૦ યોજન જંબૂલીપને અવગાહીને રહે છે, તેમ બીજી તરફ પણ જાણવું. તેથી ૧૮૦ યોજનને બે વડે ગુણતાં ૩૬૦ થાય છે. આ જંબૂઢીપ વિઠંભ પરિમાણથી લાખ રૂપે શોધિત કરતાં ૩,૧૫,૦૮૯ પરિધિ થાય. તેથી કહે છે - તે સવન્જિંતર મંડલનો વિડંભ ૯૯,૬૪૦ છે. તેનો વર્ગ કરીએ તો ૯,૯૨,૮૧,૨૯,૬૦૦ આવે છે, તેને ૧૦ વડે ગુણતાં ૯૯,૨૮,૧૨,૯૬,ooo થાય. તેનું વર્ગમૂળ કરવામાં આવે તો ચોક્ત પરિધિ પ્રમાણ આવે છે. શેષ રહે છે - ૨,૧૮,૦૩૯, એટલું છોડી દેવું. રાત્રિ-દિવસ પરિમાણ સુગમ છે. તે સૂર્ય સવવ્યંતર મંડલથી પૂર્વોક્ત પ્રકાચી નીકળતા નવા સંવત્સરનો આરંભ કરતા, નવા સંવત્સરના પહેલાં અહોરાકમાં સવચિંતર અનંતર બીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે જો સવચિંતર અનંતર બીજા મંડળને સંક્રમીને ચાર ચરે ત્યારે તે મંડલ પદ ૪૮/૬૧ ભાણ યોજનના બાહચથી, ૯૯,૬૩૫ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ લંબાઈ-પહોડાઈથી થાય છે. તેથી જ કહે છે કે- એક પણ સૂર્ય સર્વાચિંતર મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અને બીજા બે યોજનમાં બહાર રહીને બીજા મંડલમાં ચાર ચરે છે. બીજો સૂર્ય પણ તેટલો જ ચાર ચરે છે. પછી બે યોજન અને ૪િ૮/૬૧ અડતાલીશ એકસઠાંશ ભાણ યોજનને બે વડે. ગુણવાથી પાંચ યોજન અને ૩૫/૬૧ ભાગ યોજન થાય છે. આ પ્રથમ મંડલ વિઠંભ પરિમાણમાં અધિકત્વથી ઉમેતા, યશોક્ત બીજા મંડલના વિકુંભ અને આયામ પરિમાણ પ્રાપ્ત થાય છે. તેમાં 3,૧૫,૧૦૩ યોજનથી કંઈક વિશેષાધિક પરિધિ કહેલી છે, તેથી કહે છે કે - પૂર્વ મંડલના વિડંભ, આયામ, પરિમાણથી આ મંડલના વિડંભ, આયામ પરિમાણ પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ અધિકપણે પ્રાપ્ત થાય છે. તેથી આ રાશિનું પૃથક્ પરિમાણ લાવવું - તેમાં પાંચ યોજનના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણતાં ૩૦૫ આવે છે. એમની મધ્યે ઉપરના [૩૫] પામીશ એકસઠાંશ ભાગ ઉમેરતા 3૪૦ થશે. તેનો વર્ગ કQો. વર્ગ કરીને દશ વડે ગુણવા, તેનાથી ૧૧,૫૬,૦૦૦ આવશે. પછી આ સંખ્યાનું વર્ગમૂળ કાઢતાં ૧૦પની સંખ્યા આવશે, તેના યોજન કરવાને માટે ૬૧ ભાગ વડે ભાગતા સત્તર પૂર્ણાંક આડત્રીશ એકસઠાંશ - [૧૭-૮/૧ી સંખ્યા આવશે. આ સંખ્યાને પૂર્વમંડલ પરિધિ પરિમાણમાં અધિકત્વથી ઉમેરીએ. તેનાથી ચોક્ત અધિકૃત મંડલ પરિધિ પરિમાણ થાય છે. જો કે તેમાં કંઈક વિશેષ ન્યૂન કહ્યું છે, આ ન્યૂનતા ૩/૬૧ ભાગ જાણવી. ત્યારે - બીજા મંડલના ચાર ચરણકાળમાં દિવસ અને રાત્રિનું પ્રમાણ પૂર્વવત્ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય તેમાં ૨૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન થાય અને રાત્રિ ૨૧ ભાગ અધિક બાર મુહૂર્તની જાણવી. ત્યારપછી સુર્ય બીજા મંડલથી ઉકત પ્રકારથી નીકળતો નવા સંવત્સરમાં બીજા અહોરમાં સવવ્યંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સર્વાભિંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે ત્રીજું મંડલપદ એક યોજનના અડતાલીશ એકસઠાંશ ભાગ [ ૧] બાહલ્યથી ૯,૬૫૧ યોજન અને એક યોજનના [૧] નવ એકસઠાંશ ભાગ લંબાઈ-પહોડાઈ વડે થાય. તેથી કહે છે – પૂર્વવત્ અહીં પણ પૂર્વમંડલના વિડંભ, આયામ પરિમાણથી પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેથી યથોક્ત આયામવિકંભ પરિમાણ થાય છે - ૩,૧૫,૧૨૫ યોજન પરિધિ કહી છે – તેથી કહે છે કે પૂર્વમંડલથી આ વિકંભમાં પાંચ યોજન અને યોજનના ૩૫/૧ ભાગ અધિકપણે પ્રાપ્ત થાય છે. તેનાથી યથોક્ત અહીં લંબાઈ-પહોડાઈ પરિમાણ થાય છે - - તેનું પૃથક પરિધિ પરિમાણ ૧૭ યોજન અને એક યોજનના ભાગ એ નિશ્ચય મતથી છે. પણ સૂત્રકૃત વ્યવહારનય મતને આશ્રીને પરિપૂર્ણ ૧૮ યોજનની વિવા કરેલી છે. વ્યવહાર નયના મતથી જ કંઈક ન્યૂન હોય તો પણ પરિપૂર્ણ છે, તેમ વિવક્ષા કરાય છે. તથા જે પણ પૂર્વમંડલની પરિધિના પરિમાણમાં કંઈક ન્યૂનત્વ કહ્યું, તે પણ વ્યવહાર નયના મતથી પરિપૂર્ણવત્ જ વિવક્ષા થાય. તેથી પૂર્વ મંડલ પરિધિ પરિમાણમાં ૧૮ યોજનો અધિકત્વથી ઉમેરાય છે, તેનાથી થોક્ત અધિકૃત મંડલ પરિધિ પરિમાણ થાય છે. ત્યારે – ત્રીજા મંડલના ચાર ચરણ કાળમાં દિવસ-રાત્રિ તે પ્રમાણે પૂર્વવત્ કહેવા. તે આ પ્રમાણે છે - ત્યારે ચાર-એકસઠાંશ ભાગ [૧મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ચાર એકસઠાંશ મુહૂર્ત અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે. ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ ઉપાય વડે પ્રતિ અહોરાત્ર એકૈક મંડલ છોડતો, નિકળેલો સૂર્ય, તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો કરતો એક એક મંડલમાં પાંચ-પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ, એવા પરિમાણની વિઠંભની વૃદ્ધિને વધારતો-વધારતો એક-એક તે મંડલમાં અઢાર-અઢાર યોજનની પરિધિ વૃદ્ધિને વધારતો-વઘારતો અહીં અઢાર-અઢાર એ વ્યવહારથી કહેલ છે. નિશય મતથી તો ૧૭-૧૭ યોજન અને યોજનનો ૮૬૧ ભાગ જાણવો. આ પૂર્વવત્ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૩૦ ૬૩ કહેવું. અમે અમારી બુદ્ધિથી કહેલ નથી, જે કહ્યું તે વિચાર પ્રકમમાં જ કરણ વિભાવનામાં કહેલ છે. એ પ્રમાણે પહેલાં છ માસ પર્યવસાનભૂત ૧૮૩માં અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે સર્વ બાહ્ય મંડલપદને એક યોજનના ૩/૬૧ ભાગ બાહલ્યથી, ૧,૦૦,૬૬૦ આયામ અને વિખંભથી છે, તેથી કહે છે – સચિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ પર્યવસાની કરીને ૧૮૩ મંડલ થાય છે. મંડલ-મંડલમાં, વિધ્યુંભ-વિધ્યુંભ વધારતા પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ, પછી પાંચ યોજનને ૧૮૩ વડે ગુણે છે, તેથી ૧૫ થાય છે. જે પણ ૩૫/૬૧ ભાગ યોજનના પણ ૧૮૩ વડે ગુણતા ૬૪૦૫ થયા. તેને ૬૧ ભાગ વડે ભાગતાં ૧૦૫ થાય છે. તેને પૂર્વની રાશિમાં ઉમેરતા, ૧૦૨૦ સંખ્યા થાય છે. આ સર્વાન્વંતર મંડલ વિધ્યુંભ અને આયામ પરિમાણમાં અધિકત્વથી ઉમેરે છે. પછી ચોક્ત સર્વ બાહ્ય મંડલગત વિધ્યુંભ અને આયામ પરિમાણ થાય છે. તથા ૩,૧૮,૩૧૫ પરિધિથી થાય છે. વિશેષ એ કે કિંચિત્ ન્યૂન ૧૦૫ જાણવા. તેથી જે કહે છે કે – આ મંડલનો વિધ્યુંભ ૧,૦૦,૬૬૦ છે. આનો વર્ગ કરવો, તેનાથી ૧૦,૧૩,૨૪,૩૫,૬૦૦ની સંખ્યા થાય છે. તેને દશ વડે ગુણતા ૧,૦૧,૩૨,૪૩,૫૬,૦૦૦ થાય છે. તેના વર્ગમૂલ કરતાં ૩,૧૮,૩૧૪ થાય છે. શેષ ઉદ્ધરે છે તે ૫,૫૩,૪૦૪ છેદ રાશિ છે, ૬,૩૬,૬૨૮ થાય. તેનાથી આ કિંચિત્ ન્યૂન ૧૫-યોજન પ્રાપ્ત થાય છે. તેથી વ્યવહારથી સૂકારે પરિપૂર્ણ વિવક્ષા કરીને ૧૫ એમ કહ્યું છે. અથવા મંડલ-મંડલમાં પૂર્વ-પૂર્વ મંડલથી પરિધિ વૃદ્ધિમાં ૧૭-૧૭ યોજન અને યોજનના ૩૮/૬૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેથી ૧૭ યોજનને ૧૮૩ વડે ગુણતાં ૩૧૧૧ થાય છે તે પણ ૩૮/૬૧ ભાગને ૧૮૩ વડે ગુણે છે, તેના વડે ૬૯૫૪ થાય છે. તેના યોજન કરવાને માટે ૬૧ ભાગ વડે ભાંગતા ૧૧૪ સંખ્યા આવે છે. તેને પૂર્વરાશિમાં ઉમેરતાં ૩૨૨૫ની સંખ્યા આવે છે. ઉક્ત સંખ્યામાં સર્વાન્વંતર મંડલ પરિધિ પરિમાણ ૩,૧૫,૦૮૯ એ રૂપ અધિકત્વથી ઉમેરીએ તો ૩,૧૮,૩૧૪ સંખ્યા પ્રાપ્ત થાય છે. તથા ૧૭ યોજનોના આડત્રીશ અને એકસઠ ભાગ [૩૮/૬૧] ઉપર જે ૩૭૫ શેષ રહે છે, તેને ૧૮૩ વડે ગુણતાં ૬૮,૬૨૫ થાય છે. તેને છંદ રાશિ ૨૧૫૦ ભાગથી ભાંગતા [૩૧/૬૧] યોજનના એકત્રીશ એકસઠાંશ ભાગ પ્રાપ્ત થાય છે. શેષ થોડી હોવાથી તેને છોડી દીધેલ છે. પણ વ્યવહારથી પરિપૂર્ણ યોજન વિવક્ષા કરી છે, તે પંદર કહેલ છે. ત્યારે રાત્રિ-દિવસ પરિમાણ અને છ માસ ઉપસંહરણ સુગમ છે. ત્યારપછી તે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વોક્ત પ્રકારથી અત્યંતર પ્રવેશતા બીજા છ માસનો આરંભ કરતાં, બીજા છ માસના પહેલાં અહોરાત્રમાં સર્વ બાહ્ય અનંતર પૂર્વેના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વબાહ્યાંતરની પૂર્વે બીજા મંડલને સંક્રમી ચાર ચરે છે, ત્યારે તે ૬૪ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ મંડલપદને અડતાલીશ-એકસઠાંશ [૮/૬૧] ભાગ યોજનના બાહાથી, ૧,૦૦,૬૫૪ યોજન અને એક યોજનના છવ્વીશ-એકસઠાંશ [૬/૬૧] ભાગ આયામ-વિખંભથી છે. તેથી કહે છે, એકથી તે મંડલને સર્વ બાહ્ય મંડલગત એક યોજનના ૪૮/૧ ભાગ અને બીજા બે યોજનમાં છોડીને અત્યંતર અવસ્થિત છે, બીજો પણ તેમજ છે. ત્યારપછી બે યોજન અને [૪૮/૬૧] ભાગને બે વડે ગુણવાથી પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ થાય છે. તથા ૩,૧૮,૨૯૭ પરિધિથી ઉમેરે છે. તેથી કહેલ છે કે – પૂર્વના મંડલથી આ મંડલના વિખુંભ અને આયામ પરિમાણમાં પાંચ યોજન અને પાત્રીશ-એકસઠાંશ [૩૫/૬] ભાગ યોજનને ત્રુટિત થાય છે. પાંચ યોજનો અને પત્રીશ એકસઠાંશ ભાગ પરિધિમાં ૧૭ યોજન અને યોજનના ૩૮/૬૧ ભાગ થાય છે. પરંતુ સૂત્રકારે વ્યવહારનય મતથી પરિપૂર્ણ અઢાર યોજન વિવક્ષિત કરેલ છે. પૂર્વોક્ત સર્વ બાહ્ય મંડલ પરિધિ પરિમાણથી ૩,૧૮,૩૧૫ એ પ્રમાણે અઢાર યોજનથી શોધિત કરે છે. તેનાથી થોક્ત અધિકૃત્ મંડલ પરિધિ પરિમાણ પ્રાપ્ત થાય છે. ત્યારે રાત્રિ-દિવસ પૂર્વવત્ કહેવા. તે બંને આ પ્રમાણે છે – ત્યારે બે એકસઠાંશ ભાગ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્ત રાત્રિ થાય છે અને બે એકસઠાંશ [/૬૧] ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારપછી તે સૂર્ય, તે બીજા મંડલથી પૂર્વોક્ત પ્રકારે અત્યંતર પ્રવેશ કરતો બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલની પૂર્વેના ત્રીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે જો સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના ત્રીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે તે મંડલપદને અડતાલીશ-એકસઠાંશ [૪૮/૬૧] ભાગ યોજનના બાહલ્યથી અને ૧,૦૦,૬૪૮ યોજન તથા એક યોજનના બાવન એકસઠાંશ [૫/૬૧] ભાગ આયામ-વિખંભથી કહેલ છે. = તેથી કહે છે – પૂર્વના મંડલથી આ મંડલ આયામ-વિખંભથી પાંચ યોજન વડે પાત્રીશ-એકસઠાંશ [૩૫/૬૧] ભાગ યોજનથી હીન છે, તેથી પૂર્વમંડલના વિખુંભ અને આયામ પરિમાણ થકી ૧૬૫૪ યોજન અને એક યોજનના છવ્વીશ-એકસઠાંશ ૨૬/૬૧ ભાગ રૂપથી પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ યોજનથી શોધિત કરે છે, ત્યારે યથોક્ત અધિકૃત્ મંડલ વિખંભ અને આયામ પરિમાણ થાય છે. તથા ૩,૧૮,૨૭૯ યોજન પરિક્ષેપથી ઉમેરે છે. તેથી કહેલ છે કે – પૂર્વના મંડલથી આ મંડલ પાંચ યોજન વડે અને એક યોજનના ૫/૬૧ ભાગ વડે વિષ્લેભથી હીન છે, પાંચ યોજનો અને ૩૫/૬૧ ભાગ પરિધિ પરિમાણ વ્યવહાી ૧૮-યોજન છે. તેથી તેનો પૂર્વમંડલ પરિધિ પરિમાણથી શોધીએ છીએ. તેના વડે યથોક્ત અધિકૃત્ પરિધિ પરિમાણ થાય છે. દિવસ-રાત્રિ પૂર્વવત્ તેમજ કહેવા, તે આ પ્રમાણે - ત્યારે ૪/૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની સત્રિ થાય છે અને ૪/૬૧ ભાગ મુહૂર્ત અધિક બાર મુહૂર્તનો દિવસ થાય. ર્વ નુ ઈત્યાદિ આ સૂત્ર પૂર્વોક્ત વ્યાખ્યાનુસાર સ્વયં વિચારવું વિશેષ એ 。 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૩૦ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૨ છે — X - X - છે એ પ્રમાણે પહેલું પ્રાકૃત કહ્યું. હવે બીજું કહે છે. તેનો આ અધિકાર છે – “સૂર્ય તીર્થો કઈ રીતે ભ્રમણ કરે છે ? તેથી તે વિષયક પ્રશ્નણ કહે છે– ૦ પ્રાભૃત-૨, પ્રાકૃત-પ્રાકૃત-૧ ૦ કે – “ઘટાડતા, ઘટાડતા” એમ કહેવું. હવે પ્રસ્તુત વક્તવ્યતાનો ઉપસંહાર કહે છે - પછી બધાં જ મંડલપદો પ્રત્યેક બાહલ્યથી યોજનના કૈ૮૧ ભાગ છે. આયામ, વિકુંભ અને પરિધિથી અનિયત છે તથા બધાં મંડલાંતરો બન્ને યોજન વિકંભથી છે, તેથી આ બે યોજનમાં યોજનના ૪૮ ભાગરૂપ છે. મધ્ય માર્ગ, ૧૮૩ વડે ગુણતાં ૧૧૫ યોજન કરેલ છે, તેથી કહે છે - બે યોજન ૧૮૩ વડે ગુણતાં ૩૬૬ થાય. જે ૪૮ ભાગ છે, તેને ૧૮૩ વડે ગુણતાં ૧૪૪ યોજન થાય છે. તેમાં પૂર્વની રાશિને ઉમેરતાં ૫૧૦ થશે. આ જ અર્ચના વ્યક્ત કરણાર્થે કરી પ્રજ્ઞસુત્ર કહે છે તેમાં સર્વાગંતર મંડલ પદથી પછી સર્વ બાહ્ય મંડલપદ સુધી, સર્વબાહ્ય મંડલપદની પૂર્વે સર્વાવ્યંતર મંડલ પદ, આટલો માર્ગ કેટલા પ્રમાણમાં કહેલ છે ? એમ ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - તે માગ ૧૧૫ યોજન કહેલ છે, તેમ સ્વા શિષ્યોને પણ કહેવું. ૧૧૫ યોજનની ભાવના પૂર્વવત્. અત્યંતર મંડલપદ સાથે અત્યંતર મંડલપદથી આરંભી સર્વબાહ્ય મંડલપદ સુધી અથવા સર્વ બાહ્ય મંડલપદથી સર્વ બાહ્ય મંડલપદથી આભીને, સર્વાત્યંતર મંડલ સુધી આ આટલો માર્ગ કેટલા યોજના કહેવો ? ભગવંત કહે છે - આ માર્ગ ૧૧૫ યોજન અને યોજનના કૈ૮૧ ભાગ છે તેમ કહેવું કેમકે પૂર્વના માર્ગ પરિમાણથી આ માર્ગ પરિમાણ સર્વ બાહા મંડલગતથી બાહલ્ય પરિમાણથી અધિકપણે છે. અત્યંતર મંડલપદ પછી સર્વબાહ્ય મંડલની પૂર્વે અથવા બાહ્ય મંડલ પદથી પૂર્વ અત્યંતર મંડલથી પછી આ માર્ગ કેટલો કહ્યો છે ? ભગવંતે કહ્યું - ૫૦૯ યોજન અને એક યોજનના ૧૩૧ ભાગ કહેQો. પૂર્વના માર્ગ પરિમાણથી આ માર્ગ પરિમાણના સવચિંતર મંડલગત સર્વ બાહ્ય મંડલગત બાહરા પરિમાણથી ૩૫/૧ ભાગ યોજના અધિક હીનવવી છે. એ પ્રમાણે અત્યંતર મંડલથી પછી સર્વબાહ્ય મંડલ સુધી કે સર્વબાહ્ય મંડલથી પૂર્વે સવવ્યંતર મંડલ સુધી તથા સર્વાગંતર સર્વબાહ્ય મંડલોની સાથે તથા સર્વાત્યંતર સર્વબાહ્ય મંડલ વિના જેટલા માર્ગ પરિમાણ થાય છે ત્યાં સુધી નિરૂપિત છે. ધે સવભિંતર મંડલની સાથે સર્વાત્યંતર મંડલ પછી, બાહ્ય મંડલની પહેલા અથવા સર્વબાહ્યમંડલ સાથે સર્વ બાહ્ય મંડલની પૂર્વે સવચિંતર મંડલથી પછી જેટલાં માર્ગ પરિમાણ થાય છે, ત્યાં સુધી નિરૂપે છે “ભાવના' સુગમ હોવાથી કરેલ નથી. - X - X - X - X - • સૂત્ર-૩૧ - [ભગવન / સૂર્યની] તીર્થી ગતિ કેવી છે ? તે જેમ કહી હોય તે કહો. તેમાં આ આઠ પતિપત્તિઓ કહી છે. (૧) તેમાં એક એ પ્રમાણે કહે છે કે તે પૂર્વ દિશાના લોકાંતeણી પ્રભાતકાળનો સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, તે આ લોકને તીછ કરે છે, તોછ કરીને પશ્ચિમના લોકમાં સંધ્યા સમયે આકાશમાં વિદkસ પામે છે - અસ્ત થાય છે. એક એમ કહે છે. () વળી એક એ પ્રમાણે કહે છે - તે પૂર્વદિશાના લોકાંતથી ત:કાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તિછલોકને તિછ કરે છે અથવા પ્રકાશિત કરીને પશ્ચિમ લોકાંતમાં સૂર્ય આકાશમાં વિધ્વસ્ત થાય છે . એક એમ કહે છે. (૩) વળી એક એ પ્રમાણે કહે છે – તે પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તે આ તીછાં લોકને તીછ કરે છે, કરીને પશ્ચિમ લોકમાં સંધ્યાકાળે નીચે તરફ પરાવર્તન કરે છે. નીચે પરાવર્તન કરીને ફરી . પણ બીજા ભાગમાં પૂર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. - એક એ પ્રમાણે કહે છે. (૪) વળી એક એ પ્રમાણે કહે છે - તે પૂર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય પ્રણવીકાર્યમાં ઉદિત થાય છે. તે આ તીર્ણ લોકને તીછોં કરે છે, કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યાકાળે સૂર્ય પૃedીકાર્યમાં વિધ્વસ્ત થાય છે. એક એમ કહે છે. (૫) વળી એક એ પ્રમાણે કહે છે – પૂર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય પૃવીકાર્યમાં ઉદિત થાય છે. તે તીરછી લોકને તીર્થો કરે છે, કરીને પશ્ચિમ લોકાંતમાં સંધ્યાકાળે સૂર્ય પૃedીકામમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને ધોલોકમાં જાય છે. જઈને ફરી પણ બીજા ભાગમાં પૂર્વ લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય પૃવીકાયમાં ઉદિત થાય છે. એક એમ કહે છે. (૬) વળી કોઈ એક એમ કહે છે કે – પૂર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય અકાયમાં ઉદિત થાય છે. તે આ તીછરલોકને તીછીં કરે છે. કરીને પશ્ચિમ લોકાંતમાં સાંજે સૂર્ય અકાયમાં વિધ્વસ્ત થાય છે. એક એમ કહે છે. () વળી એક એમ કહે છે - તે પુર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય અકાયમાં ઉદય પામે છે, તે તીછ લોકને તીરછ કરે છે, કરીને પશ્ચિમ મુનિ દીપરત્નસાગરે કરેલ પામૃત-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 2િ3/5] Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૩૧ ૬૮ લોકાંતમાં સાંજે સુર્ય અપકાયમાં પ્રવેશે છે પ્રવેશીને અધોલોકમાં પરાવર્તત થાય છે. થઈને પછી ફરી પણ બીજે દિવસે પૂર્વના લોકાંતમાં પ્રાત:કાળે સૂર્ય પ્રકામાં ઉદિત થાય છે - એક એમ કહે છે. (૮) એક વળી એમ કહે છે – તે સૂર્ય પૂર્વના લોકાંતથી ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજનો, ઘણાં હજારો યોજનો ઉંચે દુર ઉદિત થઈને, અહીં પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તે આ દક્ષિણાર્ધ લોકને તીર્થો કરે છે, કરીને ઉત્તરાર્ધલોકને તે જ રાત્રિમાં, આ ઉત્તરાર્ધલોકને તોછ કરે છે. કરીને તે દક્ષિણાર્ધ લોકમાં તે જ રાશિમાં, તે આ દક્ષિણોત્તરાઈ-પૂર્વ લોકને તીર્ષે કરે છે. કરીને પૂર્વના લોકાંતથી ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન ઉંચે દૂર ઉદિત થઈને અહીં પ્રભાતે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે – એક એ પ્રમાણે કહે છે. [ભગવંત કહે છે - અમે વળી એ પ્રમાણે કહીએ છીએ કે - તે જંબૂદ્વીપ દ્વીપની પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાથી મંડલના ૧ર૪ ભાગ કરીને દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમમાં ચતુભણિ મંડલમાં આ રતનપભા પૃવના બહુરામ-મણીય ભૂમિભાગથી ૮ao યોજન ઊંચે આકાણાપદેશમાં બંને સૂય ઉગે છે. તે આ દક્ષિણોત્તર જંબુદ્વીપના ભાગોને તtછË કરે છે. કરીને પૂર્વ-પશ્ચિમ ભૂદ્વીપ ભાગોને તે જ રાત્રિમાં, તે આ પૂર્વ-પશ્ચિમ ભૂદ્વીપ ભાગોને તીર્થો કરે છે, કરીને દક્ષિણોત્તર જંબૂલીપ ભાગોને તે જ રાશિમાં, તે આ દક્ષિણોત્તર અને પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ ભાગોને તોછZ કરે છે. કરીને ભૂદ્વીપદ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાથી ૧૨૪ મંડલને છેદીને દક્ષિણપૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ચતુભગિ મંડલમાં આ રનપભા પૃનીના બહુરામ રમણીય ભૂમિ ભાગથી ૮eo યોજન ઊંચે આકાશમાં પ્રભાતકાળે આ બંને સૂર્યા આકાશમાં ઉદિત થાય છે.. • વિવેચન-૩૧ : જો કે બીજું પણ ઘણું પૂછવા યોગ્ય છે, પરંતુ આટલું જ હાલ પૂછું છું. ભગવત્ ! આપે કઈ રીતે સૂર્યની તિછ ગતિ-તીખું પરિભ્રમણ કહેલ છે - તે કહો. ભગવંત એ પ્રમાણે કહેતા, આ વિષયક અન્યતીર્શિકની પ્રતિપત્તિ • મિથ્યાભાવ દેખાડવાને પહેલા તે જ પ્રતિપતિને જણાવે છે - તે સૂર્યની તિર્થી ગતિ વિષયમાં વિશે કહેવાનાર સ્વરૂપની આઠ પ્રતિપત્તિપરતીર્થિક મતરૂપ કહેલી છે. તે જ ક્રમથી કહે છે - તે આઠ પરતીર્થિકોમાં એક પરતીથિંક એમ કહે છે કે – પૂર્વના લોકાંતથી ઉંચે અર્થાત્ પૂર્વ દિશામાં, પ્રભાત સમયે કિરણોનો સમૂહ, આકાશમાં ઉત્પન્ન થાય છે. આના દ્વારા એમ કહે છે કે – આ કોઈ વિમાન નથી, સ્થ નથી, કોઈપણ દેવતારૂપ સૂર્ય નથી. પરંતુ કિણોનો સમૂહ જ આ વર્તુળ ગોળાકાર લોકાનુભાવથી પ્રતિદિવસ પૂર્વ દિશામાં પ્રભાતે આકાશમાં સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ઉત્પન્ન થાય છે. જેનાથી સર્વત્ર પ્રકાશનો પ્રસાર પથરાય છે. તે આવા સ્વરૂપનો મરીચિનો સમુહ ઉપજાત થઈને આ પ્રત્યક્ષ દેખાતા તીછાં લોકને તીર્થો કરે છે. અથ તી પરિભ્રમણ કરતો તિછ લોકને પ્રકાશિત કરે છે. તીર્થો કરીને પશ્ચિમમાં લોકાંતમાં સંધ્યાકાળે વિધ્વસ્ત થાય છે. હવે ઉપસંહાર કહે છે - તેવા જગત સ્વભાવથી કિરણોનો સંઘાત આકાશમાં વિધ્વંસ પામે છે, એ પ્રમાણે સર્વકાળ પણ જાણવો. તેના ઉપસંહામાં કહે છે - એક એમ કહે છે. વળી એક એમ કહે છે – પૂર્વલોકાંતથી ઉંચે પ્રાતઃકાળે સૂર્ય-લોકપ્રસિદ્ધ દેવતારૂપ ભાસ્કર તેવા જગસ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થાય છે, અને તે ઉત્પન્ન થઈ આ તીછલોકને તીર્થો ભ્રમણ કરતો આ લોકને પ્રકાશિત કરે છે. તીર્થો કરીને પશ્ચિમ લોકાંતમાં સંધ્યાકાળે આકાશમાં અસ્ત પામે છે. વળી એક એ પ્રમાણે કહે છે કે – પૂર્વના લોકાંતથી ઉંચે પ્રભાતકાળે સૂર્ય દેવતારૂપે સદા અવસ્થિત છે. તેવા પ્રકારે પુરાણ શાસ્ત્ર પ્રસિદ્ધ આકાશમાં ઉગે છે, તે ઉગેલો એવો આ પ્રત્યક્ષ જણાતા મનુષ્યલોકને તીર્થો કરે છે, તીર્થો કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યા સમયે નીચે આકાશમાં પ્રવેશ કરે છે. પ્રવેશીને અધો ભાગમાં જાય છે. અર્થાત અધોલોકને પ્રકાશીત કરતો નિવૃત્ત થાય છે. તેમના મતથી જ ફરી આ ગોળાકાર લોક પણ ગોળાકારપણે રહેલ છે અને આ મત વર્તમાનમાં પણ અન્યતીર્થિકો જણાવે છે. તે તેમના પુસણ શાઓથી સમ્યપણે જાણવું. આના ત્રણ ભેદો છે - એક એ પ્રમાણે કહે છે કે સર્ય આકાશમાં ઉગે છે. બીજો એ પ્રમાણે કહે છે કે પર્વતની ટોચે છે. અન્યો એ પ્રમાણે કહે છે કે સમુદ્રમાં છે. તેમાં પહેલાંનો આ મત જણાવ્યો. નીચે જઈને અને ફરી પણ અધો ભૂમિથી અર્થાત્ પૃથ્વીના અધોભાગથી તે નીકળે છે. પૂર્વના લોકાંતથી ઉંચે આકાશમાં પ્રભાતકાળે સૂર્ય ઉગે છે. એ પ્રમાણે હંમેશા પણ કહેવું. વળી એક એમ કહે છે કે- પૂર્વના લોકાંતથી ઉચે પ્રભાતકાળે સૂર્ય દેવતારૂપ તથાવિધ પાણ પ્રસિદ્ધ પૃથ્વીકાય મધ્યમાં ઉદય પવીના મસ્તકે ઉત્પન્ન થાય છે તે ઉત્પન્ન થઈને આ મનુષ્યલોકને પ્રકાશીત કરે છે. પ્રકાશિત કરીને આ મનુષ્યલોકને પ્રકાશિત કરે છે, ત્યારપછી પશ્ચિમમાં લોકાંતે સંચ્યા સમયે સૂર્ય પૃથ્વીકાયમાં - અસ્તમય ભૂમિના મસ્તકમાં વિધ્વંસને પામે છે. એ પ્રમાણે પ્રતિદિવસ સર્વ કાળ જગની સ્થિતિને વિચારવી. વળી પાંચમાં કોઈ એ પ્રમાણે કહે છે કે - પૂર્વના લોકાંતથી ઉંચે પ્રભાત દેવતારૂપ સૂર્ય સદા અવસ્થાયી પૃથ્વી કાયમાં - ઉદયભૂધરના મસ્તકમાં ઉગે છે. તે ઉગેલો સૂર્ય આ પ્રત્યક્ષ જણાતા તીછ લોકને તીર્થો કરે છે અને તીછોં કરીને પશ્ચિમમાં લોકાંતમાં સંધ્યા સમયે પૃથ્વીકાય અર્થાત્ અસ્તમય ભૂમિમાં અનુપવેશે છે. પ્રવેશીને નીચે જાય છે અથતુ અધોભાગવર્તી લોકને પ્રકાશિત કરતો પ્રતિ નિવર્તિ છે. પછી ફરીથી પણ અધો ભૂમિમાંથી અર્થાત્ પૃથ્વીના અધો ભાગથી તે સૂર્ય નીકળે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૩૧ ૬૯ - છે. પૂર્વના લોકાંતથી ઉર્ધ્વ પ્રભાતકાળે સૂર્ય પૃથ્વીકાયમાં - ઉદયભૂમિના મસ્તકે ઉગે છે. આ પણ ભૂગોળવાદી છે, પરંતુ પૂર્વના આકાશમાં ઉગે છે એમ સ્વીકારે છે, આ લોકો પર્વતની ટોચે ઉગે છે તેમ કહે છે. અહીં પણ ઉપસંહાર પૂર્વવત્. વળી છઠ્ઠો કોઈ એમ કહે છે કે – પૂર્વલોકાંતથી ઉંચે પ્રભાતે સૂર્ય પણ અકાયમાં એટલે પૂર્વ સમુદ્રમાં ઉગે છે. તે ઉત્પન્ન થઈને આ પ્રત્યક્ષ જણાતાં તીર્હોલોકને તીર્કો કરે છે. તીર્થો કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યા સમયે સૂર્ય અકાય - પશ્ચિમ સમુદ્રમાં વિધ્વંસ પામે છે. એ પ્રમાણે સર્વદા પણ જાણવું. વળી સાતમો કોઈ એમ કહે છે કે – પૂર્વલોકાંતથી ઉંચે પ્રભાતે સૂર્ય સદા અવસ્થાયી પુરાણ શાસ્ત્ર પ્રસિદ્ધ અકાયમાં - પૂર્વ સમુદ્રમાં ઉગે છે. તે ઉગેલો સૂર્ય આ તીર્થાલોકને તીર્થો કરે છે. તીર્થો કરીને પરિભ્રમણ કરતો આ તીર્કાલોકને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યા સમયે સૂર્ય અટ્કાયપશ્ચિમ સમુદ્રમાં અનુપ્રવેશે છે. પ્રવેશીને અધોભાગવર્તી લોકને પ્રકાશિત કરતો પ્રતિનિવૃત્ત થાય છે. અધોલોકમાં જઈને બીજી અધો ભૂમિમાંથી નીકળે છે, પૂર્વ લોકાંતથી ઉંચે પ્રભાતે સૂર્ય અકાયમાં પૂર્વ સમુદ્રમાં ઉગે છે. એમ સર્વકાળમાં પણ જાણવું. અહીં પણ ઉપસંહાર પૂર્વવત્ છે. વળી આઠમાં કોઈ એક કહે છે – પૂર્વના લોકાંતથી ઉંચે પ્રથમથી ઘણાં યોજનો, પછી ક્રમથી ઘણાં સેંકડો યોજન, ત્યાર પછી ક્રમથી ઘણાં હજારો યોજનો ઘણે દૂર ઉંચે બુદ્ધિ વડે જઈને આ અવકાશમાં પ્રભાતે સૂર્ય દેવતારૂપ સદા અવસ્થાયી ઉગે છે અને તે ઉગીને આ દક્ષિણાર્ધ લોક-દક્ષિણ દિશાવર્તી આ અર્ધલોકને અર્થાત્ દક્ષિણ લોકાઈ. તીર્થો પરિભ્રમણ કરતો દક્ષિણ લોકાઈને પ્રકાશિત કરે છે અને દક્ષિણ અર્ધલોકને તીર્કો કરતો, તે જ ઉત્તરાર્ધલોકને રાત્રિમાં કરે છે. ત્યારપછી તે સૂર્ય ક્રમથી આ ઉત્તરના અર્ધલોકને તીર્થ્રો કરે છે, અર્થાત્ ત્યાં પણ તીર્થ્રો પરિભ્રમણ કરતો ઉત્તરના અર્ધલોકને પ્રકાશિત કરે છે અને ઉત્તર અર્ધલોકને તીર્થા પરિભ્રમણ વડે પ્રકાશિત કરતો તે જ દક્ષિણ અર્ધલોકમાં રાત્રિને કરે છે. ત્યારપછી તે સૂર્ય આ બંને - દક્ષિણ ઉત્તરાર્ધલોકમાં તીર્થ્રો કરીને ફરી પણ પૂર્વના લોકાંતથી ઉર્ધ્વ પહેલાથી ઘણાં યોજનો જઈને ત્યારપછી ક્રમથી ઘણાં સેંકડો યોજનો, ત્યારપછી ઘણાં હજારો યોજનો દૂર ઉર્ધ્વ કુદીને - બુદ્ધિ વડે જઈને આ અવકાશમાં પ્રભાતે સૂર્ય આકાશમાં ઉગે છે. એ પ્રમાણે સર્વકાળ છે. ઉપસંહાર પૂર્વવત્. એ પ્રમાણે બીજાની પ્રતિપત્તિ જણાવીને સ્વમતને જણાવે છે – [ભગવન્ કહે છે –] અમે ફરી ઉત્પન્ન કેવલજ્ઞાની કેવળજ્ઞાન વડે યથાવસ્થિત વસ્તુ પામીને, હવે કહેવાનાર પ્રકાર વડે કહીએ છીએ. તે જ પ્રકારને કહે છે – જંબુદ્વીપ દ્વીપની ઉપર જે-તે મંડલોને ૧૨૪ વડે છેદીને અર્થાત્ ૧૨૪ ભાગોના મંડલને પકિલ્પીને અને પછી પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્ત-દક્ષિણ લાંબી પ્રત્યંચાજીવા, તે મંડલને ચાર ભાગ વડે વિભાગ કરીને દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ મંડલ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ચતુર્ભાગમાં ૩૧-ભાગ પ્રમાણમાં, આટલી ૧૮૪ મંડલમાં પણ સૂર્યના ઉદયમાં પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે “૧૮૪ વડે છેદીને ચતુભગ મંડલમાં'' કહ્યું. આ પ્રત્યક્ષ જણાતી રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ૮૦૦ યોજન ઉંચે કુદીને અર્થાત્ બુદ્ધિ વડે જઈને આ અંતરમાં પ્રભાતે બે સૂર્યો ઉગે છે. દક્ષિણ-પૂર્વ મંડલના ચતુર્ભાગમાં ભારતનો સૂર્ય ઉગે છે, બીજો પશ્ચિમ-ઉત્તર મંડલ ચતુર્ભાગમાં ભૈરવતનો સૂર્ય ઉગે છે. તે બંને ઉદિત થયેલા ભરત-ભૈરવતના સૂર્ય યથાક્રમે આ દક્ષિણ-ઉત્તર જંબુદ્વીપ ભાગમાં તીર્ણો કરતાં અર્થાત્ એવું કહે છે કે – ભારતનો સૂર્ય દક્ષિણ-પૂર્વ મંડલના ચતુર્ભાગમાં ઉદીત થયેલો તીર્થ્રો પરિભ્રમણ કરે છે. વીછોં પરિભ્રમણ કરતો મેરુના દક્ષિણ ભાગને પ્રકાશિત કરે છે. વળી ઐવતનો સૂર્ય પશ્ચિમોત્તર દિશા ભાગમાં ઉગે છે. તે ઉંગીને તીર્થ્રો પરિભ્રમણ કરતો મેરુના ઉત્તર ભાગને પ્રકાશિત કરે છે. આ ભરત અને ઐવતનો સૂર્ય જ્યારે મેરુના દક્ષિણ અને ઉત્તર જંબુદ્વીપ ભાગમાં તીર્થ્રો કરે છે, ત્યારે જ તે પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ ભાગમાં રાત્રિ કરે છે. એક પણ સૂર્ય ત્યારે પૂર્વભાગ કે પશ્ચિમ ભાગને પ્રકાશિત કરતો નથી અને દક્ષિણ-ઉત્તર ભાગમાં તીર્થ્રો કરીને તે આ પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ ભાગમાં તીર્ણો કરે છે. 90 અહીં ભાવના આ પ્રમાણે છે – ઐરાવતનો સૂર્ય મેરુના ઉત્તર ભાગમાં તીર્થ્રો પરિભ્રમણ કરીને, ત્યારપછી મેરુની જ પૂર્વની દિશામાં તી પરિભ્રમણ કરે છે. ભારતનો સૂર્ય મેરુની દક્ષિણથી તીર્થ્રો પરિભ્રમણ કરીને, ત્યારપછી મેરુના પશ્ચિમ ભાગમાં તીર્ણો પરિભ્રમણ કરે છે. આ તરફ જ્યારે ઐવત અને ભાતમા સૂર્યો યથાક્રમે પૂર્વ-પશ્ચિમ ભાગમાં તીર્થ્રો કરતો, તેમજ દક્ષિણોત્તર જંબુદ્વીપ ભાગમાં રાત્રિ કરે છે અર્થાત્ એક પણ સૂર્ય ત્યારે દક્ષિણ ભાગ કે ઉત્તર ભાગને પ્રકાશિત કરતો નથી. ત્યારપછી આ યથાક્રમે ઐરવત-ભારતના સૂર્યો પૂર્વ-પશ્ચિમ ભાગમાં તીર્ણો કરીને જે ભારતનો સૂર્ય, તે ઉત્તર-પશ્ચિમ મંડલ ચતુર્ભાગમાં ઉદયને પામે છે અને ઐવતનો સૂર્ય દક્ષિણ-પૂર્વ મંડલ ચતુર્ભાગમાં ઉદય પામે છે. આ જ દર્શાવીને ઉપસંહાર કહે છે – તે ભરત અને ઐરવતના સૂર્યો પહેલાં યથાક્રમે આ દક્ષિણ અને ઉત્તર જંબુદ્વીપ ભાગમાં, ત્યારપછી યથાયોગ્ય પૂર્વ અને પશ્ચિમ જંબુદ્વીપ ભાગમાં, અર્થાત્ ભારતનો સૂર્ય પશ્ચિમ ભાગ, ઔરવતનો પૂર્વ ભાગ, તીર્થોં કરીને જંબૂદ્વીપ દ્વીપની ઉપર જે-તે મંડલને ૧૨૪ વડે છેદીને ફરી પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબી પ્રત્યંચા અર્થાત્ જીવા વડે, ચાર વડે વિભાગ કરીને યથાયોગે દક્ષિણ-પૂર્વમાં અને ઉત્ત-પશ્ચિમમાં મંડલના ચતુર્ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમમણીય ભૂમિભાગથી ઉંચે ૮૦૦ યોજન ઉંચે જઈને આ અવકાશમાં પ્રભાતે બે સૂર્યો આકાશમાં ઉગતા, જે ઉત્તરભાગને પૂર્વના અહોરાત્રમાં પ્રકાશિત કરતો તે દક્ષિણપૂર્વમાં મંડલ ચતુર્ભાગમાં ઉગે છે. જે દક્ષિણ ભાગને પ્રકાશિત કરે Page #43 -------------------------------------------------------------------------- ________________ //૩૨ છે. તે ઉત્તપશ્ચિમમાં મંડલ ચતુર્ભાગમાં. એ પ્રમાણે સદાકાળ જગતની સ્થિતિને વિયાવી. ૦ પ્રાભૃત-પ્રાકૃત-રનો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ -x -x -x -xછે પ્રાકૃત-૨, પ્રાભૃત-પ્રાકૃત-૨ છે સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ ચરે છે. તેમ પ્રરૂપેલ છે, તે કહો – શું કહેવા માંગે છે ? ભગવન્! કઈ રીતે આ સૂર્ય ચાર ચરતો મંડલથી મંડલ સંકમે છે તેમ પ્રરૂપેલ છે. અહીં એકથી બીજ મંડલમાં સંક્રમણ જ કહેવું, તેથી તેને જ મુખ્યપણે કરીને વાક્યોનો ભાવાર્થ વિયાસ્પો જોઈએ. આ પ્રમાણે પૂછતાં ભગવંતે કહ્યું - તે મંડલથી બીન મંડલમાં સંક્રમણના વિષયમાં આ બે પ્રતિપત્તિ કહેવાઈ છે, તે આ પ્રમાણે છે - તેમાં એક એ પ્રમાણે કહે છે એ પ્રમાણે બીજા પ્રાભૃતનું પહેલું પ્રાભૃતપામૃત કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે, “મંડલાંતરમાં સંકમણ કહેવું.” તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - • સૂગ-૩ર : તે એક મંડલથી બીજ મંડલમાં સંક્રમણ કરતો-કરતો સૂર્ય કઈ રીતે ચાર ચરે છે તેમ કહેલ છે તે કહો - તે વિષયમાં નિશે આ બે પ્રતિપત્તિઓ કહી છે - તેમાં એક એ પ્રમાણે કહે છે કે - તે એક મંડલથી બીજ મંડલમાં સંમણ કરતો-કરતો સૂર્ય ભેદ-ઘાતથી સંક્રમણ કરે છે . એક એ પ્રમાણે કહે છે. વળી બીજો કોઈ એ પ્રમાણે કહે છે કે - તે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કલાને ઘટાડે છે. તેમાં જેઓ એમ કહે છે કે, તે એક મંડલથી બીજ મંડલમાં સંક્રમણ કરતો-કરતો ભેદ-ઘાતથી સંક્રમે છે. તેમાં આ દોષ છે - તે જે અંતથી એક મંડલતી બીજ મંડલમાં સંક્રમણ કરતો-કરતો સૂર્ય ભેદ-ઘાતથી સંક્રમે છે. તે માણમાં આગળ જઈ શકતો નથી. આગળ ન જઈ શકતો તે મંડલકાળને નષ્ટ એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરવાને ઈચ્છતો સૂર્ય ભેદ-વાતથી સંક્રમણ કરે છે. ખેર - એક મંડલથી બીજા મંડલનો અપાંતરાલ, તેમાં ઘાત - ગમન. તે પૂર્વે જ કહેલ છે. તેના દ્વારા સંક્રમણ કરે છે. શું કહેવા માંગે છે ? વિવલિત મંડલમાં સૂર્ય વડે આપૂરિત થતાં તે અંતર અપાંતસલગમનથી બીજ મંડલમાં સંક્રમણ કરે છે અને સંક્રમણ કરીને તે મંડલમાં ચાર ચરે છે. અહીં ઉપસંહાર પૂર્વવ છે. એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરવાને ઈચ્છતો સૂર્ય, તે અધિકૃતુ મંડલને પહેલા ક્ષણથી આગળ આરંભીને કર્ણકળાને છોડે છે. અહીં આ ભાવના છે. - ભારત કે ઐરાવતનો સૂર્ય સ્વ-સ્વ સ્થાનમાં ઉગતો એવો બીજા મંડલમાં જઈને કર્ણ પહેલા કોટિભાગરૂપને લક્ષ્ય કરીને ધીમે ધીમે અધિકૃત મંડલને તે કોઈક પણ કલા વડે મૂકતા ચાર ચરે છે, જેના વડે તે અહોરાત્ર અસ્તિકાંત થતાં બીજા અનંતર મંડલના આરંભમાં વર્તે છે. ‘કણકલા' એ ક્રિયાવિશેષણ જાણવું. તે આ પ્રમાણે વિચાર્યું - rf - બીજા મંડલમાં ગયેલ પ્રથમ કોટિ ભાગરૂપ લક્ષ્ય કરીને અધિકૃત મંડલને પહેલી ક્ષણથી આગળ ક્ષણ-ક્ષણમાં કલા વડે અતિકાંત જે રીતે થાય, તે રીતે જણાવે છે. તે એ પ્રમાણે બંને પ્રતિપત્તિને આશ્રીને જે વસ્તુ તવ છે, તેને દશવિ છે - તેમાં - તે બંનેની મળે છે એ પ્રમાણે કહે છે કે – એક મંડલથી બીજા મંડલને સંક્રમણ કરતાં ભેદઘાતથી સંક્રમે છે, તેમાં આ » અનંતર કહેવાનાર દોષ છે. તેને જ કહે છે - જેટલા કાળથી અંતરથી - અપાંતરાલથી એક મંડલચી બીજા મંડલને સંક્રમણ કરતો સુર્ય ભેદઘાતથી સંક્રમે છે, તેમ કહે છે, આટલા માનિ આગળ • બીજા મંડલમાં જતો નથી. શું કહેવા માંગે છે ? એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો જેટલા કાળથી અપાંતરાલમાં જાય છે, તેટલો કાળ અનંતર પરિભ્રમણ કરવાને ઈચ્છતા, બીજા મંડલને અહોરમ મધ્યથી તોડે છે. પછી બીજા મંડલમાં પરિભ્રમણ કરતાં અંતે તેટલો કાળ પરિભ્રમણ કરતો નથી. કેમકે તેમાં રહેલ અહોરબતે પરિપૂર્ણ કરેલ હોય છે. એ પ્રમાણે પણ શો દોષ છે, તે કહે છે - આગળ બીજા મંડલ પર્યન્ત ન જતાં મંડલકાળને પરિભ્રમણ કરે છે. જેટલા કાળથી મંડલને પરિપૂર્ણ ભ્રમણ કરે છે. તેટલી હાનિરૂપ થાય છે. તેમ હોવાથી સર્વ જગતુ વિદિત પ્રતિનિયત દિવસ-રાત્રિ પરિમાણ વ્યાઘાતનો પ્રસંગ છે. તેમાં આ દોષ છે. કરે છે. તેમાં જૈઓ એ પ્રમાણે કહે છે કે - તે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કકલાને ઘટાડે છે. તેમાં આ વિશેષ છે, તે જે અંતરી એક મંડલથી બીજ મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકાળાને ઘટાડે છે. આટલો માર્ગ તે આગળ જાય છે. આગળ જતો મંડળ કાળને નષ્ટ કરતો નથી. તેમાં આ વિશેષ છે. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે - એક મંડલી બીજ મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કકળાને ઘટાડે છે. આ વાત નય વડે જાણે છે. બીજ નય વડે નહીં. વિવેચન-૩ર :ભગવન્કઈ રીતે મંડલથી મંડલ સંક્રમણ કરતો સૂર્ય ચાર ચરે છે ? ચાર Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૨/૧૨ તેમાં જે તે વાદી એ પ્રમાણે કહે છે – એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય અધિકૃત મંડલને કર્મકલાંથી છોડે છે. તેમાં આ વિશેષ ગુણ છે, તે જ ગુણને કહે છે - જેટલા કાળ અપાંતરાલથી એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકલાને આશ્રીને મંગલને છોડે છે. આટલો માર્ગ આગળ પણ બીજા મંડલ પર્યન પણ જાય છે. અહીં આ ભાવના છે – અધિકૃત મંડલ જો કર્મલાને છોડે છે, તેથી અપાંતરાલ ગમનકાળ અધિકૃત મંડલ જ અહોરમમાં અંતભૂત છે તથા બીજા મંડલમાં સંક્રમણ કરતો તર્ગત કાળને કંઈપણ ઘટાડ્યા વિના જેટલા કાળથી અપાંતરાલ જણાય છે, તેટલા કાળથી આગળ જાય છે. પછી શું ? તે કહે છે – આગળ જતો એવો મંડલકાળ થતો નથી, જેટલા કાળથી પ્રસિદ્ધ તે મંડલને સમાપ્ત કરે છે, તેટલા કાળથી તે મંડલ પસ્પિર્શ સમાપ્ત કર છે. પરંતુ થોડું પણ મંડલકાળ પરિહાનિ થતી નથી. તેથી કંઈપણ સર્વ જગત પ્રસિદ્ધ પ્રતિનિયત દિવસ-રાત્રિ પરિમાણ વ્યાઘાત પ્રસંગ નથી. આ તે એ પ્રમાણે કહેનારનો ગુણ છે. તેથી આ જ મત સમીચીન છે. બીજો નહીં. એ પ્રમાણે આવેદિત કરતાં જણાવે છે કે – તેમાં જે વાદી એ પ્રમાણે કહે છે કે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય અધિકૃત મંડલને કર્ણકલાને છોડે છે. આ નયથી - અભિપાયથી અમારા મતમાં પણ એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણને જાણવું જોઈએ. પણ એ પ્રમાણે બીજા નયથી નહીં. કેમકે તેમાં દોષ કહેલ છે. ૦ પ્રાભૃત-પ્રાભૃત-૨-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ -X - X - X - X - X - X - X – ૦ પ્રાભૃત-૨, પ્રાકૃતપાભૂત-૩ ૦ એ પ્રમાણે બીજા પ્રાભૃતના બીજા પ્રાભૃતપાભૂતને કહ્યું. હવે ત્રીજા પ્રાભૃતપ્રાભૃતને કહે છે. તેનો આ અધિકાર છે. “મંડલ-મંડલમાં પ્રતિમુહૂર્તમાં ગતિ કથન.” તેથી, તે વિષયક પ્રશ્ન સૂત્રને કહે છે – • સૂઝ-33 - ભગવન ! કેટલા ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે ? તેમાં આ ચાર પ્રતિપત્તિઓ કહેલી છે. (૧) તેમાં એક એ પ્રમાણે કહે છે - છ-છ હજાર યોજન સૂર્ય એક-એક મહત્તશી જાય છે. () બીજી કોઈ કહે છે - તે પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક-એક મુહૂર્તથી જાય છે. (૩) એક કોઈ કહે છે કે - તે સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ યોજના જાય છે. (૪) કોઈ એક વળી કહે છે કે – તે છ પણ, પાંચ પણ અને ચાર પણ હજાર યોજન સૂર્ય એક-એક મુહૂર્તમાં જાય છે. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં છ-છ હજાર યોજના જાય છે, તેઓ એમ કહે છે કે - જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસોમાં ૧,૦૮,ooo તાપક્ષેત્ર થાય છે. જ્યારે તે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં ક૨,ooo યોજનાનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે છેછ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે. - તેમાં જેઓ એમ કહે છે કે – તે પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એકએક મુહમાં જાય છે, તેઓ એમ કહે છે કે - જ્યારે સૂર્ય સવભ્યિતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે પૂર્વવત્ દિવસ-રાશિ પ્રમાણ થાય અને તેમાં તાપણમ ૯૦,૦૦૦ યોજન થાય છે. તે જ્યારે સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે જ રાત્રિ-દિવસ પ્રમાણ થાય, દિવસમાં ૬૦,ooo યોજના તાપક્ષેત્ર થાય છે. ત્યારે સૂર્ય એક-એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજના જાય છે.. તેમાં જેઓ એમ કહે છે કે - જ્યારે તે સૂર્ય સર્વ અત્યંતર મંડલને સંકમીને ચર ચરે છે, ત્યારે રાઝિદિવસ પૂર્વવત થાય છે. તે દિવસમાં ૨,ooo યોજન તાપોત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સમિદિવસ પૂર્વવતુ, તે દિવસોમાં ૪૮,000 યોજન પોત્ર કહેલ છે. તે વખતે સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજન જાય છે. તેમાં જેઓ એમ કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં છ હજાર કે પાંચ હજાર કે ચાર હજાર યોજન પણ જાય છે, તેઓ એમ કહે છે કે – તે સૂર્ય ઉગમન મુહૂર્તથી કદાચ અરમણ મુહૂર્તમાં શીઘગત થાય છે. તેથી એક મુહૂર્તમાં છ-છ હજાર યોજન થાય છે. મધ્યમ તાપક્ષેત્રને સમ ગણીને ચાલતાચાલતાં સૂર્ય મધ્યમગત થાય છે, ત્યારે એક-એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજના જાય છે. મધ્યમ તાપત્ર સંપાત થતાં સૂર્ય મંદગતિ થાય છે. ત્યારે તે એક-એક મુહૂર્તમાં ચાર ચાર હજાર યોજન જાય છે. તેમાં શો હેતુ છે, તેમ કહો છો ? આ જંબુદ્વીપ ચાવતુ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય. તે દિવસોમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૩૩ ૯૧,૦૦૦ યોજન તપોત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલ સંક્રમીને ચાર ચરે છે ત્યારે રાત્રિ-દિવસ પૂર્વવત્ થાય છે. તે દિવસમાં ૬૧,૦૦૦ યોજનનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે ૬૦૦૦ કે ૫૦૦૦ કે ૪૦૦૦ યોજન પણ એક-એક મુહૂર્તમાં જાય છે. ૩૫ પરંતુ અમે એ પ્રમાણે કહીએ છીએ કે તે સાતિરેક પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે. તેમાં શો હેતુ છે, તે કહો. આ જંબુદ્વીપ દ્વીપ ચાવત્ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સત્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પાંચ-પાંચ હજાર યોજન અને ૨૫૧ યોજન તથા [૨૯/૬૦] યોજનના ઓગણીશ-સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્તથી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના [૨૧/૬૦] ભાગ વડે સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતો પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર સરે છે, ત્યારે ૫૨૫૧ યોજન અને એક યોજનના [૪૭/૬૦] ભાગ એક એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના [૫૭/૬૦] ભાગ વડે, સાઈઠ ભાગને ૬૧ વડે છેદીને ૧૯ ચૂર્ણિકા ભાગથી સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસરાત્રિ પૂર્વવત્ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરમાં અત્યંતર ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અત્યંતર ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પરપર યોજન અને એક યોજનના [૫/૬૦] પાંચ સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્તમાં જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૦૯૬ યોજન અને એક યોજનના [૩૩/૬૦] તેત્રીશ-સાઈઠાંશ ભાગ તથા ૬૦ ભાગને ૬૧ વડે છેદીને બે ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય જલ્દી દષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય છે. એ પ્રમાણે નિશ્ચે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલને સંક્રમણ કરતો કરતો એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગને એક એક મંડલમાં મુહૂર્ત ગતિને વધારતો-વધારતો અને ૮૪ યોજનોમાં કિંચિત્ ન્યૂન પુરુષ છાયાને ઘટાડતો-ઘટાડતો સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૫૩૦૫ યોજન અને એક યોજનના [૧૫/૬૦] પંદર-સાઈઠાંશ ભાગ એકએક મુહૂર્તથી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના [૩૦/૬૦] ત્રીશ-સાઈઠાંશ ભાગથી સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો ૩૬ દિવસ થાય છે. સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ પહેલાં છ માસ, આ પહેલા છ માસનો અંત છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસનો આરંભ કરતાં પહેલાં અહોરમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર સરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર કરે છે, ત્યારે ૫૩૪ યોજન અને એક યોજનના [૫૭/૬૦] સત્તાવન સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલો મનુષ્ય ૩૧,૯૧૬ યોજન અને એક યોજનના [૩૯/૬૦] ઓગણચાલીશ સાઈઠાંશ ભાગ તથા સાઈશ ભાગને એકસઠ વડે છેદીને ૬૦ ચૂર્ણિકા ભાગમાં સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે રાત્રિ-દિન પૂર્વવત્. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચારે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૫૩૦૪ યોજન અને એક યોજનના [૩૯/૬૦] ભાગ એક-એક મુહૂર્તથી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્ય ૩૨,૦૦૧ યોજન અને એક યોજનના [૫૧/૬૦] ભાગ તથા ૬૦ ભાગને ૬૧ વડે છેદીને ૨૩ ચૂર્ણિકા ભાગથી સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. રાત્રિ અને દિવસ પૂર્વવત્ છે. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગમાં એક-એક મંડલમાં મુહૂર્તગતિથી ઘટાડતો-ઘટાડતો સાતિરેક ૮૫-૮૫ યોજન પુરુષ છાયાની વૃદ્ધિ કરતો-કરતો સવયિંતર મંડલમાં સંક્રમીને ચાર સરે છે. તો જ્યારે સૂર્ય સર્વચિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે ૫૨૫૧ યોજન અને એક યોજનના ૩૮/૬૦ ભાગ એક-એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૨૬૨ યોજન અને એક યોજનના ૨૧/૬૦ ભાગથી સૂર્ય જલ્દી દૃષ્ટિપથમાં આવે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજા છ માસ અને બીજા છ માસનો અંત છે. આ આદિત્ય સંવત્સર છે અને આ આદિત્ય સંવત્સરનો પર્યવાન છે, તેમ જાણવું. • વિવેચન-૩૩ :- (આંકડાકીય અનુવાદ અમને સમજાયો નથી. ભગવન્ ! આપના વડે કેટલા માત્ર ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્ત વડે જાય છે ? જતો પ્રરૂપેલ છે, તેમ કહેવું ? એમ પૂછતા ભગવંતે આ વિષયમાં પરતીર્થિકની પ્રતિપત્તિ-મિથ્યાભાવોને દેખાડવાને માટે પહેલાં તે જ પરપ્રતિપત્તિને જણાવેલ છે. તેમાં-પ્રતિમુહૂર્ત ગતિ પરિમાણ વિચારણામાં નિશ્ચે આ ચાર પ્રતિપત્તિઓ કહેલી છે. તે આ પ્રમાણે – તે ચાર વાદીઓમાં એક એમ કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્તમાં છ-છ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨|૩|૩૩ 9૮ હજાર યોજન જાય છે. અહીં ઉપસંહારમાં કહે છે કે – એક અન્યતીર્થિક આમ કહે છે, આ પ્રમાણે આગળના ઉપસંહાર વાક્યો પણ વિચારી-સમજી લેવા. બીજા એક કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજના જાય છે. બીજી વળી કોઈ એમ કહે છે કે- સૂર્ય એક એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજના જાય છે. વળી ચોથો કોઈ એમ કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં ૬ooo કે ૫૦૦૦ કે ૪૦૦૦ યોજન પમ જાય છે. એ પ્રમાણે ચારે પણ પ્રતિપતિને સંક્ષેપમાં દર્શાવીને હવે તેની યથાક્રમે ભાવતા કહે છે – તેમાં જે વાદી એ પ્રમાણે કહે છે કે – સૂર્ય એક-એક મુહૂર્તમાં છ-છ હજાર યોજના જાય છે, તેઓ આ પ્રમાણે કહે છે કે - જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત-પરમપકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને સર્વ જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં તાપગને ૧૦,૮૦૦૦ યોજન કહેલ છે. તે જ મંડલમાં ઉદય પામતો સૂર્ય દિવસના અર્ધથી, જેટલાં મધ્ય ક્ષેત્રને વ્યાપીત કરે છે, તેટલામાં રહેલ દૈષ્ટિપથમાં આવે છે. તેથી આટલું આગળનું તાપોત્ર છે અને જેટલું આગળ તાપબ છે. તેટલું પાછળનું તાપટ્ટોબ પણ છે, કેમકે ઉદય પામતાની માફક અસ્તમાન થતો પણ સૂર્ય અર્ધ દિવસથી જેટલાં માત્ર લોગને વ્યાપીરત કરે છે, તેટલામાં રહેલ દેષ્ટિપથમાં આવે છે. આ સુપ્રસિદ્ધ છે. સર્વસ્વિંતર મંડલમાં દિવસનું અડધું નવ મુહૂર્ત, તેથી અઢાર મુહૂર્ત વડે જેટલા માત્ર અને જાણે તેટલાં પ્રમાણ તાપક્ષેત્રને એક-એક મુહુર્ત વડે છ-છ હજાર યોજન જાય છે. પછી ૬૦૦૦ યોજન અઢાર વડે ગુણતાં ૧૦,૮૦૦૦ યોજન થાય છે. એ પ્રમાણે આગળ પણ તે-તે મંડલગત દિવસ પરિમાણને પ્રતિમુહૂર્ત ગતિ પરિમાણને વિચારીને તાપમ પરિમાણ ભાવના ભાવવી. જ્યારે સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠાપાત અઢાર મુહર્તની રાત્રિ થાય છે, સર્વ જઘન્ય બાર મુહર્તનો દિવસ થાય છે. તે દિવસમાં તાપોત્ર પરિમાણ ૭૨,૦૦૦ થાય છે, ત્યારે તાપક્ષેત્રને બાર મુહૂર્ત ગખ્ય પ્રમાણ છે. આ અર્થમાં ભાવના પૂર્વોક્ત અનુસાર સ્વયં કરવી. મુહૂર્ત વડે છ-છ હજાર યોજન જાય છે. પછી ૬૦૦૦ યોજનને બાર વડે ગુણવાથી ૭૨,૦૦૦ યોજન થાય છે. આ ઉપપતિને કંઈક અંશે કહે છે – તે જ અન્યતીથિકોના મતથી સૂર્ય છ - છ હજાર યોજન એકૈક મુહૂર્તથી જાય છે. પછી સવવ્યંતર અને સર્વ બાહ્ય મંડલમાં ચોક્ત જ તાપોત્ર પરિમાણ થાય છે. તે વાદીઓની મળે છે એમ કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્ત વડે પાંચપાંચ હજાર યોજન જાય છે, તે એમ કહે છે કે – જયારે સૂર્ય સવવ્યંતર મંડલને સંકમીને ચાર ચરે છે, આ પ્રસ્તાવમાં દિવસ-રાત્રિ પ્રમાણ પૂર્વવત્ જાણવું. ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે, તે સર્વાચિંતર મંડલગત અઢાર મુહર્ત પ્રમાણ દિવસમાં તાપોળ પરિમાણ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૯૦,૦૦૦ યોજન કહેલ છે. ત્યારે જ પૂર્વોક્ત યુનિવશચી અઢાર મહd પ્રમાણ તાપક્ષોગ છે, એક-એક મુહૂર્ત વડે જતો સૂર્ય પાંચ-પાંચ હજાર યોજન જાય. તે પાંચ હજાર યોજનને અઢાર વડે ગુણવાથી ૯૦,000 યોજન થાય છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે સત્રિ-દિવસનું પ્રમાણ તો પૂર્વે કહ્યા મુજબ જ થાય. તે આ રીતે - ઉત્તમકાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વબાહ્ય મંડલગત સર્વજઘન્ય બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપોત્ર ૬૦,ooo યોજના કહેલ છે ત્યારે જ અનંતરોક્ત યુક્તિના વશકી બાર મુહૂર્તના ગમ્ય પ્રમાણને તાપોમ એકએક મહd વડેથી પાંચ-પાંચ હજાર યોજન જાય છે. તેથી ૫ooo યોજનને બાર વડે ગુણતા ૬૦,૦૦૦ યોજન થાય છે. હવે ઉપપતિને કંઈક અંશે કહે છે - ત્યારે સવવ્યંતર મંડલ ચાર ચરણકાળમાં અને સર્વબાહ્યમંડલ ચાર ચરણકાળમાં પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક એક મહdયી જાય છે. તેથી સવચિંતા અને સર્વબાહ્ય મંડલમાં યથોત તાપમ પરિમાણ થાય છે. તેમાં જે વાદીઓ એમ કહે છે કે – સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજના જાય છે, તે એ પ્રમાણે સૂર્ય તાપોત્ર પ્રરૂપણાને કરે છે - જ્યારે સૂર્ય સવચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત કહેવી. તે આ પ્રમાણે - ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મહત્ત્વની રાત્રિ થાય છે, તે સવગંતર મંડલગત અઢાર મહd પ્રમાણ દિવસમાં તાપક્ષેગ ૩૨,000 યોજન કહેલ છે, તેથી જ આ મત વડે સૂર્ય એક-એક મુહર્તથી ચાર-ચાર હજાર યોજન જાય છે. સવર્જિંતર મંડલમાં તાપોત્ર પરિમાણ પૂર્વોકત યુનિવશથી અઢાર મુહર્ત જાણવું પછી ૪૦૦૦ યોજનને ૧૮ વડે ગુણતાં ૩૨,000 યોજન થાય. પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સમિ-દિવસનું પ્રમાણ પૂર્વવત કહેવું. તે આ પ્રમાણે - ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મહતની રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વબાહ્ય મંડલગત બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપક્ષેત્ર ૪૮,000 યોજન કહે છે. ત્યારે જ તાપફોગ બાર મુહૂર્ત જાણવું. એક-એક મુહર્ત વડે ચાર-ચાર હજાર યોજન જાય છે તેથી ચાર હજાર યોજનને બાર વડે ગુણવાચી ૪૮,૦૦૦ થાય છે. આ જ ઉપપત્તિને કિંચિત્ વિચારીએ - ત્યારે સવચિંતર મંડલ ચાર કાળમાં અને સર્વ બાહ્ય મંડલ ચાર કાળમાં જે કારણે ચાર હજાર યોજન એક એક મુહd વડે જાય છે, તેથી સવવ્યંતર અને સર્વબાહ્ય મંડલમાં ચોક્ત તાપોત્ર પરિમાણ થાય છે.. તેમાં જે વાદીઓ એમ કહે છે કે – છ, પાંચ કે ચાર હજાર યોજન પણ સૂર્ય Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૩૩ એક એક મુહૂર્ત વડે જાય છે, તેઓ એમ કહે છે કે – આ પ્રમાણે સૂર્ય ચારની પ્રરૂપણા કરે છે, સૂર્ય ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં શીઘ્રગતિ થાય છે. તેથી ઉદ્ગમન કાળ અને અસ્તમનકાળમાં સૂર્ય એક-એક મુહૂર્વથી છ-છ હજાર યોજન જાય છે. ત્યારપછી સર્વાંતરગત મુહૂર્ત માત્ર ગમ્ય તાપક્ષેત્રને મૂકીને બાકીના મધ્યમ તાપક્ષેત્રને પરિભ્રમણ વડે પામીને મધ્યમ ગતિ થાય છે. ત્યારે તે પાંચ-પાંચ હજાર યોજન એક એક મુહૂર્ત વડે જાય છે. સન્વિંતર મુહૂર્ત માત્રગમ્ય તાપક્ષેત્રને પૂર્ણ કરતો સૂર્ય મંદ ગતિ થાય છે. ત્યારે તે જે-તે મંડલમાં ચાર-ચાર હજાર યોજન એક-એક મુહૂર્ત વડે જાય છે. - અહીં જ ભાવાર્થ પૂછવાને માટે કહે છે તેમાં એવા પ્રકારની વસ્તુતત્વ વ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉ૫પત્તિ છે તે જણાવો, એ પ્રમાણે સ્વશિષ્ટ વડે પ્રશ્ન કરાયો ત્યારે તેઓ એમ કહે છે કે – અહીં જંબૂદ્વીપ વાક્ય પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ કહેવું અને વ્યાખ્યા કરવી. તેમાં જ્યારે સૂર્ય સભ્યતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ કહેવી, તે આ પ્રમાણે છે – ત્યારે ઉત્તમ કાષ્ઠાપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે સર્વાશ્ચંતર મંડલગત અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપક્ષેત્ર ૯૧,૦૦૦ યોજન થાય છે. તે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે - ઉદ્ગમન મુહૂર્ત અને અસ્તમન મુહૂર્તમાં પ્રત્યેક ૬૦૦૦ યોજન જાય છે. તેથી બંનેના મીલન થતાં ૧૨,૦૦૦ યોજન થાય છે. સર્વાશ્ચંતર મુહર્ત માત્રગમ્ય તાપક્ષેત્રને મુકીને બાકીના મધ્યમ તાપક્ષેત્રમાં ૧૫-મુહૂર્ત પ્રમાણમાં પાંચ-પાંચ હજાર યોજન જાય છે, તેથી ૫૦૦૦ યોજનને ૧૫ વડે ગુણવાથી ૭૫,૦૦૦ યોજન થાય છે. સચિંતરમાં તો મુહૂર્ત માત્ર ગમ્ય તાપક્ષેત્રમાં ચાર હજાર યોજન જાય છે. એ રીતે ૧૨-૭૫-૪ મળીને ૯૧,૦૦૦ થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે આ સંખ્યા ન ઘટે. ૩૯ તેમાં જ્યારે સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે ત્યારે રાત્રિ-દિવસ પરિમાણ પૂર્વવત્ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે ઉત્તમ કાષ્ઠાપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વ બાહ્ય મંડલગત બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપક્ષેત્ર ૬૧,૦૦૦ યોજન કહેલ છે. તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં પ્રત્યેક છ-છ હજાર યોજન જાય છે. તે ઉભયના મીલનમાં ૧૨,૦૦૦ યોજન થાય છે. સચિંતર મુહૂર્ત માત્ર ગમ્ય તાપક્ષેત્રને છોડીને બાકીના મધ્યમ તાપક્ષેત્રમાં નવ મુહૂર્તૃગમ્ય પ્રમાણમાં પાંચ-પાંચ હજાર યોજન એક-એક મુહૂર્તથી જાય છે. તેથી ૫૦૦૦ યોજનને નવ વડે ગુણવાથી ૪૫,૦૦૦ યોજન થાય છે. સર્વાશ્ચંતરમાં તો મુહૂર્તમાત્રગમ્ય તાપક્ષેત્રમાં ૪૦૦૦ યોજન જાય છે. બધાં મળીને ૧૨ + ૪૫ + ૪ હજાર = ૬૧,૦૦૦ યોજન થાય છે, બીજી કોઈ રીતે તે ઘટી શકતું નથી. ત્યારે સર્વાન્વંતર મંડલ ચારકાળમાં, સર્વબાહ્ય મંડલ ચાર કાળમાં ઉક્ત સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રકારથી છ હજાર પણ, પાંચ હજાર પણ, ચાર હજાર પણ યોજન સૂર્ય એક-એક મુહૂર્ત વડે જાય છે. અહીં ઉપસંહારમાં કહે છે – ચોથો વાદી અનંતરોક્ત પ્રકારે કહે છે. તે એ પ્રમાણે પરતીર્થિક પ્રતીપત્તિને જણાવીને હવે સ્વમતને જણાવે છે – [ભગવંત કહે છે—] વળી અમે ઉત્પન્ન કેવલ જ્ઞાનવાળા, કેવળજ્ઞાનથી ચયાવસ્થિત વસ્તુ પામીને વઢ્યમાણ પ્રકારથી કહીએ છીએ, તે આ પ્રકારે જણાવે છે– તે કંઈક અધિક પાંચ-પાંચ હજાર યોજન, એક-એક મુહૂર્તમાં સૂર્ય જાય છે. અહીં કોઈપણ મંડલમાં કેટલા અધિકથી પાંચ-પાંચ હજાર યોજન જાય છે. તેથી .. સર્વમંડલ પ્રાપ્તિ અપેક્ષાથી સામાન્યથી સાતિરેક એમ કહ્યું. એ પ્રમાણે કહેતા, ગૌતમસ્વામી સ્વશિષ્યોના સ્પષ્ટ બોધને માટે ફરી પૂછે છે – આવા પ્રકારના અનંતરોદિત વસ્તુવ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉ૫પતિ છે, તે કહો. ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યું – “આ જંબૂદ્વીપ, ઈત્યાદિ પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ વિચારવું. તેમાં જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલને સંક્રમીને ચાર સરે છે, ત્યારે પ્રત્યેકમાં-૫૨૫૧ યોજન અને એક યોજનના ૨૯/૬૦ ભાગ એક એક મુહૂર્વથી જાય છે. આ કેવી રીતે જાણવું ? પૂછતાં કહે છે – અહીં બે સૂર્યો વડે એક મંડલને એક અહોરાત્રથી પૂર્ણ કરે છે અને અહોરાત્રનું મુહૂર્ત પ્રમાણ ૩૦ છે. પ્રત્યેક સૂર્ય અહોરાત્રગણનાથી પરમાર્થથી બે અહોરાત્ર વડે મંડલ પરિભ્રમણથી સમાપ્ત થાય છે, બંને અહોરાત્ર પ્રમાણના ૬૦-મુહૂર્તો થાય છે. ત્યારપછી મંડલની પરિધિને ૬૦ ભાગ વડે છેદ કરાતાં ભાગ પ્રાપ્ત થાય છે, તે મુહૂર્તગતિપ્રમાણ છે. તે સચિંતર મંડલમાં પરિધિ પ્રમાણ ૩,૧૫,૦૮૯, આને ૬૦ ભાગ વડે ભાંગતા યશોક્ત મુહૂર્તગતિ પરિમાણ પ્રાપ્ત થાય છે. અહીં આ સન્વિંતર મંડલમાં કેટલા ક્ષેત્રમાં રહેલ ઉદયમાન સૂર્ય અહીં રહેલ મનુષ્યોને દૃષ્ટિપથમાં આવે છે, એ પ્રમાણે પ્રશ્નાવકાશને શંકાથી કહે છે – ત્યારે સર્વાન્વંતર મંડલચાર ચરણકાળમાં ઉદયમાન સૂર્ય અહીં રહેલા મનુષ્યના તેનો આ અર્થ છે - અહીં રહેલ ભરતક્ષેત્રગત મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧/૬૦ ભાગ વડે દૃષ્ટિપથમાં જલ્દી આવે છે. તેની યુક્તિ શી છે ? તેનો ઉત્તર કહે છે – અહીં અડધા દિવસ વડે જેટલાં માત્ર ક્ષેત્રને વ્યાપિત કરે છે, તેટલામાં રહેલ ઉદયમાન સૂર્ય પ્રાપ્ત થાય છે. સવચિંતર મંડલમાં દિવસ અઢાર મુહૂર્ત પ્રમાણ હોય, તેનું અડધું એટલે નવ મુહૂર્તો થાય. એકૈક મુહૂર્તમાં સર્વાશ્ચંતર મંડલમાં ચાર ચરતા પ્રત્યેકમાં ૫૨૫૧ યોજન અને એક યોજનના [૨/૬૦] ઓગણત્રીશ-સાઈઠાંશ ભાગ જાય છે. પછી આટલા મુહૂર્ત ગતિ પરિમાણને નવ મુહૂર્ત વડે ગુણે છે. તેથી યથોક્ત દૃષ્ટિપથ પ્રાપ્ત વિષયમાં પરિમાણ થાય છે. ત્યારે સર્વાન્વંતર મંડલ ચાર ચરણ કાળમાં દિવસ અને રાત્રિ પૂર્વવત્ કહેવા. તે આ પ્રમાણે, ત્યારે ઉત્તમકાષ્ઠપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ એ૩/૩૩ ૮૨ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ત્યારપછી સવસ્વિંતર મંડલથી પૂર્વોક્ત પ્રકારે નીકળતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતા નવા સંવત્સરના પહેલાં અહોરમમાં સર્વાગંતર મંડલના અનંતર બીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વાગંતર અનંતર બીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે પર૫૧ યોજન અને એક યોજનના સૈo ભાગ એક-એક મુહથિી જાય છે. તેથી કહે છે કે – આ સવથિંતર અનંતર બીજા મંડલમાં પરિધિ પરિમાણ વ્યવહારી ૩,૧૫,૧૦૩ યોજના પરિપૂર્ણ અને નિયમતથી કંઈક ન્યૂન 3,૧૫,૧૦૩ યોજન છે. ત્યારપછી આને પૂર્વોક્તયુતિવશથી ૬૦ ભાગ વડે ભાંગતા, અહીં મંડલમાં યથોક્ત મુહુર્તગતિ પરિમાણ પ્રાપ્ત થાય છે. અથવા પર્વમંડલ પરિધિ પરિમાણથી આ મંડલના પરિધિ પરિમાણમાં વ્યવહારથી પરિપૂર્ણ અઢાર યોજનો વધે છે. નિશ્ચિતથી કંઈક ન્યૂન, અઢાર યોજનોને ૬૦ ભાગ વડે ભાંગતા ૧૮, યોજનની પ્રાપ્તિ થાય છે. તે પૂર્વોક્ત મંડલગત મુહૂર્ત ગતિ પરિમાણમાં અધિકપણાથી પ્રક્ષેપ કરાય છે. તેનાથી આ મંડલમાં યથોક્ત મુહૂર્તગતિ પરિમાણ થાય છે. - x - - સવભિંતર અનંતર બીજા મંડલના ચાર કાળમાં અહીં રહેલ મનુષ્યોને ૪૭,૦૭૯ યોજન અને એક યોજનના [પગol સત્તાવન સાઈઠાંશ ભાગ અને ૬૦ ભાગને ૬૧ ભાગ વડે છેદીને તેના ૧૯ ચૂર્ણિકા ભાગો વડે સૂર્ય દષ્ટિપવામાં આવે છે. તેથી જ કહે છે કે – આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણને પ૨૫૧ યોજન અને એક યોજનના [l[૧] સડતાલીશ એકસઠાંશ ભાગ, દિવસ અઢાર મુહૂર્ત પ્રમાણ છે, તે ૨/૬૧ મુહૂર્તી ન્યૂન છે, તેનું અડધું એટલે નવ મુહૂર્ત અને ૧/૬૧ ભાગથી હીન છે. પછી સર્વ ૧/go ભાગ કરવાને માટે નવ મુહૂર્તને ૬૧ વડે ગુણવામાં આવે. ગુણીને પછી એક રૂપે ઘટાડવામાં આવે, તો પ૪૮ થશે. પછી આ બીજા મંડલની જે પરિધિ પરિમાણ ૩,૧૫,૧૦૭ છે, તે ૫૪૮ વડે ગુણવામાં આવે, તેથી ૧૭,૨૬,૩૮,૬૩૬ સંખ્યા થાય છે. ત્યારપછી યોજન કરવાને માટે ૬૧ને ૬૦ વડે ગુણિત કરતા જેટલી રાશિ થાય છે, તેટલા ભાગ ઘટાડવામાં આવે. ૬૧ અને ૬૦ વડે ગુણિત કરતાં ૩૬૬૦ સંખ્યા થાય છે. તેટલા ભાણ વડે ભાંગતા પ્રાપ્ત ૪૩,૧૮o યોજન થાય છે અને શેષ. ૩૪૯૬ વધે છે. તેથી આના વડે યોજનો આવતા નથી, તેથી ૬૦ ભાગ લાવવા માટે છેદ રાશિ ૬૧ ધારણ કરી, તેના વડે ભાગ અપાતા પગ ભાગ આવે છે અને ૧/go ભાગથી ૧૯/૬૧ ભાગ આવે છે. ત્યારે - સવવ્યંતર અનંતર બીજા મંડલના ચાર ચરણકાળમાં દિવસ-શનિપૂર્વવતુ જાણવા. તે આ પ્રમાણે છે - ત્યારે અઢારમુહૂર્તનો દિવસ, તેમાં ૧ મુહૂર્તથી ન્યૂન દિવસ થાય છે અને ૧ ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે. બીજા મંડલથી પણ તે સૂર્ય પૂર્વોક્ત પ્રકારથી નીકળતાં નવા સંવત્સરના બીજા અહોરામાં સર્વાવ્યંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વાવ્યંતર મંડલથી બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં - પરસ્પર2િ3/6] યોજનો અને એક યોજનમાં પદ પાંચ-ષષ્ઠાંશ ભાગ એક એક મહd વડે જાય છે. તેથી કહે છે – આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૫,૫૨૫ યોજન થાય છે. ત્યારપછી આ પૂર્વોક્ત યુક્તિવશથી ૬૦ ભાગ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણને અથવા પૂર્વમંગલ મુહૂર્તગતિ પરિમાણાથી આ મંડલમાં મુહર્તગતિ પરિમાણ વિચારણામાં પૂર્વોક્ત યુક્તિવશથી યોજનથી અધિક ૧૮/૧ ભાગ પ્રાપ્ત થાય છે, ત્યારપછી તેને ઉમેરતાં ચોક્ત આ મંડલમાં મુહર્ત ગતિ પરિમાણ થાય છે. અહીં પણ દૃષ્ટિપા પ્રાપ્તતા વિષય પરિમાણ કહે છે - ત્યારે તે સર્વાગંતર અનંતર બીજ મંડલ ચાર કાળમાં અહીં રહેલો એવો મનુષ્ય-ભાવથી મનુષ્યો ૪૭,૦૯૬ યોજન અને એક યોજનના 32/૬૧ ભાગ અને ૬૧ ભાગ ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય દષ્ટિપથમાં આવે છે. તેથી જ કહે છે કે - આ મંડલમાં દિવસ / ભાગ વડે ન્યૂન એવા અઢાર મુહૂર્ત પ્રમાણ વડે, તેનું અડધું ચા િનવ મુહર્ત અને ઉlo ભાગ વડે હીન છે. તેથી સામન્યથી ૬૧ ભાગ કસ્વાને માટે નવે પણ મુહૂર્તને ૬૧ વડે ગુણવામાં આવે છે. ગુણ્યા પછી ૨૧ ભાગ તેમાંથી દૂર કરાય છે. તેથી આવેલ ૬૧-ભાગોને નવ વડે ગુણતાં ૫૪૭ આવે છે. તેથી આ ત્રીજા મંડલના જે પરિધિ પરિમાણ છે તે ૩,૧૫,૧૨૫ યોજન આવે છે. તે ૫૪૩ વડે ગુણવામાં આવતા પ્રાપ્ત સંખ્યા આ પ્રમાણે છે - ૧૩,૨૩,93,39૫. આ બધાંને ૬૧ને ૬૦ વડે ગુણતાં ૩૬૬૦ ભાગ થાય, તેના વડે ભાગ કરાતાં ૪૭,૦૯૬નો આંક પ્રાપ્ત થાય છે, અને શેષ ૦૧૫ની વધે છે. તેનાથી આ યોજનો આવતા નથી, તેથી ૬૦ ભાગ લાવવાને માટે છેદાશિ ૬૧-ધારણ કરી, તેના વડે ભાગ કરાતાં પ્રાપ્ત સંખ્યા આવે છે - 12/દo અને એકના ૬૦ ભાગથી ૧ ભાગ થાય છે. એ રીતે 3310 અને ૧ થયા. ત્યારે - સવવ્યંતર ત્રીજા મંડલના ચાર ચરણ કાળમાં દિવસ અને રાત્રિ પૂર્વવતુ જાણવા, તે આ પ્રમાણે છે - ત્યારે [કૈલ ચાર એકસઠાંશ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને *૧ ભાગ અધિક સમ થાય છે. હવે ચોથા આદિ મંડલોમાં અતિદેશ કરતાં કહે છે – એ પ્રમાણે - ઉક્ત પ્રકાર વડે નિશ્ચિત અનંતરોક્ત ઉપાય વડે ધીમે-ધીમે તે-તે બાહ્ય મંડલ અભિમુખ ગમનરૂપથી નીકળતો સૂર્ય તે અનંતર મંડલથી અનંતર મંડલને પૂર્વોક્ત પ્રકારથી સંક્રમણ કરતો-કરતો એક-એક મંડલમાં મુહર્તગતિ જાય છે • x • x • x • તેનો અર્થ આ પ્રમાણે છે. મુહૂd ગતિમાં એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગોને વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન જાણવા, તેને વધારતાં-વધારતાં પુરુષની છાયા જેનાથી થાય છે. તે પુરપછાયા, તે અહીં પ્રસ્તાવથી પહેલાં સૂર્યના ઉદયમાનની દષ્ટિપથ પ્રાપ્તતા આવે છે. - x • તેનો અર્થ આ પ્રમાણે છે - તે એક મંડલમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨/3/13 ૮૪ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ચોર્યાશી-ચોયથિી તેમાં કંઈક ન્યૂન. તે યોજનોને ઘટાડતાં-ઘટાડતાં, આ સ્થૂળતાથી કહેલ છે. પરમાર્થથી વળી આ પ્રમાણે જાણવું જોઈએ - ચાશી યોજના અને એક યોજનના ૨૩૦ ભાગ અને એકના સાઈઠ ભાગોને એકસઠ વડે છેદીને ૪ર ભાગો દષ્ટિપથ પ્રાપ્તતા વિષયમાં વિષયહાનિમાં ઘુવ. પછી સવવ્યંતર મંડલથી ત્રીજું જે મંડલ, ત્યાંથી આરંભીને જે-જે મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા જાણવાને ઈચ્છે છે, તે-તે મંડલ સંખ્યા વડે છત્રીશને ગુણે છે. તે આ પ્રમાણે સવવ્યંતર મંડલથી બીજ મંડલમાં એક વડે, ચોચામાં બે વડે પાંચમામાં ત્રણ વડે ચાવત્ સવ બાહ્ય મંડલમાં ૧૮૨ વડે, ગુણીને ધુવાશિમણે ઉમેરીએ, ઉમેરતા જે સંખ્યા થાય, તેના વડે હીન પૂર્વમંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા-તે વિવક્ષિત મંડલમાં દૃષ્ટિપથ પ્રાતા જાણવી. હવે ૧૮૩ યોજનો આદિની ધૃવરાશિની કઈ રીતે ઉત્પત્તિ થાય છે ? તે કહે છે. અહીં સવચિંતર મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તપણાનું પરિમાણ ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૧૦ ભાગ છે, આ નવ મુહર્ત જાણવું. પછી એક મુહd વડે ૬૧ ભાગ કઈ રીતે આવે છે, તેની વિચારણામાં નવ મુહર્ત ૬૧ વડે ગુણીએ છીએ, તેનાથી ૫૪૯ આવે છે. તેના વડે ભાગ કરતાં, પ્રાપ્ત થાય છે - ૮૬ યોજન, એક યોજનના ૫/go ભાગ અને ૬૦ ભાગને ૬૧થી છેદતા ૨૪/૬૧ ભાગ આવે. પૂર્વ-પૂર્વના મંડલથી અનંતર અનંતર મંડલમાં પરિધિ પરિમાણ વિચારણામાં અઢાર-અઢાર યોજનો વ્યવહારથી પપૂિર્ણ વધે છે. તેથી પૂર્વ-પૂર્વ મંડલગત મુહૂર્તગતિ પરિમાણથી અનંતર અનંતર મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ વિચારણામાં પ્રતિ મુહૂર્ત અઢાર - અઢાર સાઈઠ ભાગો એક યોજનના વધતા એવા જાણવા. પ્રતિમુહૂર્ત વડે ૬૧-ભાગ અને અઢાર એકના સાઈઠ ભાગના ૬૧ ભાગ, સવગંતર અનંતર બીજા મંડલમાં સૂર્ય દષ્ટિપથ પ્રાપ્ત Cle મુહૂર્ત વડે ન્યૂન એવા યાવતુ માત્ર ફોમને વ્યાપિત થાય છે. તેટલામાં સ્થિત, પછી નવ મુહર્તા ૬૧ વડે ગુણે છે. ગુણીને તેમાંથી એક એક દૂર કરવાથી ૫૪૮ સંખ્યા થાય છે. તેને ૧૮ વડે ગુણતાં ૬૮૬૪ આવે છે. તેમાં ૬૦ ભાણ લાવવાને માટે ૬૧ ભાગો ઘટાડાય છે. તેનાથી "૦ અને ૧ ભાગ થાય છે. તેમાં ૧૨૦ ને ૬૦ ભાગ વડે બે યોજન પ્રાપ્ત થાય છે, પછી ૪૧ ભાગો રહે છે અને આ બે યોજનમાં એક યોજનાના દo ભાગો અને ૧દo ભાગના *3/૬૧ ભાગો થાય છે. એ પ્રમાણે પૂર્વે કહેલથી ૮૬ યોજનો, એક યોજનના No ભાગના, ૬૧ ભાગના ૨૪ ભાગો, એ પ્રમાણે તેનાથી શોધિત થાય છે. શોધિત કરતાં તેમાં સ્થિત પછીના ૮૩ યોજનો અને યોજનના ૨૩ ભાગ અને /go ભાગથી /૬૧ ભાગ થાય છે. તેથી ૮૩ - ૨૩/૬/ ૪/૬૧ ભાગ થાય. આટલા પ્રમાણમાં બીજા મંડલમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા વિષયમાં સવવ્યંતર મંડલગતથી દૃષ્ટિપા પ્રાપ્તતા પરિમાણથી હાનિને પ્રાપ્ત કરે છે. અહીં શું કહેવા માંગે છે ? સવચિંતર મંડલગતથી દષ્ટિપથ પ્રાપ્તતામાં હાતિમાં ધુવ છે. તેથી જ ઘુવરાશિ પરિમાણથી બીજા મંડલમાં દૃષ્ટિપથપ્રાપ્તતા પરિમાણ આટલા પ્રમાણમાં હીન થાય છે અને આ ઉત્તર-ઉત્તર મંડલ વિષય દૈષ્ટિપથ પ્રાપ્તતાની વિચારણામાં હાનિમાં ધુવ છે. તેથી જ ઘુવરાશિ છે, એ ધ્રુવરાશિની ઉત્પત્તિ છે. તેથી બીજ મંડલથી અનંતર ત્રીજા મંડલમાં આ જ ધુવરાશિ છે. એક સાઈઠાંશ ભાગના હોતા ૩૬/૧ ભાગથી સહિત થઈ જેટલાં થાય છે, તે આ પ્રમાણે છે • ૮૩ યોજન અને એક યોજનના ૨૪ ભાગ અને સત્તર, એક સાઈઠાંશ ભાગના હોતા ૬૧ ભાગો છે એ પ્રમાણે આટલા બીજા મંડલગતથી દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી શોધિત કરાય છે, તેનાથી થાય છે - ચોકત તે બીજા મંડલમાં દૈષ્ટિપથ પ્રાતતા વિષય પરિમાણ થાય છે.. ચોથા મંડલમાં તે જ ઘુવરાશિ ૩૨ સહિત કરાય છે. ચોયું જ મંડલ, બીજાની અપેક્ષાથી બીજું છે. તેથી ૩૬ને બે વડે ગુણીએ છીએ, ગુણવાથી થર થાય છે. તે સંખ્યા સહિત હોતા, એવા સ્વરૂપે થાય છે - ૮૩ યોજનો અને એક યોજનના ૨૪ ભાગો અને પ૩ ભાગ થતાં ૮૩ - ૨૪/o/ પ૩/૧ એટલાં પ્રમાણમાં ત્રીજા મંડલગતથી દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ શોધિત કરાય છે. તેથી યથાવસ્થિત ચોથા મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તે આ પ્રમાણે છે - ૪૭,૦૧૩ યોજન અને એક યોજનના ૮૦ ભાગ અને એકસઠ ભાગના હોવાથી ૧૦ ભાગ થતાં ૪૭,૦૧૩ - Ko અને ૧૦/૧ ભાગ થાય છે. સવન્તિમ મંડલમાં ત્રીજા મંડલની અપેક્ષાથી ૧૮રમાં જ્યારે દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ જાણવાને ઈરછે છે, ત્યારે તે ૩૬ સંખ્યાને ૧૮ર વડે ગુણીએ છીએ. તેનાથી ૬૫૫૨ની સંખ્યા આવે છે. તેથી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગ વડે ઘટાડાય છે. તેનાથી ૧૦૭ અને ૬૦ ભાગ પ્રાપ્ત થાય છે, બાકીના ૨૫ ભાગને ઉદ્ધરણ કરે છે. તે ધવરાશિમાં ઉમેરાય છે. તેનાથી આ સંખ્યા આવે છે - ૮૫ યોજન અને એક યોજનના ૧૧/go ભાગ અને એકસઠ ભાગના હોવાથી ૬/૧ ભાગ થાય છે. એ રીતે પ્રાપ્ત સંખ્યા થાય છે • ૮૫ - ૧૧૦ અને ૬/૧ અહીં ૩૬ જ ઉત્પત્તિ - પૂર્વ પૂર્વના મંડલથી અનંતર અનંતર મંડલમાં દિવસના બબ્બે મુહર્તા વડે ૬૧-ભાગો વડે હીન થાય છે. પ્રતિ મુહર્ત વડે ૬૧ ભાગ અને અઢાર, ૧/go ભાગ હોતા ૧/go ભાગ ઘટાડાય છે. તેથી બંનેના મીલન વડે ૩૬થાય છે. તે ૧૮ ભાગ ક્લા વડે જૈન પ્રાપ્ત થયા છે, પણ પરિપૂર્ણ થતાં નથી. પરંતુ વ્યવહારથી પૂર્વે પરિપૂર્ણ વિવક્ષિત કરેલ છે અને તે કલા વડે ન્યૂનત્વ પ્રતિમંડલ થાય છે. જ્યારે ૧૮૨માં મંડલમાં એક્સ એકઠા થયેલા વિચારાય છે, ત્યારે ૬૧-૬૧ ભાગથી મુટિત થાય છે. આ પણ વ્યવહારથી કહેવાય છે, પરમાર્થથી તો વળી કંઈક અધિક પણ ગુટિત થતાં જાણવા. તેથી ‘દ અને ૬૧ ભાગ ઘટાડાય છે. તેના Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨/3/13 ૮૬ ઘટાડવાથી ૮૫ યોજન અને એક યોજના | ભાગ અને ૬૧ ભાગના હોવાથી ૬/૬૧ ભાગ થાય છે. એ રીતે આ સંખ્યા આવશે - ૮૫ - ૬૦ ૬/૬૧ ત્યારપછી સર્વ બાહ્ય મંડલ અનંતર પૂર્વેના બીજા મંડલે જઈને દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી ૩૧,૯૧૬ યોજન તથા એક યોજનના 360 ભાગ અને ૬૦ ભાગના હોવાથી ૬/૧ ભાગ, એ રૂપ સંખ્યાથી - ૩૧,૯૧૬ - 3૬lo અને ૬થ થશે. તેના વડે શોધિત થાય છે. તેનાથી યથોક્ત સર્વબાહ્ય મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તેની આગળ સૂકત સ્વયં કહે છે - ત્યારપછી એ પ્રમાણે પરપછાયામાં દૃષ્ટિપથ રાખતા રૂપ બીજા આદિમાં કોઈક મંડલમાં કંઈક ન્યુન ૮૪-૮૪ યોજનો ઉપરિતન મંડલોમાં અધિક અધિકતર ઉક્ત પ્રકારથી છોડતાં-છોડતાં ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે પૂર્વવત્ સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે એકએક મુહર્ત વડે પ્રત્યેકમાં ૫૩૦૫ યોજનો અને એક યોજનના ૧૫ ભાગ જાય છે. તેથી જ કહે છે – આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૮,૩૧૫ યોજન છે. પછી આ પૂર્વોકત યુક્તિના વશથી ૬૦ ભાગ વડે ભાગ કરાતા, તેનાથી પ્રાપ્ત થોક્ત મુહૂર્ત, તે અહીં મુહૂર્તગતિ પરિમાણ છે, તેમ જાણવું. અહીં જ દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણને કહે છે - તથા - સર્વ બાહ્ય મંડલ ચાર કાળમાં અહીં રહેલ મનુષ્યને - મનુષ્યોને ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના 30 ભાગ સૂર્ય જલ્દીથી દષ્ટિપથમાં આવે છે, ત્યારે જ આ મંડલમાં ચાર ચરે છે અને બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે અને દિવસના અડધાથી જેટલું માત્ર ક્ષેત્ર વ્યાપીત થાય છે, તેટલામાં રહેલ ઉદયમાન સૂર્ય ઉપલબ્ધ થાય છે. બાર મુહર્તાના અડધાં છ મુહd, પછી જે આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ પ્રત્યેકમાં ૫૩૦૫ યોજના અને એક યોજનના ૧૫/go ભાગ છે, તેને છ વડે ગુણીએ, તેથી યથોકત આ દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. અહીં પણ દિવસ-રાગિનું પ્રમાણ કહે છે - તે સુગમ છે. તે સૂર્ય સર્વ બાહામંડલથી ઉક્ત પ્રકારથી અત્યંતર મંડલમાં પ્રવેશતો બીજા છ માસનો આરંભ કરતો, બીજા છ માસના પહેલાં અહોરણમાં સર્વ બાહ્ય મંડલથી અનંતર પૂર્વેનું બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વ બાહ્ય અનંતર પૂર્વેના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે એક મુહુર્ત વડે પ્રત્યેકમાં ૫૩૦૪ યોજન અને એક યોજનના પાદo ભાગમાં જાય છે. તેથી કહે છે કે - આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૮,૨૯૭ યોજનો છે. પછી આ પૂર્વોક્ત યુતિના વશથી ૬૦ ભાગો વડે ભાગ કરાય છે, ભાગ કરાતાં પ્રાપ્ત ચોકત આ મંડલમાં મુહૂર્તગતિનું પરિમાણ છે. અહીં પણ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ કહે છે - ત્યારે અહીં રહેલ મનુષ્યના-મનુષ્યોના ૩૧,૯૧૬ યોજના અને એક યોજનમાં 360 ભાગ અને એક સાઈઠાંશ ભાગને ૬૧ ભાગ પડે છેદીને, તેના સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ હોવાથી ૬૦ ચૂર્ણિકા ભાગો વડે સૂર્ય દૃષ્ટિપથમાં આવે છે. તેથી કહે છે કે – આ મંડલમાં સૂર્ય ચાર ચરે છે. દિવસ /૧ ભાગ મુહૂર્ત વડે અધિક બાર મુહૂર્ત પ્રમાણ થાય છે. તેના અદ્ધ છ મુહૂર્તા એક મુહૂર્વથી ૬૧ ભાગથી અધિક છે. પછી સામત્યથી ૬૧-ભાગ કરણાર્થે છ મુહૂર્તા, ૬૧ વડે ગુણીએ છીએ અને ગુણીને ૬૧-ભાગ તેમાં અધિક ઉમેરીએ, ત્યારે ૩૬૩ એકસઠ ભાગો થાય છે. પછી સર્વ બાહ્યથી પૂર્વે તે બીજા મંડલમાં જે પરિધિ પરિમાણ ૩,૧૮,૨૯૭ છે. તે આને ૩૬૩ વડે ગણવામાં આવે, ત્યારે ૧૧,૬૮,૧૪,૯૯૯ યોજન થાય છે. આ ૬૧ ને ૬૦ વડે ગુણતાં ૩૬૬૦ થાય, તે ભાગ વડે ભાગ દેવાય. એ રીતે ભાગ ગુણતાં ૩૬૬૦ થાય, તે ભાગ વડે ભાગ દેવાય. એ રીતે ભાગ કરાતાં ૩૧,૯૧૬ થાય છે અને ઉદ્ધરેલ શેષ ૨૪૩૯ થાય છે. પણ તેનાથી યોજનો આવતા નથી, પછી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગ વડે ભાગ કરાતા, પ્રાપ્ત થશે - 36I૧ ભાગ. ૩૯ ચોકના ૬૦ ભાગ થતાં ૬/૧ ભાગ થાય છે. ત્યારે - સર્વબાહ્ય અનંતર પૂર્વે બીજા મંડલના ચાર કાળે સત્રિ-દિવસનું પ્રમાણ પૂર્વવત્ કહેવું. તે આ પ્રમાણે - ત્યારે ૧૧ ભાગ મુહૂર્તથી ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને ૧ ભાગ મુહfથી જૂન અઢાર મુહર્તની રાત્રિ થાય છે અને ૧ ભાગ મુહર્ત અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે, તેમ જાણવું. ત્યારપછી સર્વબાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલથી ઉક્ત પ્રકાથી પ્રવેશતો સૂર્ય બીજા છ માસના, બીજા અહોરાત્રમાં સર્વ બાહ્યમંડલથી પૂર્વે ત્રીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે. તેમાં જ્યારે પૂર્વવત્ સર્વબાહ્ય મંડલથી પૂર્વના બીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં પ૩૦૪ યોજન અને એક યોજનમાં 3lo ભાગ એક-એક મુહર્તથી જાય છે. તે જ મંડલમાં પરિધિનું પરિમાણ ૩,૧૮,૨૯૭ યોજન થાય. આને ૬૦ ભાગ વડે ભાગ દેવાય છે. આવો ભાણ કરાતા પ્રાપ્ત થયો આ મંડલમાં મહર્તગતિ પરિમાણ થાય છે. અહીં પણ દૃષ્ટિપથ પ્રાપ્તતા વિષયનું પરિમાણ કહે છે - ત્યારે અહીં રહેલ મનુષ્યોને - ભાવથી અહીં રહેલા મનુષ્યોને ૧૦૩૨ અને ૯/૬૦ ભાગ વડે અને ૬૦ ભાગને ૬૧ ભેદે છેદીને તેના થતાં ૨૩ ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય દૈષ્ટિપથમાં આવે છે. તેથી કહે છે – આ મંડલમાં દિવસ ૧ ભાગથી અધિક ભાર મુહૂર્ત પ્રમાણ, તેનું અડધું એટલે છ મુહd, ૧ ભાગ મુહુર્ત અધિક જાણવું. તેથી સામાન્યથી ૬૧-ભાગ કરણાર્થે છ એ પણ મુહર્તા ૬૧ વડે ગુણવામાં આવે છે અને ગુણીને ૨૧ ભાગો ઉમેરીએ, ત્યારે થાય છે - 3૬૮. ત્યારપછી આ મંડલમાં જે પરિધિ પરિણામ ૩,૧૮,૨૭૯ યોજન થાય છે. તેને ૩૬૮ વડે ગુણવામાં આવે તો ૧૧,૭૧,૨૬,૬૭૨ યોજન આવે છે. આ ૬૦ને ૬૧ વડે ગુણિત કરતાં ૩૬૬૦ થાય છે, તેટલા ભાગો વડે ભાગ આપતાં, તે ભાગ વડે પ્રાપ્ત થાય છે - ૩૨,૦૦૧ અને શેષ વધે છે - 30૧૨. તે સંખ્યાના ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગ વડે ભાગ કરાતા ૪૯૫૦ પ્રાપ્ત થાય Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨/3/13 અને ૨૩ના ૬૧ ભાગ હોતા ૨૩૬૧ ભાગ થાય છે. તેમાં રાત્રિ-દિવસનું પરિમાણ અહીં પણ પૂર્વવતુ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે */૬૧ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને */૬૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે. ધે સર્વ બાહ્ય મંડલની પૂર્વમાં ચાર આદિ મંડલોમાં અતિદેશને કહે છે - ઉકત પ્રકારથી નિશ્ચિત આ ઉપાય વડે ધીમે-ધીમે તે-તે અત્યંતર અનંતર મંડલાભિમુખ ગમનરૂપથી અત્યંતરમાં પ્રવેશ કરતાં સૂર્ય, તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતો એક-એક મંડલમાં મુહૂર્તગતિ-પરિમાણમાં અઢાર-અઢાર સાઈઠાંશ ભાગ યોજનનો વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન ઘટાડતાં-ઘટાડતાં, પૂર્વ-પૂર્વના મંડલની અપેક્ષાથી અત્યંતર-અત્યંતર મંડલની પરિધિને આશ્રીને અઢાર યોજન વડે ઘટાડો કરવાથી તેમ થાય છે.] અહીં પરપ છાયા - દષ્ટિપથ પ્રાપ્તતા રૂપ, સાતિરેક પંચ્યાસી-પંચ્યાસી યોજનોને વધારતાં-વધારતાં અને આ સર્વ બાહ્ય મંડલની પૂર્વે કેટલાંક પ્રથમ-દ્વિતીયાદિ મંડલની અપેક્ષાથી સ્થળ રીતે કહ્યું. પરમાર્થથી વળી આ પ્રમાણે જાણવું - અહીં જે ક્રમથી સર્વ અત્યંતર મંડલથી આગળ દૃષ્ટિપથ પ્રાપ્તતાંને છોડતા, તે જ કમથી નીકળતાં સર્વબાહ્ય મંડલથી પૂર્વના મંડલોમાં દષ્ટિપથ પ્રાપ્તતાને વધારતાં પ્રવેશે છે. તેમાં સર્વ બાહ્ય મંડલની પૂર્વેના બીજા મંડલમાં ગયેલ હોવાથી દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી સર્વબાહ્ય મંડલમાં ૮૫ યોજનો અને એક યોજનના દo ભાગ અને ૧૬૦ ભાગને ૬૧ ભેદથી છેદીને તેના હોતા ૬૦ ભાગોને છોડે છે તે પૂર્વે કહેલ છે. તેથી તે સર્વબાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં પ્રવેશ કરતાં, ત્યાં સુધી ફરી પણ દષ્ટિપથ પ્રાપ્તતા પરિણામમાં વૃદ્ધિ કરે છે, તે ધ્રુવ, ત્યારપછી પૂર્વના મંડલમાં જે-જે મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણને જાણવાને ઈચ્છે છે, ત્યાં-ત્યાં બીજા મંડલથી આરંભીને તે-તે મંડલ સંખ્યા વડે ૩૬ને ગુણીએ. તે આ પ્રમાણે - ત્રીજા મંડલની વિચારણામાં એક વડે, ચતુર્થમંડલ વિચારણામાં બે વડે, એ પ્રકારે જેટલામાં સર્વાવ્યંતર મંડલ વિચારણામાં ૧૮૨ વડે, એ રીતે ગુણીને જે પ્રાપ્ત થાય છે, તે ઘુવરાશિ દૂર કરતાં બાકીની ધુવરાશિ સહિત પૂર્વ-પૂર્વ મંડલગત દષ્ટિપા પ્રાપ્તતા પરિમાણને તે-તે મંડલમાં કહેવું જોઈએ. તે આ પ્રમાણે - ત્રીજા મંડલમાં ૩૬ને એક વડે ગુણવામાં આવે છે, એક વડે ગુણિત કરતાં, ત્યારે ૩૬ જ થાય છે. તે યુવરાશિથી દૂર કરાય છે. શેષ આટલાં થાય છે - ૮૫ યોજન અને એક યોજનના દo ભાગ થાય. એકના સાઈઠ ભાગ હોતાં ૨૪/૧ ભાગ થાય છે. એ રીતે સંખ્યા આવે છે - ૮૫ - ૧૦ અને ૨૪/૧ - ઉક્ત સંખ્યા સહિત પૂર્વમંડલ ગત દૈષ્ટિપથરાખતા પરિમાણ ૩૧,૯૧૬ યોજના અને એક યોજનના 36Io ભાગ થાય. તથા એકના સાઈઠ ભાગ હોતાં ૬/૬૧ ભાગ થાય છે. એ રીતે પ્રાપ્ત સંખ્યા - ૩૧,૯૧૬ - 36Ig0 અને 50 થાય. સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેનાથી અધિકૃત ત્રીજા મંડલમાં યોક્ત દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે અને તે પૂર્વે જ કહેવાયેલ છે. ચોથા મંડલમાં ૩૬ને બે વડે ગુણીએ, ગુણીને યુવાશિથી દૂર કરાયેલ શેષ ધ્રુવરાશિ વડે ત્રીજા મંડલમાં ગયેલ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ સહિત કરાય છે. પછી આ મંડલમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૩૨,૦૮૬ યોજન અને એક યોજનાના પ૮૬૦ ભાગ અને રોકના સાઈઠ ભાગ હોવાથી ૧૧૫૬૧ ભાગ, એ રીતે પ્રાપ્ત સખ્યા ૩૨,૦૮૬ - ૧૮૬૦ અને ૧૧/૬૧ થશે. એ પ્રમાણે બાકીના મંડલમાં પણ ભાવના કરવી. જ્યારે સવવ્યંતર મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ જાણવાને ઈચ્છે છે, ત્યારે ૩૬ને ૧૮૨ વડે ગુણીએ છીએ. ત્રીજા મંડલથી આરંભીને સવવ્યંતર મડેલ ૧૮૨માંથી, ત્યારે થશે ૬૫૫૨. તેને ૬૧ ભાગ વડે ભાગ કરાતા ૧૦૬૦ અને શેષ ૫ પ્રાપ્ત થશે. આ ૮૫ યોજનો અને એક યોજનના ૧૦ ભાગ નવ સાઈઠાંશ ભાગ અને એકના સાઈઠ ભાગ હોવાથી ૬/૧ ભાગ થતાં સંખ્યા પ્રાપ્ત થશે • ૮૫ - ૧૬o / ૬/૬૧ એ પ્રમાણે એ રૂપે ઘુવરાશિને શોધે છે. ત્યારપછી થાય છે - ૮૩ યોજનો અને એક યોજનના દિo] બાવીશસાઈઠાંશ ભાગો અને એકના સાઈઠ ભાગના હોવાથી ૩૫પાખીશ-એકસઠાંશ ભાગ છે. અહીં છત્રીશ-જીગીશ એકસઠ ભાગો, કલા વડે ન્યૂન થતાં પરમાર્થથી પ્રાપ્ત થાય છે. એ કથન પૂર્વે કરાયેલ છે અને તે કલા ન્યૂનત્વ પ્રતિમંડલમાં થાય. - જો ૧૮૨માં મંડલમાં એકઠાં કરાયેલા વિચારાય ત્યારે [KI[૧અડસઠએકસઠ ભાગો પ્રાપ્ત થાય છે. પછી તે ફરી ઉમેરાય છે. તેનાથી આ સંખ્યા થશે - ૮૩ યોજનો, એક યોજનના (1) ચાલી-સાઈઠ ભાગ અને ચોકના સાઈઠ ભાગના હોવાથી ૪૨] બેતાલીશ-એકસઠાંશ ભાગો. તેનાથી આવી સંખ્યા પ્રાપ્ત થાય છે – ૮૩ - ૨3/o/ ૪૨૧ આ સર્વાવ્યંતર અનંતર બીજા મંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના પગભાગ તથા એકના સાઈઠ ભાગ હોવાથી ૧૬ ભાગો થતાં પ્રાપ્ત સંખ્યા આવી જશે - ૪૭,૧૭૯ - ૫/૬૦/૧૧/૬૧. એ સ્વરૂપે સહિત કરાય છે. તેનાથી યશોક્ત સન્જિંતર મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તિ પરિમાણ થાય છે અને તે ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧/૧ ભાણ થતાં સંખ્યા થશે- ૪૭,૨૬૩ - ૧/૧ એ પ્રમાણે દષ્ટિપથ પ્રાપ્તતામાં કેટલાંક મંડલોમાં સાધિક ૮૫ યોજનો આગળના ૮૪ના અંતે યહોત અધિક સહિત ૮૩ યોજનો વધારતા-વધારતા ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વાત્યંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં પ૨૫૧ યોજન અને એક યોજનના ૧૬lo ભાગ એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૩૩ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અહીં રહેલ મનુષ્ય-મનુષ્યોના ૪૭,૨૬૩ યોજનો અને એક યોજનના ૨૧૦ ભાગ સૂર્ય દષ્ટિપથમાં આવે છે અને આ મુહૂર્તગતિ પરિમાણ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ પૂર્વે જ ભાવિત કરેલ છે. સૂત્રકારશ્રીના પ્રસ્તાવથી ફરી કહેલ છે, તેથી પુનરક્તતા દોષ નથી. ત્યારે થતાં દિવસ-રાત્રિ સુગમ છે. તેમ પ્રાભૃત-પ્રાકૃતની પરિસમાપ્તિ સુધી છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ $ પ્રાભૃત-૩ $ - X - X — એ પ્રમાણે બીજું પ્રાકૃત કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે. “કેટલાં મને ચંદ્ર કે સૂર્ય પ્રકાશિત કરે છે. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૩૪ - કેટલાં ક્ષેત્રને ચંદ્ર-સૂર્ય અવભાસિત, ઉધોતિત, તાપિત, પ્રકાશિત કરેલ છે, તેમ કહેલ છે તે કહેવું? તેમાં નિä આ બાર પતિપતિઓ કહેલી છે. (૧) તેમાં એક એવું કહે છે કે – તે એક હીપ • એક સમુદ્રને ચંદ્રસૂય અવભાસિત ચાવતું પ્રકાશિત કરે છે. (૨) એક એમ કહે છે - તે ત્રણ દ્વીપ, ત્રણ સમુદ્રને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૩) વળી એક એમ કહે છે કે તે સાડા ત્રણ દ્વીપસમુદ્રમાં ચંદ્ર-સૂર્ય અવભાસિત આદિ થાય છે. (૪) વળી એક એમ કહે છે – તે સાત દ્વીપ, સાત સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૫) એક એમ કહે છે કે તે દશ દ્વીપ, સમુદ્રમાં ચંદ્રસૂર્યને અવભાસિતાદિ કરે છે. (૬) વળી એક એમ કહે છે કે – બાર દ્વીપ, બાર સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય અવભાસિતાદિ થાય છે. (૭) વળી એક એમ કહે છે કે – તે રદ્વીપ, ૪રસમુદ્રોમાં ચંદ્રસૂર્યો અવભાસિતાદિ કરે છે. (૮) વળી એક એમ કહે છે કે – તે 9-દ્વીપો, સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૨) વળી એક એમ કહે છે કે – તે ૧૪ર-દ્વીપો, ૧૪૨ સમુદ્રોને અવભાસિતાદિ કરે છે. (૧૦) વળી એક એમ કહે છે કે - ૧૭૨ દ્વીપ, સમુદ્રને ચંદ્રસૂર્યને અવભાસિતાદિ કરે છે. (૧૧) વળી એક એમ કહે છે - તે ૧૦૪ર દ્વીપરામુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૧) વળી કોઈ એક એમ કહે છે કે – તે ૧૦૭૨ દ્વીપ-૧૦૭૨ સમુદ્રોને ચંદ્ર, સુર્ય અવભાસિત, ઉધોતીત, તાપીત પ્રકાશિત કરે છે. તે પ્રમાણે એક અન્યતીથિંક કહે છે. [ભગવંત કહે છે અમે એમ કહીએ છીએ કે - આ જંબૂદ્વીપ, સર્વે દ્વીપ સમુદ્રો મધ્યે યાવત પરિધિથી કહેલ છે. તે એક જમતી વડે ચોતરફથી વીંટાયેલ છે. તે જગતી, તે પ્રમાણે જ જેમ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં યાવત એ પ્રમાણે જ પૂવપિર સહિત ભૂદ્વીપમાં ૧,૫૬,ooo નદીઓ હોય છે. તેમ કહેલ છે. - જંબૂદ્વીપ દ્વીપ પાંચ ચકભાગોમાં સંસ્થિત છે, તેમ ભગવંતે કહેવું છે તેમ કહેતું. ભગવાન ! ભૂદ્વીપ પાંચ ચકોથી કઈ રીતે સંસ્થિત છે તે કહો. તો Page #53 -------------------------------------------------------------------------- ________________ 3-3૪ જ્યારે આ બે સુ સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે જંબુદ્વીપ દ્વીપના ત્રણ-પંચમાંશ ચક્રભાગમાં અવભાસિત ઉધોતિત, તાપિત, પ્રકાશિત કરે છે. એક સૂર્ય દ્વચઈ પંચ ચકભાગને અવભાસિતાદિ કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તો જ્યારે આ બે સૂય સર્વ બાહ્યમંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે જંબુદ્વીપ દ્વીપના બે ચકવાલ ભાગને અવભાસિત, ઉધોતીત, તાપીત, પ્રકાશિત કરે છે, ત્યારે એક એક પાંચ ચક્રવાલ ભાગને અવભાસિતાદિ કરે છે અને બીજે એક, એક પંચચક્રવાલ ભાગને અવભાસિતાદિ કરે છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે. વિવેચન-૩૪ : કેટલા ક્ષેત્રને ચંદ્ર-સૂર્યો, અહીં જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે માટે બહુવચન મૂક્યું. અવભાસે છે. તેમાં અવભાસ જ્ઞાનનો પણ પ્રતિભાસ ગણાય છે. તેથી તેના વિચ્છેદને માટે કહે છે - ઉધોત કરે છે, તે ઉધોત છે કે લોકમાં ભેદથી પ્રસિદ્ધ છે, જેમકે – સૂર્યનો આતપ અને ચંદ્રનો પ્રકાશ છે. તો પણ આપ શબ્દ ચંદ્રની પ્રભામાં પણ વર્તે છે. જેથી કહ્યું છે - ચંદ્રિકા, કૌમુદી, જ્યોન્ઝા તથા ચંદ્રનો આપ જાણવો. પ્રકાશ શબ્દસૂર્યની પ્રભામાં પણ છે અને એ પ્રાયઃ ઘણાંને પ્રતીત છે. તેથી આ અર્થની પ્રતિપત્તિ અને ઉભય સાધારણ છે, કરી પણ એકાર્વિક બંનેને કહે છે - તાપિત કરે છે - પ્રકાશિત કરે છે. એ પ્રમાણે કહેલ છે. * * * * * તેથી એ પ્રમાણે અર્થ યોજના જાણવી - કેટલાં ક્ષેત્રને ચંદ્ર-સૂર્ય અવભાસતા, ઉધોતીત કરતા, તાપીત કરતો, પ્રકાશિત કરતો ભગવંતે કહેલ છે, તેમ ભગવનું કહો છો ? એમ ગૌતમ વડે પૂછાતા ભગવંત આ વિષયમાં પરતીર્થિક પ્રતિપત્તિ-મિથ્યાભાવને દર્શાવવા માટે પહેલાં, તે કહે છે – ચંદ્ર-સૂર્યના અવભાસન વિષયમાં નિશે આ બાર પ્રતિપત્તિઓ • પરતીર્થિકના મતરૂપ કહેલ છે, તે આ પ્રમાણે - તે બાર પરતીર્થિકોની મધ્ય-પહેલો અન્યતીર્થિક કહે છે - એક દ્વીપ, એક સમદ્રને ચંદ્ર-સૂર્ય અવભાસિત, ઉધોતીત, તાપિત અને પ્રકાશિત કરે છે. - x • અહીં દ્વિવચન તાત્વિક જાણવું. કેમકે પરતીર્થિકો એક ચંદ્ર અને એક સૂર્ય માને છે. હવે આનો જ ઉપસંહાર કહે છે – એક અન્યતીર્થિક કહે છે. બીજો કોઈ એક એમ કહે છે – ત્રણ દ્વીપ, ત્રણ સમુદ્રને ચંદ્ર-સૂર્યો વિભાગે છે. અહીં અવભાસ શબ્દ પછી સાવચી અવભાસે છે, ઉધોતીત કરે છે આદિ ચારે જાણવા.. બીજા કોઈ એક એમ કહે છે - અર્ધચતુર્થ અથતુ ત્રણ પરિપૂર્ણ અને ચોથાનું અડધું. સાડા ત્રણ દ્વીપ અને સાડા ત્રણ સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરતાં ૯૨ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ઈત્યાદિ પૂર્વવત. ચોથી કોઈ એક એમ કહે છે – સાત દ્વીપો અને સાત સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. કોઈ પાંચમો એમ કહે છે કે – દશ દ્વીપ અને દશ સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસે છે. વળી કોઈ છઠો એવું જણાવે છે કે - બાર દ્વીપો અને બાર સમુદ્રોને ચંદ્રસૂર્ય અવભાસિત કરે છે. વળી કોઈ સાતમો એવું બોલે છે કે ૪૨-દ્વીપ અને ૪૨સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે, વળી કોઈ આઠમો એમ કહે છે કે – ૭૨ દ્વીપો અને ફ૨-સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે. વળી કોઈ નવમો એમ કહે છે કે – ૧૪૨ દ્વીપો અને ૧૪૨-સમુદ્રોને ચંદ્રસૂર્યો અવભાસિતાદિ કરે છે. વળી દશમો કોઈ એ પ્રમાણે બોલે છે કે - ૧૭૨ દ્વીપ અને ૧૨-સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે. કોઈ અગિયારમો વળી એમ કહે છે કે - ૧૦૪ર દ્વીપ અને ૧૦૪ર સમુદ્રને ચંદ્ર-સૂર્યો અવભાસિત કરે છે. કોઈ એક બારમાં વળી એમ કહે છે - ૧૦૨ દ્વીપ અને ૧૦૭૨ સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે. આ બધી જ પ્રતિપતિઓ મિસ્યારૂપા છે. ભગવતુ આ મિશ્યામતોનો નિરાસ કરી, સ્વમતથી જુદું જ કહે છે - અમે વળી ઉત્પન્ન કેવલચક્ષુથી - કેવળચક્ષુ વડે યથાવસ્થિત જગતને પામીને વર્ચમાણ પ્રકારથી કહીએ છીએ. તે એ પ્રકારે કહે છે - અહીં જે રીતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં - આ જંબૂદ્વીપથી આરંભીને ચાવત્ એ પ્રમાણે સપૂવપિરથી જંબૂવીપ દ્વીપમાં ૧૪,૫૬,૦૦૦ નદીઓ હોય છે, એમ કહેલ છે. * * x • ગ્રંથ મોટો થવાના ભયે લખતા નથી. માત્ર “જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ" શામ જોવું જોઈએ. આ આવા સ્વરૂપનો જંબૂદ્વીપ પાંચ સંખ્યા યુક્ત ચક્રવાલ ભાગથી સંસ્થિત, મારા વડે કહેલ છે, એ પ્રમાણે સ્વ શિષ્યોની આગળ કહેવું. ભગવંતે એ પ્રમાણે કહ્યા પછી ગૌતમે સ્વ શિષ્યોના સ્પષ્ટ બોધને માટે ફરી પૂછે છે – ભગવત્ ! કઈ રીતે આપે જંબદ્વીપ બીપ પંય ચકભાણ સંસ્થિત કહેલો છે ? આ પ્રવચનવેદીમાં પ્રસિદ્ધ બે સૂર્યો સવ્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે સમુદિત બંને પણ સૂર્યો જંબૂદ્વીપદ્વીપના ત્રણ પંચમાંશ ચકવાલ ભાગોને વિભાસે છે, ઉધોતીત કરે છે, તાપીત કરે છે, પ્રકાશિત કરે છે. કઈ રીતે પ્રકાશિત કરે છે, એ પ્રમાણે પuખાવકાશની આશંકાથી આ જ વિભાગથી કહે છે એક પણ સૂર્ય, જંબૂદ્વીપ દ્વીપના એક પંચમાંશ ચક્રવાલ ભાગને અને બીજો અર્ધા જેને છે તે હુયધ, પૂરણાર્થે વૃતનો અંતભૂત છે, જેમ ત્રીજો ભાગ, તે મિભાગ થાય. આનો ભાવાર્થ આ પ્રમાણે- એક પંચમાંશ ચક્રવાલ ભાગને, બીજી પંચમાંશ ચક્રવાલ ભાગના અડધા સહિત પ્રકાશિત કરે છે. તથા બીજો એક-એક પંચમાંશ ચક્રવાલ ભાગ હુયઈને પ્રકાશિત કરે છે. એ રીતે તે બંને પ્રકાશિત ભાગના મળવાથી Page #54 -------------------------------------------------------------------------- ________________ 3-3૪ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ભાગનું અડધું પરિપૂર્ણ થાય છે. - ૪ - એ પ્રમાણે જંબુદ્વીપ ચકવાલના દશ ભાગોને કભીને બીજે પણ કહ્યું છે. [અહીં વૃત્તિકારશ્રીએ મણ ગાણા નોધેલ છે.] મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ પરિપૂર્ણ ત્રણ ભાગ પ્રકાશિત થાય છે. અહીં ભાવના આવી છે – જંબુદ્વીપમાં રહેલ પ્રકાશ્ય ચક્રવાલ ભાગ ૩૬૬૦ કલપીએ. તેનો પાંચમો ભાગ 93ર થાય છે. અડધું થતાં ૧૦૯૮ થાય છે. પછી સવન્જિંતર મંડલમાં વર્તતો એક પણ સૂર્ય ૩૬૬૦ની સંખ્યાના ૧૦૯૮ ભાગોને પ્રકાશિત કરે છે, બીજો પણ ૧૦૯૮ ભાગોને પ્રકાશિત કરે છે. તે બંનેના સવાળાથી ૧૯૬ ભાગ પ્રકાશ્યમાન પ્રાપ્ત થાય છે. ત્યારે બે - પંચમાંશ ચક્રવાલ ભાગમાં રાત્રિ થાય છે. તે આ પ્રમાણે - એકપંચમાંશ ભાગમાં ૭૩૨ સંખ્યક ભાગમાં રાત્રિ અને બીજામાં પણ એક-પંચમાંશ ભાગમાં ૩૨ સંખ્યક ભાગમાં સમિ. તે બંનેના સંયોગથી ૧૪૬૪ ભાગમાં સનિ થાય. સર્વ ભાગના મીલનથી ૩૬૬૦ની સંખ્યા આવશે. ધે તે દિવસ-રાત્રિ પ્રમાણ કહે છે - અત્યંતર મંડલ ચાર કાળમાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. પછી બીજા અહોરાત્રમાં બીજા મંડલમાં વર્તતો એક સૂર્ય જંબૂદ્વીપના ૧, ચક્રવાલ ભાગને સાર્ધ ૩૬૬૦ ભાગ હોતા બે ભાગહીન પ્રકાશે છે. બીજો સૂર્ય પણ ૧૫ ચકવાલ ભાગને સાર્ધ ૩૬૬૦ ભાગમાં બે ભાગહીન પ્રકાશે છે. ત્રીજા અહોરાકમાં ત્રીજા મંડલમાં વતતો એક સૂર્ય ૧, ચક્રવાલ ભાગને સાર્ધ ૩૬૬૦ ભાગમાં ચાર ભાગ ન્યૂન પ્રકાશે છે. બીજા સૂર્ય માટે પણ તેમજ જાણવું. એ રીતે પ્રત્યેક અહોરાકમાં એક-એક સૂર્ય ૩૬૬૦ ભાગમાં બબ્બે ભાગ છોડતો પ્રકાશ કરતો ત્યાં સુધી જાણવો જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલ સવસ્વિંતર મંડલથી આગળ ૧૮૩માં મંડળે પહોંચે. ત્યારપછી પ્રતિમંડલમાં બે ભાગ મૂકતા જ્યારે સર્વબાહ્ય મંડલમાં ચરે છે, ત્યારે ૩૬૬ ભાગો ગુટિત થાય છે. ૧૮૩ને બે વડે ગુણતાં આટલી સંખ્યા થાય. ૩૬૬, પંચમ ચકવાલ ભાગની, ૩૩૨ ભાગ પ્રમાણનું અડધું, પછી પંચમ ચક્રવાલ ભાગનું અર્ધ પરિપૂર્ણ તે મંડલમાં ત્રુટિત થાય છે. એ રીતે એક પરિપૂર્ણ પંચમ ચક્રવાલ ભાગ તેમાં પ્રકાશે છે. આ પ્રવચનપ્રસિદ્ધ બંને સૂર્યો સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે તે બંને સમદિત જંબુદ્વીપના ૨૫ ચક્રવાલ ભાગમાં વિભાસિતાદિ થાય છે. • X - x • ત્યારે સર્વ બાહ્ય મંડલ ચાર કાળમાં ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. અહીં જે રીતે તિક્રમણ કરતો સૂર્ય જંબૂઢીપ વિષય પ્રકાશવિધિ ક્રમથી ઘટતો કહ્યો. તથા સર્વબાહ્ય મંડલથી અવ્યંતર પ્રવેશતો ક્રમથી વધારતો જાણવો. તે આ રીતે - બીજા છ માસના બીજા અહોરાકમાં સર્વ બાહ્ય મંડલની પૂર્વે અનંતર બીજા મંડલમાં વર્તતો એક સૂર્ય એક જંબૂદ્વીપના પંચમ ચક્રવાલ ભાગને ૩૬૬૦ ભાગમાં બંને પ્રકાશે છે. બીજો પણ તેમજ પ્રકાશે છે. • x • બીજા અહોરો સર્વબાહ્ય મંડલમાં પૂર્વના બીજા મંડલમાં વર્તતો • x - એ રીતે ચાર અધિક ભાગને પ્રકાશિત કરે છે. • x • એ પ્રમાણે સર્વાભિંતર મંડલ સુધી જાણવું. તે સર્વાત્યંતર મંડલમાં , ચકવાલ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪-૩૫ ૯૬ છે પ્રાકૃત-૪ છે xx — છે એ પ્રમાણે બીજે પ્રાકૃત કહ્યું. ધે ચોર્ય આરંભે છે, “કઈ રીતે શ્વેતતાની સંસ્થિતિ કહી છે ?" તે વિષયક પ્રશ્નસૂત્ર - • સૂમ-૩૫ ? તે શેતની સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમ કહેવું કે તેમાં નિચે આ બે ભેદ સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - ચંદ્ર, સૂર્યની સંસ્થિતિ અને તાપ» સંસ્થિતિ. તે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમાં નિષે આ સોળ પ્રતિપત્તિઓ કહેતી છે - (૧) એક એમ કહે છે કે તે સમયનુસાકારે ચંદ્રસૂર્ય સંસ્થિતિ છે. (એ વળી એક એમ કહે છે કે - તે વિષમચતુસ્ત્રાકારે ચંદ્રસુર્ય સંસ્થિતિ છે. ૩) એ પ્રમાણે સમુચતુષ્કોણાકારે છે, () વિષમ ચતુષ્કોણ સંસ્થિત છે. (૫) સમચકવાત સંસ્થિત છે. (૬) વિષમ ચકવાત સંસ્થિત છે. () ચકાd ચક્રવાલ સંશ્ચિત કહી છે. (૮) વળી એક એ પ્રમાણે કહે છે કે તે પ્રકાર સંસ્થિત ચંદ્રસૂર્યની સંસ્થિતિ કહી છે. (૯) ગૃહ સંસ્થિત છે. (૧૦) ગૃહ-આપણ સંસ્થિત છે. (૧૧) પ્રાસાદ સંસ્થિત છે, (૧૨) ગોપુર સંસ્થિત છે, (૧૩) પ્રેક્ષાગૃહ સંસ્થિત છે, (૧૪) વલભી સંસ્થિત છે. (૧૫) હર્ષ તલ સંસ્થિત છે, (૧૬) વાલાણ પોતિકા સંસ્થિત ચંદ્રસૂર્યની સંસ્થિતિ કહી છે. તેમાં જેઓ એમ કહે છે કે – સમચતુસ્ત્ર ચંદ્ર-સૂર્યની સ્થિતિ કહી છે, તે નય દ્વારા રણવી, અન્ય કોઈ રીતે નહીં. તે તાપો... સંસ્થિતિ કઈ રીતે કહેલી છે ? તેમાં આ સોળ પ્રતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે - (૧ થી ૮) તે ગૃહાકારે તાપત્ર સંસ્થિતિ છે. એ પ્રમાણે ચાવ4 વાલાણ પોતિકાકારે તાપો... સંસ્થિતિ છે. (6) એક એમ કહે છે કે – જેમ જંબૂદ્વીપની સંસ્થિતિ છે, તે મુજબ તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. (૧૦) કોઈ એક એમ કહે છે - ભરતની સંસ્થિતિ મુજબ તાપત્ર સંસ્થિતિ કહી છે. એ પ્રમાણે - (૧૧ થી ૧૬) ઉધાન સંસ્થિત, નિયણિ સંસ્થિત એકત: નિષધ સંસ્થિત, ઉભયથી નિષધ સંસ્થિત, શેનક સંસ્થિત છે. કોઈ એક કહે છે - એકપૃષ્ઠ સંસ્થિત તાપણોની સંસ્થિતિ કહી છે. પરંતુ અમે એમ કહીએ છીએ કે - તે ઉદવમુખ કલંબના યુપાકારે રહેલ તાપ... સંસ્થિતિ છે. અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત, અંદરથી વૃત્ત અને બહાસ્થી પૃથલ, અંદરતી અંકમુખ સંસ્થિત અને બહાસ્થી સ્વસ્વિમુખ સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ સંસ્થિત છે. તેની બંને તરફ બે બાહાઓ અવસ્થિત હોય છે. તે ૪૫,ooo૪૫,૦eo યોજન લંબાઈની છે. તે બંને બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ રીતે - સવસ્વિંતર બાહા અને સર્વ બાહ્ય બાહા. તેમાં શો હેતુ છે, તે કહો. આ જંબૂઢીપ યાવતું પરિક્ષેપથી છે. જ્યારે સૂર્ય સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉદવમુખ કલંબ પુણ સંસ્થિત, તાપક્ષેત્ર સંસ્થિતિ કહેલ છે. તે દર સંકુચિત • બહાર વિસ્તૃત, અંદર વૃત્ત-બહાર પૃથલ, અંદર અંકમુખ સંસ્થિત • બહાર સ્વસ્તિમુખ સાંસ્થિત છે. બંને પડખે તે પૂર્વવત્ યાવત સવભાહ અને બાહ્ય છે. તેની સવસ્ચિતર બાહા મેર પર્વત સમીપ ૯૪૮૬ યોજન અને એક યોજનના દશ ભાગે પરિધિથી કહેલ છે. તે પરિક્ષેપ વિશેષમાં ક્યાંથી કહેતી કહેવી ? જે મેરુ પર્વતનો પરિક્ષેપ છે, તેને ત્રણ વડે ગુણીને દશ વડે છેદીને, દશ ભાગથી હરીને, આ પરિક્ષેપ વિશેષ કહેલ કહેવી.. તે સર્વ ભાત ભાહા લવણ સમુદ્ર સમીપે ૯૪,૮૬૮ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિધિથી કહી છે. તે પરિધિ વિશેષ ક્યાંથી કહેલી છે ? તે જંબૂદ્વીપની પરિધિ છે, તેને ત્રણ વડે ગુણીને દશથી છેદી, દશ ભાગ ઘટાડવાથી આ પરિોપ વિરોષ કહેવો. તે તાપ કેટલા આયામથી કહેલ છે ? તે ૮,૩૩ યોજન અને એક યોજનનો | ભાગ આયામથી કહેલ છે. તો અંધકાર સંસ્થિતિ કયા આકારે કહેલી છે ? itવમુખ કdભ પુષ્પ સંસ્થિત છે. આદિ પૂવવ4 સાવ4 બાહ્ય બાહા. તેની વારિકા બાહા મેર પર્વતની સમીપ ૬૩૨૪ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિધિથી કહી છે. તે પરિક્ષેપ વિરોધ ક્યાંથી કહેલ છે ? જે મેરુ પર્વતની પરિક્ષેપથી, તે પરિક્ષેપ બે વડે ગુણીને છે, બાકી પૂર્વવતું. તેની સર્વ બાહ્ય બાહા લવણસમુદ્ર પાસે ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના /૧૦ ભાગ પરિશ્નોપણી કહેલી કહેવી. તે પરિક્ષેપ વિરોધ કયાંથી કહેવો જે જંબૂદ્વીપ દ્વીપનો પરિક્ષેપ છે, તે પરિશ્નોપને બે વડે ગુણીને, દશથી છેદી, દશ ભાગથી ઘટાડતા, આ પરિક્ષેપ વિરોધ કહેલો છે, તેમ કહેવું. તે અંધકાર કેટલા આયામથી કહેલ કહેવો ? તે ૮,333 યોજન અને યોજનનો ત્રીજો ભાગ આયામથી કહેલો કહેવો. ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા ભાર મુહૂર્તની રાશિ થાય છે. - જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે કયા કારે તાપક્ષેત્રની સંસ્થિતિ કહેતી કહેવી ? તે ઉદવમુખ કલંબ પુષ્પાકારે તાપોત્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪-૩૫ ૯૮ સંસ્થિતિ પરૂપેલી કહેવી. એ પ્રમાણે જે અત્યંતર મંડલમાં ધકાર સંસ્થિતિ પ્રમાણ છે, તે બાહામંડલમાં તાપક્ષેત્ર સંસ્થિતિથી છે. જે તેની તાપગ્ર સંસ્થિતિ છે, તે બાહ્યમંડલમાં અંધકાર સંસ્થિતિથી કહેવી, યાવતું ત્યારે ઉત્તમકાઇ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂનો દિવસ થાય છે. તે જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્યો કેટલા ક્ષેત્રને ઉંચે તપાવે છે ? કેટલા મને નીચે તપાવે છે કેટલાં ક્ષેત્રને તીર્ણ તપાવે છે ? તે જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્યો ૧૦૦ યોજન ઉd તપે છે, ૧૮eo યોજન નીચે તપાવે છે, ૪૭,૨૬૩ યોજન અને એક યોજના ૧૩ ભાગને તીખું તપાવે છે. • વિવેચન-૩૫ : ભગવત્ કઈ રીતે આપે શેતતાની સંસ્થિતિ કહી છે, તે હે ભગવન્! કહો. એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા, વર્ધમાન સ્વામી ભગવંતે કહ્યું - તે શેતતાના વિષયમાં વફ્ટમાણ સ્વરૂપ બે ભેદે સંસ્થિતિ કહી છે. તેને જ ‘તoથા' ઈત્યાદિ વડે દેખાડે છે. તથા માં તત્ શબ્દનો અર્થ “તે શ્વેતતા' છે. યથા - જે પ્રકારે બે ભેદ થાય છે, તે રીતે બતાવે છે - ચંદ્રસૂર્ય સંસ્થિતિ અને તાપણોણ સંસ્થિતિ. આ શ્વેતતા ચંદ્ર-સૂર્ય વિમાનોની પણ હોય છે, તેના વડે કરાયેલ તાપફોગની અને પછી શેતતાના યોગથી ઉભયની પણ શતતા શબ્દથી કહેવાય છે. તેના વડે ઉક્ત પ્રકારથી શેતતા બે પ્રકારે થાય છે. તેમાં ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ વિષયમાં પ્રશ્ન કરે છે - આપે કઈ રીતે ભગવનું ! ચંદ્ર-સર્ય સંસ્થિતિ કહેલી છે, તે કહો. આ ચંદ્ર, સૂર્ય વિમાનોના સંસ્થાનરૂપ સંસ્થિતિ પૂર્વે કહી જ છે. તેથી અહીં ચંદ્ર-સૂર્ય વિમાન સંસ્થિતિ ચારે પણ અવસ્થાનરૂપ પૂછેલ જાણવી. એમ કહેતા ભગવત્ આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિ છે, તેટલી જણાવે છે. - તેમાં ચંદ્ર-સૂર્ય સંસ્થિતિની વિચારણામાં નિશે આ સોળ પ્રતિપત્તિઓ કહેલી છે. તે આ પ્રમાણે – (૧) એક વાદી કહે છે - ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ સમચતુરસ સંસ્થિતા કહી છે. સમચતરસ સંસ્થાન જે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિના છે તે તથા, અહીં ઉપસંહાર વાક્ય કહે છે કે – એક આ પ્રમાણે કહે છે, એમ બધે ઉપસંહાર વાક્ય જાણવું. (૨) વળી એક એમ કહે છે - વિષમ ચતુરસ સંસ્થિત ચંદ્ર, સૂર્યની સંસ્થિતિ કહી છે. અહીં પણ વિષમયતરસ સંસ્થાન જેનું છે તે - એમ વિગ્રહ કરવો. (3) એમ ઉક્ત પ્રકારથી બીજાના અભિપ્રાયથી સમચતુષ્કોણ સંસ્થિતા ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે કે સમચતુષ્કોણ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. અહીં સમચતુષ્કોણ એટલે જેમાં ચારે ખૂણા સમ છે તે, સંસ્થિતિસંસ્થાન જેનું છે તે - વિગ્રહ કરવો. _(૪) વિષમ ચતુષ્કોણ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહી છે, તેમ એક કહે સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે. (૫) સમયકવાલરૂપ સંસ્થાન જેનું છે તે વળી બીજા કોઈના અભિપાયથી ચંદ્રસર્ચ સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે સમયકવાલ સંસ્થિત ચંદ્રસૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૬) વિષમ ચકવાલરૂપ સંસ્થાન જેનું છે તે તથા બીજાના મતથી ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - એક કોઈ કહે છે કે વિષમ ચક્વાલ સંસ્થિત ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. (9) ચકાચવાલ - રચાંગનું જે અર્ધ ચક્રવાલ, તે રૂપ સંસ્થાન જેનું છે, છે. બીજા કોઈના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે કે ચક્રાદ્ધચકવાલ સંસ્થિત ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. (૮) વળી એક કહે છે - છત્રાકાર સંસ્થિત ચંદ્ર, સૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૯) ગૃહની જેમ-વાસ્તુવિઘાથી બંઘાયેલ ગૃહની જેમ સંસ્થાન જેનું છે તે, બીજાના મતથી ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેવી. તે આ રીતે – કોઈ ગૃહ સંસ્થિત ચંદ્ર-સૂર્યની સી (૧૦) ગૃહયુક્ત આપણ તે ગૃહાપણ - વાસ્તુવિધા પ્રસિદ્ધ, તેની જેવી સંસ્થિતિ • સંસ્થાન જેનું છે તે. બીજાના અભિપ્રાયથી તેમ કહેવું. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે કે ગૃહાપણ સંસ્થિત ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૧૧) પ્રાસાદની જેમ સંસ્થાન જેનું છે કે, બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે - કોઈ કહે છે પ્રાસાદ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. (૧૨) ગોપુર • પુરદ્વારની માફક સંસ્થાન જેવું છે , બીજાના મતથી જાણવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે ગોપુર સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહી છે. (૧૩) પ્રેક્ષાગૃહની જેમ વાસ્તુવિધા પ્રસિદ્ધ સંસ્થાન જેનું છે, તે, બીજાના મતે જાણવું. તે આ પ્રમાણે - એક એમ કહે છે પ્રેક્ષાગૃહ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ છે. (૧૪) વલ્લભી - ગૃહના આચ્છાદનની જેમ સંસ્થાન જેનું છે - તે, બીજાના મતે જાણવું. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે વલભી સંસ્થિત ચંદ્રસૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૧૫) હર્મ - ધનવાનનું ગૃહ, તેનો ઉપરનો ભાગ, તેની જેમ સંસ્થાના જેનું છે તે બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે - હર્પીતલ સંસ્થિતા ચંદ્રસર્યની સંસ્થિતિ કહી છે. (૧૬) વાલાણ પોતિકા સંસ્થિત • દેશી શબ્દ છે, આકાશતડાણ મધ્યમાં વ્યવસ્થિત કીડા સ્થાન લઘુપ્રાસાદ, તેના જેવા સંરથાન જેના છે તે બીજાના મતે જાણવું. તે આ રીતે - વળી કોઈ કહે છે - વાલામ્રપોતિકા સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહી છે - એક એમ કહે છે. એ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિઓ કહી છે. આ પ્રતિપત્તિમાં સમીચીન છે, તેને દશવિ છે. તે સોળ પરતીર્થિકો મળે જે વાદી એમ કહે છે - સમચતુસ્ત્ર સંસ્થિતા ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે, આ અભિપ્રાયથી અમારા મતે પણ ચંદ્રસૂર્યની સંસ્થિતિ વધારવી. તેથી કહે છે - આ બધી પણ કાળ વિશેષ-સુષમસુષમાદિ યુગમળ છે. યુગની આદિમાં શ્રાવણ માસમાં બહલપક્ષની એકમમાં પ્રાતઃ ઉદય સમયમાં એક સૂર્ય દક્ષિણ-પૂર્વની દિશામાં વર્તે છે. તે બીજો સૂર્ય પશ્ચિમ-ઉત્તરમાં છે. 2િ3/7] Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪-૩૫ ચંદ્રમાં પણ તે સમયમાં એક દક્ષિણ-પશ્ચિમ દિશામાં વર્તે છે અને બીજો ઉત્તર-પૂર્વમાં વર્તે છે. તેથી આ યુગની આદિમાં ચંદ્ર-સૂર્ય સમચતુરસ સંસ્થિત વર્તે છે. • અહીં જે મંડલકૃત વૈષમ્ય છે, જેમકે - બંને સૂર્યો સર્વ-અત્યંતર મંડલમાં વર્તે છે, ચંદ્રમાં સર્વબાહ્યમાં વર્તે છે. તેથી તેને અપ કરીને વિવક્ષા કરી નથી. તેથી જ જે કારણે સકલ કાળ વિશેષણ-સુષમાસુષમાદિ રૂપના આદિ રૂપ યુગની આદિમાં સમચતસ સંસ્થિત સૂર્ય-ચંદ્ર હોય છે. તેથી તેની સંસ્થિતિ સમચતુરસ સંસ્થાનથી વણિત છે, અથવા અન્યથા સંપ્રદાયાનુસાર સમચતુરસ સંસ્થિતિ વિચારવી કેમકે બાકીના તયોથી ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ જાણી નથી. કેમકે તેનું મિથ્યારૂપત્વ છે. એ પ્રમાણે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહી. હવે તાપફોગ સંસ્થિતિને જણાવવાની ઈચ્છાથી પહેલા તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - ભગવન્! કઈ રીતે આપે તાપોગની સંસ્થિતિ કહી છે, તે ભગવાન કહો. એમ કહેતા ભગવત્ આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિ છે, તેટલી દશવિ છે – તે તાપક્ષેત્રની સંસ્થિતિના વિષયમાં વિશે આ સોળ પ્રતિપતિ - પરતીર્થિક મતરૂપ કહેલ છે. તે આ પ્રમાણે છે - તે સોળ પરતીર્થિકોની મધ્યે એક એમ કહે છે - વાસ્તુ વિધા પ્રસિદ્ધ ગૃહની જેમ સંસ્થાન જેનું છે કે, તાપોત્ર સંસ્થિતિ કહી છે. એ પ્રમાણે - અનંતરોત પ્રકારથી અથતુિ ચંદ્રસૂર્ય સંસ્થિતિ ગત પ્રકારથી. ગૃહસંસ્થિતિની આગળ ત્યાં સુધી, કહેવું, જ્યાં સુધી વાલાણપોતિકા સંસ્થિતા કહેલ છે. તે આ પ્રમાણે - વળી એક કહે છે કે - ગૃહાપણ સંસ્થિત તાપક્ષેત્ર સ્થિતિ છે વળી એક એમ કહે છે કે - પ્રાસાદ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે, વળી એક એમ કહે છે કે – ગોપુરસંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. એક વળી એમ કહે છે - પ્રેક્ષાગૃહ સંસ્થિતા તાપોત્ર સંસ્થિતિ કહે છે. વળી કોઈ કહે છે – વલભી સંસ્થિત તાપક્ષેત્ર સંસ્થિત કહી છે. એક વળી કહે છે – હર્પતલ સંસ્થિત તાપણોગ સંસ્થિતિ છે. વળી કોઈ એક કહે છે - વાલાણપોતિકા સંસ્થિત તાપબ સંસ્થિતિ કહી છે. અહીં બધાં પદોમાં વિગ્રહભાવના પૂર્વવત્ કરવી. વળી કોઈ એક કહે છે – જે સંસ્થિતિ જંબદ્વીપ દ્વીપની છે - x • તેથી જ તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. એક ફરી એમ કહે છે કે- જે સંસ્થિત ભારત વર્ષની છે, તે સંસ્થિત તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. અહીં વિગ્રહભાવના પૂર્વવત્ કહેવી. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી ઉધાન સંસ્થિતા તાપક્ષેત્રની સંસ્થિતિ, બીજાના અભિપ્રાયથી કહેવી, તે આ પ્રમાણે - કોઈ એક એમ કહે છે કે – ઉધાન સંસ્થિતા તાપોત્ર સંસ્થિતિ કહી છે. અહીં “ઉધાનના જેવું સંસ્થાન જેનું છે તેમાં તે પ્રમાણે વિગ્રહ છે. નિયન - પુરનો નિર્ગમન માર્ગ, તેના જેવી સંસ્થિતિ જેની છે, તે બીજા ૧૦૦ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કોઈના અભિપ્રાયથી કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક એમ કહે છે કે નિર્માણ સંસ્થિતા તાપત્ર સંસ્થિતિ કહી છે. તો - રથના એક પડખામાં જે નિત્ય રહે છે, તે અંધ કે પૃષ્ઠ ઉપર સમારોપિત ભાર, નિષધ - બળદ, તેની જેમ સંસ્થિત જેનું છે તે એકલોનિષધ સંસ્થિત, બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે • એકતોનિષધ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. બીજાના અભિપાયથી ઉભય નિષધ સંસ્થિતા કહેવી. ૩મય - રચના બંને પડખે જે, નિષધ-મ્બળદો, તેની જેમ સંસ્થાન જેનું છે તે. તે આ રીતે કહેવી - કોઈ એક એમ કહે છે કે ઉભયથી નિષધ સંસ્થિત તાપોત્ર સંસ્થિતિ કહી છે. શ્યનકની જેમ સંસ્થાન જેનું છે તે, બીજાના અભિપ્રાયથી કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે યેનક સંસ્થિતા તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. વળી કોઈ એક કહે છે – સચેતક કે સ્પેનના પૃષ્ઠની જેમ સંસ્થાન જેનું છે તે તાપોત્ર સંસ્થિતિ કહી છે. એ પ્રમાણે સોળે પણ પ્રતિપત્તિઓ કહી છે. આ સર્વે પણ મિથ્યારૂપ છે, તેથી તેના નિરાસને માટે ભગવત્ સ્વમતને ભિન્ન જણાવે છે. અમે વળી ઉત્પન્ન કેવલજ્ઞાનવાળા, કેવળજ્ઞાનથી ચલાવસ્થિત વસ્તુને પામીને વફ્ટમાણ પ્રકારથી અમે કહીએ છીએ, તે જ પ્રકારને કહે છે – ઉર્વમુખ કલંબુક પુષ સંસ્થિતા અસ્થતિ ઉધઈમુખ નાલિકાપુષ્પની જેમ સંસ્થાન જેનું છે, તે તાપફોગ સંસ્થિતિ મેં અને બાકીના તીર્થકર વડે કહેવાઈ છે. તે કઈ રીતે છે તે જણાવે છે - અંતઃ મેરુની દિશામાં સંકુચિત અને ઘf: લવણ દિશામાં વિસ્તૃત તથા મેરની દિશામાં અર્ધવૃત વલયાકાર કેમકે સર્વથા વૃતમે ગત ત્રણ, બે કે દશ ભાગોને વ્યાપીને ત્યાં રહેલ હોવાથી તેમ કહ્યું. બહા-લવણસમુદ્ર દિશામાં પૃથુલ-મુકલ ભાવથી વિસ્તારને પામેલ, આ જ વાત સંસ્થાન કથન વડે સ્પષ્ટ કરે છે - અંદર મેરુની દિશામાં ઉમટૂ - પદ્માસને બેસેલના ખોળા રૂપ આસન બંધ, તેનું મુખ - અગ્ર ભાગ અવલયાકાર, તેની જેમ સંસ્થાન જેનું છે તે. બહારલવણસમુદ્રની દિશામાં સ્વસ્તિક મુખ સંસ્થિત. સ્વસ્તિક શબ્દ પ્રસિદ્ધ છે, તેનું મુખ - અગ્રભાગ, તેની જેમ અતિ વિસ્તીર્ણપણે સંસ્થાન જેનું છે તે. મ vi - મેર પર્વતના બંને પડખાં, તેના તાપક્ષેત્ર સંસ્થિતિના સુર્યભેદથી બે ભેદે રહેલ છે. પ્રત્યેકમાં એક-એકના ભાવથી જે બે બાહા છે, તે જંબુદ્વીપમાં રહેલ આયામ આશ્રીને રહેલી છે. તે એકૈક આયામથી કેટલા પ્રમાણમાં છે, તે કહે છે - પ્રત્યેકમાં ૪૫,૦૦૦ યોજન, તે તાપક્ષેત્રની સંસ્થિતિ એક-એકની અને બે બાહા અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સર્વાત્યંતર અને સર્વબાહ્ય. તેમાં જે મેરુ સમીપમાં કિંમને આશ્રીને બાહા છે, તે સર્વાચંતા છે અને જે લવણ દિશામાં જંબુદ્વીપ પર્યન્તના વિકંભને આશ્રીને બાહા છે, તે સર્વબાહા. અહીં આયામ તે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪-૩૫ ૧૦૧ ૧૦૨ સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ દક્ષિણ-ઉત્તરની આયતતાથી જાણવો અને વિકુંભ પૂર્વ-પશ્ચિમની આયતતાથી જાણવો. એ પ્રમાણે ભગવંતે કહ્યું ત્યારે ગૌતમ સ્વશિષ્યોના સ્પષ્ટ અવબોધન માટે ફરી પૂછે છે - તે એવા પ્રકારની અનંતરોક્ત વસ્તુ વ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉપપત્તિ છે, તે હે ભગવનું ! કહો. એ પ્રમાણે કહેતા ભગવતુ બોલ્યા- આ બૂહીપ વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ વિચારવું.. તેમાં જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે “ઉર્ધ્વ મુખ કલંબુત પુષ' ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. યાવતુ સવવ્યંતરા બાહા અને સર્વબાહા બાહા. તેના આતપોત્ર સંસ્થિતિના સર્વાગંતર બાહા મેરુપર્વત સમીપે છે. તે મેરુ પર્વતની પરિધિગતપણાથી ૬૪૮૬ અને ચોક યોજનાના ૧૦ ભાગ મે કહેલ છે, તેમ કહેવું. એમ ભગવંતે કહેતા ગૌતમ પ્રશ્ન કરે છે – તે તાપક્ષેત્ર સંસ્થિતિ પરિક્ષેપ વિશેષ - મેરની પરિરય પરિક્ષેપણ વિશેષ કયા કારણથી એ પ્રમાણમાં કહેલ છે, પણ જૂન કે અધિક નહીં, તે કહો. ત્યારે ભગવંતે કહ્યું - જે મેરુ પર્વતનો પરિક્ષેપપરિરસ ગણિત પ્રસિદ્ધ છે, તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને પછી દશ વડે છેદ કરીને, તે કઈ રીતે કરાય છે ? તેનો ઉત્તર આપે છે અહીં સવર્જિંતર મંડલમાં વતતો સૂર્ય જંબૂઢીગત ચકવાલના જે-તે પ્રદેશમાં તે-તે ચકવાલ ક્ષેત્ર પ્રમાણાનુસાર 3/૧૦ ભાગને પ્રકાશિત કરે છે અને આ પૂર્વે કહેલ છે. ધે મેરુ સમીપમાં તાપટ્ટોત્રની વિચારણા કરાતા-તેથી મેરુ પરિશ્યના સુખે અવબોધને માટે પહેલાં ત્રણ વડે ગુણીએ, ગુણીને દશ વડે વિભાગ કરે. દશ વડે ભાગ ઘટાડતાં યથોકત મેર સમીપનું તાપક્ષે પરિમાણ આવે છે. તેથી જ કહે છે કે - મેર પર્વતનો વિકંભ ૧૦,૦૦૦ છે, તેનો વર્ગ દશ કરોડ થાય છે. તેને દશ વડે ગુણીએ તો એક અબજ ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ થાય. તેનું વર્ગમૂળ કાઢવાથી આવે છે - ૩૧,૬૨૩થી કંઈક ન્યૂન થાય. પણ વ્યવહારથી પરિપૂર્ણ ૩૧,૬૨૩ વિવતિ કરાય છે. આ રાશિને ત્રણ વડે ગુણીએ, તો ૯૪,૮૬૯ આવે છે. આને દશ ભાગ વડે હરતા પ્રાપ્ત થાય છે ૬૪૮૬ યોજન અને એક યોજનના ૧૦ ભાગ થાય. ત્યારે આ અનંતરોક્ત પ્રમાણ પરિક્ષેપ વિશેષ - મેરુ પરિધિ પરિક્ષેપ વિશેષ તાપોત્ર સંસ્થિતિ કહેલી છે, તેમ સ્વ શિષ્યોને કહેવું. આ અર્થ બીજે પણ કહેવાયેલ છે “મેર પરિરય રાશિના ત્રણગણાં અને દશમે ભાગે જે પ્રાપ્ત થાય, તે સૂર્યનું અત્યંતર મંડલમાં તાપક્ષેત્ર થાય છે. એ પ્રમાણે સર્વવ્યંતર મંડલમાં વર્તતો સૂર્ય મેરુ સમીપમાં તાપગ સંસ્થિતિની સવચિંતર બાહાનું વિઠંભ પરિમાણ કહ્યું. હવે લવણસમુદ્રની દિશામાં જંબૂદ્વીપ પર્યન્તમાં જે સર્વબાહ્ય બાહા છે, તેનું વિÉભ પરિમાણ કહે છે – તે તાપોત્રા સંસ્થિતિના લવણસમદ્ર સમીપમાં સર્વબાહ્ય બાહા છે તે પરિક્ષેપથી - જંબુદ્વીપ પરિચય પરિક્ષેપથી ૯૪,૮૬૮ યોજન અને એક યોજનના ૧૦ ભાગ જેટલી કહેલી છે. અહીં જ સ્પષ્ટ બોધને માટે પ્રશ્ન કરે છે - તે આટલો પરિક્ષેપ વિશેષ - તાપોત્ર સંસ્થિતિથી કયા કારણથી કહેલો છે? ન્યૂન કે અધિક નહીં, તે કહો. ભગવંતે કહ્યું - જે જંબૂદ્વીપનો પરિક્ષેપ-પરિચય ગણિત પ્રસિદ્ધ છે, તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને પછી દશ વડે છેદીને-ભાંગીને, આ અર્થમાં કારણ પૂર્વે કહેલ છે તે મુજબ અનુસરણીય છે. દશ ભાણ વડે ઘટાડાતા યથોન જંબૂદ્વીપ પર્યા તાપક્ષેત્ર પરિમાણ આવે છે. - તેથી જ કહે છે કે – જંબૂદ્વીપની પરિધિ 3,૧૬,૨૨૭ યોજન, ત્રણ ગાઉં, ૧૨૮ ધનુષ, [૧] ૧/] સાડાતેર અંગુલ છે અને આટલા યોજનમાં કંઈક ન્યૂન હોવાથી વ્યવહારથી પરિપૂર્ણ વિવક્ષિત કરાય છે ત્યારપછી ૨૨૮ અંક જાણવા. તેથી પરિધિ ૩,૧૬,૨૨૮ યોજન થશે. તેને ત્રણ વડે ગુણતા થાય છે ૯,૪૮,૬૮૪, આ સંખ્યાને દશ ભાગ વડે હસતા, પ્રાપ્ત થાય છે - યશોકત બૂઢીપ પર્યad સર્વબાહ્ય બાહાનું વિકંભ પરિમાણ. પછી આ આટલા અનંતરોક્ત પ્રમાણનો પરિક્ષેપ વિશેષ જંબૂદ્વીપ પરિરસનો પરિણોપ વિશેષ તાપટ્ટોત્ર સંસ્થિતિ કહે છે, તેમ કહેવું. આ કથન બીજે પણ કરાયેલ છે કે – જંબૂદ્વીપની પરિધિના ત્રણ ગુણાનો દશમો ભાગ કરતા જે પ્રાપ્ત થાય, તે સૂર્યના અત્યંતર મંડલનું તાપોત્ર થાય.” એ પ્રમાણે જંબૂદ્વીપમાં તાપોત્ર સંસ્થિતિના સર્વાત્યંતર અને સર્વબાહ્ય બાહાનું વિકુંભ પરિમાણ કહ્યું. હવે સામાન્યથી આયામથી તાપક્ષેત્ર પરિમાણને જિજ્ઞાસુ તે વિષયમાં પ્રશ્ન કહે છે - તાપણ આયામથી સામન્યથી દક્ષિણ-ઉત્તર લંબાઈ પણાથી કેટલા પ્રમાણમાં કહેલ છે, તે કહો. ભગવંતે કહ્યું - ૩૮,333 યોજન અને એક યોજનાનો ત્રીજો ભાગ છે યાવતુ આયામથી દક્ષિણ-ઉત્તર લંબાઈથી કહેલ છે, તેમ કહેવું. તેથી જ કહે છે - સવન્જિંતર મંડલમાં વર્તમાન સૂર્યનું તાપોત્ર દક્ષિણ-ઉત્તર લાંબુ મેરુથી આરંભીને ત્યાં સુધી વધે છે, જ્યાં સુધી લવણસમુદ્રનો છઠો ભાગ છે. કહ્યું છે કે – મેરુનો મધ્ય ભાગ ચાવત્ લવણસમુદ્રના છ ભાગો, તે આનો આયામ છે, જે નિયમા ગાડાની ઉદ્ધીત જેવો સંસ્થિત છે. અર્થાત્ આ તાપ નિયમથી શકટઉદ્ધી સંસ્થિત છે, બાકી સુગમ છે. તેમાં મેરુથી આરંભીને જંબૂદ્વીપ પર્યન યાવતું ૪૫,૦૦૦ યોજન લવણનો વિસ્તાર બે લાખ યોજન છે, તેનો છઠ્ઠો ભાગ 33,333 યોજન અને એક યોજનાનો ત્રીજો ભાગ છે. તેથી ઉભયના મીલનથી યથોકત આયામ પ્રમાણ થાય છે. આ સર્વાભિંતર મંડલમાં વર્તતા સૂર્યની ગ્લેશ્યા અત્યંતર પ્રવેશતા મેરુ વડે પ્રતિ ખલિત થાય છે. જો વળી ખલિત ન થાય, તો મેરુનો સર્વ મધ્ય ભાગગત પ્રદેશને અવધિ કરીને આયામથી જંબૂહીપના ૫૦,૦૦૦ યોજનને પ્રકાશે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪-૩૫ ૧૦૩ ૧૪ સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ આથી એ પ્રમાણે જંબદ્વીપના ૫૦,૦૦૦ યોજનને પ્રકાશે છે તે સંભાવનાથી સવચિંતર મંડલમાં વર્તતા સૂર્યમાં તાપક્ષેત્રનું આયામ પ્રમાણ જયોતિષ કરંડક મૂલટીકામાં શ્રી પાદલિપ્ત સૂરિ વડે ૮૩,૩૩૩ યોજન અને એક યોજનનો ત્રીજો ભાગ એમ કહેલ છે. આટલી તાપોત્ર આયામ પમિાણની સંભાવના યુક્ત છે, જંબુદ્વીપમાં તાપક્ષેત્રના ૪૫,ooo યોજન માત્ર પરિમાણ સ્વીકારમાં - જે રીતે સૂર્ય બહાર નીકળે છે, તે રીતે તત્પતિબદ્ધ તાપોત્ર પણ છે. ત્યારે જો સૂર્ય સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે તો સર્વથા મેરની સમીપમાં પ્રકાશ પ્રાપ્ત થતો નથી. તેથી ત્યારે પણ તે મંદિર પરિધિ પરિક્ષેપથી વિશેષ પરિમાણ આગળ કહે છે. તેથી પાદલિપ્ત સૂરિ વ્યાખ્યાન પણ સ્વીકારવા યોગ્ય જ છે. એ પ્રમાણે સર્વાભિંતર મંડલને આશ્રીને તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. હવે તે જ સવચિંતર મંડલને આશ્રીને અંધકાર સંસ્થિતિ પ્રતિપાદિત કરવાને તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે – ત્યારે સર્વાત્યંતર મંડલ ચાર કાળમાં શું સંસ્થાન જેનું છે ? અથવા કોની જેમ સંસ્થાન છે ? તે અંધકાર સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું - ઉર્ધ્વમુખ કરાયેલ કલંબુત પુષ્પ સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલી છે તેમ કહેવું ? તે અંતઃ- મેરની દિશામાં વિકંભને આશ્રીને સંકુચિત અને બહાર-લવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત તથા અંતઃ મેરુની દિશામાં વૃત્ત-વૃતાર્બવલયાકાર, સર્વથા વૃત મેગત ૧૦ ભાગ વ્યાપીને તેમાં રહેલ છે. વશ - લવણ સમુદ્રની દિશામાં વિસ્તીર્ણ, આ જ સંસ્થાન કથનથી સ્પષ્ટ કરે છે - અંતઃ- અંકમુખ સંસ્થિતા અને બહાર-સ્વસ્તિકમુખ સંસ્થિત છે. આ બંને પદોની વ્યાખ્યા પૂર્વે કહેવાયેલી છે. તે અંધકાર સંસ્થિતિના તાપક્ષેત્રની સંસ્થિતિ સૈવિધ્યના વશથી બે ભેદે વ્યવસ્થિતતાથી મેરુ પર્વતના બંને પડખે પ્રત્યેકમાં એક-એકના ભાવથી જે જંબૂઢીગત બાહા છે, તે આયામ-પ્રમાણને આશ્રીને અવસ્થિત રહે છે. તે આ પ્રમાણે - ૪૫,ooo યોજન. બે બાહા વિડંબને આશ્રીને એક-એકની અંધકાની સંસ્થિતિ થાય છે. તે આ પ્રમાણે - સર્વવ્યંતર અને સર્વબાહ્ય. આ બંનેનું વ્યાખ્યાન પૂર્વવત્ જાણવું. તેમાં સર્વાવ્યંતર બાહાના વિખંભને આશ્રીતે પ્રમાણને જણાવવા કહે છે અંધકાર સંસ્થિતિની સવચિંતર જે બાહા મેર પર્વત સમીપમાં છે તે ૬૩૨૪ યોજના અને એક યોજનના ૬/૧૨ ભાગ યાવતુ પરિક્ષેપથી - પરિચય પરિક્ષેપથી કહેલી છે, તેમ કહેવું. આ જ અર્થના સ્પષ્ટ બોધ માટે પૂછે છે - તે અંધકાર સંસ્થિતિના વયોક્ત પ્રમાણ પરિક્ષેપ વિશેષ મેરુ પરિરય પરિક્ષેપ વિશેષ કયા કારણથી કહેલ છે, કંઈ ન્યૂન કે અધિક નહીં ? ભગવદ્ ! તે કહો. એવો પ્રશ્ન કરતા ભગવંત કહે છે - જે મેરુ પર્વતના પરિપ પૂર્વોકત પ્રમાણ છે, તે પરિક્ષેપને બે વડે ગુણીને, કઈ રીતે બે વડે ગુણવાનું ? તો કહે છે, આ સર્વાવ્યંતર મંડલમાં ચાર ચરતા બંને સૂર્યોમાંથી એકપણ સુર્યનો જંબૂઢીગત ચક્રવાલના જે કે તે પ્રદેશમાં જે-તે ચકવાલ ક્ષેત્રાનુસારથી ૧૦ ભાગ પ્રકાશિત હોય છે. બીજો પણ સૂર્યના ૧૦ ભાગ પ્રકાશિત કરાયા હોય છે. તે બંનેના સંયોગથી ૬/૧૦ થાય છે. તેમાં ત્રણ-ત્રણ દશાંશ ભાગોના અપાંતરાલમાં બબ્બે દશ ભાગો સનિ છે, તેથી બે વડે ગુણવું. તે બંને ૨૧૦ ભાગોમાંથી દશ ભાગને દૂર કરવા બાકી તે જ પૂર્વોક્ત કહેવું. તે આ પ્રમાણે - દશ વડે છેદીને દશ ભાગ ઘટાડતાં, આ પરિક્ષેપ વિશેષ કહેલ છે, તેમ કહેવું. આનો અર્થ આ પ્રમાણે – દશ વડે છેદીને, દશ ભાગ ઘટાડતાં યથોક્ત ઘકાર સંસ્થિતિના મેરુ પરિચય પરિક્ષેપ પરિમાણ આવે છે. તેથી જ કહ્યું છે . મેરુ પર્વત પરિચય પરિમાણ ૩૧,૬૨૩ યોજન છે. તેને બે વડે ગુણીએ, તેનાથી ૬૩,૨૪૬ની સંખ્યા આવશે. તેને દશ ભાણ વડે ભાંગતા ૬૩૨૪ - ૬ ની સંખ્યા પ્રાપ્ત થશે. તેથી આ અનંતરોત પ્રમાણ અંધકાર સંસ્થિતિનો પરિક્ષેપ વિશેષ મેરુ પરિધિ પરિક્ષેપ વિશેષ કહ્યો છે. એ પ્રમાણે તે અંધકાર સંસ્થિતિની સવસ્વિંતર બાહાના વિખંભ પરિમાણ કહ્યા. હવે સર્વ બાહ્ય બાહાના પરિમાણને કહે છે - તે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા લવણ સમુદ્ર સમીપમાં જંબૂદ્વીપ પર્યન્તમાં છે. તે પરિક્ષેપ-જંબૂદ્વીપ પરિશ્ય પરિફોપ વડે કહેતાં ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના ૬/૧૦ ભાગ છે. આ જ વાતને સ્પષ્ટ : સ્વશિષ્યોના બોધને માટે ગૌતમસ્વામી પૂછે છે – તે અંધકાર સંસ્થિતિથી તે પરિક્ષેપ વિશેષ જંબૂદ્વીપ પરિક્ષેપણ વિશેષ કયા કારણથી કહેલ છે ? ન્યૂન કે અધિક નહીં, તેમ કહેવું ? ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યું કે - જંબૂદ્વીપ પરિક્ષેપ પૂર્વોક્ત પ્રમાણ છે. તે પરિક્ષેપને બે વડે ગુણીને દશ વડે ભાગ કરીને, અહીં કારણ પૂર્વવત્ કહેવું. દશ ભાગ વડે ઘટાડતાં યથોકત અંધકાર સંસ્થિતિ જંબૂદ્વીપ પરિચય પરિક્ષેપ પ્રમાણ આવે છે. તેથી જ કહે છે કે જંબૂદ્વીપના પરિક્ષેપ પરિમાણ ૩,૧૬,૨૨૮ યોજન છે. તેને બે વડે ગુણતાં ચાય ૬,૩૨,૪૫૬. આ સંખ્યાને દશ ભાગ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા થશે ૬૩,ર૪પ અને 60 યોજન. તેથી આ આટલું અંતરોક્ત પ્રમાણ અંધકાર સંસ્થિતિ પરિક્ષેપ વિશેષ જંબૂદ્વીપ પરિશ્ય પરિક્ષેપણ વિશેષ કહેલ છે, તેમ કહેવું. એ પ્રમાણે સર્વબાહ્યાનું બહાનું વિઠંભ પરિમાણ કહ્યું હવે સામસ્યથી અંધકાર સંસ્થિતિનું આયામ પ્રમાણ કહે છે - આ આયામ પ્રમાણ તાપફોગ સંસ્થિતિગત આયામ પરિમાણવત્ વિચારવું. અહીં જ સવન્જિંતર મંડલમાં વર્તમાન એવા બે સૂર્યોના દિવસ - સનિ મુહd પ્રમાણને કહે છે - ‘તયા ' આદિ સુગમ છે. એ પ્રમાણે સર્વવ્યંતર મંડલમાં તાપક્ષેત્ર સંસ્થિતિને અને અંધકાર સંસ્થિતિને જણાવીને હવે સર્વ બાહ્ય મંડલમાં તેને જણાવતા કહે છે – જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે કયા સંસ્થાનથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪-૩૫ ૧૦૫ ૧૦૬ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ છે, તેને બે વડે ગુણીએ, અંધકારની વિચારણામાં તે ત્રણ વડે ગુણીએ. ત્યારપછી બંનેને અહીં પણ દશ વડે ભાંગીએ, તથા સર્વ બાહ્ય મંડલમાં સૂર્યનો ચાર ચરતા લવણસમુદ્રની મધ્યમાં ૫૦૦૦ યોજન તાપોત્ર તેના અનુરોધથી છે. અંધકાર આયામથી વધે છે, પછી ૮૩,૦૦૦ કહેલ છે. એ પ્રમાણે તાપફોગ સંસ્થિતિ પરિમાણ અને અંધકાર સંસ્થિતિ પરિમાણ કહ્યું. હવે ઉd, અધો પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગમાં જ્યાં સુધી પ્રકાશ કરતાં બે સૂર્યો છે, તેના નિરૂપણ માટે સૂત્ર કહે છે – પૂર્વવત્ જાણવું. જંબૂદ્વીપમાં કેટલા પ્રમાણ ક્ષેત્રને સૂર્ય ઉર્થમાં પ્રકાશિત કરે છે ? કેટલાં ફોટને નીયે, કેટલાં ક્ષેત્રને તીર્ણ તથા પૂર્વભાગ-પશ્ચિમ ભાગમાં પ્રકાશે છે. ભગવંતે કહ્યું - જંબૂદ્વીપમાં બે સૂર્યો, પ્રત્યેક સ્વવિમાનથી ઉંચે ૧oo યોજનને, નીચે ૧૮૦૦ યોજનને પ્રકાશિત કરે છે. આ અધોલૌકિક ગામોની અપેક્ષો જાણવું. કેમકે અધોલૌકિક ગામો સમતલ ભૂ ભાગને આશ્રીને ૧oon યોજનથી રહેલ છે. ત્યાં પણ સૂર્ય પ્રકાશ પ્રસરે છે. • x • તીખું, સ્વ વિમાનથી પૂર્વ અને પશ્ચિમમાં પ્રત્યેકને ૪૭,૨૬૩ યોજના અને ૨૧/go ભાગને પ્રકાશે છે. તાપક્ષેત્ર સંસ્થિતિ કહેલી છે તેમ હે ભગવન્કહેવું? ભગવંતે કહ્યું – તે ઉર્ધ્વમુખ કલંબુકા પુખ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે, તેમ સ્વશિણોને કહેવું. એમ પૂર્વોક્ત પ્રકાથી જે અત્યંતર મંડલમાં અત્યંતર મંડલગત સૂર્યમાં ધકાર સંસ્થિતિનું પ્રમાણ કહ્યું, તે બાહ્ય મંડલગતા સૂર્યમાં તાપફોગ સંસ્થિતિના પરિમાણને કહેવું. જે વળી સવવ્યંતર મંડલમાં વર્તતો સૂર્ય તાપોત્ર સંસ્થિતિના પ્રમાણને તે બાહ્ય મંડલમાં વર્તમાન સૂર્યમાં અંધકાર સંસ્થિતિના પ્રમાણને કહેવું અને તે ત્યાં સુધી • ત્યારે ઉત્તમ કાઠાપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ આદિ થાય. તે આ પ્રમાણે સૂગથી કહેવું - અંદર સંકુચિત અને બહાર વિસ્તૃત, અંદર વૃત અને બહાર પૃથુલ, અંદર એકમુખ સંસ્થિત અને બહાર સ્વસ્તિકમુખ સંસ્થિત, બંને પડખામાં તેની બંને બાહાઓ અવસ્થિત હોય છે, તે પીસ્તાળીસ-પીસ્તાળીસ હજાર યોજન આયામથી છે. તેની બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે • અત્યંતરિકા બાહા અને સર્વ બાહારિકા બાહા. તેમાં સર્વસ્વંતરિકા બાહા, મેરુ પર્વતની સમીપમાં ૬૩૨૪ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિક્ષેપથી કહેલા છે તેમ શિષ્યોને કહેવું. તે પરિક્ષેપવિશેષ ક્યાંથી કહેલ છે તેમ કહેવું? જે મેરુ પર્વતનો પરિક્ષેપ છે, તેને બે વડે ગુણીને, દશ વડે છેદીને, દશ ભાગથી ઘટાડીને, આ પરિક્ષેપ વિશેષ કહેલો છે તેમ કહેવું ? તે તાપોત્ર કેટલા આયામથી કહેલો કહેવો ? તા ૮૩,333 યોજન અને એક યોજનનો ત્રિભાગ કહેલો કહેવો. ત્યારે શું સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલ કહેવી ? તે ઉર્વીમુખ કલંબુકા સંસ્થાન સંસ્થિત કહેલ કહેવી. અંદરથી સંકુચિત, બહારથી વિસ્તૃત. અંદરથી વૃત • બહારથી પૃથુલ, અંદર અંકમુખ સંસ્થિત અને બહાર સ્વસ્તિમુખ સંસ્થિત, બંને પડખે તેને બે બાહાઓ હોય છે. જે પીસ્તાલીશ-પીસ્તાળીસ હજાર યોજન આગામથી છે, બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સવચિંતરિકા બાહા અને સર્વ બાહિકિા બાહા. તેની સર્વાત્યંતરિકા બાહા મેરુ પર્વત સમીપ ૯૪૮૬ યોજના અને એક યોજનના ૧૦ ભાગ પરિક્ષેપથી કહેલી કહેવી. જે મેરુ પર્વતનો પરિક્ષેપ છે, તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને, દશથી ભાંગીને, દશ ભાગથી ઘટાડતા, આ પરિક્ષેપ વિશેષ કહેલો કહેવો. તેની સર્વ બાહિરિકા બાહા લવણસમુદ્રની સમીપે ૯૪,૮૮૮ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિક્ષેપથી કહેલ છે. આ પરિક્ષેપ વિશેષ કઈ રીતે કહેવો ? જે જંબૂહીપ હીપનો પરિક્ષેપ કહેલ છે. તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને દશ વડે ભાંગીને, દશ ભાવ ઘટાડતા આ પરિક્ષેપ વિશેષ કહેલો કહેવો. તે અંધકાર કેટલા આયામથી કહેલ છે ? તે ૮૩,૩૩૩ યોજના અને એક યોજનાનો ત્રીજો ભાગ કહેલ છે. ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહર્તની રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ બધું જ પૂર્વોક્ત સૂત્રની વ્યાખ્યાનુસાર સ્વયં વિચાર્યું. તાપક્ષેત્ર સંસ્થિતિને વિચારતાં જે મેરુનો પરિસ્યાદિ મુનિ દીપરત્નસાગરે કરેલા પ્રાભૃત-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ-૩૬ ૧૦૦ ૧૦૮ સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ છે પ્રાકૃત-૫ છે — — — — — છે એ પ્રમાણે જોયું પામૃત ક. ધે પાંચમાંનો આભ કરે છે, તેનો આ અધિકાર છે, “લેયા કયાં પ્રતિત થાય છે?" તેવી તદ્વિષયક પ્રશ્ન સૂp કહે છે - સૂ૩૬ - સૂર્યની વેશ્યા કયાં પતિeત થતી કહી છે તેમાં નિઘે આ વીશ પ્રતિપત્તિઓ કહી છે - (૧) એક કહે છે કે - મંદર પર્વતમાં સૂર્યની વે પ્રતિક્ત થતી કહી છે. () એક એમ કહે છે - મેરુ પર્વતમાં સૂર્યની લેયા પ્રતિહત થતી કહી છે. એ પ્રમાણે આ અભિલાપણી કહેવું કે – (3) તે મનોરમ પર્વતમાં, (૪) તે સુદન પર્વતમાં, (૫) તે ગિરિરાજ પર્વતમાં, (૬) તે રનોચ્ચય પર્વતમાં, (). તે શિલોચ્ચય પર્વતમાં, (૮) તે સ્વયંપભ પર્વતમાં, (૯) તે લોકમધ્યપર્વતમાં, (૧૦) તે લોકનાભિ પર્વતમાં, (૧૧) તે અચ્છપર્વતમાં, (૧૨) તે સૂયરિd પર્વતમાં, (૩) તે સૂયાવરણ પર્વતમાં, (૧૪) તે ઉત્તમ પર્વતમાં, (૧૫) તે દિશોદિશિ પર્વતમાં, (૧૬) તે અવતંત્ર પર્વતમાં, (૧૭) તે ધરણીખીલ પર્વતમાં, (૧૮) તે ઘણિથંગ પર્વતમાં, (૧૯) તે પર્વતન્દ્ર પર્વતમાં, (૨૦) તે પર્વતરાજ પર્વતમાં સૂર્ય વેશ્યા પ્રતિહત થાય છે, એમ કહેવું. એ પ્રમાણે એક કહે છે. પરંતુ અમે કહીએ છીએ કે - મંદર પવતે પણ યાવતુ પર્વતરાય પર્વતમાં પણ પ્રતિહત થાય છે. જે યુગલો સૂર્યની વેશ્યા સ્પર્શે છે, તે પુગલો સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે. અદષ્ટ પુદગલો પણ સૂર્યની વેશ્યાને હણે છે, ચરમલેશ્યા અંતર્ગત પુદગલો પણ સૂર્યની વેશ્યાને હણે છે. • વિવેચન-૩૬ : અત્યંતર મંડલમાં સૂર્યની વેશ્યા પ્રસરે છે, તો કયા સ્થાને વેશ્યા પ્રતિ હતા થતી કહી છે ? તેનો આ ભાવાર્ય છે - અહીં અવશ્ય અતર પ્રવેશતી સૂર્યની વેશ્યા કયા સ્થાનમાં પ્રતિહત થાય છે, તેમ જાણવું. કેમકે સવવ્યંતર અને સર્વ બાહ્ય મંડલમાં જંબૂઢીગત તાપોત્ર લંબાઈથી ૪૫,૦૦૦ યોજન પ્રમાણ જ કહેલ છે અને આ સવચિંતર મંડલગત સૂર્યમાં લેસ્યા પ્રતિત થયા પછી ઉત્પન્ન થતી નથી. અન્યથા નીકળતા એવા સૂર્યમાં તેનાથી પ્રતિબદ્ધ તાપોત્રના પણ તિકમણના અભાવથી સર્વબાહ્ય મંડલમાં ચાર ચરતી વેળા સૂર્ય લંબાઈથી હીન ન થાત. * * * લેશ્યા ક્યાંથી પ્રતિઘાતને પામે છે, તેથી તેના બોધને માટે પ્રશ્ન છે. એ પ્રમાણે પ્રશ્ન કરાતા ભગવંત આ વિષયમાં જેટલી પ્રતિપતિઓ છે તેટલી અહીં દશવિ છે - સૂર્યલેશ્યા પ્રતિત વિષયમાં વિશે આ વીશ પ્રતિપત્તિ કહેલી છે. તે આ પ્રમાણે તે વીશ પરતીર્શિકો મધ્ય એક એમ કહે છે - મંદર પર્વતમાં સૂર્યની લેણ્યા પ્રતિહત કહેલી છે તેમ કહેવું. ‘કહેવું” એટલે તેનો મૂળભૂત સ્વશિષ્યોને ઉપદેશ આપવો. અહીં ઉપસંહાર છે . “એક એમ કહે છે.” વળી એક એમ કહે છે - મેરુ પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થાય છે, તેમ કહેવું. એમ ઉક્ત પ્રકાચી - આ વક્ષ્યમાણ પ્રતિપત્તિ વિશેષભૂત આલાપકથી બાકીની પ્રતિપત્તિ જાણવી. તે જ પ્રતિપત્તિ વિશેષભૂત આલાપકોને દશવિ છે - પ્રત્યેક આલાપકમાં પૂર્વોકત પદોને યોજવા. તેથી આ સૂત્રપાઠ છે - એક એમ કહે છે કે મનોરમ પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહતિ થતી કહેવી. વળી એક એમ કહે છે કે - તે સુદર્શન પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી કોઈ એક કહે છે કે તે સ્વયંપ્રભ પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી કોઈ એક કહે છે કે – ગિરિરાજ પર્વતમાં સૂર્યલેસ્યા પ્રતિહત થાય છે તેમ કહેવું. વળી કોઈ એક એમ કહે છે કે- નોચ્ચય પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહd થતી કહેવી. વળી કોઈ કહે છે કે - તે શિલોચ્ચય પર્વતમાં સૂચ્છિા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ કહે છે કે લોકમધ્ય પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થતી કહેવી. કોઈ એક એમ કહે છે - લોકનાભિ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ પણ કહે છે કે - તે સ્વચ્છ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ પણ કહે છે - તે સૂયવિર્ય પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. કોઈ એક એમ પણ કહે છે કે - તે સૂર્યાવરણ પતિમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કેહવી. વળી એક એમ કહે છે કે - ઉત્તમ પર્વતમાં તે સૂર્યની, લેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ કહે છે કે - તે દિશોદિશિ પર્વતમાં સૂર્યની લેયા પ્રતિહત થતી કહી છે તેમ સ્વશિણોને કહેવું. વળી એક એમ પણ કહે છે - તે અવતંસ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી કોઈ એક એમ કહે છે કે- તે ધરણિખીલ પ્રવતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. એક વળી એમ કહે છે કે – તે ઘરણિશૃંગપર્વતમાં સૂર્યની લેયા પ્રતિહત થતી કહેવી. એક વળી એમ કહે છે કે પર્વઈન્દ્ર પર્વતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થતી જાણવી. એક વળી એમ કહે છે - પર્વતરાય પર્વતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થાય છે, તેમ કહેલ છે, તે કહેવું. આ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિ દર્શાવીને હવે સ્વમતને દશવિ છે - અમે વળી ઉતા કેવલ જ્યોતિ વડે એ પ્રમાણે કહીએ છીએ કે - જે પર્વતમાં અત્યંતર પ્રસરતા એવા સૂર્યની વેશ્યા પ્રતિઘાતને પામે છે. તે મંદર પર્વત પણ કહેવાય છે ચાવતુ પર્વતરાજ પર્વત પણ કહેવાય છે. આ બધાં જ શો એકાર્મિકપણે છે. તયા મંદર નામે દેવ, ત્યાં પલ્યોપમ સ્થિતિક અને મહદ્ધિક છે, તે વસે છે. તેથી તેના યોગથી તે “મંદર' છે તેમ કહેવાય છે. એ રીતે- (૨) સર્વ તીછલોકના મધ્ય ભાગની મર્યાદા કતાર હોવાથી મેર. (3) દેવોના મનમાં અતિ સુરૂપપણે રમણ કરે છે માટે મનોરમ(૪) નંબૂનદમયપણે અને વજરત બહુલપણે શોભન તથા મનોનિવૃત્તિકર દર્શન જેવું છે તે સુદર્શન. (૫) Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫-૩૬ ૧૦૯ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ સ્વયં આદિત્યાદિ નિરપેક્ષ રનની બહલતાથી પ્રભા-પ્રકાશ જેવો છે તે સ્વયંપ્રભ. (૬) બધાં જ ગિરિઓના ઉચ્ચત્વરી તીર્થકર જન્મ-અભિષેકપણે રાજા, તેથી ગિરિરાજ, () રનોના વૈવિધ્યના પ્રાબલ્ય થકી ઉપચય જેમાં છે, તે સ્વોચ્ચય. (૮) શિલા • પાંડુ કંબલ શિલા આદિની ઉદર્વ-મસ્તક ઉપર સંભવ જેમાં છે તે શિલોચ્ચય. (૯) લોક-બીછલોકના સમસ્તની મધ્યે વર્તે છે, માટે લોકમધ્ય. (૧૦) લોક-તીછલોકના સ્વાલપગની નાભિવઠું - સ્વાલ મધ્ય ગત સમુદtત વૃત ચંદ્રકવ4 લોકનાભિ. (૧૧) તથા છ • સ્વચ્છ, કેમકે સુનિર્મલ જાંબૂનદ રનનું બહુલપણું છે. (૧૨) તથા સૂર્ય, ઉપલક્ષણથી ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, પ્રદક્ષિણા કરતાં વર્તે છે તેથી સૂર્યાવર્ત. (૧૩) તથા સૂર્ય, ઉપલક્ષણથી આ ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વડે ચોતફથી પશ્ચિમણશીલ હોવાથી આવરણ કરે છે . વીછે માટે સૂર્યાવરણ. (૧૪) તથા ગરિઓમાં ઉત્તમ હોવાથી ઉત્તમ. (૧૫) દિશાની આદિપ્રભવ હોવાથી દિગાદિ, તેથી જ કહ્યું છે કે - રૂચકથી દિશા અને વિદિશાનો પ્રભાવ અને ચકના અટ પ્રદેશાત્મક મેરુ મધ્યવર્તી છે, તેથી મેર પણ દિગાદિ કહેવાય છે. (૧૬) ગિરિના શિખર સમાન હોવાથી અવતંસક છે. આ સોળ નામોનો સંગ્રહ આદિ આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રસિદ્ધ ગાથામાં – મંદર, મેરુ, મનોરમ, સુદર્શન, સ્વયંપ્રભ અને ગિરિરાજ, નોસ્યય, શિલોચ્ચય અને મધ્ય લોકની નાભિ, સ્વચ્છ, સૂર્યાવર્ત, સૂર્યાવરણ, ઉત્તમ અને દિશાદિ, અવહંસક આ સોળ. તથા ઘરમિની-પૃથ્વીની કીલક માફક ઘરણિકીલક, તથા ધરણિની શૃંગ માફક “ઘરણિઝંગ, પર્વતોમાં ઈન્દ્ર તે પર્વતન્દ્ર, પર્વતોનો સા તે પર્વતરાજ. તે આ પ્રમાણે બઘાં પણ મંદાદિ શબ્દો પરમાર્થથી એકાર્ષિક છે. તેથી ભિન્ન અભિપ્રાયપણાથી પ્રવૃત પૂર્વેની બધી પ્રતિપત્તિઓ પણ મિથ્યારૂપ જાણવી. જે પણ વેશ્યા પ્રતિહત થાય છે, તે મંદર પર્વતમાં પણ થાય છે અને અન્યત્ર પણ થાય છે. તેથી કહે છે - “ના ન'' ઈત્યાદિ જે પગલો મેરના તટની ભીંતમાં રહેલા છે, તે સૂર્યની વેશ્યાને સ્પર્શે છે. તે પુદ્ગલો સૂર્યની વેશ્યાને હણે છે. કેમકે અત્યંતર પ્રવેશ કરતી સૂર્યલયા, તેના વડે પ્રતિખલિત થાય છે. - જે પણ પુદ્ગલો મેરુતટભિત્તિ સંસ્થિત હોવા છતાં દૃશ્યમાન પુદ્ગલ અંતર્ગત સૂમપણાથી દષ્ટિપવામાં આવતા નથી, તે પણ અદૈટ પણ સૂર્યલેશ્યાને હણે છે. કેમકે તે પણ અત્યંતર પ્રવેશ કરતી સૂર્યલેશ્યાને સ્વશક્તિ અનુરૂપ પ્રતિખલિત કરે છે. જે પણ મેરની અન્યત્ર પણ ચરમલેસ્યા અંતર્ગતુ - ચરમ લેસ્યા વિશેષ સંસ્પર્શ પુદ્ગલો, તે પણ સૂર્યલેશ્યાને હણે છે. કેમકે તેના વડે પણ ચરમલેસ્યા સંસ્પર્શીતાની ચરમલેશ્યાને પ્રતિહત કરે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ છે પ્રાકૃત-૬ $ — x = x — છે એ પ્રમાણે પાંચમું પ્રાકૃત કહ્યું. હવે છટકું આરંભે છે. તેના આ અધિકાર છે – ઓજઃ સંસ્થિતિ કઈ રીતે કહી છે ?" તેથી તે વિષયમાં પ્રશ્નસત્ર કહે છે • સૂત્ર-3 : તે જ સંસ્થિતિ કઈ રીતે કહેતી કહેવી ? તેમાં નિ9 પચીશ પ્રતિપત્તિઓ કહેલી છે - (૧) તેમાં એક કહે છે - ન સમયમાં સુપ્રકાશ x ઉત્પન્ન થાય છે, અન્ય વિનષ્ટ થાય છે. () એક એમ કહે છે - તે નમહd જ સૂર્યનો પ્રકાશ અન્ય ઉપજ અન્ય નાશ પામે છે. અભિલાપથી જમવું 0) અનુઅહોરાત્રથી () અનુપાણી, (૫) અનુમાસથી, (૬) નુતુથી, (2) અનુયનથી, (૮) અનુસંવત્સરથી, (૬) અનુયુગથી, (૧૦) અનુસતવર્ષથી, (૧૧) અનુસહસ વર્ષથી, (૧ર) અનુલક્ષ વર્ષથી, (B) અનુપૂર્વી , (૧૪) અનુશતપૂર્વી, (૧૫) અનુસહસ્ત્રપૂર્વી, (૧૬) અનુલાણી, (૧૦) અનુપલ્યોપમથી, (૧૮) અનુશત પલ્યોપમણી, (૧૯) અનુસહસ્ત્ર પલ્યોપમથી, (૨૦) અનુલક્સ પલ્યોપમી, (૨૧) નું સાગરોપમથી, (૨૨) અનુeત સાગરોપમel, (૩) અનુસહય સાગરોપમણી, (૨૪) અનુલક્ષ સાગરોપમથી અને (૨૫) એક એમ કહે છે કે - તે અનુઉત્સર્પિણી અવસર્પિણીથી સૂર્યપ્રકાશ x ઉપજે છે, અન્યત્ર નષ્ટ પામે છે, એક એવું કહે છે.. પરંતુ અમે એવું કહીએ છીએ કે તે પ્રીશ-ગીશ મહુમાં સૂર્યનો પ્રકાશ અવસ્થિત થાય છે. ત્યારપછી સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે. છ માસ સુધી સુર્યપકાશ ઘટે છે, છ માસ સુર્ય પ્રકાશ વધે છે. નિષ્ક્રમણ કરતો સુર્ય દેરાથી ઘટે છે, પ્રવેશ કરતો સૂર્ય દેશથી વધે છે. તેમાં શો હેતુ કહેવો ? આ જંબુદ્ધીષ દ્વીપ સવ સમુદ્ર યાવ4 પરિપી છે. તો જયારે સૂર્ય સવસ્વિંતર મંડલમાં અંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠાાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાશિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સનો આરંભ કરતા પહેલાં અહોરમાં અત્યંતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, જ્યારે સૂર્ય અભ્યતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે એક અહોરમથી એક ભાગ પ્રકાશથી દિવસ»ને ઘટાડવો અને શનિ ક્ષેત્રને વધારતો ચાર ચરે છે. મંડલને ૧૮૩૦થી છેદીને, ત્યારે અઢાર મુહૂર્તમાં જ ભાગ મુહૂd ન્યૂન દિવસ થાય છે અને ૧ ભાગ અધિક ભાર મુહૂર્વવાળી રાશિ થાય છે. તે નિકમણ કરતો સૂર્ય બીજ અહોરમમાં અભ્યતર નીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અભ્યતર બીજ મંડલમાં સંકમીને ચાર Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬/-/39 ૧૧૧ ૧૧૨ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ આદિત્ય સંવત્સર, આદિત્ય સંવત્સરનો અંત છે. • વિવેચન-૩૦ : કયા પ્રકારથી શું સર્વકાળ એકરૂપ અવસ્થાયિતાથી કે અન્યથા પ્રકાશની સંસ્થિતિ - અવસ્થાન કહેલ છે ? ભગવંતે તે વિષયમાં જેટલી પ્રતિપતિઓ સંભવે છે, તેટલી કહે છે – પ્રકાશ સંસ્થિતિના વિષયમાં આ પચીશ પ્રતિપત્તિઓ કહી છે – તે પચીશ પરતીચિંકો મધ્ય એક વાદી એમ કહે છે કે - અનુસણય - પ્રતિક્ષણ સૂર્યનો પ્રકાશ બીજે ઉત્પન્ન થઈ બીજે નાશ પામે છે. અર્થાત - પ્રતિક્ષાણ સૂર્યનો પ્રકાશ ભિન્ન પ્રમાણ નાશ પામે છે. બીજે પૂર્વોક્તથી ભિન્ન પ્રમાણમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. • x - એક ફરી એમ કહે છે - પ્રતિ મુહૂર્ત જ સૂર્યનો પ્રકાશ બીજે ઉત્પન્ન થઈ, બીજે નાશ પામે છે. * * * ઉક્ત પ્રકારથી - આ વક્ષ્યમાણ પ્રતિપત્તિ વિશેષભૂત આલાપકથી શેષ પ્રતિપતિ જાણવી. તેને જ અભિલાપ વિશેષથી દશવિ છે. • x • તે સુગમ છે. ચરે છે, ત્યારે બે અહોરમ વડે બે ભાગ પ્રકાશથી દિવસ ોત્રને ઘટાડીને અને સમિફત્રને વધારીને ચાર ચરે છે, મંડલને ૧૮૩૦ વડે છેદીને, ત્યારે */ મુહૂર્ત જૂન ૧૮ મુહૂનો દિવસ થાય છે. */૬૧ ભાગ અધિક ભાર મુહૂની સનિ થાય. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રિમણ કરતો સૂર્ય તે અનંતરથી તેના અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતો કરતો એક-એક મંડલમાં, એક એક અહોરમતી એક-એક ભાગને પ્રકાશથી દિવસને ઘટાડતો-ઘટાડતો અને રાત્રિામને વધારતો-વધારતો સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર રે છે. જ્યારે સૂર્ય સવભિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સાવસ્વિંતર મંડલની અવધિ કરીને ૧૮૩ અહોરમથી ૧૮૩ ભાગમાં પ્રકાશથી દિવસ ક્ષેત્રને ઘટાડતા અને રાત્રિ ક્ષેત્રને વધારd ચાર ચરે છે, મંડલને ૧૮૩૦ વડે છેદીને, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે. જાન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ અને છ માસનો અંત છે. તે પ્રવેશ કરતો સુર્ય બીજ છ માસનો આરંભ કરતો પહેલા અહોરમમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં અંકમીને ચાર ચરે છે, ત્યારે એક અહોરાત્ર વડે, એક ભાગમાં પ્રકાશથી સબ ટને ઘટાડવા, દિવસ હોમને વધારતા ચાર ચરે છે. મંડલને ૧૮૩૦ થી છેદે છે. ત્યારે ૧ ભાગ મુહૂર્ણ ન્યૂન-૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે. [૧ ભાગ અધિક ભાર મુહૂર્ત દિવસ થાય છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરાત્રમાં બાહ્ય ત્રીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાથી બે ભાગ પ્રકાશ રાત્રિ ક્ષેત્રને ઘટાડતા, દિવસમને વધારતાં ચાર ચરે છે, મંડલને ૧૮૩૦ વડે છેદીને. ત્યારે ભાગ મુહૂર્ત ધૂન અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. * ભાગ મુહૂર્ણ અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી, અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો એક એક રાત્રિ દિવસથી, એક-એક ભાગને પ્રકાશતી રાત્રિ ક્ષેત્રને ઘટાડતાં-ઘટાડતા, દિવસક્ષેત્રને વધારતા-વધારતા સવજીંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી સવન્જિંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાલ મંડલની અવધિથી ૧૮૩ અહોરાત્રથી ૧૮૩ ભાગ પ્રકાશથી રાત્રિ ક્ષેત્રને ઘટાડતા, દિવસ ક્ષેત્રને વધારd ચાર ચરે છે, મંડલને ૧૮૩૦થી છેદીને. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જઘન્યા બાર મુહની સનિ થાય છે. આ બીજ છ માસ, આ બીજા છ માસનો અંત છે. વિશેષ એ કે - રાત્રિ દિવસ અન એટલે અનુરામિંદિવ. એ પ્રમાણે સર્વત્ર વિગ્રહ ભાવના કરવી જોઈએ. સૂત્રપાઠ આ પ્રમાણે - એક એમ કહે છે - અનુ અહોરમ જ સૂર્યનો પ્રકાશ અન્યત્ર ઉપજી, અન્યત્ર નાશ પામે છે. એક એમ કહે છે - અનુપક્ષ જ સૂર્યનો પ્રકાશ અન્યત્ર ઉપજી, અન્યત્ર નાશ પામે છે. [બધાં પાઠ વૃત્તિકારશ્રીએ આ પ્રકારે જ નોધેલ છે, તેથી અમે અનુવાદ છોડી દીધેલ છે.) વાવ પ્રતિપતિ-૨૫ મી - વળી એક એ પ્રમાણે કહે છે કે - અનુ ઉત્સર્પિણી અવસર્પિણી જ સૂર્યનો પ્રકાશ અન્યત્ર ઉપજી, અx નાશ પામે છે. આ પ્રતિપતિઓ, બધી જ મિથ્યાત્વરૂપ છે, કેમકે આ બધીનું ખંડન કરી, ભગવત્ સ્વમતને દશવિ છે - અમે વળી વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ, - x • જંબૂદ્વીપમાં પ્રતિવર્ષ પરિપૂર્ણતાથી ત્રીસ-ત્રીશ મુહૂર્તોને યાવત્ સૂર્યનો પ્રકાશ અવસ્થિત હોય છે. અર્થાત્ સૂર્ય સંવત્સરના અંતે જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં ચાર ચરે છે, ત્યારે સૂર્યના જંબૂદ્વીપગત પ્રકાશનું પરિપૂર્ણ પ્રમાણ ૩૦ મુહૂર્તા સુધી થાય છે. પછી પર-સવચિંતર મંડલથી પર, સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે. કયા કારણે અનવસ્થિત થાય છે ? તે કહે છે – જે કારણથી સવચિંતર મંડલથી પછી પહેલાં સૂર્ય સંવારના છ માસ સુધી સૂર્ય જંબૂદ્વીપગત પ્રકાશને પ્રત્યેક અહોરાત્રમાં એક-એકને ૧૮૩૦ ભાગથી ઘટાડેછેદે છે. પછી બીજા છ માસને સૂર્ય સંવત્સરી સૂર્ય સુધી પ્રત્યેક અહોરામને એકએકને ૧૮૩૦ની સંખ્યાથી વધારતા પ્રકાશને વધારે છે, આ જ વ્યક્ત કરે છે - નિષ્ક્રમણ કરતો' ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – પ્રેમ એટલે ૧૮૩૦ સંખ્યા Page #64 -------------------------------------------------------------------------- ________________ €/-/39 ભાગોને પ્રત્યેક અહોરાત્રમાં એકૈક ભાગને, તેથી કહે છે સર્વાન્વંતર મંડલમાં પરિપૂર્ણતાથી ૩૦ મુહૂર્ત સુધી અવસ્થિત સૂર્યને પ્રકાશ છે, પછી પરમ અનવસ્થિતિ છે. - x - હવે પ્રશ્ન સૂત્ર કહે છે - - નીકળતો એવો સૂર્ય યયોક્તરૂપને ઘટાડતો અને પ્રવેશતી વેળા વધારે છે, આ વિષયમાં શો હેતુ છે ? કઈ ઉ૫પત્તિ છે, તે કહો. ભગવંતે કહ્યું – આ જંબુદ્વીપ વાક્ય પરિપૂર્ણ કહેવું. તેમાં જ્યારે સૂર્ય સભ્યતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠપ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. ૧૧૩ પછી સર્વાશ્ચંતર મંડલથી ઉક્ત પ્રકારે નીકળતો સૂર્ય નવા સંવત્સરને આરંભ કરતો, નવા સંવત્સરના પહેલા અહોરાત્રમાં અત્યંતર અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે - ૪ - એક અહોરાત્ર વડે સર્વાશ્ચંતર મંડલગત પહેલી ક્ષણથી આગળ ધીમે-ધીમે કલામાત્ર કલામાત્ર હાનિ વડે અહોરાત્રના અંતે એક ભાગ પ્રકાશને દિવસક્ષેત્રગત ઘટાડીને તે જ એક ભાગ રાત્રિક્ષેત્રને વધારીને ચાર ચરે છે. કેટલા ભાગ પ્રમાણ પુનભંગને દિવસ ક્ષેત્રગત પ્રકાશને ઘટાડીને, રાત્રિક્ષેત્રને વધારીને? તો કહે છે મંડલને ૧૮૩૦ વડે છેદીને. શું કહેવા માંગે છે ? બીજા મંડલને ૧૮૩૦ ભાગથી ભાંગીને, તેથી એક ભાગ થાય. ફરી મંડલના ૧૮૩૦ ભાગોને કઈ રીતે કહે છે ? તે કહે છે. અહીં એકૈક મંડલને બે સૂર્યો વડે એક અહોરાત્રથી ભમીને પૂરે છે અને અહોરાત્રનું ૩૦ મુહૂર્ત પ્રમાણ છે. પ્રત્યેક સૂર્યને અહોરાત્રથી ગણતાં પરમાર્થથી બે અહોરાત્ર થાય છે. બે અહોરાત્રના ૬૦-મુહૂર્તો છે. તેથી મંડલને પહેલા ૬૦ ભાગોથી વિભાજિત કરાય છે. નિષ્ક્રમણ કરતાં બંને સૂર્યો પ્રતિ અહોરાત્ર પ્રત્યેકને ૨/૬૧ ભાગ મુહૂર્ત વડે ઘટાડતાં અને પ્રવેશતી વખતે વધારતાં ચાલે. જે ૨/૬૧ મુહૂર્ત ભાગ છે, તે બંને સમુદિતમાં એક સાર્ઘ ૩૦માં ભાગ, તેને ૬૦ ભાગ સાદ્ધ ૩૦ વડે ગુણતાં ૧૮૩૦ ભાગ થાય છે. એ પ્રમાણે નીકળતો સૂર્ય પ્રતિમંડલને ૧૮૩૦ની સંખ્યાના ભોગને એકૈક ભાગને દિવસક્ષેત્રગત પ્રકાશને ઘટાડતાં રાત્રિક્ષેત્રને વધારતા ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલમાં ૧૮૩ ભાગ દિવસક્ષેત્રગત પ્રકાશને ઘટાડતાં અને રાત્રિ ક્ષેત્રને વધારતાં થાય છે. ૧૮૩ ભાગ-૧૮૩૦નો દશમો ભાગ છે. 1 પછી સર્વાન્વંતર મંડલથી સર્વબાહ્યમંડલમાં જંબુદ્વીપ ચક્રવાલ દશ ભાગ ત્રુટિત થાય છે, રાત્રિ ક્ષેત્ર વધે છે. - ૪ - એ રીતે અત્યંતર પ્રવેશતો પ્રતિમંડલને ૧૮૩૦ ભાગોમાં એકૈક ભાગને વધારતો ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વાશ્ચંતર મંડલમાં ૧૮૩ ભાગ દિવસ ક્ષેત્ર જતાં પ્રકાશની વૃદ્ધિ થાય છે અને રાત્રિક્ષેત્રની હાનિ થાય છે. ૧૮૩ ભાગ જંબુદ્વીપ ચક્રવાલનો દશમો ભાગ છે. તેથી સર્વબાહ્ય મંડલથી સર્વાન્વંતર મંડલમાં દિવસ કેમ જતા પ્રકાશનો ૧/૧૦ ચક્રવાલ ભાગ વૃદ્ધિ પામે છે, રાત્રિક્ષેત્રગત ત્રુટિત થાય છે. તેથી પૂર્વે કહ્યું તે અવિરોધી છે. - ૪ - 23/8 સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રામૃત પુરુ થાય ત્યાં સુધી બાકી બધું સુગમ છે. વિશેષ આ - ઉપસંહાર કહે છે, જે કારણે આ પ્રમાણે સૂર્યચાર છે, તેથી પ્રતિ સૂર્ય સંવત્સરમાં સૂર્યસંવત્સરને અંતે સર્વ અત્યંતર મંડલમાં ત્રીશ-ત્રીશ મુહૂર્તો સુધી પરિપૂર્ણ અવસ્થિત પ્રકાશ છે, પછી અનવસ્થિત છે. ૧૧૪ સર્વાન્વંતર મંડલમાં પણ ત્રીશ મુહૂર્ત સુધી પરિપૂર્ણ અવસ્થિત પ્રકાશ કહેવાય છે. તે વ્યવહારથી છે, નિશ્ચયથી તેમાં પણ ધીમે ધીમે ઘટતો જાણવો. - x - મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રામૃત-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #65 -------------------------------------------------------------------------- ________________ s-13૮ ૧૧૬ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ તેથી લેણ્યા પુદ્ગલ સાથે સંબંધ પરંપરાથી સૂર્ય સ્વ [પોતાનો કરે છે, તેમ કહેવાય છે અને જે પ્રકાશ્યમાન પુદ્ગલ સ્કંધ અંતર્ગત્ મેરુગત કે અમેરુગત સૂર્ય વડે પ્રકાશિત પણ સૂમવથી ચક્ષસ્પર્શને પામતા નથી. તે પણ પૂર્વોક્ત યુકિતથી સૂર્યનું વરણ કરે છે. જે પણ સ્વ ચરમ વેશ્યા વિશેષ સ્પર્શી પુદ્ગલો છે, તે પણ સૂર્યનું વરણ કરે છે. કેમકે તે પણ સૂર્ય વડે પ્રકાશ્યમાનવથી છે. મુનિ દીપરત્નસાગરે કરેલા | પ્રાકૃત-કન્નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ $ પ્રાકૃત-૭ - x - x - એ રીતે છઠું પ્રાકૃત કહ્યું, હવે સાતમું આરંભે છે, તેનો આ અધિકાર છે – “ભગવદ્ ! આપના મતે સૂર્યનું કોણ વરણ કરે છે ? એ વિષયમાં પ્રશ્નસૂર કહે છે – • સૂઝ-3૮ - તે સૂર્યને કોણ વરણ કરે છે તેમ કહેવું ? તે વિષયમાં આ વીશ પ્રતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે – મંદર પર્વત સુર્યનું વરણ કરે છે. એક વળી એમ કહે છે કે મેરુ પર્વત સૂર્યનું વરણ કરે છે તેમ કહેવું. એ પ્રમાણે આ અભિપાયથી જાણવું કે ચાવત પર્વતરાજ પર્વતમાં સૂર્યનું વરણ થાય છે તેમ કહેવું. • એક એમ કહે છે. અમે વળી એમ કહીએ છીએ કે – મંદર પર્વતમાં પણ કહેવું, તે પ્રમાણે ચાવતુ પર્વતરાજમાં પણ કહેવું. જે યુગલો સૂર્યની વૈશ્યાને સ્પર્શે છે, તે પુગલો સૂર્યનું વરણ કરે છે. અષ્ટ પુદ્ગલો પણ સૂર્યનું વરણ કરે છે. ચમ લેશ્યાંતર ગત પણ યુગલો સૂર્યનું વરણ કરે છે. • વિવેચન-૩૮ : ભગવદ્ ! આપના મતે કોણ સૂર્યનું વરણ કરે છે ? વર- વપકાશકપણાથી સ્વીકારીને પ્રાપ્ત કરવાને ઈચ્છે છે. તે કહો. ત્યારે ભગવંતે આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિઓ છે, તેટલી કહે છે, તેમાં ૨૦-પ્રતિપત્તિઓ છે - તેમાંનો એક પરતીથિંક એમ કહે છે – મંદર પર્વત સૂર્યનું વરણ કરે છે, મંદર પર્વત જ સૂર્ય વડે મંડલ પરિભ્રમણથી ચોતરફથી પ્રકાશે છે. તેથી સૂર્યના પ્રકાશકવથી, વરણ કરે છે, તેમ કહેવાય છે. • x• વળી એક એમ કહે છે મેરુ પર્વતને સૂર્યનું વરણ કરતો કહેવો. - x • એમ ઉકત પ્રકારની લેશ્યા પ્રતિહત વિષય વિપતિપતિ માફક ત્યાં સુધી જાણવું ચાવત્ પર્વતરાજ પર્વત સૂર્યને વરણ કરતો કહેલ છે. અર્થાત્ - જેમ પૂર્વે વેશ્યા પ્રતિહતિ વિષયમાં ૨૦ પ્રતિપત્તિઓ જે ક્રમથી કહી, તે ક્રમથી અહીં પણ કહેવી. સૂખપાઠ પણ પહેલી પ્રતિપતિગત પાઠ મુજબ અન્યૂનાનિરિકત સ્વયં વિચારવી. • x - x • હવે ભગવત્ સ્વમતને દશવિ છે – અમે વફ્ટમાણ પ્રકારથી એમ કહીએ છીએ. તે જ પ્રકારે કહે છે - જે આ પર્વત સૂર્યનું વરણ કરે છે, તે મંદર પણ કહેવાય છે, મેરુ પણ કહેવાય છે ચાવત્ પર્વતરાજ પણ કહેવાય છે. આ પૂર્વવત કહેવું. ભિન્ન ભિન્ન પ્રતિપતિઓ બધી પણ મિથ્યાપે જાણવી. માત્ર મેરુ જ સૂર્યનું વરણ કરતો નથી, પણ અન્ય પણ પુદ્ગલો તેનું વરણ કરે છે. • x - જે પુદ્ગલો મેગત કે અમેગત સુલચાને સ્પર્શે છે, તે પુદ્ગલો સ્વ પ્રકાશવથી સૂર્યનું વરણ કરે છે. ઈણિતને જ સૂર્ય વડે પ્રકાશે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૩૯ ૧૧૩ # પ્રાકૃત-૮ છે — xx - છે એ પ્રમાણે સાતમું પ્રાભૃત કહ્યું. હવે આઠમું આમે છે, તેનો આ અધિકાર છે - “ભગવા તમે કઈ રીતે ઉદય-સંસ્થિતિ કહેલી છે ? તેથી આ જ પ્રસૂત્ર કહે છે - • સૂત્ર-૩૯ : કઈ રીતે આપે iદય સંસ્થિતિ કહી છે તેમાં આ ત્રણ પતિપત્તિ કહેતી છે - (૧) એક એમ કહે છે કે - જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણામાં અઢાર મહdનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે દક્ષિણામાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જ્યારે ભૂલીપના દક્ષિણાઈમાં ૧ખુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧મુહૂર્તનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૭મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે દક્ષિણામાં પણ ૧ખુહૂર્તનો દિવસ થાય છે. એ પ્રમાણે ઘટાડતાં ૧૬,૧૫,૧૪,૧૩ મુહૂર્વના દિવસમાં ચાવતુ જંબૂઢીપ દ્વીપના દક્ષિણામાં ૧ર-મુહૂર્તનો દિવસ થાય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧-મુહૂર્તનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧-મુહૂર્તનો દિવસ થાય. ત્યારે દક્ષિણleઈમાં પણ ૧રમુહૂનો દિવસ થાય છે. * * * ત્યારે ભૂકંપના મેર પર્વતના પૂર્વ-પશ્ચિમમાં . સદા ૧૫-મુહૂર્તનો દિવસ થાય છે અને સદા ૧૫-મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યાં વસ્થિત અહોરમ કહેલા છે. () બીજ વળી એમ કહે છે કે - જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાઈમાં ૧૮મુહનો અનંતર દિવસ થાય છે, ત્યારે ઉત્તરામિાં પણ ૧૮-મહત્તાિર દિવસ થાય છે, જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-બુહૂત્તત્તિર દિવસ થાય છે, ત્યારે દક્ષિણામાં ૧૮-મુહૂર્ત અનંતર દિવસ થાય છે. એમ ઘટાડતાં ૧-૬-૧૫-૧૪-૧૫ મુહૂત્તત્તિર જ્યારે ભૂતડીપમાં દક્ષિણb4માં ૧ર-મુહૂર્તનો અનંતર દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧ર-મુહૂર્ત-અનંતર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧ મહત્તત્તર દિવસ થાય છે, ત્યારે દક્ષિણામાં પણ મુહૂત્તત્તિર દિવસ થાય છે. ત્યારે બૂઢીપમાં મેર પર્વતની પૂર્વ-પશ્ચિમમાં સદા ૧૫-મહdનો દિવસ કે સર થતી નથી. કેમકે અનવસ્થિત છે અહોરમ છે, એમ એક કહે છે. વળી કોઈ એક એમ કહે છે - જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં અઢાર મુહનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મહdની સર્ષિ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણામાં ભાર મુહૂર્તની રાત્રિ થાય છે. જ્યારે દક્ષિણાર્ધમાં ૧૮-મુહૂારનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૧૮ સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ બાર મુહૂર્તની રાત્રિ થાય છે, જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂત્તત્તિરનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણધમાં ૧ર-મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે બધાં અનંતર વડે એકએકમાં બબ્બે આલાપકો જાણવા. [વાવ4] ૧-મુહૂર્વની રાશિ થાય છે. ચાવત જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧ર-મુહૂત્તત્તિર દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ૧ર-મુહૂર્તની રાત્રિ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧-મુહૂત્તત્તિર દિવસ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં ૧ર-મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં ૧૫-મુહૂર્તનો દિવસ થતો નથી, ૧૫-મુહૂર્તની રાત્રિ થતી નથી. તે રાત્રિ-દિવસ બંને વ્યચ્છિન્ન થયેલા જાણવા. પરંતુ અમે એમ કહીએ છીએ કે - જંબુદ્વીપ-દ્વીપમાં સૂર્ય [ઉગીને ઉત્તર-પૂર્વમાં ઉગીને પૂર્વ-દક્ષિણમાં જાય છે. પૂર્વ-દક્ષિણમાં ઉગીને દક્ષિણપશ્ચિમમાં જાય છે. દક્ષિણ-પશ્ચિમમાં ઉગીને પશ્ચિમ-ઉત્તરમાં જાય છે, પશ્ચિમ ઉત્તરમાં ઉગીને ઉત્તર-પૂર્વમાં જય છે.. તો ક્યારે બુદ્ધીષ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં દિવસ થાય છે. ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં સમિ થાય છે. જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ થાય છે. ત્યારે - x • fબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને . દક્ષિણમાં રાત્રિ થાય છે. જ્યારે દક્ષિણમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે ભૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં જઘન્યા બાર મુહૂર્તની સનિ થાય છે. જ્યારે જબૂદ્વીપના મેર પર્વતની પૂર્વમાં ઉતકૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે પશ્ચિમમાં પણ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. * * * ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે જઘન્યા ભાર મુહૂર્તની રાશિ થાય છે. ' એ પ્રમાણે આ ગમથી જણવું, ૧૮ મુહૂત્તત્તિર દિવસમાં સાતિરેક બાર મુહૂર્તની રાત્રિ થાય છે, ૧૦ મુહૂર્વના દિવસમાં ૧૩-મુહૂર્તની રાષિ, ૧મુહૂત્તાિર દિવસમાં સાતિરેક ૧૩ મુહૂર્તની રાત્રિ થાય છે. ૧૬-મુહૂર્તમાં દિવસ થાય - ૧૪ મુહૂર્તની રાત્રિ થાય. ૧૬-મુહૂત્તત્તિર દિવસ થાય છે. સાતિરેક ૧૪ મુહૂdઈ રાશિ થાય છે. ૧૫-મુહૂર્તનો દિવસ - ૧૫ મુહૂર્તનો સમિ. ૧૫-મુત્તત્તિર દિવસમાં સાતિરેક ૧૫-મુહd સનિ થાય છે. ૧૪-મુહૂર્ત દિવસમાં ૧૬-મુહૂdઈ સમિ, ૧૪મુત્તત્તિર દિવસમાં સાતિરેક ૧૬-મુહૂર્તા સનિ થાય૧-મુહૂર્ત દિવસમાં ૧મુહgઈ રાત્રિ, ૧૩-મુહૂત્તત્તિર દિવસમાં સાતિરેક ૧૦ મુહૂd કિ થાય. જાન્ય ૧મુહૂર્ત દિવસ થાય. ત્યારે ઉત્કૃષ્ટ ૧૮ મુહૂત સમ થાય છે. એ પ્રમાણે કહેવું, જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણ૮માં વષકાળમાં પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વષનો પ્રથમ સમય હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વષનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૩૯ ૧૧૯ પશ્ચિમમાં અનંતર પુરસ્કૃત કાળ સમયમાં વર્ષની પ્રથમ સમય હોય છે. જ્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વમાં વર્ષનો પ્રથમ સમય થાય છે, ત્યારે પશ્ચિમમાં વર્ષનો પ્રથમ સમય હોય છે. જ્યારે પશ્ચિમમાં વર્ષનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરની દક્ષિણે અંતર પશ્ચાતકૃત કાળ સમયમાં વષનો પ્રથમ સમય હોય છે. જેમ સમય તેમ આવલિકા, આનાથાણ, રોક, લવ, મુહૂત, અહો, પક્ષ, માસ, ઋતુ એ પ્રમાણે દશ આલાપકો, જેમ વર્ષમાં એ પ્રમાણે હેમંત અને ગ્રીમને પણ કહેવા જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અયનમાં હોય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે, ત્યારે દક્ષિણામાં પણ પ્રથમ અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ-પશ્ચિમમાં અનંતર પુરસ્કૃ4 કાળ સમયમાં પહેલું અયન હોય છે. જ્યારે જંબુદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વમાં પહેલાં અયનમાં હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલા અયનમાં હોય છે, જ્યારે પશ્ચિમમાં પહેલા અયનમાં હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશાકૃ4 કાળ સમયમાં પ્રથમ અયન પ્રતિપન્ન થાય છે. જેમ અયન તેમ સંવતસર, સુગ, વર્ષ શત પણ જાણવા. એ પ્રમાણે સહસ્ર વર્ષ લક્ષ વર્ષ પૂવગ, પૂર્વ એ પ્રમાણે ચાવતું શીર્ષ પ્રહેલિકા પલ્યોપમ, સાગરોપમ પણ કહેવા. - જ્યારે જંબૂદ્વીપના દાક્ષિણાદ્ધમાં ઉત્સર્પિણી હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્સર્પિણી હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્સર્પિણી હોય, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અવસર્પિણી નથી, ઉત્સર્પિણી નથી, કેમકે ત્યાં અવસ્થિત કાળ હે શ્રમણાયુષ્ય! કહેલ છે. એ પ્રમાણે ઉત્સર્પિણીમાં પણ જાણવું. જ્યારે લવણસમુદ્રમાં દાક્ષિણાર્ધમાં દિવસ હોય, ત્યારે લવણસમુદ્રમાં ઉત્તરાર્ધમાં દિવસ હોય, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય, ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. જેમ જંબુદ્વીપમાં તેમજ યાવતુ ઉત્સર્પિણી કહેવું. તે પ્રમાણે ઘાતકીખડ દ્વીપમાં સૂર્ય ઉત્તર-પૂર્વમાં ઉગી આદિ પૂર્વવતુ. જ્યારે ધાતકીખંડ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઘાતકીખંડ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં શનિ હોય છે. એ પ્રમાણે જંબૂદ્વીપમાં જેમ કહ્યું તેમ પૂર્વવત્ કહેવું. કાલોદમાં જેમ લવણસમુદ્રમાં કહ્યું તેમ કહેવું. અત્યંતર પુકરાદ્ધમાં સૂર્ય ઉત્તર-પૂર્વમાં ઉગીને પૂર્વવતુ જ્યારે અત્યંતર પુકરાદ્ધમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરુદ્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય ૧ર૦ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ત્યારે અભ્યતરપુચ્છરાદ્ધમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. બાકી બધું જેમ જંબૂદ્વીપમાં કહ્યું તેમજ યાવત્ ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવું. • વિવેચન-૩૯ : કયા પ્રકારે સૂર્યની ઉદય સંસ્થિતિ, ભગવત્ ! આપે કહેલ છે તેમ કહેવું ? ત્યારે ભગવંતે આ વિષયમાં -x- ત્રણ પ્રતિપત્તિ અર્થાતુ પરતીર્થિકના મત રૂપ કહેલી છે, તે આ પ્રમાણે – તે ત્રણ પરતીર્થિકો મથે એક - પહેલો પરતીર્થિક એમ કહે છે - જ્યારે આ જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૮-મુહૂર્ત દિવસ છે. તે પ્રમાણે દક્ષિણાદ્ધના નિયમથી ઉત્તરાદ્ધનો નિયમ કહેવો. હવે ઉત્તરાદ્ધ નિયમનથી દક્ષિણાદ્ધ નિયમન કહે છે - તેમાં જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તનો દિવસ થાય, ત્યારે દક્ષિણાદ્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય. જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૩-મુહૂર્તનો દિવસ થાય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૭-મુહૂર્તનો દિવસ થાય. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૩ મુહુર્તનો દિવસ થાય, ત્યારે દક્ષિણાર્ધમાં પણ ૧૭-મુહૂર્તનો દિવસ થાય. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી એકૈક મુહૂર્ત હાનિથી ઘટાડવું, પરિહાનિ જ ક્રમ વડે દશાવે છે . પહેલાં ઉક્ત પ્રકારથી ૧૬-મુહૂર્ત દિવસ કહેવા, પછી ૧૫ મુહૂર્ત, પછી ૧૪-મુહૂર્ત. પછી ૧૩-મુહૂર્ત, સૂગપાઠ પણ પૂર્વોક્ત સૂત્રોનુસાર સ્વયં કહેવો. તે આ પ્રમાણે - જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૬-મુહૂર્ત દિવસ થાય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૬-મુહૂર્ત દિવસ થાય છે જ્યારે ઉત્તરાર્ધમાં ૧૬-મુહૂર્ણ દિવસ થાય છે, ત્યારે દક્ષિણાદ્ધમાં પણ ૧૬-મુહૂર્તનો દિવસ થાય છે. ઈત્યાદિ. ૧૨-મુહૂર્ત પ્રતિપાદક સૂત્ર સાક્ષાત્ કહે છે – તેમાં જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૨-મુહર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ૧૨-મુહુર્તનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ ૧૨-મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે. ત્યારે ૧૮ મુહૂર્નાદિ દિવસકાળમાં જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં સર્વકાળ ૧૫-મુહૂર્તનો દિવસ થાય, સદૈવ ૧૫ મુહૂર્ત સમિ. કેમકે ત્યાં સર્વકાળ અવસ્થિત - એક પ્રમાણવાળો છે. ત્યાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ-દિવસ કહેલા છે. આ પહેલાં પરતીચિંકોનું મૂળભૂત સ્વશિષ્ટ પ્રતિ આમંત્રણ વાક્ય છે. • x - વળી એક એમ કહે છે કે – જ્યારે જંબુદ્વીપ દ્વીપમાં દક્ષિણમાં આ અદ્ધમાં અઢાર મુહૂર્તથી કંઈક હીન કે હીનતર અથવા ૧૭-મુહૂર્તથી કિંચિત્ સમધિક પ્રમાણનો દિવસ હોય ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ૧૮ મુહૂર્તાનાર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તાન્તર દિવસ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ ૧૮-મુહૂર્તાાર દિવસ થાય. તથા જ્યારે જંબૂઢીપદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૭મ્મહત્તત્તર દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૭-મુહૂર્તાનાર દિવસ થાય. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૭-મુહૂર્તાન્તર દિવસ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૮-૩૯ ૧ર૧ હોય ત્યારે દક્ષિણાદ્ધમાં પણ ૧૩-મુહર્તાર દિવસ હોય. એ રીતે ઉક્ત પ્રકારથી એક-એક મુહૂર્તની હાનિથી છટાડવું. પરિહાનિ પ્રકાર આ પ્રમાણે કહે છે - પહેલા ૧૬-મુહૂાન્તિર દિવસ કહેવો, પછી ૧૫-મુહૂર્તાન્તર, પછી ૧૪-મુહૂર્વોત્તર, પછી ૧૩-મુહૂર્વોત્તર, આમના મતથી ક્યારેય પણ પરિપૂર્ણ મુહૂર્ણપ્રમાણ દિવસ થતો નથી. તેથી બધે અનંતર શબ્દ પ્રયોગ છે. બાર મુહર્તાન્તરનું સૂત્ર સાક્ષાત્ દશવિ છે - જ્યારે જંબૂઢીપદ્વીપમાં દક્ષિણાર્ધમાં બાર મુહર્તાિર દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૨-મુહર્તાન્તર દિવસ હોય, ઈત્યાદિ - • ત્યારે ૧૮-મુહર્તાિરાદિ દિવસ કાળમાં જંબુદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં સર્વકાળ ૧૫-મુહd દિવસ કે ૧૫-મુહર્ત રાત્રિ હોતી નથી. કેમકે તે અનિયત પ્રમાણવાળા છે. • x • x - એક વળી એમ કહે છે – જંબૂદ્વીપ દ્વીપમાં જ્યારે દક્ષિણ અદ્ધમાં ૧૮મહત્ત્વનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાસ્મહત્ત્વની રાત્રિ થાય, જ્યારે ઉત્તરદ્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે દક્ષિણાદ્ધમાં બાર મુહૂર્ત સનિ થાય છે. જ્યારે દક્ષિણાર્ધમાં ૧૮ મુહથિી ‘અનંતર' કંઈક હીન હીનતર યાવત ૧૩ મુહૂર્તથી કંઈક અધિક એવા પ્રમાણનો દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહુર્તની રાત્રિ થાય અને જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તા સનિ થાય, ત્યારે દક્ષિણાદ્ધમાં ૧૨-મુહd દિવસ થાય. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મહત્તત્તિર દિવસ થાય, ત્યારે દક્ષિણાર્ધમાં ૧૨-મુહર્તા શકિ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવતું, જ્યાં સુધી ૧૩-મહત્તનિર દિવસ વક્તવ્યતા એક-એકમાં ૧૭ અધિક સંખ્યા વિશેષમાં સર્વ મુહૂર્તાની કંઈક ન્યૂનથી બબ્બે આલાપકો કહેવા અને બધે ૧૨-મુહૂર્તા સત્રિ થાય. તે આ પ્રાણે - જ્યારે બૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૭-મુહૂર્તનો દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂત સત્રિ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧-મુહર્ત દિવસ થાય ત્યારે દક્ષિણાર્ધમાં ૧૨-મુહૂર્તની સત્રિ થાય છે. જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૩-મુહર્તાાર દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. ઈત્યાદિ - ૪ - એ પ્રમાણે ૧૬-મુહૂર્ત, ૧૬-મુહૂર્તાન્તર. ૧૫-મુહૂર્ત, ૧૫-મુહૂર્તાનાર આદિ આલાવા કહેવા. ૧૨-મુહૂત્તત્તિર ગત આલાપક સાક્ષાત્ કહે છે - જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૨-મુહર્તાન્તર દિવસ હોય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં ૧૨-મુહર્તની રાત્રિ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્તા સત્રિ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્વોત્તર દિવસ થાય છે. • x • ત્યારે ૧૮-મહત્તત્તિરાદિ દિવસકાળમાં જંબૂદ્વીપ-દ્વીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં ૧૫ મુહર્ત તો દિવસ કે ૧૫-મુહૂર્તની રાત્રિ થતી નથી. કેમકે તે વ્યવચ્છિન્ન છે. ત્યારે મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ-દિન કહેવા. આ ત્રણે પણ પ્રતિપત્તિઓ મિસ્યારૂપ છે. કેમકે ભગવંતને અનનુમત છે. જે ત્રીજા વાદી સદૈવ સઝિને બાર મુહર્ત પ્રમાણને ઈચ્છે છે, તેમાં પ્રત્યક્ષ વિરોધ છે. પ્રત્યક્ષથી જ હીનાધિક રૂપ સગિના ઉપલભ્યમાનપણાથી તેમ છે. હવે ભગવંત સ્વમતને કહે છે – અમે વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ - x • જંબૂદ્વીપમાં બે સૂર્યો યથાયોગ મંડલ પરિભ્રમીને ભ્રમણ કરતાં મેરની ઈશાનમાં ઉગીને અગ્નિમાં આવે છે, ત્યાંથી ભરતાદિક્ષેત્ર અપેક્ષાથી અગ્નિમાં ઉગીને નૈઋત્યમાં જાય છે. ત્યાં અગ્નિદિશામાં પશ્ચિમ વિદેહની અપેક્ષાથી ઉગીને વાયવ્યમાં આવે છે. ત્યાં પણ વાયવ્યમાં ઐરાવતાદિ ક્ષેત્ર અપેક્ષાથી ઉગીને ઈશાનમાં આવે છે. એ પ્રમાણે સામાન્યથી બંને પણ સૂર્યોની ઉદય વિધિ દર્શાવી. વિશેષથી આ - જે એક સર્ય અગ્નિમાં ઉગે છે ત્યારે બીજો વાયવ્યમાં ઉગે છે. અગ્નિકોણનો સૂર્ય ભરતાદિ લોગો મેરુ દક્ષિણ દિશાવર્તી મંડલ ભમીને પ્રકાશે છે. બીજો વાયવ્યમાં ઉગીને પછી ઉર્વ મંડલ પરિભ્રમીને ઐરાવતાદિ ક્ષેત્રો, મેરના ઉત્તર દિશાવર્તી પ્રકાશે છે. ભારતનો સૂર્ય નૈઋત્યમાં આવતા અપરવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી ઉદયમાં આવે છે, ઐરવતનો સૂર્ય ફરી ઈશાનમાં આવે છે, પૂર્વ વિદેહની અપેક્ષાએ ઉગે છે. પછી નૈઋત્યમાં ઉગેલો એવો તે ઉર્વ મંડલ ભમીને પશ્ચિમવિદેહને પ્રકાશે છે. ઈશાનમાં ઉગેલો પછી ઉદd મંડલગતિથી ચરતો પૂર્વવિદેહને પ્રકાશે છે. પછી આ પૂર્વ વિદેહ પ્રકાશક સૂર્ય ફરી અગ્નિમાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદય પામે છે. ઈત્યાદિ - ૪ - એ પ્રમાણે જંબૂદ્વીપમાં સૂર્યોની ઉદયવિધિ કહી, હવે ક્ષેત્ર વિભાગથી દિવસરાત્રિ વિભાગને કહે છે - જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય. એક સૂર્યની દક્ષિણદિશામાં પરિભ્રમણ સંભવમાં પશ્ચિમના સુર્યની અવશ્ય ઉત્તરદિશામાં પરિભ્રમણના સંભવથી કહ્યું.. જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ છે ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ થાય છે. કેમકે ત્યાં એક પણ સૂર્યનો અભાવ છે. તેમાં જયારે જંબદ્વીપમાં મેર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ થાય છે. એક સૂર્યના પૂર્વદિભાવ સંભવમાં બીજા સૂર્યના અવશ્ય પશ્ચિમ દિશામાં છે. આ પૂર્વે કહેલ છે. જ્યારે પશ્ચિમ દિશામાં દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતના ઉત્તર અને દક્ષિણથી સમિ થાય છે. જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે, ઉત્કૃષ્ટ અઢાર મુહર્ત પ્રમાણ દિવસ સવંત્યંતર મંડલચારિત્વમાં છે. તેમાં જે એક સૂર્ય સવચિંતર મંડલયારી હોય છે, ત્યારે બીજો અવશ્ય તે સમયશ્રેણિથી સવવ્યંતર મંડલચારી હોય છે, તેથી દક્ષિણાર્ધમાં ઉત્કૃષ્ટ દિવસ સંભવમાં ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ દિવસ સંભવ છે. જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત પ્રમાણ દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે, સવગંતર મંડલમાં ચાર ચરતા બંને સૂર્યો સર્વત્ર પણ સમિમાં ૧૨-મુહૂર્ત પ્રમાણ છે માટે તેમ કહ્યું. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૮|-|૩૯ ૧૨૩ જ્યારે જંબુદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ દિશામાં ઉત્કૃષ્ટ અઢાર મુહર્તનો દિવસ થાય છે, ત્યારે મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય. કારણ દક્ષિણોત્તર અર્ધગત પૂર્વોક્તને અનુસરવું. જ્યારે મેરુ પર્વતની પશ્ચિમમાં પણ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણથી જઘન્યા બાર મુહર્તા સત્રિ થાય. અહીં પણ કારણ પૂર્વ-પશ્ચિમાદ્ધ સમિગતા પૂર્વોક્તને અનુસરવું. એમ ઉક્ત પ્રકારથી અનંતરોક્ત આલાવાથી વર્ચમાણ પણ જાણવું. તે વર્ચમાણ કહે છે - જ્યારે મેરુ પર્વતની દક્ષિણ અને ઉત્તરાર્ધમાં કે પૂર્વ-પશ્ચિમમાં ૧-મુહૂર્તથી આગળ કંઈક ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસ હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ-ઉત્તર અદ્ધમાં સાતિરેક ૧૨-મુહૂર્તની રાત્રિ હોય છે. એમ બાકીના પદો પણ કહેવા. સૂરપાઠ • x • આ પ્રમાણે - જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૮-મુહdeત્તર દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તાન્તર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્વોત્તર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્વોત્તર દિવસ થાય છે ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ-પશ્ચિમમાં સાતિરેક ૧૨-મુહુર્તની રાત્રિ થાય છે. જ્યારે જંબૂદ્વીપનતા મેરુ પર્વતના પૂર્વમાં ૧૮-મુહૂારનો દિવસ થાય છે, ત્યારે પશ્ચિમમાં ૧૮-મુહૂર્વોત્તરનો દિવસ થાય છે. • x • ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતના ઉત્તર-દક્ષિણમાં સાતિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે. એમ ૧૭મુહૂર્ત દિવસાદિ પણ કહેવા. - તેમાં જ્યારે જંબદ્વીપના દક્ષિણાદ્ધમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વરસાદનો પ્રથમ સમય હોય છે. સમકાળ તૈયત્યથી દક્ષિણાદ્ધ અને ઉત્તરાર્ધમાં બંને સૂર્યોના ચાર ભાવથી આમ કહ્યું જ્યારે ઉત્તરાર્ધમાં વપકિાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવ્યવધાન અટ્રેકૃત જે - તે અનંતર પુરસ્કૃત-અનંતર બીજું, તે કાળ સમયમાં, સમય સંકેતાદિથી પણ થાય છે, તેથી તેના વ્યવચ્છેદાર્થે કાળનું ગ્રહણ કર્યું. * * * તેમાં વાકાળનો પહેલો સમય થાય છે. શું કહે છે ? જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધના વષકાળનો પહેલો સમય થાય, તેનાથી આગળ અનંતર બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમ વર્ષાકાળનો પહેલો સમય હોય છે, તેમાં જ્યારે જંબદ્વીપમાં મેર પર્વતની પૂર્વ દિશામાં વપકિાળનો પહેલો સમય થાય છે, ત્યારે મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે. • X - જ્યારે પશ્ચિમ દિશામાં વર્ષાકાળનો પહેલ્લો સમય હોય, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણથી અવ્યવધાન વડે પશ્ચાત કરાયેલ, તે કાળ સમયમાં વપકિાળનો પહેલો સમય પ્રતિપન્ન થાય છે. અહીં જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉતરાદ્ધમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે, ત્યારપછીના આગળના બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમમાં વર્ષનો પહેલો સમય થાય છે. આટલા માત્ર ઉક્ત જે સમયમાં પૂર્વ પશ્ચિમમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે, તેના અનંતર પશ્ચાતુ થનારા સમયમાં દક્ષિણ-ઉત્તરાદ્ધના વર્ષાકાળના પહેલા સમયમાં થાય તેમ જાણવું. અહીં ક્રમ-ઉત્ક્રમ વડે અભિહિત અર્થ પ્રપંચિત-જ્ઞાન શિષ્યોને અતિ સુનિશ્ચિત થાય છે, તેથી તેમના અનુગ્રહને માટે કહેલ છે. માટે તેમાં કોઈ દોષ નથી. જેમ સમય કહ્યો, તેમ આવલિકા, પ્રાણાપાન, સ્તોક, લવ, મુહd, અહોરમ, પક્ષ, માસ, કઠતુઓ કહેવા. એ રીતે સમયના આલાપકાદિ કરીને દશ આલાવા તેના થાય. તે સ્વયં વિચારવા. જેમકે - જ્યારે જંબદ્વીપદ્વીપમાં વર્ષમાં પહેલી આવલિકા થાય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષોમાં પહેલી આવલિકા થાય છે. • x • ત્યારે જંબૂવીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અનંતરપુરસ્કૃત્ કાળ સમયમાં વર્ષોની પહેલી આવલિકા થાય છે. જ્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં વર્ષની પહેલી આવલિકા થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલી આવલિકા થાય છે. ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશ્ચાતકૃત કાળ સમયમાં વર્ષોની પહેલી આવલિકા થાય છે. ઈત્યાદિ - X - X - જે રીતે વષકાળના આ અનંતરોદિત સમયાદિગત અહીં આલાવા કહ્યા, એ પ્રમાણે શીતકાળ, ઉણકાળના છે. પ્રત્યેક સમયાદિના દશ દશ લાવા ભણવા. અયનનો આલાવો સાક્ષાત્ કહે છે - તે સુગમ છે. જેમ અયનમાં આલાવા કહ્યા, તેમ સંવત્સર, યુગ-કહેવાનાર સ્વરૂપના ચંદ્રાદિ સંવાર પંચકાત્મક સો વર્ષ ચાવત્ પૂવગ, પૂર્વ, બુટિતાંગ, બુદિત, અડડાંગ, અડડ ઈત્યાદિથી શીર્ષ પ્રહેલિકાંગ સુધી કહેવું. અહીં ૮૪ લાખ વર્ષનો એક પૂવગ, ૮૪ લાખ પૂવગ-એક પૂર્વ. પૂર્વ-પૂર્વની રાશિને ૮૪ લાખ વડે ગુણતાં ઉત્તર-ઉત્તર રાશિ થાય છે. યાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષ પ્રહેલિકા થાય. આટલો સશિ ગણિતનો વિષય છે. તેથી આગળ ગણનાતીત સંખ્યા છે. તે પલ્યોપમાદિ છે. આ બંનેનું સ્વરૂપ સંગ્રહણી ટીકામાં કહેલ છે, આલાવા સ્વયં કહી દેવા. અવસર્પિણી - ઉત્સર્પિણીના આલાવા સાક્ષાત્ કહ્યાં છે. તેમાં જ્યારે જંબૂદ્વીપના મેર પર્વતના દક્ષિણાર્ધમાં અવસર્પિણી પરિપૂર્ણ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ અવસર્પિણી પૂરી થાય છે. * * * * ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવસર્પિણી-ઉત્સર્પિણી નથી. કેમકે તે અવસ્થિત છે. આ પ્રમાણે પૂર્વપશ્ચિમમાં કાળ મારા વડે અને બીજા તીર્થકરો વડે પણ કહેવાયેલ છે. તેમાં અવસર્પિણીઉત્સર્પિણીનો અભાવ છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી ઉસર્પિણી લાવો કહેવો. તે આ પ્રમાણે - જ્યારે જંબુદ્વીપના દક્ષિણાદ્ધમાં પહેલી ઉત્સર્પિણી થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ પહેલી ઉત્સર્પિણી થાય છે. જ્યારે ઉત્તરાદ્ધમાં પહેલી ઉત્સર્પિણી થાય છે, ત્યારે મેર પર્વતની પૂર્વ-પશ્ચિમમાં ઉત્સર્પિણી-અવસર્પિણી નથી, કેમકે અવસ્થિતકાળ કહેલ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૮-/૩૬ ૧૨૫ એ પ્રમાણે જંબદ્વીપ વક્તવ્યતા કહી, હવે લવણ સમદ્ર વકતવ્યતા કહે છે - જેમ જંબુદ્વીપમાં ઉગવા વિશે આલાવો કહ્યો. તેમ લવણસમુદ્રમાં પણ કહેવો. તે આ રીતે- લવણસમુદ્રમાં સૂર્ય ઈશાનમાં ઉગીને અગ્નિમાં જાય છે. અગ્નિમાં ઉગીને નૈઋત્યમાં જાય છે. નૈઋત્યમાં ઉગીને વાયવ્યમાં જાય છે. આ સૂત્ર જંબૂદ્વીપગત ઉગવાના સૂત્રવત્ સ્વયં વિચારવું. માત્ર અહીં સૂર્યોચાર કહેવા. -x- તેઓ જંબૂદ્વીપના સૂર્યોની સાથે સમશ્રેણી પ્રતિબદ્ધ છે, તે આ પ્રમાણે - બે સૂર્યો, એક જંબૂદ્વીપગતના સૂર્યની શ્રેણી સાથે પ્રતિબદ્ધ છે, બીજા જંબૂદ્વીપરત સૂર્યના છે. તેમાં જ્યારે એક સૂર્ય બૂદ્વીપમાં અગ્નિ ખૂણામાં જાય છે, ત્યારે તેની સમશ્રેણિથી પ્રતિબદ્ધ બે સૂર્યો લવણસમુદ્રમાં તે જ અગ્નિખૂણામાં ઉદય પામીને તે જ જંબૂદ્વીપગત સૂર્ય સાથે તે સમશ્રેણિથી પ્રતિબદ્ધ બે બીજા લવણ સમુદ્રમાં વાયવ્યદિશામાં ઉદય પામે છે. • x એ પ્રમાણે લવણ સમુદ્રની વતવ્યતા કહી, હવે ધાતકીખંડ વિષયક તે કહે છે – અહીં પણ ઉદ્ગમવિધિ પૂર્વવત્ કહેવી. વિશેષ એ કે - સૂર્યો બાર કહેવા. તેથી છ સૂર્યો દક્ષિણ દિશાચારી વડે જંબૂદ્વીપમત - લવણ સમુદ્ગત સૂર્ય સાથે સમ શ્રેણિ વડે પ્રતિબદ્ધ છ ઉત્તરદિશાચારી (હોય). હવે અહીં પણ ક્ષેત્રવિભાગથી દિવસરામિ વિભાગને કહે છે - જ્યારે ધાતકીખંડ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે. ત્યારે ધાતકીખંડમાં મેરુ પર્વતના પૂર્વાદ્ધિ અને પશ્ચિમાદ્ધગત પ્રત્યેક પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ થાય છે. એમ ઉક્ત પ્રકારચી જેમ જંબૂદ્વીપમાં કહ્યું, તેમજ અહીં પણ કહેવું. તે ઉત્સર્પિણી આલાવા સુધી કહેવું. કાલોદ સમુદ્રમાં, લવણ સમુદ્રની જેમ તે પ્રમાણે જ કહેવું. વિશેષ એ કે - કાલોદમાં ૪ર-સૂર્યો છે. તેમાં ૨૧ સૂર્યો દક્ષિણ દિશાચારી વડે જંબૂદ્વીપ - લવણસમુદ્ર - ધાતકીખંડગત સાથે સમશ્રેણીથી સંબદ્ધ ૨૧-ઉત્તરદિચારી વડે છે. તેથી ઉદયવિધિ દિવસરાત્રિ વિભાગ ફોક વિભાગથી પૂર્વવત્ કહેવું. ધે અત્યંતર પુકરવરાદ્ધ વક્તવ્યતા કહે છે - સૂત્ર સુગમ છે, વિશેષ એ કે- ૩૨ સૂર્યો કહેવા. તેમાં ૩૬-દક્ષિણદિશાચારીથી જંબૂઢીપાદિગત સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ ૩૬ ઉત્તરદિારી વડે, પછી ઉદયવિધિ દિવસ-રાત્રિ વિભાગ ક્ષેત્ર વિભાગ વડે પૂર્વવત્ જાણવા. તેથી કહે છે - તે સુગમ છે. સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ® પ્રાભૃત-૯ છે. - X - X – છે એ પ્રમાણે આઠમું પ્રાકૃત કહ્યું, હવે નવમું આરંભે છે - તેનો આ અધિકાર છે – “પૌરૂષી છાયા કેટલા પ્રમાણમાં છે ? તેથી તવિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૪૦ : કેટલા પ્રમાણયુકત પુરછાયાથી સૂર્ય નિવર્તે છે, તેમ કહેલ છે, એવું કહેવું ? તેમાં નિષે આ ત્રણ પતિપત્તિઓ કહી છે – તેમાં એક એમ કહે છે કે – જે યુગલો સૂર્યની વૈશ્યાને સ્પર્શે છે, તે યુગલો સંતતિ થાય છે. તે સંતપ્યમાન યુગલો તેની પછીના બાહ્ય પુગલોને સંતપ્ત કરે છે. આ તે સમિત તાપક્ષેત્ર છે, એક એ પ્રમાણે કહે છે. એક વળી એમ કહે છે કે – તે જે યુગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે યુગલો સંતપ્ત થતાં નથી. તે સંતતમાન યુગલો, તેની પછીના બાહ્ય જુગલોને સંતપ્ત કરતાં નથી. આ તે સમિત તાપક્ષેત્ર છે, એક એમ કહે છે. એક વળી એમ કહે છે કે – જે યુગલો સુર્યની લેયાને સ્પર્શે છે, તે પુગલોમાં કેટલાંકને સંતપ્ત કરતાં નથી, કેટલાંક યુગલો સંતપ્ત કરે છે. તેમાં કેટલાંક સંતપ્તમાન યુગલો પછીના બાહ્ય યુગલોમાં કેટલાંકને સંતાપે છે, કેટલાંકને સંતાપતા નથી. આ સમિત તાપક્ષેત્ર છે, એમ કેટલાંક કહે છે. પરંતુ અમે એમ કહીએ છીએ કે, જે આ ચંદ્ર-સૂર્ય દેવોના વિમાનોથી લેયા બહારના યથોચિત આકાશક્ષેત્રને પ્રતાપિત કરે છે, આ વેશ્યાના અંતરોમાં અન્યતર છિwલેશ્યાઓ સંમૂર્શિત થાય છે, ત્યારે તે છિavલેયાઓ સંમૂર્શિત થયેલી તદ્ અનંતર બાહ્ય યુગલોને સંતાપિત કરે છે. આ તે સમિત તાપોત્ર છે. • વિવેચન-૪૦ : તાણા - કેટલા પ્રમાણનો પ્રકમાં જેનો છે તે અથતુિ કેટલાં પ્રમાણવાળી. આપના મતે સૂર્ય, પરુષી છાયાને નિર્ત છે, નિર્વતી કહેલી છે, તેમ કહેવું? કેટલા પ્રમાણમાં પૌરુષી છાયાને ઉત્પાદિત કરતો સૂર્ય, ભગવનું આપે કહેલ છે ? એવો પ્રશ્ન કરાતા ભગવંતે તે વિષયમાં જેટલી પ્રતિપતિઓ છે, તેટલીને દશવિ છે - તે પૌરુષી છાયાના પ્રમાણની વિચારણામાં પહેલા તેટલી આ તાપોદ્ર સ્વરૂપ વિષયક આ ત્રણ પ્રતિપત્તિ કહેલી છે, તે આ પ્રમાણે - તે ત્રણ પરતીર્થિકોમાં પહેલો કહે છે – જે પુદ્ગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે પુગલો સૂર્ય લેશ્યાને સ્પર્શ કરતાં, સંતાપને અનુભવે છે, તે સંતાપ અનુભવતા પુદ્ગલો, તેના પછીના - તે સંતાપ અનુભવતા પુદ્ગલોમાં અવ્યવધાનથી જે સ્થિત પુદ્ગલો છે, તે તેની પછીના, તેનાથી બાહ્ય પગલો • x " ને સંતાપિત કરે છે. એવા સ્વરૂપે તે સૂર્યનું સમિત-ઉત્પન્ન મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ | Page #71 -------------------------------------------------------------------------- ________________ ૯)-૪૦ ૧૨૭ તાપક્ષેત્ર છે. વળી બીજા એક કહે છે - જે પુદ્ગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો સંતાપને અનુભવતા નથી અને જે પીઠફલક આદિને સૂર્યની ગ્લેશ્યા સંસ્કૃષ્ટ થતાં સંતાપ પ્રાપ્ત થાય છે, તે તેના આશ્રિત સૂર્ય લેશ્યા પુદ્ગલોને જ સ્વરૂપથી છે, પણ પીઠ-ફલકાદિગત પુદ્ગલોને નહીં, તેમાં પ્રત્યક્ષ વિરોધ નથી. તે અસંતાપ્યમાન તેની પછીના બાહ્ય પુદ્ગલોને સંતાપતા નથી અર્થાત ઉણ કરતાં નથી. કેમકે તેઓ સ્વયં અસંતપ્ત છે એવા સ્વરૂપનું તે સૂર્યનું તાપોત્ર ઉત્પન્ન છે. વળી ત્રીજા એક એમ કહે છે – પૂર્વવત્ જે પુદ્ગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો છે, x - કેટલાંક પુદ્ગલો જે સૂર્યની વેશ્યાને સંસ્પર્શ કરતાં સંતાપને અનુભવે છે, તથા કેટલાંક પુદ્ગલો જે સંતાપ પામતાં નથી. તેમાં જે એક સંતાપ પામતા છે, તેના પછીના બાહ્ય પુદ્ગલો છે, તેથી કેટલાંકને સંતાપે છે અને કેટલાંકને સંતાપતા નથી. એવા સ્વરૂપનું તે સૂર્યનું ઉત્પન્ન તાપણો છે, એક એમ કહે છે, આ ત્રણે પણ પ્રતિપતિઓ મિસ્યારૂપ છે, તથા તેનું ખંડન કરીને ભગવનું જુદો જ સ્વમત કહે છે – અમે વળી વફ્ટમાણ પ્રકારથી અમે કહીએ છીએ. તે આ પ્રકારે - જે આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન ચંદ્ર-સૂર્ય દેવોના વિમાનોથી લેશ્યા નીકળે છે, તે જ કહે છે - અભિનિત એવી તે પ્રતાપિત કરે છે - બાહ્ય યથોચિત આકાશવર્તી પ્રકાશ્યને પ્રકાશિત કરે છે. આ વિમાનોથી નીકળતી લેચાના અંતરોમાં - અપાંતરાલોમાં અન્યતર છિન્નવેશ્યા સમૂચ્છે છે. તા મૂલછિન્ન લેશ્યા સંમૂર્ષિત થઈ તે પછીના બાહ્ય પુદ્ગલોને સંતાપે છે. આવા સ્વરૂપે તે સૂર્યનું ઉત્પણ તાપોત્ર છે. એ પ્રમાણે તાપક્ષેત્રની સ્વલ્પ સંભવ કહ્યો. હવે કયા પ્રમાણમાં પૌરુષી છાયાને નિવર્તે છે, એ બોધ પમાડવાની ઈચ્છાથી પૂછતા કહે છે – • સૂત્ર-૪૧ - તે કેટલા પ્રમાણમાં સૂર્ય પૌરુષી છાયાને નિવર્ત છે, તેમ કહેલ છે તે કહેવું? તે વિષયમાં પચીશ પ્રતિપત્તિઓ કહેલી છે - (૧) તેમાં એક એમ કહે છે કે - અનુસમય જ સૂર્ય પરિસિછાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેતું. (૨) બીજી કોઈ કહે છે કે અનુમુહૂર્ણ સૂર્ય વેરિસિછાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું. આ આલાવા વડે જાણવું કે તે જેવી જ સંસ્થિતિની પચીશ પ્રતિપતિઓ તેમજ જાણતી ચાવત અનુ ઉત્સર્પિણી જ સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું. એક એમ કહે છે. પરંતુ અમે એવું કહીએ છીએ કે - તે સૂર્યનું ઉચ્ચત્વ અને લેસ્યાને આશીને છાયા ઉદ્દેશમાં ઉચ્ચત્વ અને છાયાને આશ્રીને વેચા-ઉદ્દેશમાં વેશ્યા અને છાયાને આશ્રીને ઉચ્ચત્વ ઉદ્દેશમાં છે. તેમાં નિશ્ચ આ બે પતિપતિઓ કહેલી છે - તેમાં એક એમ કહે છે - તે દિવસે, જે દિવસમાં સૂર્ય ચતુઃોરિચિ-છાયાને ઉત્પન્ન કરે છે, તે દિવસે - ૧૨૮ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જે દિવસમાં સૂર્ય બે - પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. એક વળી એમ કહે છે - તે દિવસે, જે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તે દિવસે - જે દિવસમાં સૂર્ય કોઈપણ પૌરિસિ છાયાને ઉત્પન્ન કરતો નથી. તેમાં જેઓ એમ કહે છે કે તે દિવસે, જે દિવસમાં સૂર્ય ચતુઃોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તે દિવસે-જે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. તેઓ એમ કહે છે, જ્યારે સૂર્ય સભ્યતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જશા ભાર મુહૂર્તની રાત્રિ છે. તે દિવસમાં સૂર્ય ચતુઃપરિસિની છાયાને ઉur કરે છે, તે ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં વેશ્યાને વધારતા, પણ ન ઘટાડતા, તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્ણ રાત્રિ થાય છે અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પૌરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અમન મુહૂર્તમાં, વેશ્યાની વૃદ્ધિ કરતાં પણ ઘટાડો ન કરતાં. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે - તે દિવસમાં જે દિવસમાં સૂર્ય ને પોરિસિ છાયાથી ઉત્પન્ન થાય છે, તે દિવસે જે દિવસમાં સૂર્ય કોઈ જ છાયાને ઉત્પન્ન કરતો નથી, તે એમ કહે છે કે – જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં સૂર્ય ને પરિસિછાયાને ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અમનમુહૂર્તમાં લેચાને વધારતા, પણ ઘટાડતા નહીં. જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મહત્તઈ રાશિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય કોઈ પોરિસ છાયાને ઉત્પન્ન કરતો નથી. તે આ પ્રમાણે - ઉગમન મુહૂર્તમાં અને અત્તમન મુહૂર્તમાં લેયાની વૃદ્ધિ કરતાં કે હાનિ કરતાં, તો કેટલાં પ્રમાણમાં સૂર્ય પોરિસિછાયાને ઉત્પન્ન કરે છે તેમ કહેવું? તેમાં આ ૬-પ્રતિપત્તિઓ કહેલી છે – તેમાં એક એમ કહે છે – તે દેશમાં, જે દેશમાં સૂર્ય એક હોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, એમ કહે છે. વળી એક એમ કહે છે – તે દેશમાં જે દેશમાં સુર્ય ને ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે આ આલાવા વડે જાણવું યાવત્ ૧૬-ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. તેમાં જેઓ એમ કહે છે કે – તે દેશમાં, જે દેશમાં સૂર્ય એક ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે કે – તે સૂર્યની સૌથી નીચલી સૂર્ય પરિધિથી ભાત અભિનિકૃષ્ટ લેયા વડે તાદ્યમાન આ રતનપભા પૃવીના Page #72 -------------------------------------------------------------------------- ________________ ૯/-/૪૧ બહુસમરમણીય ભૂમિ ભાગથી જેટલે સૂર્ય ઉર્ધ્વ ઉચ્ચત્વથી આટલી એક દ્ધા વડે એક છાયાનુમાન પ્રમાણથી, ત્યાં તે સૂર્ય એક પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. તેમાં જેઓ એમ કહે છે કે – તે દેશે, જે દેશમાં સૂર્ય બે પોિિસ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે – તે સૂર્યની સૌથી નીચેની સૂર્ય પરિધિથી બાહ્ય અભિનિસૃષ્ટ લેશ્યા વડે તાડ્યમાણ આ રત્નપભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂમિભાગથી જેટલો સૂર્ય ઉર્ધ્વ ઉચ્ચત્વથી આટલી બે અદ્ધા વડે બે છાયા ઉન્માન-પ્રમાણથી, અહીં તે સૂર્ય બે પોિિસ છાયાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે જાણવું યાવત્ તેમાં જેઓ એમ કહે છે = ૧૨૯ તે દેશે, જે દેશમાં સૂર્ય ૯૬-પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે કે - સૂર્યની સૌથી નીચેની સૂર્ય પરિધિથી બહાર અભિનિસૃષ્ટ લેશ્યા વડે તાડિજમાન, આ રત્નપભા પૃથ્વીના બહુમરમણીય ભૂમિ ભાગથી જેટલે સૂર્ય ઉર્ધ્વ ઉચ્ચત્વથી આટલી ૯૬-છાયાનું પ્રમાણથી માપતાં અહીં તે સૂર્ય ૯૬પૌરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. વળી અમે એમ કહીએ છીએ કે – સાતિરેક ૭૯ પોરિસિથી સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. પદ્ધ પોિિસ છાયા, દિવાને કેટલા ગયા કે બાકી રહ્યા પછી ? તે ત્રિભાગ જતા કે બાકી રહેતા, તે પોરિસિ છાયા દિવસ કેટલો જતાં કે બાકી રહેતા ? તે ચતુગિ જતા કે બાકી રહેતા, તે દ્વિપદ્ધ પોરિસિ છાયા દિવસ કેટલો જતા કે રહેતા ? તે પાંચ ભાગ જતા કે બાકી રહેતા. એ પ્રમાણે આર્દ્ર પોરિસિ છોડીને પૃચ્છા અને દિવસ ભાગ છોડીને ઉત્તર થાવત્ તે અર્ધ ૬૯ પોરિસિ છાયા દિવસ કેટલે જતા કે રહેતા ? તે ૧૯૦૦ ભાગ જતા કે રહેતા. તે ૬૯ પોરિસિ છાયા દિવસ કેટલો જતાં કે બાકી રહેતા. ૨૨,૦૦૦ ભાગ જતા કે રહેતા, તે સાતિરેક ૬૯ પોિિસ છાયા દિવસના જતાં કે રહેતા ? કંઈપણ જતા કે રહેતા નહીં, તે પ્રમાણે છે. તેમાં આ પચીશ નિર્વિષ્ટા છાયા કહેલી છે, તે આ રીતે - સ્તંભછાયા, રજ્જૂછાયા, પ્રકારછાયા, પ્રાસાદછાયા, ઉદ્ગમ છાયા, ઉચ્ચત્વ છાયા, અનુલોમછાયા, આરંભિતા, સમા, પ્રતિહતા, ખીલછાયા, પક્ષછાયા, પૂર્વ ઉદગ્રા, પૂર્વકંઠ ભાવોપગત, પશ્ચિમ કંઠોગતા, છાયાનુવાદિની, કંઠાનુવાદિણી છાયા, છાયચ્છાયા, ગોલચ્છાયા. તેમાં ગોલચ્છાયા આઠ ભેદે છે ગોલછાયા, પાર્જંગોલછાયા, ગાઢલગોલ છાયા, અપ ંગાઢ લગોલ છાયા, ગોલાવલિછાયા, પાર્દ્ર ગોલાવલિ છાયા, ગોલપુંજ છાયા, અપાર્દ્રગોલપુંજ છાયા. - • વિવેચન-૪૧ : ઋતિનાા - કેટલા પ્રમાણવાળી, ભગવન્ ! આપે સૂર્ય પૌરુષી છાયાને ઉત્પન્ન કરતા કહેલ છે તેમ કહેવું ? એમ કહેતા ભગવંતે પ્રથમ લેશ્યા સ્વરૂપના વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપત્તિ છે, તેટલી કહી છે - તે પૌરુષી છાયાના વિષયમાં લેશ્યાને આશ્રીને નિશ્ચે આ પચીશ પ્રતિપત્તિઓ કહી છે – 23/9 સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તે પચીશ પરતીર્થિકોમાં એક એમ કહે છે કે પ્રતિક્ષણ સૂર્ય પૌરુષી છાયાને, આ લેશ્યાના વશથી પૌરુષી છાયા થાય છે. તેથી કારણમાં કાર્યના ઉપચારથી પૌરુષીછાયા તે લેશ્યા જાણવી. તેને ઉત્પાદન કરે છે, ઉત્પન્ન કરતા કહેલ છે, તેમ કહેવું. અર્થાત્ શું કહે છે ? પ્રતિક્ષણ અન્યા અન્યા સૂર્ય લેશ્યાને ઉત્પન્ન કરતાં કહેવા. ૧૩૦ - એ પ્રમાણે ઉક્ત પ્રકારથી, આ અનંતરોદિત આલાવાથી સૂર્યપાઠગમથી જે ઓજ સંસ્થિતિમાં પચીશ પ્રતિપત્તિઓ કહી છે, તે જ ક્રમથી અહીં પણ જાણવી. ત્યાં સુધી કે જ્યાં સુધી ચરમ પ્રતિપતિપાદક આ સૂત્ર છે - એક એમ કહે છે – તે અનુ • ઉત્સર્પિણી અવસર્પિણી જ સૂર્ય ઈત્યાદિ. મધ્યમ આલાપકો એ પ્રમાણે જાણવા– એક એ પ્રમાણે કહે છે – અનુમુહૂર્તથી જ સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું. એ પ્રમાણે લેશ્યા વિષયા પરપ્રત્તિ જણાવીને હવે તે વિષયમાં સ્વમત કહે છે – એમ વળી એ પ્રમાણે કહીએ છીએ – સૂર્યનું ઉચ્ચત્વ અને લેશ્યાને આશ્રીને છાયા-ઉદ્દેશ છે. અર્થાત્ - જે રીતે સૂર્ય ઉચ્ચ, ઉચ્ચતરથી ઉપર જાય છે, જેમ મધ્યાહથી ઉર્ધ્વ, નીચ્ચસ્તરને અતિક્રમે છે. આ પણ લૌકિક વ્યવહારની અપેક્ષાથી કહેવાય છે. લૌકિકો જ પ્રથમથી દૂરતરવર્તી સૂર્ય ઉદયમાન અતિ નીચૈસ્તને જુએ છે. પછી નીકટના, અતિનીકટના થઈને ઉચ્ચ, ઉચ્ચસ્તર મધ્યાહ્નથી ઉર્ધ્વ અને ક્રમથી દૂર-દૂરતર થતાં નીચે-અતિ નીચે જાય, તેમ જેમ લેશ્મા સંચરે છે, તે પ્રમાણે - અતિ નીચે વર્તતો સૂર્ય બધી જ પ્રકાશ્ય વસ્તુની ઉપર કુદતી વસ્તુને દૂરથી પરિતાપિત કરે છે. તેથી પ્રકાશ્ય વસ્તુની મહા-મોટી છાયા થાય છે. ઉંચે-અતિ ઉંચે વધતાં સૂર્ય હોતા નીકટનું-અતિ નીકટનું પરિતાપે છે. તેથી પ્રકાશ્ય વસ્તુની હીન અને અતિહીન છાયા થાય છે. એ પ્રમાણે તેમ-તેમ વર્તતા સૂર્યના ઉચ્ચત્વ અને લેશ્યાને આશ્રીને છાયાનું અન્યથા થવાનો ઉદ્દેશો છે. અહીં પ્રતિક્ષણ તે-તે પુદ્ગલના ઉપચય અને તે-તે પુદ્ગલની હાનિથી જે છાયાનું અન્યત્વ તે કેવલી જ જાણે છે. તે છદ્મસ્યને ઉદ્દેશથી કહ્યું, તેથી તે છાયોદ્દેશ છે. - ૪ - તેમ તેમ વિવર્તમાન સૂર્યનું ઉચ્ચત્વ અને છાયાને હીન, અતિ હીન અને અધિક અતિ અધિક તેમ તેમ થાય, તે આશ્રીને લેશ્યા-પ્રકાશ્ય વસ્તુનું નીકટ-અતિ નીકટ અને દૂર-અતિદૂર પરિપન વડે ઉદ્દેશો જાણવો. તથા લેશ્યા-પ્રકાશ્ય વસ્તુના દૂર-અતિ દૂર અને નીકટ-અતિ નીકટ પડતી છાયાને, હીન-અતિહીન અને અધિક-અધિકતર તેમ-તેમ થતી આશ્રીને સૂર્યગત ઉચ્ચત્વના તેમ તેમ વિવર્તમાન ઉદ્દેશો જાણવા. તે શું કહે છે ? ત્રણે ઘટતાં પ્રતિક્ષણ અન્યથા-અન્યથા વિવર્તે છે. તેથી એકના કે બેના તેમ તેમ વિવર્તમાનના ઉદ્દેશ પ્રાપ્ત થવાથી બીજા પણ ઉદ્દેશથી અવગમ કરવો જોઈએ. એ પ્રમાણે લેશ્મા સ્વરૂપ કહ્યું. હવે પૌરુષી છાયાના પરિણામ વિષયમાં પરતીર્થિકની માન્યતાના સંભવને કહે છે તે પૌરુષી છાયાના પરિમાણ ચિંતાના - Page #73 -------------------------------------------------------------------------- ________________ ૯/-/૪૧ વિષયમાં પણ આ બે પ્રતિપત્તિ જાણવી. તે આ પ્રમાણે તે બે પરતીર્થિકોમાં એક એમ કહે છે – તે દિવસ હોય છે, જે દિવસમાં સૂર્ય ઉદ્ગમ મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં ચતુપૌરુષી - ચાર પુરુષ પ્રમાણ, પુરુષ ગ્રહણ એ ઉપલક્ષણ છે, તેનાથી સર્વે પણ પ્રકાશ્ય વસ્તુની ચાર ગુણી છાયા નિર્વર્ત છે. એવો પણ દિવસ હોય છે, જે દિવસમાં ઉદ્ગમન અને અસ્તમય મુહૂર્તમાં બે પુરુષ પ્રમાણ છાયાને સૂર્ય નિવર્તે છે. અહીં પણ પુરુષગ્રહણ ઉપલક્ષણ છે, તેથી બધી પણ વસ્તુના પ્રકાશ્યની બમણી છાયા નિર્વર્તતી જાણવી. - ૧૩૧ વળી એક એમ કહે છે – તેવો દિવસ છે, જે દિવસમાં ઉદ્ગમન મુહૂર્ત અને અસ્તમય મુહૂર્તમાં સૂર્ય બે પુરુષ પ્રમાણ છાયાને નિર્વર્તે ચે. અર્થાત્ બધી જ પ્રકાશ્ય વસ્તુને બે ગણી છાયાથી નિર્વ છે. એવો પણ દિવસ છે, જે દિવસમાં સૂર્ય અસ્તમય મુહૂર્ત અને ઉદ્ગમન મુહૂર્તમાં કંઈપણ પૌરુષી છાયાને નિર્વર્તતી નથી. હવે આ જ મતને ભાવિત કરે છે – તે બંનેની મધ્યે જે વાદીઓ છે, તે એમ કહે છે – એવો દિવસ છે, જે દિવસમાં ચતુષ્પૌરિસિ છાયાને નિર્વર્તે છે. એવો દિવસ છે, જે દિવસમાં સૂર્ય બે પૌરિસિ છાયાને નિર્વર્તે છે. એ પ્રમાણે સ્વમતની વિભાવનાર્થે કહે છે – તેમાં જે કાળમાં સર્વાન્વંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં સૂર્ય ચતુપુરુષ પ્રમાણ છાયાને નિર્વર્તે છે. તે આ રીતે – ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં. તે બંને મુહૂર્તોમાં ચતુપૌરુષી છાયાને નિર્વર્તે છે, લેશ્માને વધારતા પ્રકાશ્ય વસ્તુની ઉપર કુદતા દૂર-અતિ દૂર ફેંકતા, પ્રકાશ્યવસ્તુની ઉપર ન કુદતાં નીકટ-અતિ નીકટ ફેંકતા તે પ્રમાણે છાયાના હીન અને અતિ હીનપણાનો સંભવ છે. તેમાં જ્યારે સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, જઘન્ય ૧૨-મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પુરુષ પ્રમાણ છાયાને નિવર્તે છે, તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં. તે ત્યારે બે પૌરુષી છાયાને નિર્વર્તે છે. લેફ્સાને વધારતા પણ ઘટાડતાં નહીં. આ વાક્યનો ભાવાર્થ પૂર્વવત્ કહેવો. તથા તે બંનેની મધ્યે જે વાદી એમ કહે છે કે – તે દિવસ પણ છે, જેમાં તે સૂર્ય બે પૌરુષી છાયાને નિર્વર્તે છે, તેવો પણ દિવસ છે, જેમાં સૂર્ય કંઈપણ પૌરુષી છાયાને નિર્વર્તતો નથી. તેને સ્વમત વિભાવનાર્થે કહે છે 1 તેમાં જ્યારે સૂર્ય સવચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને નિર્તિ છે. જેમકે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં. ત્યારે તે બે પોરિસિ છાયાને નિર્વર્તે છે. લેશ્યાને વધારે છે - ઘટાડતા નથી. સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેમાં જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો પ્રમાણ દિવસ, તે દિવસમાં ઉદ્ગમન અને અસ્તમય મુહૂર્તમાં સૂર્ય કંઈપણ પૌરુષી છાયાને નિર્વર્તે છે. ત્યારે સૂર્ય લેશ્યાને વધારતો કે ઘટાડતો નથી, અધિક-અધિકતર છાયાને વધારવા કે હીન-હીનતર છાયાને ઘટાડવાનો પ્રસંગ સંભવે છે. ૧૩૨ એ પ્રમાણે પરતીર્થિકની બે પ્રતિપત્તિ સાંભળીને ગૌતમસ્વામી સ્વમતને પૂછે છે – જો આ પરતીર્થિકોની પ્રતિપત્તિ છે, તો ભગવત્ સ્વમતથી આપે કેટલા પ્રમાણમાં સૂર્યની પૌરુષી છાયાને નિર્વતતી કહેલી છે ? ત્યારે ભગવત્ સ્વમાથી દેશવિભાગથી પોિિસ છાયાને તેમ તેમ અનિયત પ્રમાણને કહે છે. પરતીર્થિકો પ્રતિનિયત જ પ્રતિદિવસ દેશવિભાગ વડે ઈચ્છે છે. તેથી પહેલા તેમના મતને જ દર્શાવે છે – તેમાં દેશવિભાગથી પ્રતિ દિવસ, પ્રતિનિયત પૌરુષી છાયાના વિષયમાં ૯૬ પ્રતિપત્તિઓ કહી છે. તે ૯૬-પરતીર્થિકો મધ્યે એક આ પ્રમાણે કહે છે – એવો દેશ છે, જે દેશમાં સૂર્ય આવતા એક પૌરુષી-એક પુરુષ પ્રમાણ, પુરુષ ગ્રહણ ઉપલક્ષણથી બળ પણ પ્રકાશ્ય વસ્તુની સ્વપ્રમાણ છાયાને નિર્વર્તે છે. વળી એક એમ કહે છે કે – એવો પણ દેશ છે, જે દેશમાં આવેલો સૂર્ય બે પુરુષ પ્રમાણ, પુરુષ ગ્રહણના ઉપલક્ષણથી બધી જ વસ્તુના પ્રકાશ્યની બે ગુણી, છાયાને નિર્વર્તે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી આ અનંતરોક્ત આલાવા વડે - સૂત્રપાઠગમથી, બાકીની પ્રતિપત્તિગત સૂત્ર જ્યાં સુધી ચરમ પ્રતિપત્તિગત સૂત્ર છે, ત્યાં સુધી લઈ જવું. તેને જ ખંડથી દર્શાવે છે - “૯૬” ઈત્યાદિ. - આને જ પરિપૂર્ણ જાણવું - વળી એક એમ પણ કહે છે તેવો દેશ છે, જે દેશમાં સૂર્ય ૯૬ પોિિસ છાયાને નિર્વર્તે છે, તેમ કહેલ છે - તે કહેવું. મધ્યમ પ્રતિપત્તિગત આલાવાઓ સુગમ હોવાથી સ્વયં વિચારી લેવા જોઈએ. હવે આ ૯૬-પ્રતિપત્તિઓની ભાવનિકાને કરે છે. તેમાં ૯૬-પરતીર્થિકો મધ્યે જે વાદીઓ એ પ્રમાણે કહે છે કે – તેવો દેશ છે, જે દેશમાં આવેલ સૂર્ય એક પૌરુષી - પ્રકાશ્ય વસ્તુની સ્વપ્રમાણ છાયાને નિર્વર્તે છે, તે જ સ્વમત વિભાવનાર્થે કહે છે– સૂર્યના સર્વ નીચેના સૂર્ય પ્રતિધાનથી અર્થાત્ સૂર્ય નિવેશથી બહાર નીકળેલ જે લેશ્યા, તેના વડે તાડ્વમાનથી આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી જેટલો સૂર્ય ઉર્ધ્વ ઉચ્ચત્વથી વ્યવસ્થિત છે એટલો માર્ગ એક છાયાનુમાન પ્રમાણથી પ્રકાશ વસ્તુના જે ઉદ્દેશથી પ્રમાણ મપાય છે, તેના વડે આ આકાશદેશમાં સૂર્ય સમીપમાં પ્રકાશ્ય વસ્તુના પ્રમાણને સાક્ષાત્ પરિગ્રહીત કરવાનું શક્ય નથી. પરંતુ દેશથી અનુમાન વડે, તેથી છાયાનુમાન પ્રમાણથી એમ કહે છે અવમિત Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ૯/-/૪૧ પરિચ્છિન્ન જે દેશ-પ્રદેશ, જે પ્રદેશમાં આવતા સૂર્ય એક પૌરુષીને - પુરણ ગ્રહણના ઉપલક્ષણથી બધી જ પ્રકાશ્ય વસ્તુની પ્રમાણભૂત છાયાને નિતિ છે. અહીં આ ભાવના છે - પહેલા ઉદયમાન સૂર્યમાં જે વેશ્યા નીકળીને પ્રકાશને આશ્રિત છે, તેના વડે પ્રકાશ્ય વસ્તુ દેશમાં ઉર્વ ક્રિયમાણ વડે કંઈક પૂર્વાભિમુખ નમેલા વડે પ્રકાશ્ય વસ્તુ વડે જે સંભાવ્ય પરિછિન્ન આકાશપદેશ છે, ત્યાં આવીને સૂર્ય પ્રકાશ્યવસ્તુ પ્રમાણ છાયાને નિર્વર્તે છે. એ પ્રમાણે આગળ પણ ભાવના કરવી. તેમાં જે તે વાદીઓ એમ કહે છે - તે દેશ છે. જે દેશમાં આવીને સૂર્ય બે પૌરુષી છાયાને નિવર્તે છે, તે જ સ્વમતો વિફારણને માટે કહે છે - સૂર્યના સૌથી નીચેથી સૂર્યપ્રતિધિ - સૂર્યનિવેશથી બહાર નીકળતી વૈશ્યા વડે તાદ્યમાન આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી ઉર્વ ઉચ્ચવથી વ્યવસ્થિત આ બંને અદ્ધા વડે બે છાયાનુમાન પ્રમાણો વડે પ્રકાશ્ય વસ્તુ પ્રમાણો વડે પરિચ્છિા જે દેશ, તેમાં સમાનત સૂર્ય બે પૌરુષી - પ્રકાશ્ય વસ્તુની બમણી છાયા નિવર્ત છે. એ પ્રમાણે એક-એક પ્રતિપતિમાં એકૈક છાયાનુમાન પ્રમાણ વૃદ્ધિથી ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી ૯૬મી પ્રતિપત્તિ છે. તેમાં રહેલ સૂત્રો સ્વયં વિચારવા કેમકે સુગમ છે. એ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિ કહી છે. હવે સ્વમતને દેખાડે છે – અમે વળી એ વક્ષ્યમાણ પ્રકારથી કહીએ છીએ, તે જ પ્રકારો જણાવે છે - તવ આદિ. ઉગવાના અને અસ્ત થવાના સમયે સાતિરેક પ૯ પુરષ પ્રમાણ છાયાને નિર્વત છે. આ જ વાતને કહે છે - જેમાંથી અદ્ધ ચાલી ગયેલ છે, તે અપદ્ધ અને તે આ પૌરુષી તે અપાદ્ધ પૌરુષી છાયા પુરુષગ્રહણમના ઉપલક્ષણણી બધી વસ્તુના પ્રકાશ્ય અર્ધ પ્રમાણ છાયા, એ પ્રમાણે આગળ પણ લક્ષણ વ્યાખ્યાન જાણવું. દિવસનો કેટલો ભાગ જતા - કેટલો ભાગ જતા અથવા તે શેષ - કેટલામો ભાગ બાકી રહે છે ? ભગવંતે કહ્યું – દિવસનો ત્રીજો ભાગ જતાં થાય છે. દિવસનો ત્રીજો ભાગ, બાકી રહેતા, તે પૌરુષી પુરષ પ્રમાણ. પ્રકાશ્ય વસ્તુના સ્વપ્રમાણ, છાયા કેટલી જતાં - કેટલો ભાગ જતા કે કેટલો ભાગ બાકી રહેતા થાય છે ? ભગવંત કહે છે - ચોથો ભાગ જતાં કે ચોથો ભાગ બાકી રહેતા, પ્રકાશ્ય વસ્તુની સ્વ પ્રમાણભૂત છાયા બીજા ગ્રંથમાં અન્ય સવમ્પિંતર મંડલને આશ્રીને કહેલી છે. •x-x- આ પોરિસિ પ્રમાણને ઉત્તરાયણને અંતે, દક્ષિણાયનની આદિમાં એક દિવસની થાય છે. તેના પછી અર્ધ - ૧૦ ભાગ અંગુલના દક્ષિણાયનમાં વધે છે. ઉત્તરાયણમાં ઘટે છે. એ પ્રમાણે મંડલ-મંડલમાં અન્યા પોરિસિ છે. આ સર્વ પણ પૌરુષી વિભાગ પ્રમાણ પ્રતિપાદન સવચિંતર મંડલને આશ્રીને જાણવું. સાદ્ધ પુરુષ પ્રમાણે છાયા દિવસના કેટલામાં ભાગમાં હોય છે, કેટલામાં ભાગે બાકી રહે છે ? ભગવંતે કહ્યું - દિવસનો પાંચમો ભાગ જતાં કે પાંચમો ભાગ બાકી રહેતા થાય છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી અદ્ધ પુરુષ પ્રમાણ છાયાને છોડીને - પૃચ્છા. પૃચ્છા સૂણ જણવું જોઈએ. પૂર્વ પૂર્વ સૂત્ર અપેક્ષાથી એક-એક અધિક દિવસ ભાગને છોડીછોડીને ઉત્તર સૂત્ર જાણવું જોઈએ. તે આ પ્રમાણે - બે પોરિસિ છાયા જતાં કે રહેતા ? છ ભાગ જતાં કે રહેતા ? અઢી પોરિસિ છાયા જતાં કે રહેતાં ? સાત ભાગ જતાં કે રહેતાં ? ઈત્યાદિ. અને આ આટલા ત્યાં સુધી જ્યાં સુધી સાતિરેક પ૯-પૌરુષી છાયા દિવસના પ્રારંભ સમયમાં અને પર્યત્ત સમયમાં છે. પછી કહે છે - કંઈ પણ જતાં કે રહેતા નહીં. હવે છાયા ભેદોને કહે છે - તેમાં તે છાયામાં વિચારણા કરતાં વિશે આ ૨૫પ્રકારની છાયાઓ કહેલી છે ? તે આ પ્રમાણે - સ્તંભ છાયા ઈત્યાદિ. પ્રાયઃ સુગમ છે, આ પદોનું વિશેષ વ્યાખ્યાન બીજા શાસ્ત્રોથી સંપદ્વાયાનુસાર કહેવું. | ‘ગોલછાયા” એમ કહ્યું, તેથી તે જ ગોલછાયાને ભેદથી કહે છે - તે પચીશ છાયાની મધ્યે નિશે આ ગોલછાયા આઠ ભેદે કહેલી છે, તે આ પ્રમાણે - ગોલ માગની છાયા તે ગોલછાયા, અપાદ્ધ - અર્ધ માત્ર ગોળની છાયા તે અપાર્લ્ડ ગોલછાયા, ગોલની આવલિ તે ગોલાવલિ, તેની છાયા તે ગોલાવલિછાયા. અપાદ્ધમાત્રાની ગોલાવલિની છાયા તે અપાર્લ્ડ ગોલાવલિ છાયા, ગોળનો પંજ તે ગોળપુંજ, તેની છાયા તે ગોલપુંજ છાયા. અર્ધ માત્ર ગોલપુંજની છાયા, અપાદ્ધગોલપુંજ છાયા. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧/૪૨ પ્રાકૃત-૧૦ છે ૦ એ પ્રમાણે નવમું પ્રામૃત કહ્યું, હવે દશમું કહે છે – છે પ્રામૃત-૧૦, પ્રાકૃત-પ્રાકૃત-૧ છે — * - * — તેનો આ અર્થાધિકાર છે, જેમકે ભગવન્ ! આપે તે કઈ રીતે કહેલ છે ? તે વિષયમાં ઉત્તરસૂત્ર કહે છે – - - ૧૩૫ - સૂત્ર-૪૨ - યોગમાં વસ્તુનો આવલિકાનિપાત કઈ રીતે થતો કહેવો? કઈ રીતે તે યોગમાં વસ્તુનો આવલિકાનિપાત કહેલ છે ? તેમાં આ પાંચ પ્રતિપત્તિઓ કહેલી છે - એક એમ કહે છે કે તે બધાં પણ નક્ષત્રો કૃતિકાથી ભરણી સુધી છે. બીજો કહે છે બધાં નક્ષત્રો માથી આશ્લેષા સુધી છે. ત્રીજો વળી કહે છે કે – બધાં નક્ષત્રો ઘનીષ્ઠાથી શ્રવણ સુધીના છે. ચોથો કહે છે બધાં નક્ષત્રો અશ્વિનીથી રેવતી સુધી છે. પાંચમો કહે છે બધાં નક્ષત્રો ભરણીથી અશ્વિની સુધી છે. અમે એમ કહીએ છીએ કે – બધાં પણ નક્ષત્રો અભિજીતથી ઉત્તરાષાઢા સુધીના કહેલા છે. તે આ રીતે – અશ્વિની, શ્રવણ યાવત્ ઉત્તરાષાઢા. • વિવેચન-૪૨ : - - બીજા કથનીયને છોડી, હાલ આ કહે છે – યો” નક્ષત્રોની યુતિના સંબંધમાં, આવલિકા ક્રમથી નિપાત - ચંદ્ર-સૂર્ય સાથે સંપાત કહેલો મારા વડે સ્વશિષ્યોનો કહેવો, એમ કહેતા ગૌતમસ્વામી પૂછે છે - કયા પ્રકારે હે ભગવન્ ! આપે નક્ષત્ર જાતનો આવલિકા નિપાત છે, તે આખ્યાત છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું – તેમાં નક્ષત્ર જાતની આવલિકાનિપાત વિષયમાં નિશ્ચે આ પાંચ પ્રતિપત્તિઓ - પરતીર્થિકોના મતરૂપ કહેલ છે. તે આ રીતે – તે પાંચ પતીર્થિકોમાં એક પરતીર્થિક એમ કહે છે – બધાં જ નક્ષત્રો - કૃતિકાથી ભરણી સુધીના કહેલાં છે. એ પ્રમાણે બાકી પ્રતિપત્તિ ચતુષ્ક સૂત્રો વિચારવા, એ રીતે અન્યમત દર્શાવી હવે સ્વમતને દર્શાવ છે. અમે વક્ષ્યમાણ પ્રકારથી કહીએ છીએ બધાં જ નક્ષત્રો અભિજિત આદિ ઉત્તરાષાઢા સુધી કહેલ છે. કઈ રીતે ? અહીં બધાં સુષમાસુષમાદિરૂપ કાળ વિશેષની આદિ યુગ છે. - x - યુગની આદિમાં પ્રવર્તે છે - શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમ તિથિ, તેમાં બાલવકરણ, અભિજિત નક્ષત્રમાં ચંદ્ર સાથે યોગને પામે છે. આ કથન જ્યોતિષ કરંડકમાં પણ કહેલ છે - ૪ - અહીં સર્વત્ર ભરત, ઐવત, મહાવિદેહમાં, બાકી સુગમ છે. આ બધાં જ કાળ વિશેષોની આદિમાં ચંદ્રના યોગને આશ્રીને અભિજિત્ નક્ષત્રના વર્તમાનપણાથી અભિજિત આદિ નક્ષત્રો કહેલા છે. ૦ પ્રામૃત-પ્રાભૂત-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ ૧૩૬ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાભૂત-૧૦, પ્રાકૃતપ્રાકૃત-૨ ૦ એ પ્રમાણે દશમાં પ્રાકૃતનું પહેલું પ્રાકૃત-પ્રાભૂત કહ્યું હવે બીજાનો આરંભ કરે છે તેનો આ અર્થાધિકાર છે } – ‘‘નક્ષત્ર વિષય મુહૂર્તપરિમાણ’” કહેવું. તેથી તેના વિષયમાં પ્રશ્નસૂત્ર – • સૂત્ર-૪૩ : કઈ રીતે તે મુહૂર્તો કહેલા કહેવા ? આ ૨૮-નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, જે નવ મુહૂર્ત અને મુહૂર્તના ૨૭/૬૭ ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૧૫ મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૧૫ મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૪૫-મુહૂર્તથી ચંદ્રની સાથે યોગ કરે છે. આ ૨૮-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૯ - ૨૭/૬૭ મુહૂર્તના ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાં નામો છે, જે ૧૫-મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાં નક્ષત્રો ૩૦ મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે. કેટલા નક્ષત્રો ૪૫-મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ? આ ૨૮-નક્ષત્રોમાં, જે નક્ષત્રો ૯ - ૨૭/૬૭ મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે, તે એક અભિજિત નક્ષત્ર છે. તેમાં જે નક્ષત્રો ૧૫-મુહૂર્તથી ચંદ્ર સાથે યોગ કરે છે તે છ છે. તે આ – શતભિષક્, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તેમાં જે નક્ષત્રો ત્રીશ મુહૂર્ત ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા ૧૫ છે, તે આ – શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વાભિાદ્રપદા, રેવતી, અશ્વીની, કૃતિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, પૂવફિાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂર્વાષાઢા, તેમાં જે નક્ષત્રો ૪૫-મુહૂર્તથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે છ છે ઉત્તરાભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુની, વિશાખા, ઉત્તરાષાઢા. - * વિવેરાન-૪૩ : ભગવન્ ! કઈ રીતે પ્રતિનક્ષત્રનું મુહૂર્ત પરિમાણ કહેવું ? તેમ પૂછતા ભગવંતે કહ્યું – આ ૨૮ નક્ષત્રો મધ્યે છે, જે નક્ષત્ર - ૯ - ૨૭/૬૭ મુહૂર્ત યાવત્ ચંદ્ર સાથે યોગ કરે છે. તથા એવા નક્ષત્રો છે જે ૧૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે, તથા એવા નક્ષત્રો છે જે ૩૦ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ પામે છે, તથા એવા નક્ષત્રો છે, જે ૪૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. એ પ્રમાણે સામાન્યથી ભગવંતે કહેલ, વિશેષ નિદ્ધરિણાર્થે ભગવત્ ગૌતમ પૂછે છે કે આ ૨૮ નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે જે નવ મુહૂર્ત અને એક મુહૂર્તના સતાવીશ સડસઠાંશ ભાગ સુધી ચંદ્ર સાથે યોગ કરે છે - x - યાવત્ - ૪ - કેટલા નક્ષત્રો છે જે ૪૫ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું કે – આ ૨૮-નક્ષત્રો મધ્યે જે નક્ષત્રો ૯ - ૨૭/૬૭ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ જોડે છે, તે એકમાત્ર અભિજિત Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૩ ૧૩૩ જાણવું. શા માટે ? તે કહે છે - આ અભિજિત નક્ષત્ર ૬૭ ખંડ કરાયેલ અહોરાત્રના ૨૧ ભાગોનું પણ મહગિત ભાગ કસ્વાને માટે ૩૦ વડે ગુણીએ. તો ૬30 સંખ્યા થાય છે. આટલા કાળને આશ્રીને સીમા વિસ્તાર અભિજિત નક્ષત્રનો બીજે પણ કહેલ છે - x • તેમાં ૬૭ ભાગ કરાતા પ્રાપ્ત થશે - ૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨) ભાગ - ૪ - તે ૨૮-નક્ષત્રો મળે જે નક્ષત્રો ૧૫-મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગને પામે છે, તે છ છે . શતભિષક ઈત્યાદિ. તેથી કહે છે - આ છ એ નમોના પ્રત્યેકના ૬૭ ખંડ કરેલ અહોરાત્રના હોવાથી સાદ્ધ 33 ભાગ સુધી ચંદ્ર સાથે યોગ થાય છે. તેથી મુહર્તગત ૬૩ ભાગ કરવાને 33 વડે ગુણીએ, તો ૯૯૦ની સંખ્યા થશે. જો કે સાદ્ધને પણ 30 વડે ગુણવાથી અને દ્વિક વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૧૫ મુહૂર્તના ૬૭ ભાગો, તે પૂર્વ રાશિમાં ઉમેરીએ, તો ૧૦૦૫ થશે. આ પ્રત્યેકને કાળને આશ્રીને સીમા વિસ્તાર મુહર્તગત ૬૭ ભાગેના ૧૦૦૫ થશે કહ્યું પણ છે કે શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠા ૧૦૦૫ ભાગ સીમા વિર્કંભ છે. આ ૧oo૫ના ૬૭ ભાગ કરતાં પ્રાપ્ત થશે ૧૫ મુહૂર્તા છે કહ્યું છે કે- શતભીષજ આદિ છ નક્ષત્રો ૧૫-મુહૂર્ત સંયોગ છે. તથા તે ૨૮ નક્ષત્રોમાં જે નક્ષત્રો ૩૦ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરે છે, તે ૧૫ છે. જેમકે - શ્રવણ ઈત્યાદિ. આનો કાળને આશ્રીને પ્રત્યેકનો સીમા વિઠંભ મહતગત ૬૩ ભાગોના ૨૦૧૦, પછી તે ૬૭ ભાગ વડે ભંગાતા પ્રાપ્ત થશે 30 મહd. તથા જે નક્ષત્રો ૪૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે, તે જ છે. તે આ રીતે ઉત્તરાભાદ્રપદ આદિ, તેમનો જ પ્રત્યેક કાળને આશ્રીને સીમાવિષ્ઠભ મુહૂર્તગત ૬૭ ભાગોના 3૦૧૫, પછી તેમને ૬૩ ભાગ વડે ભંગાતા પ્રાપ્ત થશે - ૪૫ જ મુહર્તા કહ્યું છે કે ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, આ છ નક્ષત્રો ૪૫-મુહૂર્ત સંયોગવાલા છે. • X - એ પ્રમાણે નક્ષણોનો ચંદ્ર સાથે યોગ કહ્યો. હવે સૂર્યની સાથે તેને કહેવા માટે કહે છે – • સૂગ-૪૪ - આ ર૮-નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, જે ચાર અહોર અને છ મુહૂર્ત સૂર્યની સાથે યોગ કરે છે. એવા પણ નક્ષો છે, જે છ અહોરમ અને ર૧મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નpો છે, જે ૧૩ હોરમ અને ૧ર-મહમાં સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નમો છે, જે ૨૦ અહોરમ અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. આ ૨૮ નક્ષત્રોમાં કેટલાં નામો છે, જે ચાર અહોર અને છ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છેn : x • યાવત - x • કેટલા નો છે, જે ૨૦ અહોરાત્રમાં સૂર્ય સાથે યોગ કરે છે ? આ ૨૮ નામોમાં જે નો ચાર મહોરમ અને છ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે તે અભિજિત છે. તેમાં જે નામો છ અહોરમ અને ૧-મુહૂર્તમાં ૧૩૮ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સૂર્ય સાથે યોગ કરે છે તે છ કહ્યા છે - શતભિષજ, ભરણી, અદ્ધિાં, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તેમાં જે નામો ૧૩ અહોરાત્ર અને ૧ર-મુહૂર્તમાં સૂનિી સાથે યોગ કરે છે, તે જ છે. તે આ - શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, પૂર્વાફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂળ, પૂfષાઢા. તેમાં જે નામો ર૦-અહોરત્ર અને ત્રણ મુહૂર્વથી સૂર્ય સાથે યોગ કરે છે, તેવા છ છે - ઉત્તરાભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાગુની, વિશાળ અને ઉત્તરાષાઢા. • વિવેચન-૪૪ : આ અનંતરોક્ત ૨૮-નક્ષત્રોમાં એવા નો છે, જે ચાર અહોરાત્ર - છ મહd ચાવતુ સૂર્ય સાથે યોગ કરે છે. તથા એવા પણ છે, જે છ અહોરાત્ર અને ૧ મુહર્તમાં સર્ય સાથે યોગ યોજે છે, તેવા પણ નક્ષત્રો છે, જે ૧૩-અહોરાત્ર અને ૧૨-મુહર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. એવા નક્ષત્રો છે જે ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂતોં સુધી સૂર્યની સાથે યોગ કરે છે. એ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા વિશેષ બોધ નિમિતે ફરી ગૌતમસ્વામી પૂછે છે - પ્રગ્નસૂત્ર સુગમ છે. ભગવંત તેનો ઉત્તર આપે છે - આ ૨૮ નો મળે જે નક્ષત્ર ચાર અહોરમ અને છ મહતમાં સૂર્ય સાથે યોગ જોડે છે, તે એક જ અભિજિત નક્ષત્ર જાણવું. તેથી કહે છે – સૂર્ય યોગ વિષયક પૂર્વાચાર્ય પ્રદર્શિત આ પ્રકરણ છે – જે નમ જેટલા અહોરમના સંબંધી ૬૭ ભાગોને ચંદ્ર સાથે યોગમાં જાય છે, તે નક્ષત્ર અહોરાત્રના પાંચમા ભાગોથી ત્યાં સુધી સૂર્ય સાથે જાય છે. તેમાં અભિજિત ૨૧ ભાગોને ચંદ્ર સાથે વર્તે છે. તેથી આ પંચભાગ અહોરમના સૂર્ય સાથે વર્તતો જાણવો. ર૧ને પાંચ વડે ભાગ કરાતા ચાર અહોરાત્ર અને ૧, ભાગ રહે છે. તેના મુહૂર્ત કરવા ૩૦ વડે ગુણે છે, તેથી 3૦ સંખ્યાને પાંચ વડે ભાગ કરાતા છ મુહર્ત થાય. * * * તે ૨૮-નક્ષત્રોની મો જેટલા નક્ષત્રો ૬ અહોરાત્ર અને ૨૧-મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. તે આ છે - શતભિષજ આદિ છે આ નક્ષત્રો પ્રત્યેક ચંદ્રની સાથે આદ્ધ ૩૩ અને અહોરમના ૬૩ ભાગ જાય છે. જેમકે અપાદ્ધ ક્ષેત્રત્વ છે. તેથી આ પાંચ ભાગ અહોરમના સૂર્યની સાથે જતા જાણવા કેમકે પૂર્વોક્ત કારણનું પ્રમાણ છે. ૩૩ને પાંચ ભાગ વડે ભાંગતા છ અહોરણ થાય છે, પછી સાઈ 3 ભાગ રહે છે. તે સવર્ણનામાં સાત થાય છે. મુહૂર્ત લાવવા માટે 3 વડે ગુણે છે, તેથી ૨૧૦ થાય છે. એ મુહર્તાના અર્ધગતમાં, તેથી પરિપૂર્ણ મુહૂર્ત લાવવા માટે ૧૦ ભાગ વડે ભાંગતા ૨૧-મુહૂર્ત થાય છે. - X - X - તે ૨૮-નક્ષત્રોની મથે જે નક્ષત્રો ૧૩-અહોરાત્ર અને ૧૨-મુહૂર્તા સુધી સૂર્યની સાથે યોગ જોડે છે, તે ૧૫ છે - શ્રવણ ઈત્યાદિ. તેથી કહે છે - આ પરિપૂર્ણ ૬૭ ભાગ ચંદ્રની સાથે જાય છે. પછી સૂર્યની સાથે આ પાંચ ભાગ અહોરમની ૬9 સંખ્યા જાય. ૬૭ અને પાંચ ભાગ વડે પ્રાપ્ત ૧૩-અહોરાક, બાકી બે ભાગ રહે છે. તે બંનેને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૩ ૧૩૯ ૧૪૦ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦-પ્રાકૃત-પ્રાકૃત-૩ છે. ૩૦ વડે ગુણીએ, તો ૬૦ થાય, તેને પાંચ વડે ભાગ કરતાં પ્રાપ્ત ૧૨-મુહર્ત થાય. - X - X - તે ૨૮-નબો મળે જે નક્ષત્રો ૨૦ અહોરાનો અને ત્રણ મુહૂળ સુધી સૂર્યની સાથે યોગને પામે છે તે છ છે - તે આ પ્રમાણે - ઉત્તરાભાદ્રપદ આદિ. આ જ છે નક્ષત્રો પ્રત્યેક ચંદ્રની સાથે ૬9 ભાગોના શત અને એકના ૬૭ ભાગનું અદ્ધ જાય છે. પછી આ પંચભાગ અહોરાત્રના સૂર્ય સાથે જતાં જાણવા, ૧૦૦ને પાંચ વડે ભાગ કરાતા પ્રાપ્ત થાય ૨૦-અહોરાત્ર, જો કે એકના પાંચ ભાગના અદ્ધને ઉદ્ધરે છે, તે પણ 30 વડે ગુણતા, ૩૦ થાય, તેને ૧૦ વડે ભાંગતા ત્રણ મુહુર્ત પ્રાપ્ત થાય છે. ૦ પ્રાભૃત પ્રાકૃત-ર-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - ૦ દશમા પ્રામૃતનું પ્રાકૃત-પ્રાકૃત ૨ કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે તેનો આ અથાધિકાર “એ પ્રમાણે ભાગોના નક્ષત્રો કહેવા, " તેથી તેના વિષયમાં પ્રસૂત્ર કહે છે – • સૂત્ર-૪૫ : એવા ભાગના નામો કેટલા કહેલા છે, તેમ કહેવું? આ ૨૮ નામોમાં એવા નો છે જે પ્રમાણમાં અને સમક્ષેત્ર કહેલા છે. એવા નામો છે, જે પશ્ચાત્ ભાગા સમક્ષેત્ર ૩૦ મુહૂર્વવાળા છે. એવા નક્ષત્રો છે જે રાશિગત અપાતું ફોમા ૧૫-મુહૂર્તવાળા છે, એવા નામો છે, જે ઉભય ભાગ હીપાર્લોઝવાળા, ૪૫-મુહૂર્તવાળા પણ કહેલા છે. તે આ ૨૮ નtoોમાં કેટલા નક્ષત પૂર્વ ભાગ સમક્ષેત્ર 30-મુહૂર્વવાળા કહેલા છે ? યાવ4 કેટલા નામો ઉભય ભાગા હીપાર્વત્ર ૪પ-મુહૂર્તવાળા કહેલા છે ? આ ૨૮-નtત્રોમાં જે નક્ષત્રો પૂર્વભાગ - સમક્ષેત્ર અને 30-મુહૂર્વવાળા કહ્યા છ છે - પૂવર્ય પોષ્ઠપદા, કૃતિકા, મઘા, પૂવર ફાગુની, મૂળ, પૂવષિાઢા. તેમાં જે નામો પશ્ચાત ભાગા-સમક્ષેત્ર અને ૩૦ મુહૂર્વવાળા કહ્યા તે દશ છે • અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા અને જે નામો સમિગત અને અર્થક્ષેત્રવાળા, ૧૫-મુહૂર્વના કહ્યા, તે છ છે - શતભિષજ, ભરણી, આદ્રા, આશ્લેષણ, સ્વાતી અને જ્યેષ્ઠા. તેમાં જે નtો ઉભયભાગ-દ્ધીપાર્વરોગ અને ૪૫-મહdવાળા કહ્યા તે છ છે - ઉત્તરપૌષ્ઠપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગની, વિશાખા અને ઉત્તરાષાઢા. • વિવેચન-૪૫ - ભગવદ્ ! કયા પ્રકારે આપે વંકારા - કહેવાનાર પ્રકારે ભાગવાળા નક્ષત્રો કહેલા છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું કે- આ અઠ્ઠાવીશ નાગો મળે એવા નક્ષત્રો છે જે પૂર્વભાગ-દિવસના પૂર્વભાગમાં ચંદ્રના યોગની આદિને આશ્રીને રહેલા છે, જેમાં તે પૂર્વભાગવાળા, પૂર્ણ અહોરણ પ્રમિત ક્ષેત્રને ચંદ્રના યોગને આશ્રીને જેમાં છે તે સમક્ષેત્રવાળા. તેથી જ 30-મુહર્તા કહ્યા. તથા તેવા પણ નમો છે, જે પશ્ચાદભાગ-દિવસના પાછળના ભાગે ચંદ્રના યોગને આશ્રીને રહે છે જેમાં, તે પશ્ચાદ્ ભાગવાળા સમોબ ૩૦-મુહૂર્તવાળા કહેલા છે. - તથા તેવા પણ નમો છે, જે રાશિમાં ચંદ્રના યોગને આશ્રીને અવકાશ જેમાં છે, તે તથા અપાદ્ધ - અદ્ધ માત્ર ક્ષેત્રવાળા છે. અર્ધમાગ ક્ષેત્ર અહોરાત્ર પ્રમિત જેમાં છે તે. તેથી ૧૫-મુહૂર્તવાળા, ચંદ્રયોગને આશ્રીને ૧૫-મુહૂર્વો રહેલા છે, જેમાં તે કહેલ છે. તથા એવા પણ નાનો છે, જે દિવસ અને સર્ગિમાં - બંનેમાં ચંદ્રયોગની Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૪૩ ૧૪૧ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાભૃત-૪ છે આદિને આશ્રીને અવકાશ વાળા છે. તેથી કહે છે - દ્વિ-અર્ધ ક્ષેત્રવાળા. બીજું કાઈ જેને છે, તે યદ્ધ. અર્થાત્ સાદ્ધ અહોરાત્ર પ્રમિત ફોગ જેમાં છે તે. તેથી જ ૪૫મુહૂર્તા કહેલા છે. ભગવંતે એ પ્રમાણે સામાન્યથી કહેતા, વિશેષ બોધ માટે ગૌતમસ્વામી પૂછે છે - તે પ્રશ્ન સૂણ સુગમ છે. ભગવંત તેનો ઉત્તર આપે છે - આ ૨૮ નબો મળે જે નામો પૂર્વભાગવાળા સમક્ષોત્ર ૩૦ મુહૂર્ત કહેલા છે, તે જ છે – પૂર્વ પ્રૌષ્ઠપદા ઈત્યાદિ. આ અનંતર જ પ્રાકૃતપામૃતમાં યોગની આદિમાં વિચારણા કરતા કહીશું. તથા તે ૨૮ નક્ષત્રોમાં જે નક્ષત્રો પશ્ચાદ્ ભાગવાળા, સમક્ષેત્ર અને ૩૦ મુહૂર્તવાળા કહેલા છે, તે દશ છે – અભિજિતાદિ. તે ૨૮ નક્ષત્રો મળે જે નબો સમિગત, અખાદ્ધ ક્ષેત્રવાળા, ૧૫-મુહૂર્તના કહેલા છે, તે જ છે – શતભિષાદિ. તે ૨૮ નક્ષત્રો મળે જે નશો ઉભય ભાગ છે, તે હરાદ્ધક્ષેત્રવાળા, ૪૫મુહૂર્તવાળા છ કહ્યા છે, તે - ઉત્તપીઠ૫દાદિ છે. બધે જ ભાવના આગળ અનંતર જ વિચારીશું. ૦ પ્રાભૃત પ્રાભૃત-3-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - છે એ પ્રમાણે ત્રીજું પ્રાભૃતપ્રાભૃત કહ્યું, હવે ચોથું આરંભે છે - તેનો આ અધિકાર છે - “યોગની આદિનું કથન”, અનંતર પૂર્વ પ્રાભૃતપ્રાભૃતમાં નફાબોની પૂર્વ ભાગતાદિ કહ્યા, તે યોગની આદિના પરિજ્ઞાન વિના જાણવા શક્ય નથી, તેથી તેનું પ્રશ્ન સૂત્ર - સંગ-૪૬ - તે યોગની આદિ કઈ રીતે કહેલ કહેવી ? અભિજિત અને શ્રવણ બંને નtો ભાગ સમક્ષેત્ર સાતિરેક ૩૯ મુહુdવાજ છે, તે પહેલા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી સાતિરેક બીજા દિવસ સાથે, એ પ્રમાણે અભિજિત અને શ્રવણ બંને નtpો એક સનિ અને એક સાતિરેક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. યોગ કરીને યોગને અનુપરિવર્તન કરે છે. યોગને અનુપરિવર્તિત કરીને સાંજે ચંદ્રને ધનિષ્ઠા નક્ષત્રને સોપે છે. તે ધનિષ્ઠા નક્ષત્ર પશ્ચાત ભાગ સમગ્ર ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, કરીને ચંદ્ર સાથે યોગ કર્યા પછી રાત્રિ અને બીજે દિવસ જોડાય છે. એ રીતે ઘનિષ્ઠા નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, યોગને અનુપરિવર્તન કરીને સાંજે ચંદ્રને શતભિષજ નક્ષત્રને સોપે છે. તે શતભિષજ ના વિગત, અપાર્વસ્ત્ર, ૧૫-મુહૂર્ત છે. પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. યોગ કરીને યોગને અનુપરિવર્તીત કરે છે, કરીને તે ચંદ્ર પૂર્વ પૌષ્ઠા નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરે છે. તે પૂર્વ પૌષ્ઠપદા ના પૂર્વ ભાગ સમોસ ૩૦-મુહૂર્ત છે, તે પહેલા પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગ કરે છે. પછી રાત્રિના. એ પ્રમાણે પૂર્વ પૌષ્ઠપદા નામ એક દિવસ અને એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને પ્રાત:કાળે ચંદ્ર ઉત્તર પૌષ્ઠપદાને સમર્પિત કરે છે. તે ઉત્તરપૌષ્ઠયદા ના ઉભય ભાગ, દ્વિપદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહર્ત છે. તે પહેલાં પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાત્રિના, પછી બીજા દિવસે કરે છે. એ પ્રમાણે ઉત્તર પૌષ્ઠપદા નક્ષત્ર બે દિવસ અને એક રાશિમાં ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાશિના, પછી બીજે દિવસ, એ પ્રમાણે ઉત્તર પૌષ્ઠપદા નક્ષત્ર બે દિવસ અને એક સનિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવનિ કરે છે, સાંજે ચંદ્ર રેવતી નાગને સોંપે છે. રેવતી નક્ષત્ર પશ્ચાત ભાગ સમક્ષેત્ર ૩૦-મુહૂર્વક છે. પ્રથમ સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે. ત્યારપછી બીજા દિવસે કરે છે. એ પ્રમાણે રેવતી નક્ષત્રમાં એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગ અનુપરિવર્તિત કરે છે. પછી સાંજે ચંદ્રને અશ્વિની નખને સોપે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૪/૪૬ ૧૪૩ અશ્વિની નક્ષત્ર પશ્ચિમ ભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી બીજા દિવસે કરે. એ રીતે અશ્વિની નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. પછી યોગને અનુપરિવર્તે છે. પછી સાંજે ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પે છે. ભરણી નક્ષત્ર રાત્રિંગત, પાદ્ધ ક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. બીજા દિવસે યોગ ન કરે, એમ ભરણી નક્ષત્ર એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તે છે. પછી પ્રાતઃકાળે ચંદ્ર કૃતિકાને સોંપે છે. કૃતિકા નક્ષત્ર પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને પ્રાતઃકાળે ચંદ્ર રોહિણી નક્ષત્રને સોંપે છે. રોહિણી-ઉત્તર ભાદ્રપદ માફક, મૃગશી-ધનિષ્ઠા માફક, આદ્ર-શતભિષા માફક, પુનર્વસુ - ઉત્તરાભાદ્રપદ માફક, પુષ્ય-ધનિષ્ઠા માફક, આશ્લેષા - શતભિષા માફક, મઘા-પૂર્વા ફાલ્ગુની, પૂર્વા ફાલ્ગુની - પૂર્વા ભાદ્રપદવત્, ઉત્તરા ફાલ્ગુની - ઉત્તરા ભાદ્રપદવત્, હસ્ત અને ચિત્રા-ધનિષ્ઠાવત્, સ્વાતી-શતભિષાવત્, વિશાખાઉત્તરાભાદ્રપદવત્, અનુરાધા-ધનિષ્ઠા વત્, શતભિષા મૂળ અને પૂર્વાષાઢા - પૂર્વભાદ્રપદવત્ અને ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદ માફક જાણવું. - • વિવેચન-૪૬ : ભગવન્ ! આપે કઈ રીતે યોગની આદિ કહેલ છે ? અહીં નિશ્ચયનય મતથી ચંદ્રયોગની આદિ છે, બધાં જ નક્ષત્રોનું અપ્રતિનિયત કાળ પ્રમાણ છે, તેથી તે કરણવશથી જાણવું અને તે કરણને જ્યોતિપ્ કરંડકમાં યુક્તિપૂર્વક ભાવિત કરેલ છે, તેથી તે ત્યાંથી અવધારવું. અહીં તે વ્યવહારનયને આશ્રીને બહુલતાથી જે નક્ષત્રની જ્યારે ચંદ્રયોગની આદિ થાય છે, તે જણાવે છે . અભિજિત, શ્રવણ નામક બે નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમક્ષેત્ર છે. અહીં અભિજિત નક્ષત્ર સમક્ષેત્ર નથી, અપાર્છ ક્ષેત્ર નથી કે યુદ્ધક્ષેત્ર પણ નથી. કેવળ શ્રવણ નક્ષત્ર સાથે સંબદ્ધ જોડવો, આ અભેદ ઉપચારથી છે. તો પણ સમક્ષેત્રને કલ્પીને સમક્ષેત્ર એમ કહ્યું. સાતિરેક ૩૯ મુહૂર્ત પ્રમાણ છે. તેથી કહે છે – સાતિરેક નવ મુહૂર્ત. અભિજિત ૩૦ મુહૂર્ત છે, શ્રવણના એમ ઉભય મીલનથી યશોક્ત મુહૂર્ત પરિમાણ થાય છે. તેથી ચંદ્રયોગના, પહેલા સંધ્યાકાળે, આ દિવસના કેટલામાં ચરમ ભાગથી આરંભીને રાત્રિના કેટલા ભાગ સુધી, હજી સુધી પણ પરિસ્ક્રૂટ નક્ષત્રમંડલ આલોક જેટલો કાળ વિશેષ, સંધ્યાકાળે વિવક્ષિત જાણવો. તેમાં સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગ જોડે છે. અહીં અભિજિત નક્ષત્ર જોડે યુગની આદિમાં પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગને જોડે છે, તો પણ શ્રવણ સાથે સંબદ્ધ અહીં તેમ વિવક્ષા કરી છે, શ્રવણનક્ષત્ર મધ્યાહ્ન થકી ઉંચે જાય છે, દિવસમાં ચંદ્ર સાથે યોગ પામરે છે. પછી તેના સાહચર્યથી સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તે પણ સંધ્યા સમયે ચંદ્ર સાથે યુજ્યમાન વિવક્ષિત કરીને સામાન્યથી સંધ્યા ચંદ્ર સાથે યોગ જોડે છે તેમ કહ્યું. અથવા યુગની આદિ અતિરિચ્ય અન્યદા બહુલતાને આશ્રીને આ કહ્યું, તેથી કોઈ દોષ નથી. પછી આગળ બીજા અન્ય સાતિરેક દિવસ સુધી. આ જ ઉપસંહારથી કહે છે - ૧૪૪ એમ ઉક્ત પ્રકારથી નિશ્ચયે અભિજિત અને શ્રવણ બે નક્ષત્ર સાંજના સમયથી આરંભીને એક રાત્રિ અને એક સાતિરેક દિવસ ચંદ્રની સાથે સાદ્ધ યોગ યોજે છે. આટલો કાળ યોગ જોડીને ત્યાપછી યોગને અનુપરિવર્તે છે, અર્થાત્ પોતે રાવે છે. યોગને અનુપરિવર્તીને સાંજે દિવસના કેટલામાં પશ્ચાદ્ ભાગમાં ચંદ્રને ધનિષ્ઠામાં સમર્પે છે. એ પ્રમાણે અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા સંધ્યા સમયમાં ચંદ્ર સાથે પહેલાથી યોગને જોડે છે. તેના વડે આ ત્રણે પણ પશ્ચાદ્ ભાગવાળા જાણવા. પછી સર્મપણ પછી ધનિષ્ઠા નક્ષત્ર પશ્ચાદ્ભાગ છે. સાંજ સમયમાં તે પ્રથમથી ચંદ્ર સાથે પુજ્યમાન હોવાથી એમ કહ્યું સમક્ષેત્ર ૩૦ મુહૂર્ત તેને પ્રથમથી સંધ્યા સમયમાં ચંદ્ર સાથે યોગ કરે છે. ચંદ્ર સાથે યોગ જોડીને પછી સંધ્યા સમયથી આગળ, પછી રાત્રિ અને બીજા દિવસ સુધી યોગને જોડે છે. આ જ વાત ઉપરાંહાર થકી કહે છે. તે સુગમ છે. યોગને અનુપરિવર્તાવીને સાંજ સમયમાં ચંદ્ર શતભિષજને સમર્પે છે . ૪ - આ નક્ષત્ર રાત્રિગત જાણવું. તથા કહે છે – તેના સમર્પણ પછી શતભિષજ્ નક્ષત્ર રાત્રિગત, અપાર્છ ક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે, તે પહેલાથી ચંદ્રની સાથે યોગ જોડે છે અને તે તથાયુક્ત હોવાથી બીજે દિવસે પ્રાપ્ત થતું નથી. કેમકે ૧૫-મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ રાત્રિ પછી યોગને આશ્રીને પરિસમાપ્તિ પામે છે. - x - યોગને અનુપરિવર્તિને સવારે ચંદ્ર પૂર્વ પ્રૌષ્ઠપદ - પૂર્વાભાદ્રપદને સોંપે છે. આ પૂર્વપોષ્ઠપદા નક્ષત્રનો પ્રાતઃકાળે ચંદ્રની સાથે પહેલાથી યોગ પ્રવૃત્ત છે, તેથી તે પૂર્વભાગ કહેવાય છે. સમર્પણ પછી પૂર્વપોષ્ઠપદા નક્ષત્ર નિશ્ચે પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦ મુહૂર્ત છે. તેથી પહેલા પ્રાતઃકાળે ચંદ્રની સાથે યોગ કરે છે અને તે તે પ્રમાણે હોવાથી પ્રાતઃસમયથી આગળ તે સર્વ દિવસ અને બીજી રાત્રિ સુધી વર્તે છે. - x - યોગને અનુપરિવર્તાવીને સવારે ચંદ્રને ઉત્તર પ્રોષ્ઠપદ નક્ષત્રને સમર્પે છે. આ ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ઉક્ત પ્રકારથી સવારે ચંદ્ર સાથે યોગને પામે છે. માત્ર પહેલું ૧૫-મુહૂર્ત અધિક દૂર કરીને સમક્ષેત્રને કલ્પીને જ્યારે યોગને વિચારે છે, ત્યારે રાત્રે પણ ચોગ થાય છે, એ રીતે ઉભય ભાગને જાણવું. પછી સમર્પણ અનંતર ઉત્તર પ્રૌષ્ઠપદા નક્ષત્ર નિશ્ચે ઉભયભાગ, હ્રાદ્ધક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. તે તથા પ્રકારે હોવાથી તે આખો દિવસ અને બીજી રાત્રિ, પછીનો બીજા દિવસ સુધી વર્તે છે. - ૪ - યોગને પવિર્તિત કરીને સંધ્યા સમયે ચંદ્રને રેવતી નક્ષત્રને સમર્પે છે. તે રેવતી નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે. તેથી તે પશ્ચાદ્ ભાગ જાણવું. - ૪ - ૪ - આ ચંદ્ર સાથે યુક્ત થઈને સંધ્યા સમયથી આગળ આખી રાત્રિ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૪/૪૬ ૧૪૫ અને બીજો દિવસ ચંદ્રની સાથે જોડાઈને રહે છે. કેમકે સમઝવ છે. * * * * * યોગને પરિવર્તન કરીને સંધ્યા સમયે ચંદ્ર અશ્વિનીને સમર્પે છે. આ અશ્વિની નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્ર સાથે જોડાતો હોવાથી પશ્ચાદુ ભાગ જાણવું. * * * * * આ અશ્વિની નક્ષત્ર સમક્ષોત્ર હોવાથી સંધ્યા સમયથી આરંભીને તે આખી રાત્રિ અને બીજા દિવસે ચંદ્ર સાથે જોડાઈને રહે છે. * * * * * યોગને અનુપરિવર્તિત કરીને સાંજે પ્રાયઃ સ્પષ્ટ નક્ષત્ર મંડલ આલોક સમયમાં ચંદ્રને ભરણી નામને સમર્પિત કરે છે. આ ભરણી નક્ષત્ર ઉક્ત યુક્તિથી સમિમાં ચંદ્ર સાથે યોગ કરે છે, તેથી રાત્રિગત જાણવું. • x • આ અપાદ્ધ મવથી રાત્રિમાં જ યોગને પરિસમાપ્ત કરે છે. તેથી ચંદ્રની સાથે બીજા દિવસે જોડાઈ રહેવું થતું નથી. • X - X - યોગને પરિવર્તિત કરીને સવારે ચંદ્ર કૃતિકાનાબને સમર્પણ કરે છે. આ કૃતિકા નક્ષત્ર ઉકત યુતિથી સવારે ચંદ્રની સાથે યોગને જોડે છે. તેથી પૂર્વભાગા જાણવું. એ જ કહે છે - X - X - આ સમક્ષેત્રવથી સવારના સમયથી આગળ આખો દિવસ અને પછી સમિમાં પરિપૂર્ણ ચંદ્રની સાથે જોડાયેલ રહે છે. - X - X - યોગને અનપરિવર્તિને સવારે ચંદ્ર રોહિણીને સમર્પિત કરે છે. આ કૃતિકા નક્ષત્ર દ્ધ ક્ષેત્ર છે. તેથી પૂર્વોક્ત યુક્તિના વશયી ઉભય ભાગ નાગ જાણવું. રોહિણી, ઉત્તરાભાદ્રપદની માફક કહેવું. તે આ પ્રમાણે - રોહિણી નક્ષત્ર વિશે ઉભય ભાગ દ્વીપાદ્ધ , ૪૫-મુહૂર્તવાળું છે. તે પ્રથમ સવારે ચંદ્રની સાથે યોગને જોડે છે અને બીજી સત્રિ, પછી બીજો દિવસ રહે છે. એ પ્રમાણે રોહિણી નક્ષત્ર બે દિવસ અને એક સનિ ચંદ્રની સાથે યોગ કરે છે, યોગ કરીને, યોગને પરિવર્તિત કરે છે. પછી સાંજે ચંદ્ર મૃગશીર્ષ નક્ષત્રને સમર્પે છે. મૃગશીર્ષ નક્ષત્રની વ્યાખ્યા પૂર્વોક્ત ધનિષ્ઠાવત્ કરવી. તે આ રીતે- મૃગશીર્ષ નક્ષત્ર પશ્ચાત ભાગ, ૩૦ મુહર્તક છે તે પહેલાં સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજે દિવસે જોડાઈ રહે છે. એ પ્રમાણે મૃગશીર્ષ નક્ષત્ર એક સનિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ કરે છે. પછીને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્રને આ નક્ષત્રને સમર્પે છે. અહીં સંધ્યા એટલે પ્રાયઃ પરિકૂટ નગ મંડલ આલોક સમય, તેથી જ આ સમિગત છે, તેથી કહે છે - આદ્રા નક્ષત્ર, પૂર્વોક્ત શતભિષની જેમ કહેવું. તે આ પ્રમાણે - તે આદ્રા નક્ષત્ર રાત્રિગત, પાદ્ધક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે, બીજો દિવસ પ્રાપ્ત થતો નથી. એ રીતે આદ્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. પચી યોગને અનુપરિવર્તિત કરે છે. કરીને સવારે ચંદ્રને પુનર્વસને સોપે છે. આ પુનર્વસુ નક્ષત્ર હયaોગપણાથી પૂર્વોક્ત યુક્તિથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે - પુનર્વસુનક્ષત્ર, પૂર્વે ઉત્તરભાદ્રપદ કહ્યું તેમ કહેવું. તે આ પ્રમાણે - પુનર્વસુનક્ષત્ર વિશે ઉભયભાગ, દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્રની સાથે યોગ કરે છે, બીજી છે, પછી બીજા દિવસે, એ પ્રમાણે પુનર્વસુ નમ બે દિવસ [23/10] ૧૪૬ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે, યોગ કરીને યોગને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્રને પુષ્યને સમર્પે છે. આ પુષ્ય નક્ષત્ર સંધ્યા સમયે, દિવસ અવસાનરૂપે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પશ્ચાદ્ ભાગ જાણવું, તેથી કહે છે - પુષ્ય પૂર્વે ધનિષ્ઠા કહ્યું તેમ કહેવું. તે આ રીતે - પુષ્ય નક્ષત્ર પશ્ચાત્ ભાગ, ૩૦-મુહૂર્ત, સમક્ષેત્ર છે. તે પહેલાં સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી બીજા દિવસે કરે છે. એ રીતે પુષ્યનક્ષત્ર એક સગિઅને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે - x • ચાવતુ -xસંધ્યા કાળે ચંદ્રને અભિલાષા નક્ષત્રને સમર્પે છે. આ આશ્લેષા નક્ષત્ર સંધ્યા સમયે - x • પ્રાયઃ ચંદ્ર સાથે યોગ કરે છે. તેથી આ સવિગત જાણવું અને અપાદ્ધ ક્ષેત્રત્વથી તે જ સગિમાં યોગને પરિસમાપ્ત કરે છે. તેથી કહે છે – જેમ પૂર્વે શતભિષજુ કહ્યું, તેમ આશ્લેષા પણ કહેવું. તે આ રીતે - આશ્લેષા નક્ષત્ર રાત્રિ ભાગ, અપાદ્ધક્ષેત્ર, ૧૫-મુહૂર્ત. તે પહેલા સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજા દિવસને પ્રાપ્ત થતાં નથી. એ પ્રમાણે આશ્લેષા નક્ષત્ર રોક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે - x • ચાવત્ - x • પ્રાત:કાળે ચંદ્ર મઘા નક્ષત્રને સમર્પે છે. આ મઘાનબ ઉક્ત યુક્તિથી સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પૂર્વભાવ જાણવું. તેથી કહ્યું છે – મઘાને પૂર્વાફાલ્ગની માફક જાણવું. તે આ રીતે - મઘા નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્રની સાથે યોગ કરે છે, પછી બીજી રાત્રિને. એ પ્રમાણે મઘા નક્ષત્ર એક દિવસ અને એક સનિ ચંદ્રની સાથે યોગ કરે છે. • x - ચાવતુ - X • સવારે ચંદ્ર પૂર્વાફાગુની નક્ષત્રને સમર્પે છે. આ પૂવફાળુની નક્ષત્ર સવારે ચંદ્રની સાથે યોગને ઉક્ત રીતે કરે છે. તેથી તે પૂર્વભાગ કહેવાય છે. તેથી કહે છે – પૂર્વાફાગુનીને પૂર્વા ભાદ્રપદ માફક જાણવું. તે આ રીતે - પૂર્વા ફાગુની નક્ષત્ર, પૂર્વભાગ સમક્ષોત્ર ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજી બે કરે છે. એ રીતે પૂર્વ ફાગુની નામા એક દિવસ અને એક સત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. • x • ચાવતુ • x • સવારે ચંદ્ર ઉત્તરા ફાગુનીને સમર્પે છે. આ ઉત્તરા ફાગુની નક્ષત્ર હ્યદ્ધક્ષેત્ર છે, તેથી પૂર્વોક્ત યુક્તિના વશથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે – જેમ પૂર્વે ઉત્તરા ભાદ્રપદ કહ્યું, તેમ ઉત્તરા ફાગુની પણ કહેવું. તે આ રીતે - ઉત્તરા ફાગુની નક્ષત્ર ૪૫-મુહર્ત છે. તે પહેલા સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, બીજી રાત્રે પણ, પછી બીજા દિવસે પણ કરે છે. એ પ્રમાણે ઉત્તરા ફાગુની નક્ષત્ર બે દિવસ અને એક સનિ ચંદ્રની સાથે યોગ કરે છે. • x - યાવત્ - x - સાંજે ચંદ્ર હસ્તને સમર્પે છે. આ હસ્તનક્ષત્ર સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગને જોડે છે. તેના વડે પશ્ચાદભાગ નક્ષત્ર જાણવું, ચિનાનક્ષત્ર કંઈક સમધિક દિવસના અંતે ચંદ્ર યોગને પામે છે. તેથી તેને પશ્ચાદ્ભાગ માનવું. તે જ કહે છે – જેમ ધનિષ્ઠા છે, તેમ હસ્ત અને ચિત્રા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૪/૪૬ કહેવું. તે આ પ્રમાણે - તે હસ્ત નક્ષત્ર પશ્ચાત્ ભાગ સમક્ષેત્ર ૩૦ મુહૂર્ત છે. તે પ્રથમ સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. પછી બીજો દિવસ જોડાય છે. એ પ્રમાણે હસ્તનક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કર છે - ૪ - યાવત્ - ૪ - સાંજે ચંદ્રને ચિત્રા નક્ષત્રને સમર્પે છે. ૧૪૭ તે ચિત્રા નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે, ત્યારપછી બીજા દિવસે પણ, એ પ્રમાણે ચિત્રા નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ કરે છે. - ૪ - ચાવત્ - ૪ - સાંજે ચંદ્ર સ્વાતિ નક્ષત્રને સમર્પે છે. સ્વાતિ નક્ષત્ર સાંજે પ્રાયઃ પરિસ્ક્રૂટ ઈંશ્યમાન નક્ષત્રમંડલરૂપે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી આ રાત્રિગત નક્ષત્ર જાણવું. તેથી કહે છે – શતભિષની જેમ સ્વાતિ નક્ષત્ર કહેવું. તે આ રીતે – સ્વાતિ નક્ષત્ર સત્રિગત, અપાદ્ધક્ષેત્ર, મંદ-મુહૂર્ત છે. તે પ્રથમ સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, પણ બીજે દિવસ કરતા નથી. એ પ્રમાણે સ્વાતિ નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. - ૪ - ચાવત્ - ૪ * પ્રાતઃકાળે વિશાખાનક્ષત્રને સમર્પે છે. આ વિશાખા નક્ષત્ર યુદ્ધ ક્ષેત્ર છે, તેથી પૂર્વોક્ત યુક્તિથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે – ઉત્તરાભાદ્રપદની જેમ વિશાખા નક્ષત્ર કહેવું. તે આ રીતે - વિશાખા નક્ષત્ર ઉભય ભાગ, દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલાં પ્રાતઃકાળે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી રાત્રિને, પછી બીજા દિવસને. એ પ્રમામએ વિશાખા નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને પરિવર્તિત કરે છે, કરીને સાંજે ચંદ્ર અનુરાધાને સમર્પે છે. - એ પ્રમાણે અનુરાધા નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પશ્ચાદ્ભાગ જાણવું. તેથી કહે છે ધનિષ્ઠાની જેમ અનુરાધા કહેવું. તે આ રીતે ' અનુરાધા નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલા સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, પછી બીજા દિવસ સાથે. એ પ્રમાણે અનુરાધા નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપસ્વિર્તે છે, પછી સાંજે ચંદ્ર જ્યેષ્ઠાનક્ષત્રને સમર્પે છે. જ્યેષ્ઠા સંધ્યા સમયે યોગ પામે છે - ૪ - તેથી રાત્રિભાગ, અપાર્છ ક્ષેત્ર, ૧૫મુહૂર્ત છે તે પ્રથમ સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે, બીજા દિવસે કરતાં નથી. એ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે ચાવત્ સવારે ચંદ્ર મૂળ નક્ષત્રને સોંપે છે. મૂળ નક્ષત્ર આ કહેલ યુક્તિથી સવારે ચંદ્રની સાથે યોગને પામે છે, તે પૂર્વભાગ જાણવું. તેથી કહે છે – પૂર્વભાદ્રપદાની માફક મૂળ નક્ષત્ર પણ કહેવું. તે આ રીતે – તે મૂલ નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦ મુહૂર્ત છે. તે પ્રથમ સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજી રાત્રિએ કરે છે. એ પ્રમાણે મૂળ નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. ચાવત્ પૂર્વાષાઢાને સોપે છે. સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ પણ પૂર્વાષાઢા નક્ષત્ર સવારે ચંદ્ર સાથે યોગ ઉક્ત યુક્તિથી પામે છે. તેથી પૂર્વભાગ જાણવું. તે જ કહે છે – પૂર્વભાદ્રપદ જેમ કહ્યું, તેમ પૂર્વાષાઢા કહેવું. તે આ પ્રમાણે - પૂર્વાષાઢા નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાત્રિના કરે છે. એ પ્રમાણએ પૂર્વાષાઢા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તે છે. ચાવત્ સવારે ચંદ્ર ઉત્તરાષાઢાને સમર્પે છે. ૧૪૮ ઉત્તરાષાઢા નક્ષત્ર યદ્ધ ક્ષેત્રપણાથી તે ઉભય ભાગ જાણવું. તેથી કહે છે - ઉત્તરાભાદ્રપદ માફક ઉત્તરાષાઢા વક્તવ્યતા જાણવી. તે આ રીતે - ઉત્તરાષાઢા નક્ષત્ર ઉભયભાગ, દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાત્રિના, પછી બીજા દિવસે કરે છે. એ રીતે ઉત્તરાષાઢા નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. કરીને સાંજે ચંદ્રને અભિજિત-શ્રવણને સર્જે છે. એ પ્રમાણે બહુલતાને આશ્રીને ઉક્ત પ્રકારથી યયોક્ત કાળમાં નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી કેટલાંક પૂર્વભાગ, કેટલાંક પશ્ચાદ્ભાગ, કેટલાંક રાત્રિગત, કેટલાંક ઉભરાભાગ કહ્યા. ૦ પ્રાકૃતામૃત-૪-ટીકાસહિત અનુવાદ પૂર્વ — * - * - * - * —— Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૫/૪ ૧૪૯ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૬ છે છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-પ છે એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ચોથું પ્રાભૃતપાબૃત કહ્યું. હવે પાંચમું આરંભે છે. તેનો આ અધિકાર છે – “કુલની વક્તવ્યતા.” – • સૂઝ-૪૩ - કઈ રીતે તે કુલો કહેલા કહેવા ? તેમાં આ બાર કુલો, બાર ઉપકુલો, ચાર કુલોપકુલો કહેલા છે. બાર ફુલો આ રીતે – ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃતિકા, સંહાણા, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગની, ાિ , વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા. બાર ઉપકુલો છે – શ્રવણ, પૂafપૌષ્ઠપદા, રેવતી, ભરણી, પુનર્વસુ, આશ્લેષા, પૂવ ફાગુની, હસ્ત, સ્વાતિ, જયેષ્ઠા, પૂવષાઢા, ચાર કુલોપકુલ કહ્યા છે - અભિજીત, શતભિષા, આદ્રા અને અનુરાધા. • વિવેચન-૪૭ : ભગવદ્ ! કયા પ્રકારે આપે કુલો કહેલા છે ? એમ કહેતા ભગવંતે કહ્યું - 'તથ' ઈત્યાદિ, અહીં ભગવંતે માત્ર કુલો કહ્યા નથી, પણ ઉપકૂલ, કુલોપકુલ પણ કહ્યા છે. પછી નિર્ધારણાર્થે પ્રતિપત્તિ માટે છે. ભગવંતે કહ્યું - તે કુલો મધ્યે નિશે આ બાર કુલો છે. - x - આ વક્ષ્યમાણ સ્વરૂપ બાર ઉપકુલો છે અને વચમાણ સ્વરૂપવાળા આ ચાર ઉપકુલો કહ્યા છે. કુલાદિના લક્ષણ શું છે ? અહીં જે નક્ષત્રો વડે પ્રાયઃ હંમેશાં મહીનાની પરિસમાપ્તિ કરે છે અને મહિના જેવા નામો જેના છે, તે નક્ષત્રો “કુલ” સંજ્ઞાથી પ્રસિદ્ધ છે. તે આ - શ્રાવિષ્ઠ માસ પ્રાયઃ શ્રવિઠા વડે, ધનિષ્ઠા પરપયયિથી પરિસમાપ્તિ પામે છે. ભાદ્રપદ ઉત્તરભાદ્રપદા વડે, અશ્વયુજ અશ્વિની વડે, ધનિષ્ઠાદિ પ્રાયઃ માસ પરિસમાપક, માસ સદેશ નામના કુલો છે. જે કુલોના ઉપકુલો છે, અને અધતન છે, તે કુલોપકુળ અભિજિતાદિ ચાર નક્ષત્રો છે. કહ્યું છે - માસોના પરિણામ કુલોપકુલ હોય છે જે અભિજિત, શતભિષા, આદ્રા, અનુરાધા છે. અહીં માસોના પરિણામ તે પ્રાયઃ માસોના પરિસમાપક છે, ક્યાંક માસોના સદેશ નામો" એવો પાઠ છે. તેમાં માસોના સદેશ નામોની વ્યાખ્યા કરવી. - હવે બાર કુલો, બાર ઉપકુલો અને ચાર કુલોપકુલને ક્રમથી કહે છે, તે એ પ્રમાણે ૧૦માં પ્રાભૃતનું પ્રાભૃતપ્રાભૃત-પ-કહ્યું. હવે છઠું આરંભે છે. તેનો આ અધિકાર છે – “પૂર્ણિમા અને અમાસ”ની વક્તવ્યતા, તેથી તવિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૪૮ - કઈ રીતે આપે પૂર્ણિમા કહેલી છે તેમ કહેવું? તેમાં નિશે બાર પૂર્ણિમા અને બાર અમાસ કહેલી છે. તે આ રીતે – શ્રાવિષ્ઠી, પૌષ્ઠપદી, આસોજા, કૃતિકા, મૃગશિર્ષ, પોષી, મારી, ફાલ્ગની, ચૈત્ર, વૈશાખી, જ્યેષ્ઠામૂલી, આષાઢી. તે વિસ્કી પૂર્ણિમા કેટલા નક્ષત્રનો યોગ રે છે ? ત્રણ નોનો. તે આ - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા. પૌષ્ઠપદી પૂર્ણિમા કેટલા નક્ષત્રોને જોડે છે ? તે ત્રણ નામને જોડે છે - શતભિષા, પૂર્વાષાઢા, ઉત્તરા પૌષ્ઠપદા. તે આસોની પૂર્ણિમા કેટલા નામનો યોગ કરે છે ? બે નગોનો - રેવતી અને અશ્વિની. કાર્તિકી પૂર્ણિમા કેટલા નક્ષત્રનો યોગ કરે છે? બે નpોનો - ભરણી અને કૃતિકા. મામશિર્ષ પૂનમ કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? બે નામોનો - રોહિણી અને મૃગશિર્ષ. પોષી પૂર્ણિમા કેટલા નત્રનો યોગ કરે છે ? ત્રણ નમોનો - અદ્ધિાં, પુનર્વસુ, પુષ્ય. મારી પૂર્ણિમા કેટલા નામનો યોગ કરે છે ? બે નામોનો - આશ્લેષા અને મઘા, ફાગુની પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? બે નમોનો - પૂવફાળુની, ઉત્તરા ફાગુની. ચૈત્રી પૂર્ણિમા કેટલાં નામનો યોગ કરે છે ? બે નામોનો - હસ્ત અને ચિત્રા. વૈશાખી પૂર્ણિમા કેટલા નામોનો યોગ કરે છે? બે નક્ષત્રનો - સ્વાતિ, વિશાખા. જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કેટલાં નમોનો યોગ કરે છે? બે નામોનો - પૂવષાઢા ઉત્તરાષાઢા. • વિવેચન-૪૮ : કયા પ્રકારે કર્યું નબ પરિસમાપ્ત થાય છે ? પૂર્ણિમા કહી છે. અહીં પૂર્ણિમાના ગ્રહણથી અમાસ પણ ઉપલક્ષણથી છે. તેના વડે અમાસ પણ કેમ કહી તે કહે છે - ત્યારે ભગવંતે કહ્યું - તે પૂર્ણિમા અને અમાસ મથે જાતિભેદને આશ્રીને આ બાર પૂર્ણિમા અને અમાસ કહેલ છે. તે આ રીતે – શ્રાવિઠી, પૌષ્ઠપદી આદિ. તેમાં શ્રવિઠા એટલે ધનિષ્ઠા, તેમાં થનારી તે શ્રાવિઠી - શ્રાવણ માસ ભાવિની. પૃષ્ઠપદા - ઉત્તરાભાદ્રપદા, તેમાં થનારી તે પૃષ્ઠપદી - ભાદરવા માસમાં થનારી, અશ્વયુમાં થનારી તે આશ્વયુજી - આસો માસમાં થનારી ઈત્યાદિ. હવે જે નક્ષત્ર વડે એક-એક પૂર્ણિમાની પરિસમાપ્તિ થાય છે, તેની પૃચ્છા કરે છે. શ્રાવિષ્ઠી પૂર્ણિમા કેટલા નમોને જોડે છે ? કેટલા નબો ચંદ્રની સાથે સંયોજીને સમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – ત્રણ નક્ષત્રો ચંદ્રની સાથે યથા યોગ સંયોજીને સુગમ છે. ૦ પ્રાભૃતપામૃત-૫ ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X – Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૬/૪૮ ૧૫૧ પરિસમાપ્ત કરે છે, તે આ રીતે - અભિજિતુ, શ્રવણ, ઘનિષ્ઠા. અહીં શ્રવણ અને ઘનિષ્ઠાપે બે જ નક્ષત્રો શ્રાવિષ્ઠી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. કેવલ અભિજિતુ નn શ્રવણની સાથે સંબદ્ધ છે, તેથી તે પણ પરિસમાપ્ત કરે છે, તેમ કહેવું. આ કેવી રીતે જાણવું? અહીં પ્રવચન પ્રસિદ્ધ અમાસ-પૂનમ વિષય ચંદ્યોગના જ્ઞાનચી. [અહીં વૃત્તિકાગ્રીએ ગાવા નોધેલી છે. ત્યારપછી જ ૧૩-ગાથાની વ્યાખ્યા કરી છે, અમે વાળાને હરાવીને જ અહીં અનુવાદ કરે છે, તે પ્રમાણે છે - જે કે અમને કંઈ સમજાયેલ નથી.) જે અમાવાસ્યાને આ • યુગમાં જાણવાને ઈચ્છો છો, જેમકે - કયા નક્ષત્રમાં વર્તમાન પરિસમાપ્ત થાય છે, તે તેવા રૂપે - જેટલી અમાસ અતિકાંત થાય તેટલી સંખ્યા છે, તે વયમાણ સ્વરૂપને અવધારે છે. પ્રથમપણે સ્થાપે છે. ઘુવરાશિ, તે અવઘાર્ય રાશિને પટ્ટિકાદિમાં સ્થાપીને ૧૨૪ પર્વ વડે ગુણવામાં આવે. હવે કયા પ્રમાણમાં આ અવઘાર્ય રાશિ છે, તેના પ્રમાણની નિરૂપણાર્થે કહે છે – 'છાયટ્ટ ' ગાથા - છાસઠ મુહૂર્ત અને એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ બાસઠ ભાગ અને એકતા બાસઠ ભાગનો ' ભાગ. આટલા પ્રમાણમાં વધાર્ય રાશિ છે. કઈ રીતે આટલા પ્રમાણની આ ઉત્પત્તિ કહી ? તે જણાવે છે - અહીં જો ૧૨૪પર્વ વડે પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તેના બે પર્વો વડે શું પ્રાપ્ત થાય ? ત્રિયની સ્થાપના • ૧૨૪/૫/૨. અહીં અંત્ય સશિ વડે બે અંક ૫ મધ્યરાશિ પાંચ લક્ષણ ગુણવામાં આવે. તે આ રીતે - ૨ x ૫ = ૧૦ તેને ૧૨૪ વડે ભાગ કરવામાં આવતા - ૧૭/૧ર૪ થશે. ત્યારપછી છેલ્વે-છેદક રાશિને બે વડે ભાગતા પર રાશિ પ્રાપ્ત થશે. આના વડે નબો કરવા જોઈએ. નક્ષત્ર કરવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગ રૂપ વડે ગુણવામાં આવે. તેનાથી ૯૧૫૦ આવશે. છેદાશિ પણ-૬૨ પ્રમાણને ૬૭ વડે ગુણવામાં આવે તો ૪૧૫૪ની સંખ્યા આવશે. ઉપરની સશિના મુહર્ત લાવવાને માટે કરી ૩૦ વડે ગુણવામાં આવે, તો સંખ્યા પ્રાપ્ત થશે - ૨,૨૪,૫૦૦, તેના ૪૧૫૪ સંખ્યા વડે ભાગ કરવામાં આવતા - ૬૬ મુહૂર્ત આવશે. બાકીના અંશો રહે છે - 33૬, તેના ૬૨-ભાગ લાવવાને માટે તેને ૬૨ વડે ગુણીએ તો ૨૦,૮૩૨ સંખ્યા આવશે. તેને અનંતરોત છેદ શશિ ૪૧૫૪ વડે ભાગ કરવામાં આવતા પાંચ અને બાસઠ ભાગ પ્રાપ્ત થશે અને શેષ ૬૨-રહેશે. પછી તે ૬૨-ની અપવર્તના કાય છે. તેનાથી એક આવશે. છેદશશિને પણ બાસઠ વડે અપવતનામાં પ્રાપ્ત થશે-૬. તેનાથી આવે છે - ૬૬ મુહૂd. એક મુહના પાંય, બાસઠ ભાગ અને એકના બાસઠ ભાગના 6 ભાગ. એ પ્રમાણે અવધાર્ય સશિ પ્રમાણ કર્યું. હવે શેષ વિધિ કહે છે rળે ગાયા અનંતરોદિત સ્વરૂપને અવધારીને રાશિ ઈચ્છા અમાવાસ્ય સંગુણ, જે અમાવાસ્યાને જાણવાને ઈચ્છે છે, તે સંખ્યા વડે ગુણિત કરવામાં આવે, તેથી આગળ નાગો શોધવા જોઈએ. તેથી અહીં આગળ નક્ષત્રોની શોધતક વિધિ • શોધતક પ્રકારને કહેવાનાર છે તે સાંભળવા. ૧૫ર સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ તેમાં પહેલાં પુનર્વસુ શોધનકને કહે છે - વાવીરે ગાયા-૨૨ મુહૂર્તો એક મુહૂર્તના ૪૬/૬ ભાગો, આટલા પ્રમાણથી પુનર્વમુનાગ પરિપૂર્ણ થાય છે, તે શોધવું. કઈ રીતે આ પ્રમાણની શોધનકની ઉત્પત્તિ થાય છે ? તે કહે છે - અહીં જ ૧૨૪ પર્વ વડે પાંય સૂર્ય નમ્ર પયયિો પ્રાપ્ત થાય છે. તે એક પર્વત અતિ કમીને તે એક વડે કેટલો પયિો પ્રાપ્ત થાય છે. રશિયા સ્થાપના • ૧૨૪/૫/૧ અહીં અંત્યરાશિ એક વડે મધ્યરાશિ પાંચને ગુણીએ ૫ x ૧ = ૫. તેને ૧૨૪ ભાગ વડે ભાંગવામાં આવતા પ૧ર૪ ભાગ આવશે. તેના ના લાવવા માટે ૧૮૩૦ અને ૬૭ ભાગ વડે ગુણવામાં આવે ગુણાકાર છેદ સશિઓને બે વડે અપવર્તના કરતા ગુણકાર શશિ ૯૧૫ આવે અને છેદ સશિ ૬૨ આવશે. - પછી ઉકત સંખ્યાને પ૯૧૫ વડે ગુણવાથી આવે ૪૫૫ આવશે. છેદાશિ ૬૨ને ૬૭ વડે ગુણતા ૪૧૫૪ આવશે. તથા પુષ્યના જે / ભાગ પૂર્વોક્ત યુગચર અપર્વનું સૂર્ય સાથે યોગ તેને ૬ર વડે ગુણીએ, તો ૧૪૨૬ આવશે. આટલા પૂર્વોક્ત ૪૫૭૫ પ્રમાણથી શોધવામાં આવે તો શેષ ૩૧૪૯ આવે. તેથી આટલા મુહૂર્તો લાવવા માટે 30 વડે ગુણીએ, તો ૯૪,૪bo સંખ્યા આવશે. તેની છેદાશિ ૪૧૫૪ વડે ભાગ દેવામાં આવે તો ૨૨-મુહૂર્તા આવશે. ત્યારે શેષ રહેશે - ૩૦૮૨, આટલાને ૬૨ ભાગ લાવવાને માટે ગુણવામાં આવે ત્યારે ૧,૯૧,૦૮૪ આવે તેને છેદાશિ ૪૧૫૪ વડે ભાગ કરાય ત્યારે ૪૬ મુહૂર્તના ૬૨-ભાગો આવશે. આ પુનર્વસુનાકની શોધનક નિપત્તિ છે. બાકીના નખોની શોધનકો ને કહે છે - વાવ ગાયા. ૧૦૭૨ ઉત્તર ફાગુનીના શોધવા. શું કહે છે ? ૧૦૨ પુનર્વસુ આદિ ઉત્તરા ફાગુની પstના નક્ષત્રો શુદ્ધ થાય છે. એ પ્રમાણે આગળ પણ ભાવાર્થ વિયાQો. તથા વિશાખા પર્યન્ત નક્ષત્રોમાં શોઘનક ૨૯૨ છે. હવે અનંતર ઉત્તરાષાઢા પર્યન નક્ષણોને આશ્રીને શોઘવારી ૪૪૨ થાય. rષે પુને ગાયા - આ અનંતરોક્ત શોધનક સર્વે પણ પુનર્વસુથી બાસઠ ભાગ સહિત જાણવા. આમ કહેવા માંગે છે - જે પુનર્વસુના હોતા-૨૨ મુહર્તા, તે બધાં પણ આગળના શોધનકમાં અંતઃ પ્રવિષ્ટ પ્રવર્તે છે, પણ ૬૨ ભાગો નહીં. તેથી જે શોધનક શોધાય છે, તેમાં પુનર્વસુના હોતા *5/દર ભાગ ઉપરિતન શોધવા જોઈએ. અને આ પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા સુધીનો પ્રથમ શોઘનક છે, તેથી આગળ અભિજિતને આદિ કરીને બીજું શોધનક કહું છું. તેમાં પ્રતિજ્ઞાતને જ તિવહેિ છે – ‘અભિન્ન' આદિ ચાર ગાયા. અભિજિત નક્ષત્રનો શોધનક તવ મુહd અને એક મુહdના હોવાથી ર ભાગ, એકના ૬૨ ભાગના ૬૭ છેદ કરાતા પરિપૂર્ણ ૬૬ ભાગો તથા ૧૫૯ પ્રૌઠપદા-ઉત્તર ભાદ્રપદનું શોધનક. શું કહેવા માંગે છે ? ૧૫૯ વડે અભિજિતાદિ ઉત્તરા ભાદ્રપદ સુધીના નાગો શોધાય છે. એ પ્રમાણે આગળ પણ ભાવના કસ્વી જોઈએ. તથા ૩૦૯ રોહિણી સુધીના શોધિત કરાય છે. તથા ૯ શોધિત કરતા Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૪૮ ૧૫૩ પુનર્વસુ પર્યત્ત નજાત શોધિત થાય છે તથા પ૪૯ પામીને ઉત્તરાફાલ્ગની સુધીના નબો શોધાય છે. વિશાખા સુધીના નબોમાં ૬૬૯ શોધવા જોઈએ. મૂળ સુધીના નણ જાતમાં ૩૪૪ શોધક છે. ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોમાં શોધનક ૮૧૯ છે. બઘાં શોધનકની ઉપરમાં અભિજિત નક્ષત્ર સંબંધી મુહૂર્તના ૬૨ ભાગો તથા ચોવીશ અને છાસઠ ચર્ણિકા ભાણ, એકના બાસઠ ભાગના ૩ ભાગો શોધવા જોઈએ. થT$ ઈત્યાદિ. આટલા અનંતરોત શોધકોને યથા યોગ શોધીને જે શેષ બાકી રહે, તે નક્ષત્ર થાય છે આ નક્ષત્રમાં સૂર્યની સાથે ચંદ્ર અમાસને કરે છે. એ રીતે અમાવાસ્યાના વિષયમાં ચંદ્રનો યોગ જાણવાને માટે કરણ કહ્યું. હવે પૂર્ણિમા વિષયક ચંદ્રયોગના પરિજ્ઞાનાર્થે કરણને કહે છે - છાપુત્રના ૦ ઈત્યાદિ – જે પૂર્વે અમાવાસ્યા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાનાર્થે આવઘાર્ય શશિ કહી છે, તે જ અહીં પણ પૂર્ણિમા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાન વિધિમાં ઈણિત પૂર્ણિમાં ગુણિત - જે પૂર્ણિમાને જાણવાને ઈચ્છે છે, તે સંખ્યા વડે ગુણિત કરવું જોઈએ. ગુણિત કરાતા જ પૂર્વોક્ત શોધન કરવું જોઈએ. કેવળ અભિજિતાદિ, પણ પુનર્વસુ આદિ નહીં. શુદ્ધમાં અને શોધનકમાં જે શેષ રહે છે, તે પૂર્ણિમા યુક્ત એવું નક્ષત્ર થાય છે. તે નક્ષત્રમાં ચંદ્ર પરિપૂર્ણ પૂર્ણિમાને વિમલનિર્મલ કરે છે. - આ પૂર્ણિમા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાન વિષયકરણ બે ગાયાનો અક્ષરાર્થ કહ્યો. હવે આની જ ભાવના કરાય છે – કોઈક પૂછે છે - યુગની આદિમાં પહેલી પૂર્ણિમા શ્રાવિષ્ઠી કયા ચંદ્ર નક્ષત્રમાં પરિસમાપ્તિને પામે છે ? તેમાં ૬૬ મુહૂર્તી અને એક મુહૂર્તના પાંચ-બાસઠ ભાગ અને એકના બાસઠ ભાગના ૧/૩ ભાગ. એવા સ્વરૂપે અવધાર્ય શશિ થાય. પહેલી પૂર્ણિમામાં એક વડે ગુણીએ, એક વડે ગુણવાથી તે જ થાય છે. તેથી અભિજિત નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪/૬૨ ભાગ, એકના બાસઠ ભાગના ૬૬/૬૭ ભાગ, એ પ્રમાણે પરિમાણ શોધનક શોધવું જોઈએ. તેમાં ૬૬ના નવ મુહૂર્વો શુદ્ધ થતાં પછી૫૭, તેના વડે એક મુહર્ત ગ્રહીને ૬૨ ભાગીકૃત તે બાસઠ પણ બાસઠ ભાગ રાશિમાં પંચકરૂપે ઉમેરીએ. તેની ૬૩ થશે. ૬૨ ભાગો, તેના વડે ૨૪ શુદ્ધ થતાં રહે છે - ૪૩. તેમને એક રૂ૫ ગ્રહીને ૬૭ ભાગ કરાય છે. તે ૬૭ ભાગ, V૬૩ ભાગમાં ઉમેરતાં પ્રાપ્ત થશે ૬KIક ભાગ. તેનાથી ૬૬ શુદ્ધ કરતાં રહેશે *દ પછી ૩૦ -મુહર્ત વડે શ્રવણ શુદ્ધ સ્થિત, પછી ૨૬-મુહર્ત રહે. ત્યારપછી અહીં આવે છે - ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૯ સંખ્યામાં બાસઠ ભાગમાં એકના અને બાસઠ ભાગના ૬૫ સંખ્યામાં ૬9 ભાગોમાં શેષમાં પહેલી શ્રાવિકા પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે. જ્યારે બીજી શ્રાવિહી પૂર્ણિમા વિચારીએ ત્યારે તે યુગની આદિથી આરંભીને તેસ, યુવરાશિ ૬૬ / ૫૨/તેને તેર વડે ગુણીએ, તેથી મુહર્તાના ૮૫૮ આવે, તથા એક મુહૂર્તના ૬૫ ભાગ અને એક/બાસઠ ભાગના ૧/૩ ભાગ. એટલે સંખ્યા થશે - ૮૫૮ / ૬૫/૬ર/ ૧૩/૬૩. તેમાં ૮૧૯ મુહૂતોંમાં એક મુહૂર્તના ૧૫૪ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ૨૪: ભાગ વડે એકના અને ૬૨ ભાગના હોતા ૬૬/૩ ભાગથી એક નક્ષત્રપર્યાય શુદ્ધ થાય. તેવી રહેશે ૩૯ મુહૂર્તી અને એક મુહૂર્તના 8/દુર ભાગો અને દુર ભાગના ૧૪૭ ભાગ એટલે સંખ્યા થશે ૩૯ | Pl૨/૧૪/૭. પછી નવ મુહૂર્ત વડે એક મુહૂર્તના ૨૪ ભાગ અને ૧ર ભાગના ૬૬/ક ભાગો વડે અભિજિત નક્ષત્ર શુદ્ધ થાય છે. પછી ૩૦ મુહૂર્તી રહે છે. ૧૫ મુહૂર્તના ૬૨ ભાગ અને ૧/૬ ભાગના ૧૫/૬૩ ભાગથી સંખ્યા આવે છે - ૩૦/૧/ર/૧૫/૬૩ થાય. તેના વડે ૩૦ મુહૂર્તથી શ્રવણ શુદ્ધ છે. આવે છે ૨૯ મુહૂર્તામાં એક મુહૂર્તના હૈ૬/૨ ભાગોમાં દુર ભાગના પર/ ભાગ બાકી રહેતા ધનિષ્ઠાના બીજી શ્રાવિષ્ઠી પૂર્ણિમાં પરિસમાપ્ત થાય છે.. જ્યારે ત્રીજી શ્રાવિષ્ઠી પૂર્ણિમાને વિચારીએ ત્યારે તે યુગની આદિના ૨૫માં, તેથી પૂર્વોક્ત ઘુવરાશિ ૬૬ / ૫/૨/૧/આવે તેને ૫ વડે ગુણીએ. તેનાથી ૧૬૫૦ થશે. ૧૨૫ના ૬૨ ભાગોના, ૧/૨ ભાગના ૫/૩ ભાગો. તેમાં ૧૬૩૮ મુહૂર્તોના, એક મુહૂર્તના 8/૨ ભાગ વડે. ૪૮-તેમાં ૧/૨ ભાગના ૧૩૨. બે નpx પર્યાયોમાં શુદ્ધિ કરીને રહેલ છે, પછી બાર મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ઉપર ભાગો. 9૫માં /૨ ભાગના ભાગ પછી તેને નવ મુહૂર્ત વડે ચોક મુહૂર્તના ૨૪ ભાગ વડે અને ૧૨ ભાગના ૬૬/ક ભાગ વડે અભિજિત નક્ષત્ર શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે. ૧૩ મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ૫/૬ ભાગ. તેમાંના ૧/૨ ભાગના ૮/૩ ભાગ. એ રીતે આવે છે શ્રવણનક્ષત્ર. ૨૬ મુહર્તામાં એક મહત્ત્વના ૧/૨ ભાગ અને તેમાં ભાગના ૩૯Iક ભાગોમાં બાકીની ત્રીજી શ્રાવિષ્ઠી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે. એ પ્રમાણે ચોથી શ્રાવિષ્ઠી પૂર્ણિમાને ધનિષ્ઠા નક્ષત્ર ૧૬-મુહૂતમાં, એક સુમુહૂના 33/૬ર ભાગ અને ૧/૨ ભાગના ૨૫/૬ક ભાગોમાં બાકીનામાં પરિસમાપ્ત થાય છે. પાંચમી શ્રાવિષ્ઠી પૂર્ણિમા શ્રવણ નક્ષત્રને બાર મુહર્તામાં, એક સમુહૂર્તમાં ૬ર ભાગોમાં ૧/૨ ભાગના ૨૨ ભાગોમાં બાકીનામાં પરિસમાપ્તિ થાય છે. એ પ્રમાણે જે નક્ષત્રો શ્રાવિષ્ઠી પૂર્ણિમાને સમાપ્ત કરે છે તે કહ્યા. હવે જે પૌષ્ઠપદીને પૂર્ણ કરે છે, તે કહે છે – પૌઠપદી - ભાદ્રપદી પૂર્ણિમા કેટલા નક્ષત્રોને યોગ અનુસાર ચંદ્ર સાથે જોડીને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બધે જ “યોગ કરે છે” એ પદની ભાવના કરવી જોઈએ. ભગવંતે કહ્યું - ત્રણ નક્ષત્રો - શતભિપજુ, પૂપિઠપદા અને ઉત્તર પૌષ્ઠપદા. તેમાં પહેલી પ્રોઠપદી પૂર્ણિમા ઉત્તર ભાદ્રપદા નાગને ૨૭ મુહૂતમાં એક મુહૂર્તના ૧/૨ ભાગોમાં ૬૪માં પ૩ ભાગોમાં બાકીમાં પરિસમાપ્ત કરે છે. બીજી પ્રોઠપદી પૂર્ણિમાને પૂર્વ ભાદ્રપદ નમને આઠ મુહૂર્તોમાં બાકીના એક Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૬/૪૮ મુહૂર્તના ૪૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૧/૬ ભાગોમાં બાકીમાં પરિપૂર્ણ કેર છે. ત્રીજી પૌષ્ઠપદી પૂર્ણિમાને શતભિષર્ પાંચ મુહૂર્તમાં એક મુહૂર્તના ૬/૬૨ભાગોમાં ૧/૬૨ ભાગોના ૨૮/૬૭ ભાગોમાં બાકીમાં પૂર્ણ કરે છે. ચોથી પ્રૌષ્ઠપદી પૂર્ણિમાને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રને ૪૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૪/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી પ્રૌષ્ઠપદી પૂર્ણિમાને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રને એકવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૫/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૧૧/૬૭ ભાગ બાકી રહેતા પરિણામ પામે છે. ૧૫૫ નક્ષત્રોમાં ચોગ કરે છે. તે આ પ્રમાણે - આશ્ચયુજી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે રેવતી અને અશ્વિની. આ ઉત્તરભાદ્રપદ નક્ષત્ર પણ કોઈક અશ્વયુજી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. પછી તે પૌષ્ઠપદી પણ પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તેમાં લોકમાં તેનું પ્રાધાન્ય છે, તે નામની તે પૂર્ણિમાના અભિધાનથી અહીં તેની વિવક્ષા કરી નથી, તેમાં દોષ નથી, તેથી કહે છે – પહેલી આશ્ચયુજી પૂર્ણિમાને અશ્વિની નક્ષત્ર એકવીશ મુહૂર્તોમાં અને ૧/૬૨ ભાગના ૬૩/૬૭ ભાગો બાકી રહેતા પરિસમાપ્ત કરે છે. બીજી આશ્વયુજી પૂર્ણિમાને રેવતી નક્ષત્ર ૧૭ મુહૂર્તમાં અને એક મુહૂર્તના ૩૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ૧૯૬૨ ત્રીજી આશ્વયુજી પૂર્ણિમાને ઉત્તરભાદ્રપદા નક્ષત્રને ચૌદ મુહૂર્તોમાં એક મુહૂર્તના ભાગમાં ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. ચોથી આશ્વયુજી પૂર્ણિમાને રેવતી નક્ષત્ર ચાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૩/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી આશ્વયુજી પૂર્ણિમાને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૦/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. કાર્તિક પૂર્ણિમા કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રો યોગ કરે છે - ભરણી અને કૃતિકા. અહીં અશ્વિની નક્ષત્ર પણ ક્યારેક કાર્તિકી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. પરંતુ તે આશ્વયુજી પૂર્ણિમામાં પ્રધાન છે, માટે વિવક્ષા કરી નથી. તેમાં પહેલી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર એક મુહૂર્તના ૩/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગો બાકી રહેતા સમાપ્ત કરે છે. બીજી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર ૨૬-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૯/૬૩ ભાગ બાકી રહેતાં સમાપ્ત કરે છે. ત્રીજી કાર્તિકી પૂર્ણિમાને અશ્વિની નક્ષત્ર -મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૮/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૩૬/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમા સમાપ્ત કરે છે. ચોથી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર ૧૬-મુહૂર્તમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૨/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમા સમાપ્ત કરે છે. સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પાંચમી કાર્તિકી પૂર્ણિમાને ભરણી નક્ષત્ર નવ મુહૂર્ત એક મુહૂર્તના પાર ભાગોમાં ૧/૬૨ ભાગના ૯/૬૭ ભાગમાં બાકી રહેતા પરિસમાપ્ત કરે છે. ૧૫૬ મૃગશીર્ષ પૂર્ણિમા કેટલા નક્ષત્રો સાથે યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રોમાં, રોહિણી અને મૃગશીર્ષ. તેમાં પહેલી માર્ગશિર્ષી પૂર્ણિમાને મૃગશિર નક્ષત્ર ૮ મુહૂર્તોમાં એક મુહૂર્ત સંબંધી ૬૨ ભાગના ૬૧/૬૭ ભાગ બાકી રહેતા કરે છે. બીજી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર પાંચ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૮/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર એકવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૫/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ચોથી મૃગશીર્ષ પૂર્ણિમાને મૃગશિર નક્ષત્ર બાવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર અઢાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૮/૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પૌષી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંત કહે છે યોગ કરે છે - – ત્રણ નક્ષત્રો આદ્ર, પુનર્વસુ, પુષ્ય. તેમાં પહેલી પૂર્ણિમા પુનર્વસુ નક્ષત્રને બે મુહૂર્તમાં એક મુહૂર્તના પ૬/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગમાં પૂર્ણ કરે છે. બીજી પૌષી પૂર્ણિમાને ૨૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી પૌષી પૂર્ણિમા અધિકમાસથી પૂર્વે આદ્રનિક્ષત્રને દશ મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૪/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. અધિકમાસ ભાવિનીને પુનઃ તેને જ ત્રીજી પૂર્ણિમાને પુષ્યનક્ષત્રને ૧૯ મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૩/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમા પૂર્ણ કરે છે. ચોથી પૌષી પૂર્ણિમાને પુનર્વસુ નક્ષત્ર ૧૬-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૦/૬૭ ભાગ શેષ રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. પાંચમી પૌષી પૂર્ણિમાને પુનર્વસુ નક્ષત્રને ૪૨-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના /૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. માઘી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રોનો યોગ કરે છે – આશ્લેષા અને મઘા. 'ચ' શબ્દથી ક્યારેક માઘી પૂર્ણિમાને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને ક્યારેક પુષ્ય નક્ષત્ર પણ પૂર્ણ કરે છે. તે આ પ્રમાણે - પહેલી માઘી પૂર્ણિમાને મઘા નક્ષત્ર અગિયાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૭૨ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. બીજી માઘી પૂર્ણિમાને આશ્લેષાનક્ષત્ર આઠ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૬/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી માઘી પૂર્ણિમાને પૂર્વાફાલ્ગુની નક્ષત્ર અઠ્ઠાવીશમુહૂર્તમાં એક મુહૂર્તના ૩૮/૬૨ ભાગોમાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૧/૬/૪૮ ૧૫૩ દુર ભાગના 3 ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ચોથી માઘી પૂર્ણિમાને મઘા નક્ષત્ર પચીશ મુહૂતમાં એક મુહૂર્તના દુર ભાગોમાં ૧/૨ ભાગના ૧૯/ક ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી માધી પૂર્ણિમાને પુષ્ય નક્ષત્ર છ મુહૂર્તામાં એક મુહૂર્તના ૩૦૬ર ભાગોમાં ૧/ભાગના ૬/૬ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે. ફાગુની પૂર્ણિમાને કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંત કહે છે - બે નમો - પૂર્વા ફાગુની અને ઉત્તરાફાગુની. તેમાં પહેલી ફાગુની પૂર્ણિમાને ઉત્તર ફાગુની નાગને વીશ મુહૂતમાં એક મુહુર્તના 8૬/દર ભાગોમાં ૧/૨ ભાગના ૫૮/ક ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ' બીજી ફાગુની પૂર્ણિમાને પૂર્વાફાગુની નક્ષત્રને બે મુહૂર્તાનું એક મુહૂર્ત, તેના ૧૧/ભાગોમાં ૧/૨ ભાગના ૪૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી ફાગુની પૂર્ણિમાને ઉત્તરાફાગુની નક્ષત્રને સાત મુહૂર્તામાં એક મુહૂર્તના દુર ભાગમાં ૧૨ ભાગના ૩૧/૩ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ચોથી ફાગુની પૂર્ણિમાને ઉત્તરા ફાલ્યુની નક્ષત્ર ૩૩-મુહૂર્તામાં એક મુહૂર્તના દુર ભાગોમાં ૧/ર ભાગના ૧૮/૬ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી ફાગુની પૂર્ણિમાને પૂર્વાફાગુની નક્ષત્રને ૧૫-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૨ ભાગોમાં ૧/૨ ભાગના ૫/૬ ભાગો બાકી રહેતા પરિસમાપ્ત કરે છે. * ચૈત્રી પૂર્ણિમાનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ભગવંત કહે છે – બે નક્ષત્રો યોગ કરે છે - હસ્ત અને ચિકા. તેમાં પહેલી વૈકી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર ચૌદ મુહૂર્તામાં એક મુહૂર્તના ૪૧/૬ર ભાગોમાં દુર ભાગના પગ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. બીજી રૌત્રી પૂર્ણિમાને હસ્ત નક્ષત્ર ૧૧-મુહૂર્તામાં એક મુહૂર્તના ૬/૨ ભાગોમાં ૧/ભાગના દૈ૪/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર એક મુહૂર્તમાં એક જ મુહૂર્તના “દુર ભાગોમાં દુર ભાગના ૧/૩ ભાગ રહેતા પૂર્ણ કરે છે. ચોથી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર ૨૭મુહૂર્તામાં એક મુહૂર્તના ૫૫/૬ ભાગોમાં દુર ભાગના ૧/૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી શૈકી પૂર્ણિમાને હસ્તનક્ષત્ર ૨૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૦/૬ર ભાગોમાં ૧/૨ ભાગના */૬૩ ભાગ રહેતા પૂર્ણ કરે છે. વૈશાખી પૂર્ણિમાનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ભગવંત કહે છે - બે નો યોગ કરે છે, સ્વાતિ અને વિશાખા. ‘ત્ર' શબ્દથી અનુરાધા પણ લેવું. અહીં અનુરાધા નક્ષત્ર વિશાખાથી પર છે અને વિશાખા આ પૂર્ણિમામાં પ્રધાન છે. તેથી પછીની જ પૂર્ણિમામાં તેનું સાક્ષાત્ ગ્રહણ કરેલ નથી. તેમાં પહેલી વૈશાખી પૂર્ણિમા વિશાખા નક્ષત્રમાં આઠ મુહૂર્તમાં એક મુહૂર્તના 36/દર ભાગોમાં ૧/૬ર ભાગના પ૬/૩ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ બીજી વૈશાખી પૂર્ણિમાને વિશાખાનને પચીશ મુહૂર્તમાં એક મુહર્તના ૧/૬ર ભાગમાં ૧/૨ ભાગના ૪૩/૬૩ ભાગ રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી વૈશાખી પૂર્ણિમાને અનુરાધાનાગ પચીશ મુહૂતમાં એક મુહૂર્તના ૨૩ ભાગોમાં ૧/૨ ભાગના ૯Iક ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ચોથી વૈશાખી પૂર્ણિમાને વિશાખા નક્ષત્ર ૨૧-મુહૂર્તામાં એક મુહૂર્તના પર ભાગોમાં ૧/૨ ભાગના ૧૬/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. પાંચમી વૈશાખી પૂર્ણિમાને સ્વાતિ નક્ષત્ર ત્રણ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૫ર ભાગમાં /૨ ભાગના / ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. જ્યેષ્ઠામૌલી પર્ણિમા કેટલાં નક્ષત્રનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું - ત્રણ નક્ષત્રનો યોગ કરે છે, તે આ રીતે - અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. તેમાં પહેલા જ્યેષ્ઠા મૌલી પૂર્ણિમાને મૂલનક્ષત્ર સતર મુહૂર્તામાં એક મુહૂર્તના ૧/૨ ભાગોમાં ૧/દૂર ભાગના પ૫/૬ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. બીજી જેઠામૌલી પૂર્ણિમા જ્યેષ્ઠા નક્ષત્રને તેર મુહૂતમાં એક મુહૂર્તના પ૮/ર ભાગોમાં ૧ભાગના ૪૨૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ત્રીજી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને મૂલ નળ ચાર મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૮/૬ર ભાગોમાં દુર ભાગના ૨/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ચોથી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને જયેષ્ઠા ના એક મુહૂર્તના ૪૫/૬૨ ભાગોના ૧/દુર ભાગના ૧૫/૬ ભાગ રહેતા પૂર્ણ કરે છે. પાંચમી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને અનુરાધા નક્ષત્ર ૧૨-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧૦૨ ભાગોમાં ૧૫૨ ભાગના એક ભાગ પૂર્ણ કરાવે છે. - આષાઢી પૂર્ણિમા કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું- બે નક્ષત્રો યોગ કરે છે, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. તેમાં પહેલી આષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્રને છવ્વીશ મુહૂર્તામાં એક મુહૂર્તના ૨૬/૬ ભાગોમાં ૧/૨ ભાગના પ૪/૬ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. બીજી અષાઢી પૂર્ણિમાને પૂર્વાષાઢા નક્ષત્ર સાત મુહૂતમાં એક મુહૂર્તના પ૩ર ભાગોમાં ૧/દુર ભાગના ૪૧/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ત્રીજી અષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર ૧૩-મુહૂતમાં એક મુહૂર્તના ૧૩૨ ભાગોમાં ૧/૨ ભાગના ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ચોથી આષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર ૩૯ મુહૂર્તામાં એક મુહૂર્તના ૐ/ર ભાગોમાં ૧/૨ ભાગના ૧/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. પાંચમી અષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર સ્વયં પરિસમાપ્ત થઈને પૂર્ણ કરે છે અર્થાત - એક્ટ પંચમી અષાઢી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અન્યત્ર ચંદ્રયોગને આશ્રીને ઉત્તરાષાઢા નક્ષત્ર, [એમ જાણવું.) અહીં સૂરકારશ્રીની શૈલીથી જે-જે નક્ષત્રને પૂર્ણિમા અને અમાસ પરિસમાપ્ત Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ ૧/૬/૪૮ કરે છે, તે ચાવતુ શેષમાં પૂર્ણ કરે છે, તે તેને શેષ કહેવાય છે. તેથી તેના અનુરોધથી અમે પણ અહીં તેમજ કહ્યું. જેટલા વળી જેટલા અતિકાંત થઈ પૂર્ણ કરે છે, તેટલા જ પૂર્વોક્ત કરણના વશથી કહેવા જોઈએ. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં પણ તેમજ કહીશ. અમાસનો અધિકાર પણ અનંતર તેમજ કહીશું. એ રીતે જે નક્ષત્રો જે પૂર્ણિમાનો યોગ કરે છે, તે કહ્યા. હવે મંદમતિ માટે કુલાદિ યોજનાને કહે છે – • સૂત્ર-૪૯ - તે શ્રાવિછી પૂર્ણિમા કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે કે કુલોપકુલનો યોગ કરે છે ? તે કુલનો યોગ કરે કે ઉપકુલનો યોગ રે કે કુલપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ધનિષ્ઠા નામનો યોગ કરે, ઉપકુલનો યોગ કરતાં શ્રવણ નક્ષત્રનો યોગ કરે છે. કુલોપકુલનો યોગ કરતાં અભિજિત નામનો યોગ કરે છે. [એ રીતે શ્રાવિષ્ઠી પૂર્ણિમા કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે કે કુલોપકુલનો યોગ કરે છે. કુલ-ઉપકુલ કે કુલોપકુલ સાથે જોડાયેલ અવિછી પૂર્ણિમા જોડાયેલ કહેતી. તે પૌષ્ઠપદી પૂર્ણિમા શું કુલનો યોગ કરે, ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે ? તે કુલનો, ઉપકુલનો કે કુલપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ઉત્તરપછપદા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં પૂવ પૌહાપદનtઝનો યોગ કરે છે, કુલોપકુલનો યોગ કરll adભિયજ નક્ષત્રનો યોગ કરે છે. (એ રીતે પૌષ્ઠપદી પૂર્ણિમાને કુલ, ઉપકુલ કે કુલોપકુલનો યોગ કરે છે. કુલ-ઉપકુલ કે કુલોપકુલ સાથે જોડાયેલ પૌષ્ઠપદી પૂર્ણિમાને જોડાયેલી કહેવી. આસોજ પૂર્ણિમા એ કુલનો યોગ રે, ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે? કુલોપકુલનો યોગ પામતા નથી. કુલનો યોગ કરતાં અશ્વિની નક્ષત્રમાં યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં રેવતી નક્ષત્રનો યોગ કરે છે. [એ રીતે આસોજ પૂર્ણિમા કુલ કે ઉપકુલનો યોગ કરે છે. કુલની સાથે યુકત કે ઉપકુલની સાથે યુક્ત આસોજ પૂર્ણિમા યુકત છે તેમ કહેવાય છે. પોષપૂર્ણિમા અને વ્હામૂલ પૂર્ણિમા ફુલોપકુલનો યોગ કરે છે. બાકીની પૂર્ણિમાને ફુલોપકુલ નથી. શાવિહી અમાવાસ્યા કેટલા નક્ષત્રનો યોગ કરે છે ? બે નplનો યોગ કરે છે. તે - આષા અને મઘા. એ પ્રમાણે આ અભિલાપ વડે જાણવું કે પૌષ્ઠપદી બે નક્ષત્રનો યોગ કરે છે – પૂર્વ ફાળુની અને ઉત્તરાફાલ્ગની. આયુઝ હસ્ત અને ચિનો, કાર્તિકી સ્વાતિ અને વિશાખાનો. મૃગશીર્ષ અનુરાધા અને જ્યેષ્ઠા મૂલીનો, પોષી પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાનો, માળી અભિજિત શ્રવણ અને ધનિષ્ઠાનો, ફાલ્યુની શતભિષજ અને પૂર્વ પૌષ્ઠપદા અને ઉત્તર પૌષ્ઠપદીનો. ચૈત્રી રેવતી, અશ્વિનીનો. વૈશાખી ભરણી અને કૃતિકાનો, જ્યેષ્ઠામૂલી ૧૬૦ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ રોહિણી અને મૃગશીર્ષ નક્ષત્રનો યોગ કેર છે. આષાઢી અમાવાસ્યા કેટલાં નાઝનો યોગ કરે છે ? તે ત્રણ નામનો યોગ કરે છે. તે આ - અદ્ધિ પુનર્વસુ, પુષ્યનો. તે શ્રાવિષ્ઠી અમાવાસ્યા શું કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે કે કુલોપકુલનો યોગ કરે છે? કુલનો યોગ કરે છે કે ઉપકુલનો યોગ કરે છે. કલોપકલનો યોગ કરતી નથી. કુલનો યોગ કરતાં મઘાનtત્રનો યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં આશ્લેષનો યોગ કરે છે. કુલ કે ઉપકુલ સાથે યુકત શ્રાવિષ્ઠી અમાસ યુકત છે તેમ કહેતું. એમ જાણવું. વિશેષ એ કે – મૃગશિર્ષ, માળી, આષાઢી અમાવાસ્યા કુલપકુલનો યોગ કરે છે બાકીનીને નથી. • વિવેચન-૪૯ : શ્રાવિષ્ઠી પૂર્ણિમા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે, કે કુલોપકુલને જોડે છે ? ભગવંતે કહ્યું - કુલને જોડે છે. ‘વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી કુલને પણ જોડે છે અર્થ થાય. એ રીતે ઉપકુલને પણ અને કુલીપકુલને પણ જોડે છે. તેમાં કુલને જોડતાં ધનિષ્ઠાનક્ષત્રને જોડે છે. તે જ કુલપણે પ્રસિદ્ધ થયેલ શ્રાવિહી પૂર્ણિમાને. ઉપકુલને જોડતાં શ્રવણનક્ષત્રને જોડે છે. કુલપકુલને જોડતાં અભિજિત નામને જોડે છે. તે જ ત્રીજી શ્રાવિષ્ઠા પૂર્ણિમામાં બાર મુહૂર્તમાં કંઈક સમ અધિક બાકીમાં ચંદ્ર સાથે યોગ કરે છે. પછી શ્રવણની સાથે સહચરત્વથી સ્વયં પણ તે પૂર્ણિમાના પર્યાવર્તી હોવાથી તેને પણ તે પરિસમાપ્ત કરે છે, એમ વિવક્ષિતત્વથી, જોડે છે, એમ કહે છે. હવે ઉપસંહાર કહે છે – જે કારણે એ પ્રમાણે ત્રણે કુલાદિ વડે શ્રાવિષ્ઠી પૂર્ણિમાની યોજના છે, તેથી શ્રાવિષ્ઠી પૂર્ણિમા કુલને પણ જોડે છે, ઉપકુલને પણ જોડે છે, કુલોપકુલને પણ જોડે છે. એમ સ્વશિષ્યોને પ્રતિપાદન કરવું અથવા કુલથી પણ યુક્ત થઈ શ્રાવિષ્ઠી પૂર્ણિમા, ઉપકુલ વડે કે કુલોપકુલ વડે યુક્ત છે તેમ કહેવું. એ પ્રમાણે બાકીના સૂત્રનું નિગમન કરવું ચાવતુ એ પ્રમાણે બાકીની પણ પૂર્ણિમાઓ પણ જાણવી, અર્થાત પાઠક્કમ વડે કહેવો જોઈએ. --- - - - વિશેષ એ કે પૌષી પૂર્ણિમા અને જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કુલપકુલને જોડે છે, બાકીની પૂર્ણિમાઓમાં કુલોપકુલ નક્ષત્ર નથી હોતું એમ ભાવના કરીને કહેવું જોઈએ. તે આ પ્રમાણે - કાર્તિકી પૂર્ણિમાં શું કુલને જોડે છે કે ઉપકુલને જોડે છે ? તે કુલને પણ જોડે છે અને ઉપકુલને પણ જોડે છે. કુલોપકુલને જોડતાં નથી. કુલનો યોગ કરતાં કૃતિકાનમાં યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે. તે કાર્તિકી પૂર્ણિમા કુલને અને ઉપકુલનો પણ યોગ કરે છે. કુલ કે ઉપકુલ સાથે યુક્ત કાર્તિકી પૂર્ણિમાનો યોગ કરે છે, તેમ કહેવું. એ પ્રમાણે આષાઢી પૂર્ણિમા સુધી સૂત્ર કહેવું. એ પ્રમાણે પૂર્ણિમા સંબંધી વક્તવ્યતા કહી. હવે અમાવાસ્યા સંબંધી વક્તવ્યતા કહેવી. બાર અમાસો કહેલી છે - શ્રાવિષ્ઠી, પૌષ્ઠપદી ઈત્યાદિ. તેમાં માસના Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૬/૪૯ ૧૬૧ પરિસમાપકથી શ્રવિષ્ઠા નક્ષત્રથી ઉપલક્ષિત જે શ્રાવણ માસ, તે પણ ઉપચારથી શ્રાવિષ્ઠામાં થાય તો શ્રાવિષ્ઠી. શું કહેવા માંગે છે ? શ્રવિષ્ઠા નક્ષત્ર પરિસમાપ્યમાન શ્રાવણમાસભાવિની. એ પ્રમાણે. પૌષ્ઠપદી પ્રૌષ્ઠપદા નક્ષત્ર પરિસમાપ્યમાન ભાદ્રપદમાસ ભાવિની. એ પ્રમાણે સર્વત્ર પણ વાક્યાર્થે કહેવો. શ્રાવિષ્ઠી અમાવાસ્યા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? કેટલા નક્ષ્ણો યોગ મુજબ ચંદ્ર સાથે જોડાઈને શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પરિસમાપ્ત કેર છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રમાં યોગ કરે છે તે આ પ્રમાણે - આશ્લેષા અને મઘા. આ વ્યવહારનયમતથી જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય છે, તેથી આરંભીને પૂર્વના પંદર નક્ષત્રમાં અમાવાસ્યા થાય છે. જે નક્ષત્રમાં અમાવાસ્યા છે, ત્યાંથી આરંભીને પછી પંદર નક્ષત્રમાં પૂર્ણિમા આવે. તેમાં શ્રાવિષ્ઠી પૂર્ણિમામાં શ્રવણમાં ધનિષ્ઠામાં કહેલ છે, તેથી અમાવાસ્યામાં પણ આ શ્રાવિષ્ઠામાં આશ્લેષા અને મઘા કહ્યા છે. લોકમાં તિથિ ગણિત અનુસાર ગયેલ અમાવાસ્યામાં વર્તમાનમાં પણ એકમમાં જે અહોરાત્રમાં પહેલાથી અમાવાસ્યા થાય, તે સર્વ પણ અહોરાત્ર અમાવાસ્યા છે તેવો વ્યવહાર થાય છે. તેથી મઘાનક્ષેત્ર પણ એ પ્રમાણે વ્યવહારથી અમાવાસ્યાને પ્રાપ્ત કરે છે, તેથી કોઈ વિરોધ નથી. પરમાર્થથી વળી આ અમાવાસ્યાને શ્રાવિષ્ઠી આ ત્રણ નક્ષત્રો પરિસમાપ્ત કરે છે તે આ - પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા. તેથી જ કહે છે કે – અમાવાસ્યા ચંદ્રયોગ પરિજ્ઞાનાર્થ કરણ પૂર્વે કહેલ છે. તેમાં તે ભાવના કરાય છે. કોઈક પૂછે છે – યુગની આદિમાં પહેલી શ્રાવિષ્ઠી અમાવાસ્યા ક્યાં ચંદ્રયુક્ત નક્ષત્ર વડે યુક્ત થઈ સમાપ્તિને પામે છે ? તેમાં પૂર્વાદિત સ્વરૂપ અવધારીને જે રાશિ છે તે ૬૬-મુહૂર્ત અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૧/૬૭ ભાગ એ પ્રમાણે કરીને તેને એક વડે ગુણીએ. - ૪ - એક વડે ગુણતા તે જ રાશિ થાય છે. તેથી તે ૨૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૬/૬૨ એ પરિમાણ પુનર્વસુ શોધનક શોધાય છે. તેમાં ૬૬ મુહૂર્તો વડે ૨૨-મુહૂર્તો શુદ્ધ થાય છે. તેથી રહે છે - ૪૪-તેમાંથી એક મુહૂર્ત ખેંચી લઈને તેના ૬૨ ભાગો કરાય છે. કરીને તે ૬૨ ભાગ રાશિ મધ્યે ઉમેરાય છે. તેથી થશે૬૭ સંખ્યા. તેના વડે ૪૬ શુદ્ધ થાય છે. શેષ રહે છે - ૨૧. પછી ૪૩ મુહૂર્તો વડે ૩૦ મુહૂર્વથી પુષ્ય શુદ્ધ થાય છે. ત્યારપછી રહેશે ૧૩-મુહૂર્તો. આશ્લેષા નક્ષત્ર દ્વિક્ષેત્ર છે, તેથી ૧૫-મુહૂર્ત પ્રમાણ છે. તેનાથી આ આવે છે - આશ્લેષા નક્ષત્ર એક મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૦/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૬૭ ભેદે છેદતાં ૬૬ સંખ્યા ભાગો બાકી રહેતા પહેલી અમાવાસ્યા સમાપ્તિ પામે છે તથા કહેવાય છે કે – આ પાંચ સંવત્સરોમાં પહેલી અમાવાસ્યામાં ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? આશ્લેષાનો [યોગ કરે છે] આશ્લેષા, એક મુહૂર્તના ૪૦/૬૨ ભાગ મુહૂર્તના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૬ ચૂર્ણિ ભાગો બાકી રહે છે. જ્યારે બીજી અમાવાસ્યાને વિચારીએ ત્યાર તે યુગની આદિથી આરંભીને ૧૩ થાય છે. તે વરાશિ ૬૬ / ૫/૬ / ૧/૬૭ ને તેર વડે ગુણીએ છીએ, ત્યારે મુહૂર્તોના ૮૫૮ થાય છે. એક મુહૂર્તના 23/11 ૧૬૨ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૬૫/૬૨ ભાગો છે. ૬૫ અને ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ તે ૧૩ થાય. તેમાં ૪૪૨ મુહૂર્ત વડે ૪૬/૬૨ ભાગો વડે ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે - મુહૂર્તના ૪૧૬ ભાગ. એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગ થાય અને ૧/૬૨ ભાગના હોવાથી ૧૩/૬૭ ભાગ થતાં સંખ્યા આ રીતે આવશે ૪૧૬ | ૧૯/૬૨ / ૧૩/૬૭. તેથી આ ૩૯૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ થતાં આ સંખ્યા આવશે - ૩૯૯ / ૨/૬૨ / ૬/૬૭ તેમાં ૪૧૬થી ૩૯૯ બાદ કરાતા પછી રહેશે ૧૭-મુહૂર્તો. તેમાંથી એક મુહૂર્ત ગ્રહણ કરીને તેના ૬૨ ભાગો કરાય છે. કરીને ૬૨ ભાગ રાશિ ઉમેરીએ, તેથી ૮૧ થશે. તેના ૨૪ શુદ્ધ કરાતા પછી રહે છે - ૫૭, તેના એકને લઈને ૬૭ ભાગો કરાય છે તેથી ૬૬ શુદ્ધ કરાતાં પછી એક સંખ્યા રહેશે. તે ૬૭ ભાગ રાશિમાં ઉમેરવામાં આવે. તો થશે ૧૪/૬૭ ભાગ. આવશે પુષ્ય નક્ષત્ર-૧૬ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૬/૬૨ ભાગોમાંથી ૧/૬૨ ભાગના ૧૪/૬૭ ભાગ અતિક્રાંત થતાં બીજી શ્રાવિષ્ઠા અમાવાસ્યા પૂર્ણ થાય છે. - જ્યારે ત્રીજી અમાવાસ્યાને વિચારીએ. તે યુગાદિના આરંભથી ૨૫મી છે. તે ધ્રુવરાશિ ૬૬ / Ö/૬૨ / ૧/૬૭ ને ૨૫ વડે ગુણીએ છીએ, તેથી થાય છે ૧૬૫૦ મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ૧૨૫/૬૨ ભાગ થાય. તેમાં ૧/૬૨ ભાગના ૨૫/૬૭ ભાગ થાય છે. તેમાં ૪૪૨ મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ વડે પહેલા ઉત્તરાષાઢા સુધી શોધનક શોધાયું. પછી રહે છે - મુહૂર્તના ૧૨૦૮ અને ૬૨ ભાગો. મુહૂર્તના ૭૯ અને ૧/૬૨ ભાગના ૨૫/૬૭ ભાગ થાય. ત્યારપછી ૮૧૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગ વડે એક નક્ષત્રપર્યાય શોધાય છે. પછી રહે છે - ૩૮૯ મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ૫૪/૬૨ ભાગો છે. ૧/૬૨ ભાગના ૨૬/૬૭ ભાગ થાય છે. પછી ફરી ૩૦૯ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે અભિજિતાદિથી રોહિણિકા સુધીના શોધિત થાય છે. ત્યારપછી રહેશે - ૮૦ મુહૂર્તો. એક મુર્ત્તના ૨૯/૬૨ ભાગો અને ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગ છે. તે આ રીતે - ૮૦ / ૨૯/૬૨ / ૨૭/૬૭ પછી ૩૦ મુહૂર્તો વડે મૃગશિર નક્ષત્ર શોધિત થતાં બાકી રહેશે ૫૦ મુહૂર્તો. તેમાંથી ૧૫-વડે આર્દ્ર શોધાય છે. તેથી રહેશે ૩૫ મુહૂર્ત. તેથી આવશે પુનર્વસુ નક્ષત્ર. આ ૩૫ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગો જતાં ત્રીજી શ્રાવિષ્ઠી અમાવાસ્યા પૂર્ણ થાય છે. એ પ્રમાણે ચોથી શ્રાવિષ્ઠી અમાવાસ્યા આશ્લેષા નક્ષત્ર છે, પહેલા મુહૂર્તના /૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૩ ભાગો અર્થાત્ /૬૨ / ૪૧/૬૭ જતાં અમાસ પૂર્ણ થાય છે. પાંચમી શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પુષ્યનક્ષત્ર [પૂર્ણ કરે ત્રણ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૨/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૪/૬૭ ભાગો જતાં અર્થાત્ ૩ / ૪૨/૬૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ૧/૬/૪૯ / પ થી પૂર્ણ કરે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી અનંતરોક્ત આલાવા વડે બાકીની પણ અમાવાસ્યાને જાણી લેવી. વિશેષથી કહે છે – પૌષ્ઠપદી અમાવાસ્યાને કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? તે બે નાગોનો યોગ કરે છે - પૂર્વા ફાગુની અને ઉત્તરા ફાલ્ગની આ પણ વ્યવહારથી, કહે છે. પરમાર્થથી તો ત્રણ નક્ષત્રો પૌષ્ઠપદી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. તે આ પ્રમાણે - મઘા, પૂર્વાફાગુની અને ઉત્તરાફાશુની. તેમાં પહેલી પ્રૌઠપદી અમાવાસ્યાને ઉત્તરાફાગુની નક્ષત્ર ચાર મુહૂર્તોમાં એક મુહdના ૨૬/પ૨ ભાગોમાં ૧/૨ ભાગના દક ભાગ અતિકાંત થતાં અથવું ૪ / ૨૬/૬ર/ / જતાં બીજી પૌષ્ઠપદી અમાવાસ્યાને પૂર્વકાળુની નક્ષત્ર સાત મુહૂર્તામાં એક મુહૂર્તના ૬૧/૨ ભાગોમાં /૨ ભાગના ૧૫/૩ ભાગ જતાં અથ ૭/ ૬૧/૨ / ૧૫/૬૩ જતાં અમાસ પૂર્ણ થાય છે. ત્રીજી પૌઠપદી અમાવાસ્યાને મઘા નક્ષત્ર અગિયાર મુહર્તામાં એક મુહના ૩૪૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૮૬૩ ભાગ જતાં અર્થાત્ ૧૧ / 3/ર/ ૨૮ ભાગ જતાં અમાસ પૂર્ણ થાય છે. ચોથી પૌષ્ઠપદી અમાવાસ્યાને પૂર્વા ફાલ્યુની નક્ષત્ર એકવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૬ર ભાગોમાં ૧૬ર ભાગના ૨/૩ ભાગ જતાં અર્થાત્ ૨૧/૧૨/૨ / ૪૨૭ જતાં અમાસ પૂર્ણ થાય. પાંચમી પ્રોઠપદી અમાવાસ્યાને મઘા નક્ષત્ર ચોવીશ મુહર્તામાં એક મુહના ૪થર ભાગોમાં ૧દર ભાગના પપાદક ભાગો અતિક્રાંત થતાં થતુ ૨૪ | ૪૬ર/ પ૫/૬૩ જતાં અમાસ પૂર્ણ થાય. આસોજ અમાવાસ્યા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? તે બે નક્ષત્રનો યોગ કરે છે. તે આ - હસ્ત અને ચિત્રા. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી તો અશ્વયુદ્ અમાવાસ્યાને ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. તે આ - ઉત્તરાફાગુની, હસ્ત અને મિા. તેમાં પહેલી આસજા અમાવાસ્યાને હસ્તનાગ પચીશ મુહૂતમાં એક મુહૂર્તના ૩૧/દુર ભાગોમાં ૧૬ર ભાગના 3 ભાગો જતાં અર્થાત્ ૫ / 3/ર/18 જતાં અમાસ પૂર્ણ થાય. બીજી આસોજા અમાસ ઉત્તરાફાગુની નક્ષત્ર વડે ૪૪મુહૂર્તામાં એક મુહૂર્તના હૈદર ભાગોમાં ૧/૨ ભાગના ૧૬/૩ ભાગો જતાં બીજી અમાસ પૂર્ણ થાય. ત્રીજી આસોજા અમાવાસ્યાને ઉત્તરાફાલ્યુનીના ૧૭મુહર્તામાં એક મુહૂર્તના BCI ભાગોમાં ૧/૨ ભાગના ૯Iક ભાગ અર્થાત્ ૧૭/ 3ર/ક ભાગ જતાં પૂર્ણ થાય છે. ચોથી આસોજા અમાસને હસ્ત નક્ષત્ર બાર મુહમાં એક મુહર્તના ૧/૨ ભાગોમાં ૧/૨ ભાગના *3/૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. પાંચમી આસોજા અમાસને ઉત્તરા ફાલ્વની નક્ષત્ર ત્રીશ મુહૂર્તામાં એક મુહૂર્તના પર/૨ ભાગોમાં ૧૨ ભાગના પ૪/૬૩ ભાગ જતાં - ૩૦/પર/ર/પ૪/૬૩ જતાં સમાપ્ત ૧૬૪ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કરે છે. કાર્તિકી અમાવાસ્યા કેટલા નક્ષત્રનો યોગ કરે છે ? બે નફાનોનો યોગ કરે છે સ્વાતિ અને વિશાખા. આ પણ વ્યવહાર નયના મતથી છે, નિશ્ચયથી તો ત્રણ નગો કાર્તિક અમાસને પરિસમાપ્ત કરે છે. તે આ - સ્વાતિ, વિશાખા અને ચિત્રા. તેમાં પહેલી કાર્તિકી અમાસને વિશાખા નક્ષત્ર ૧૬-મુહર્તામાં એક મુહૂર્તના 35/૨ ભાગોમાં ૧/૨ ભાગના */૩ ભાગોમાં અર્થાત્ ૧૬ //ર//૬૭ જતાં અમાસને પૂર્ણ કરે છે. બીજી કાર્તિકી અમાસને સ્વાતિ નક્ષત્ર પાંચ મુહૂર્તમાં એક મુહૂર્તના દુર ભાગોમાં ૧દર ભાગના ૧૩ ભાગોમાં એટલે ૫ / ૨ / ૧૭ જતાં અમાસને પૂર્ણ કરે છે. ત્રીજી કાર્તિકી અમાસને સિગાનક્ષત્ર આઠ મુહૂર્તામાં એક મુહૂર્તના દુર ભાગોમાં દુર ભાગના ૭/૬૭ ભાગો અર્થાત્ ૮ / ૨//૬૩ જતાં અમાસને પૂર્ણ કરે છે. ચોથી કાર્તિકી અમાસને વિશાખા નક્ષત્રને ૧૩ મુહમાં એક મુહમાં ૨૨૨ ભાગોમાં ૧દુર ભાગના ૪/૬૩ ભાગ જતાં એટલે ૧૩ / પથર / પળ જતાં અમાસને પૂર્ણ કરે છે. 'મૃગશિર્ષ અમાસનો કેટલા નળ યોગ કરે છે ? તે ત્રણ નક્ષત્રનો યોગ કરે છે - અનુરાધા, જ્યેષ્ઠા, મુલ. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી વળી આ ત્રણ નક્ષત્રો માર્ગશિર્ષ અમાસને પરિસમાપ્ત કરે છે - વિશાખા, અનુરાધા અને જયેઠા. તેમાં પહેલી મૃગશિર્ષ અમાસને જ્યેષ્ઠા નક્ષત્ર સાત મુહૂતોંમાં એક મુહૂર્વના ૧/૬ ભાગના *દુર ભાગના ૧/૩ ભાગ જતાં પૂર્ણ કરે. બીજી માર્ગશિર્ષ અમાસને અનુરાધા નક્ષત્રને ૧૧-મુહૂતમાં એક મુહૂર્તના ૧૪/૬ર ભાગના ૧ર ભાગના ૧૮/૬૭ અર્થાત્ ૧૧ / ૧૪૬ / ૧૮૬ જતાં સામાસન અમાસને પૂર્ણ કરે છે. ** .. ત્રીજી માર્ગશિર્ષ અમાસને વિશાખા નક્ષત્ર ૨૯-મુહુર્તામાં એક મુહૂર્તના મા નક્ષત્ર ૨૯-મહર્તામાં એક મુહૂર્તના ૪૯/ર ભાગોમાં ૧૨ ભાગના ૩૧/૩ ભાગ એટલે ૨૯ / ૪૯/૨/૩૧૩ ભાગ જતાં અમાસને પૂર્ણ કરે છે. ચોથી માર્ગશિષ અમાસને અનુરાધા નક્ષત્ર ૨૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૬ર ભાગોમાં ૧/૨ ભાગના સૈ૫/૩ ભાગ અર્થા ૨૪/૨૨/૫/૬૩ જતાં અમાસને પૂર્ણ કરે છે. પાંચમી માર્ગશિર્ષ અમાસને વિશાખાન ૪૩-મુહૂર્તમાં એક મુહૂર્તના દર ભાગના પ૮૩ ભાગો જતાં પૂર્ણ થાય. પોષી અમાસનો કેટલા નક્ષત્ર યોગ કરે છે ? બે નફાનો યોગ કરે છે - પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. આ પણ વ્યવહાર ચકી કહ્યું. નિશ્ચયથી વળી ત્રણ નાનો પરિસમાપ્ત કરે છે તે આ - મૂલ, પૂવષિાઢા અને ઉત્તરાષાઢા. તેથી કહે છે - પહેલી Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૯ પૌષી અમાસને પૂવષિાઢા નક્ષત્ર ૨૮ મુહૂર્તામાં એક મુહૂર્તના કૈ૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬/૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. બીજી પૌષી અમાસને પૂર્વાષાઢાનક્ષત્ર બે મુહૂર્તના એક મુહૂર્તના ૧૬/૬ ભાગમાં ૧/૨ ભાગના ૧૯Iક ભાગ અતિક્રાંત થતા પૂર્ણ કરે છે. ત્રીજી અધિકમાસ ભાવિની પૌષી અમાસને ઉત્તરાષાઢા નક્ષત્ર ૧૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના પI૬૨ ભાગોમાં દુર ભાગના 331 ભાગ જતાં પૂર્ણ કરે છે. ચોથી પોષી અમાસને પૂવષિાઢા નક્ષત્ર પંદર મુહૂર્તામાં એક મુહૂર્તના પ૬/૬ર ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૬/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. પાંચમી પૌષી અમાસને મૂળ નક્ષત્ર ૧-મુહૂર્તમાં મુહૂર્તના ૫/૬૨ ભાગોના ૫૯/૬૨ ભાગ જતાં અર્થાત્ ૨૧ / પ/૬૨ / ૫૯/૬૨ ભાગ જતાં સમાપ્ત કરે છે. માધી અમાસનો કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ત્રણ નાનો યોગ કરે છે. તે આ - અભિજિત, શ્રવણ અને ઘનિષ્ઠા. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી વળી આ ત્રણ નાગો માઘી અમાસને પરિસમાપ્ત કરે છે - ઉત્તરાષાઢા, અભિજિતુ અને શ્રવણ. તેથી કહે છે - પહેલી માધી અમાસને શ્રવણનક્ષત્ર દશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૮/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે. બીજી માથી અમાસને અભિજિ નક્ષત્ર ત્રણ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગમાં ૧/૨ ભાગના ૨૦/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે. બીજી માધી સામાસને શ્રવણનબ ૨૩ મુહૂર્તમાં એક મુહૂર્તના ૩૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૫/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. ચોથી માઘી અમાસને અભિજિત નક્ષત્ર છ મુહૂર્તમાં એક મુહૂર્તના 39/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૭/૬૭ ભાગો જતાં પૂર્ણ કરે છે. પાંચમી માળી અમાસને ઉત્તરાષાઢા નક્ષત્ર ૫-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના Iક ભાગો જતાં પૂર્ણ કરે છે. ફાગુની અમાસનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? બે નક્ષત્રો યોગ કરે છે - શતભિષજ અને પૂર્વા ભાદ્રપદ. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી વળી આ ત્રણ નtબો ફાગુની અમાસને પરિસમાપ્ત કરે છે. તે આ - ધનિષ્ઠા, શતભિષા અને પૂર્વા ભાદ્રપદ. તેમાં પહેલી ફાગુની અમાસને પૂર્વાભાદ્રપદ નક્ષત્ર છ મુહમાં એક મુહdના ૩૧/૬ર ભાગોમાં ૧૨ ભાગના ૪૭/૬૭ ભાગો જતાં અથg ૬ / ૩૧/૬૨ ૯/૬૭ ને પૂર્ણ કરે છે. બીજી ફાગુની અમાસને ધનિષ્ઠા નક્ષત્ર ૨૦ મુહૂતમાં એક મુહૂર્તના ૪/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૨/૬૩ ભાગ વ્યતિક્રાંત થતાં પૂર્ણ કરે છે. બીજી ફાગુની માસને પૂવષાઢા નક્ષત્ર ૧૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૬/૬૭ ભાગો જતાં પૂર્ણ કરે છે. ચોથી ફાલ્યુની અમાસને શતભિષાનક્ષત્ર ત્રણ મુહૂર્તમાં એક મુહૂર્તના ૧ ૧૬૬ સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ૬૨ ભાગોમાં ૧૫૬૨ ભાગના ૪૯/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. પાંચમી ફાગુની અમાસને ઘનિષ્ઠા નક્ષત્ર છ મુહૂર્તામાં એક મુહૂર્તના પ૨/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬૨૬૩ ભાગ જતાં અર્થાત્ ૬ / પ૬૨ / ૬૨૬૩ જતાં પૂર્ણ કરે છે. શૈકી અમાસનો કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ત્રણ નો યોગ કરે છે. તે આ - ઉત્તરાભાદ્રપદ, રેવતી અને અશ્વિની. આ પણ વ્યવહાચ્ચી કહ્યું, નિશ્ચયથી વળી આ ત્રણ નબો ચૈત્રી અમાસને સમાપ્ત કરે છે. તે આ - પૂર્વભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ અને રેવતી. તેમાં પહેલી ચૈત્રી અમાસને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ૨૭-મુહુર્તામાં એક મુહdના ૩૬/૬ર ભાગોમાં ૧૬ર ભાગના ૧૦/૬૩ ભાગ જતાં અર્થાત્ ૨૭/ ૩૬/૬૨ / ૧૦/૬૭ જતાં પૂર્ણ કરે છે. બીજી વૈકી અમાસને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રને ૧૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના | ૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૩/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. બીજી ચૈત્રી અમાસને રેવતી નક્ષત્ર પાંચ મુહૂર્તામાં એક મુહૂર્તમાં ૪૯/૬ર ભાગોમાં ૧/૨ ભાગના 39/૬૭ ભાણ જતાં પૂર્ણ કરે છે. ચોથી શૈકી અમાસને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ૨૩-મુહુર્તામાં એક મુહૂર્તના ૨૨/૬૨ ભાગોમાં ૧૫૬૨ ભાગના ૫૦/૬૭ ભાગો જતાં પૂર્ણ કરે છે. પાંચમી શૈકી અમાસ પૂવ ભાદ્રપદ નક્ષત્ર ૨૭-મુહૂત્તોંમાં એક મુહૂર્તના ૫૭/૬ર ભાગોમાં ૧/૬૨ ભાગના ૬૩/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. વૈશાખી અમાસને કેટલા નક્ષત્રો યોગ કરે છે ? તે નફાનો યોગ કરે છે - ભરણી અને કૃતિકા. ઓ પણ વ્યવહારચી છે. નિશ્ચયથી વળી ત્રણ નામો વૈશાખી અમાસને પરિસમાપ્ત કરે છે. તે આ છે – રેવતી, અશ્વિની, ભરણી. તેમાં પહેલી વૈશાખી અમાસમાં અશ્વિની નક્ષત્ર ૨૮-મુહુર્તમાં એક મુહૂર્તના ૪૧/૬૨ ભાગોમાં ૧/ ૬૨ ભાગના ૧૧/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. બીજી વૈશાખી અમાસને અશ્વિની નક્ષત્ર બે મુહર્તમાં એક મુહૂર્તના 3૯/૬૨ ભાગોમાં ૧/૬ર ભાગના ૨૩/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. બીજી વૈશાખી અમાસને ભણીનક્ષત્ર ૧૧-મુહૂર્તમાં એક મુહૂર્તના પ૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના 3૮/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે. ચોથી વૈશાખી અમાસને અશ્વિની નક્ષત્ર ૧૫ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨૭૬૨ ભાગોમાં ૧/૨ ભાગના પ૧/૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. પાંચમી વૈશાખી અમાસને રેવતી નગ ૨૧ મુહૂર્તમાંના એક મુહૂર્તના બાસઠ ભાગના ૬૪/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે. જયેષ્ઠા મૂલી અમાવાસ્યા કેટલાં નક્ષત્રો સાથે યોગ કરે છે ? તે બે નક્ષત્રો સાથે યોગ કરે છે. તે - રોહિણી, મૃગશિર્ષ. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી તો બે નક્ષત્ર જ્યેષ્ઠામૂલી અમાવાસ્યાને પૂર્ણ કરે છે - સેહિણી અને કૃતિકા. તેમાં પહેલી જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યાને રોહિણીનાબ ગણીશ મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૬/૬ર ભાગોમાં ૧/૬ર ભાગોના ૧૨/૬૭ ભાગ – ૧૯ / / Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ૧૬૮ સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ૧૦/૬/૪૯ ૧૨/૬૭ જતાં પૂર્ણ કરે છે. બીજી જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યાને કૃતિકા નક્ષત્ર વેવીશ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગોના ૧/૬ર ભાગના ૫/૬૩ ભાગ અર્થાત્ ૨૩/૧૯/૬૨/ ૨૫/૬૭ જતાં પૂર્ણ કરે છે. ત્રીજી જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યાને રોહિણી નક્ષત્ર બાવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૯/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના ૩૯/૬૭ ભાગ અર્થાત્ ૩૨ / ૫૯/૬૨/ ૩૯/૬૭ જતાં પૂર્ણ કરે છે. ચોથી જ્યેષ્ઠામૂલી અમાવાસ્યાને રોહિણી નક્ષત્ર છ મુહુર્તામાં એક મુહૂર્તના ૩૨/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના પર૬૩ ભાગમાં અથવું ૬ / ૧૨/૬૨/ ૫૨/૬૩ માં પૂર્ણ કરે છે. પાંચમી પેઠામૂલી અમાવાસ્યાને કૃતિકા નક્ષત્ર દશ મુહૂતમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૬૫/૬૩ ભાગ જતાં અર્થાત્ ૧૦ / ૫/૬૨ / ૬૫/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે. આષાઢી અમાવાસ્યા કેટલા નમોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું - ત્રણ નાગો યોગ કરે છે - આદ્ર, પુનર્વસુ, પુષ્ય. આ પણ વ્યવહારથી કહ્યું છે. પરમાર્થથી તો આ ત્રણ નક્ષત્રો અષાઢી અમાસને પૂર્ણ કરે છે – મૃગશિર્ષ, આદ્ર, પુનર્વસુ. તેમાં પ્રથમ આષાઢી અમાસને આદ્ર નક્ષત્ર બાર મુહર્તામાં એક મહત્ત્વના પ૧/ ૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૧૩/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. બીજી આષાઢી અમાવાસ્યાને મૃગશિર્ષ નાગ ચૌદ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૪/૬ર ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૬/૬૩ ભાગ અતિક્રાંત થતાં પૂર્ણ કરે છે. ત્રીજી આષાઢી અમાવાસ્યાને પુનર્વસુ નક્ષત્ર નવ મુહૂતોમાં એક મુહૂર્તના | ૬૨ ભાગોમાં ૧૬૨ ભાગના ૪૦/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. ચોથી આષાઢી અમાવાસ્યાને મૃગશિર્ષ નક્ષત્ર ૨૭-મુહૂર્તામાં એક મુહૂર્તના 39/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના પ૩/૬૭ ભાગો જતાં પૂર્ણ કરે છે. પાંચમી આષાઢી અમાવાસ્યાને પુનર્વસુ નક્ષત્ર ૨૨-મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગો સમતિકાંત થતાં અર્થાત્ ૨૨ / ૧૬/૬ર/ o ને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બારે પણ અમાવાસ્યાના ચંદ્ર યોગથી યુક્ત નક્ષત્ર વિધિ કહી. હવે કુલાદિ યોજના કહે છે – શ્રાવિષ્ઠી - શ્રાવણ માસ ભાવિની અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપકુલને જોડે છે ? ભગવંતે કહ્યું – તે કુલને પણ જોડે છે. * શબ્દ અહીં ક્રિશબ્દના અર્થમાં છે. ઉપકુલને પણ જોડે છે. પણ યોગને આશ્રીને કુલોપકુલને જોડતી નથી. તેમાં જ કુલ સંજ્ઞક નક્ષત્ર, શ્રાવિષ્ઠી અમાસને મઘાનક્ષત્ર જોડે છે. આ વ્યવહાર થકી કહ્યું. વ્યવહારથી જ ગયેલ અમાવાસ્યામાં વર્તમાનમાં પણ એકમે જે અહોરાત્ર મૂળમાં અમાવાસ્ય સંબદ્ધ છે, તે સર્વે પણ અહોરાત્ર અમાસનું છે તેવો વ્યવહાર છે. તેથી એ પ્રમાણે વ્યવહારથી શ્રાવિષ્ઠી અમાસ મઘા નક્ષત્રના સંભવથી કહ્યું કે કુલને જોડતાં મઘા નક્ષત્રને જોડે છે. પરમાર્થથી વળી કુલને જોડતાં પુષ્ય નક્ષત્રને જોડે છે, તેમ જાણવું. તે જ કુલ પ્રસિદ્ધિથી પ્રસિદ્ધ શ્રાવિષ્ઠી અમાવાસ્યાના સંભવથી આમ કહ્યું - આ પૂર્વે કહ્યું જ છે. ઉત્તરસૂત્ર પણ વ્યવહારનયને આશ્રીને યથાયોગ વિચારવું. ઉપકુલને જોડતાં આશ્લેષા નક્ષત્ર જોડે છે. હવે ઉપસંહારમાં કહે છે - જે કારણે ઉત્તપ્રકારથી કુલ-ઉપકુલ બંને વડે શ્રાવિષ્ઠી અમાવાસ્યામાં ચંદ્રયોગ સમ થાય છે, કુલોપકુલ સાથે યોગ ન થાય. તેથી શ્રાવિષ્ઠી અમાસમાં કુલ પણ જોડાય છે અને ઉપકુલ પણ જોડાય છે. એમ કહેવું. કુલ વડે યુક્ત અને ઉપકુલ વડે પણ યુક્ત શ્રાવિષ્ઠી અમાસ યુક્ત એમ કહેવું. ઉકત પ્રકારે બાકીની અમાવાસ્યાઓ પણ કહેવી. વિશેષ એ કે- માર્ગશીર્ષ, માધી, ફાગુની, આષાઢી અમાવાસ્યામાં કુલોપકુલને જોડે છે, તેમ કહેવું. બાકીની અમાવાસ્યામાં કુલોપકુલ નથી. હવે પાઠકના અનુગ્રહને માટે સૂકાલાપક બતાવે છે - પ્રૌઠપદી અમાવાસ્યાને શું કુલ જોડે છે, ઉપકુલ જોડે છે કે કુલોપકુલ જોડે છે ? કુલને જોડે છે અને ઉપકુલને પણ જોડે છે પરંતુ કુલોપકુલને જોડતાં નથી. કુલને જોડતાં ઉત્તરાફાગુનીને જોડે છે. ઉપકુલને જોડતાં પૂવફા_નીને જોડે છે. તે પૌષ્ઠપદી અમાસ એ રીતે કુલને જોડે છે, ઉપકુલને પણ જોડે છે. તેથી કુલ વડે પણ અને ઉપકુલ વડે પણ જોડાયેલ પૌષ્ઠપદી અમાવાસ્યા યુક્ત છે, તેમ કહેવું જોઈએ. આસોજા અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપકુલને જોડે છે ? તે કુલને પણ જોડે, ઉપકુલને પણ જોડે છે, પણ કુલોપકુલને જોડતા નથી. કુલને જોડતા ચિત્રા નક્ષત્રમાં જોડે છે. ઉપકુલને જોડતાં હસ્ત નાગને જોડે છે તે આસોજા અમાવાસ્યાને કુલ જોડે છે, ઉપકુલ જોડે છે. કુલ કે ઉપકુલ વડે જોડાયેલી આસોજા અમાસ કહેવી જોઈએ. કાર્તિકી અમાવાસ્યાને કુલ પણ જોડે છે, ઉપકુલ પણ જોડે છે, કુલોપકુલ પણ જોડે છે ? તે કુલને જોડે છે, ઉપકુલને પણ જોડે છે પણ કુલોપકુલને જોડતાં નથી. કુલને જોડતાં વિશાખા નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતાં સ્વાતી નક્ષત્રને જોડે છે, એ રીતે કુલ અને ઉપકુલ વડે જોડાયેલ કાર્તિકી અમાવાસ્યા યુક્ત છે તેમ કહેવું જોઈએ. મૃગશિર્ષી અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપકુલને જોડે છે ? તે કુલને પણ જોડે છે, ઉપકુલને પણ જોડે છે, કુલોપકુલને પણ જોડે છે. કુલને જોડતાં મૂળ નક્ષત્રમાં જોડે છે, ઉપકુલને જોડતાં જયેષ્ઠા નક્ષત્રમાં જોડે છે, કુલોપકુલને જોડતા અનુરાધાનક્ષત્રને જોડે છે. કુલ વડે, ઉપકુલ વડે, કુલીપકુલ વડે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૬/૪૯ પણ મૃગશિર્ષા અમાસયુક્ત છે તેમ કહેવું. પૌષી અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપલને જોડે છે ? કુલને ૫ણ જોડે, ઉપકુલને પણ જોડે, પરંતુ કુલોપકુલનો યોગ પ્રાપ્ત ન થાય. કુલને જોડતાં પૂર્વાષાઢા નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતા ઉત્તરાષાઢા નક્ષત્રને જોડે છે. તે કુલ અને ઉપકુલ વડે પણ જોડાયેલ પૌષી અમાવાસ્યા કહેવી જોઈએ. નિશ્ચયથી વળી કુલાદિ યોજના પૂર્વોક્ત ચંદ્રયોગને આશ્રીને સ્વયં વિચારવું જોઈએ. ૦ પ્રામૃતપ્રામૃત-૬-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ — * — * — * — x = x = ૧૬૯ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રાકૃત-૧૦, પ્રાકૃત-પ્રાભૂત-૭ એ પ્રમાણે દશમાં પ્રાભૂતના છટ્ઠા પ્રાભૃપામૃતને કહ્યું હવે સાતમાનો આરંભ કરે છે. તેનો આ અર્વાધિકાર છે - “ૌર્ણમાસી અને અમાવાસ્યાનો ચંદ્રયોગને આશ્રીને સંનિપાત'' કહેવો. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – ૧૭૦ • સૂત્ર-૫૦ ઃ કઈ રીતે તે સન્નિપાત કહેલ છે, તેમ કહેવું? જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા હોય છે, ત્યારે અમાવાસ્યા મઘા નક્ષત્ર યુક્ત હોય છે. જ્યારે મઘાયુક્ત પૂર્ણિમા હોય ત્યારે શ્રાવિષ્ઠી અમાસ હોય છે. જ્યારે પ્રૌષ્ઠપદી પૂર્ણિમા હોય છે, ત્યારે ફાલ્ગુની અમાસ હોય છે. જ્યારે ફાલ્ગુની પૂર્ણિમા હોય છે, ત્યારે પૌષ્ઠપદી અમાસ થાય છે. જ્યારે આસોજા પૂર્ણિમા હોય છે, ત્યારે ચૈત્રી અમાવાસ્યા થાય છે, જ્યારે ચૈત્રી પૂર્ણિમા હોય છે, ત્યારે આસોજા અમાસ થાય છે. જ્યારે કાર્તિકા પૂર્ણિમા હોય, તયારે વૈશાખી અમાવાસ્યા હોય છે. જ્યારે મૃગશિર્ષી પૂર્ણિમા હોય ચે ત્યારે જ્યેષ્ઠામૂલી અમાવાસ્યા થાય છે, જ્યારે જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા હોય ત્યારે મૃગશિર્ષી અમાસ થાય છે. જ્યારે પૌષી પૂર્ણિમા હોય છે, ત્યારે અષાઢી અમાવાસ્યા થાય છે, જ્યારે આષાઢી પૂર્ણઇમા હોય છે, ત્યારે પૌષી અમાવાસ્યા થાય છે. • વિવેચન-૫૦ : ભગવન્ ! કયા પ્રકારે આપે ચંદ્રયોગને આશ્રીને પૂર્ણિમા અને અમાસનો સન્નિપાત કહેલો છે તેમ કહેવું ? એમ પૂછતા ભગવંતે કહ્યું – અહીં વ્યવહારનયના મતથી જે ક્ષેત્રમાં પૂર્ણિમા થાય, ત્યાંથી આરંભી પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં નિયમથી અમાવાસ્યા (કહેવી). તેથી જ્યારે શ્રાવિષ્ઠી - શ્રવિષ્ઠા નક્ષત્ર યુક્ત પૂર્ણિમા થાય છે, ત્યારે તેની પર્વેની અમાવાસ્યા મઘા નક્ષત્રયુક્ત થાય છે. મઘા નક્ષત્રથી આરંભીને વિષ્ઠા નક્ષત્રના ૧૫મું હોવાથી કહ્યું અને આ શ્રાવણમાસને આશ્રીને કહેવું અને જ્યારે મઘા નક્ષત્ર યુત પૂર્ણિમા હોય, ત્યારે પાછળની અમાસ શ્રવિષ્ઠાયુક્ત થાય છે. મઘાથી આરંભીને પૂર્વે શ્રવિષ્ઠાનક્ષત્ર ૧૫મું હોવાથી કહ્યું. આ માઘમાસને આશ્રીને જાણવું. જ્યારે પ્રોષ્ઠપદી - ઉત્તર ભાદ્રપદાયુક્ત પૂર્ણિમા હોય છે. ત્યારે પૂર્વવત્ પાશ્ચાત્ય અમાવાસ્યા ફાલ્ગુની - ઉત્તર ફાલ્ગુની નક્ષત્રયુક્ત થાય છે. ઉત્તર ભાદ્રપદથી આરંભીને પૂર્વે ઉત્તર-ફાલ્ગુની નક્ષત્રના પંદરમાં પણાથી કહ્યું. જે અપાંતરાલમાં અભિજિત્ નક્ષેત્ર છે, તે થોડાં કાળ માટે હોવાથી પ્રાયઃ વ્યવહારમાર્ગમાં સ્વીકારાતું નથી. સમવાયાંગ સૂત્રમાં કહ્યું – “જંબૂદ્વીપ દ્વીપમાં અભિજિતને વર્જીને ૨૭-નક્ષત્રથી વ્યવહાર વર્તે છે.' તેથી તેની ગણના કરી નથી, તેથી ઉત્તરાભાદ્રપદથી પૂર્વે પંદરમું પૂર્વાફાલ્ગુની નક્ષત્ર જાણવું. આ ભાદરવા માસને આશ્રીને જાણવું. જ્યારે ફાલ્ગુની - ઉત્તરાફાલ્ગુની નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પાશ્ચાત્ય Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧//૫o ૧૩૧ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૮ છે. અમાવાસ્યા પૌષ્ઠપદી-ઉત્તરાભાદ્રપદ યુક્ત હોય છે. ઉત્તરાફાલ્ગનીથી આરંભીને પૂર્વે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનો ચૌદમો ક્રમ હોવાથી કહ્યું. આ ફાગુન માસને આશ્રીને કહેલું જાણવું. જયારે અશ્વયુજ નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પાશ્ચાત્ય અનંતર અમાવાસ્યા ચિત્રા નક્ષત્ર સમન્વિત હોય છે. અશ્વિનીથી આરંભીને પૂર્વે ચિત્રા નક્ષત્રનો પંદરમો ક્રમ છે અને તે વ્યવહાર નયને આશ્રીને જાણવું. નિશ્ચયથી એક અશ્વયુદ્ માસ ભાવિની અમાવાસ્યાનું ચિત્ર નામનો સંભવ હોવાથી અને તે પૂર્વે જ કહેલું છે. જ્યારે ચિત્રા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પછી પાશ્ચાત્ય અનંતર અમાવાસ્યા અajજ નાણયુક્ત હોય છે. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી એક ચૈત્રમાસ ભાવિની અમાવાસ્યામાં અશ્વિની નક્ષત્રનો અસંભવ છે, આ સૂત્ર અશ્વયુજ ચૈત્ર માસને આશ્રીને પ્રવૃત્ત કહેવું. જ્યારે કૃતિકા નબયત પૌમિાસી હોય ત્યારે વિશાખા નક્ષત્રયુક્ત અમાસ હોય છે, કેમકે કૃતિકાથી પૂર્વે વિશાખા પંદરમું છે. જ્યારે વિશાખા નક્ષણયુક્ત પૂર્ણિમા હોય ત્યારે અનંતર પાશ્ચાત્ય અમાવાસ્યા કાર્તિકી-કૃતિકા નક્ષત્રયુક્ત હોય છે કેમકે વિશાખાથી પૂર્વે કૃતિકાનબ ૧૪-મું છે. આ કાર્તિક વૈશાખ માસને આશ્રીને કહ્યું. એ પ્રમાણે ઉત્તરસૂત્ર પણ જાણવું. ૦ પ્રાભૃતપામૃત-૭-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું સાતમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે આઠમું આરંભી છીએ. તેનો આ અધિકાર છે - ‘નક્ષત્રોના સંસ્થાનની વક્તવ્યતા“ તવિષયક પ્રમ્નસૂત્ર - • સૂત્ર-૫૧ - તે નક્ષત્ર સંસ્થિતિ કઈ રીતે કહી છે? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં અભિજિતું નક્ષત્ર કયા આકારે છે ? ગોશીષની પંક્તિ આકારે છે. શ્રવણનક્ષત્ર કયા આકારે છે ? તે કાહાર આકારે છે. ધનિષ્ઠા નક્ષત્ર કયા આકારે છે ? તે શકુની પલીનક આકારે છે. શતભિષા નક્ષત્ર કયા આકારે છે ? પુષ્પોપચાર આકારે છે. પૂર્વપૌષ્ઠપદા નક્ષત્ર કયા આકારે છે ? અર્ધવાપી આકારે છે. એ પ્રમાણે ઉત્તરાપૌષ્ઠપદા પણ જાણવું. રૈવતી નક્ષત્ર કયા આકારે છે ? નૌકા આકારે છે. અશ્વિની નક્ષત્ર કયા આકારે છે ? અશ્વસ્કંધ આકારે છે. ભરણીનક્ષત્ર કયા આકારે છે ? ભગ આકારે છે. કૃતિકા નક્ષત્ર કયા આકારે છે ? અસ્ત્રાની ધારના આકારે છે. રોહિણીનક્ષત્ર કયા આકારે છે ? ગાડાની ઉંઘના આકારે છે. મૃગશિર્ષ નક્ષત્ર કયા આકારે છે? મૃગના શિરની પંક્તિ આકારે ચે. આદ્રનિક્ષત્ર કયા આકારે છે ? લોહીના બિંદુ આકારે છે. પુનર્વસુ નક્ષત્ર કયા આકારે છે ? તુલા આકારે છે. પુષ્ય નક્ષત્ર કયા આકારે છે ? વર્તમાન આકારે છે. આશ્લેષા નક્ષત્ર કયા આકારે છે ? પતાકા આકારે છે. મઘા નક્ષત્ર કયા આકારે છે ? પ્રાકાર આકારે છે. પૂર્વાફાગુની નક્ષત્ર કયા આકારે છે ? અદ્ધ પચંક આકારે છે. એ પ્રમાણે ઉત્તરા ફાલ્ગની પણ જાણવું. હસ્તનમાં કયા આકારે છે ? હસ્ત આવકારે છે. ચિત્રાનક્ષત્ર કયાં આકારે છે ? પ્રસન્ન મુખ આકારે છે. સ્વાતિ નક્ષત્ર કયા આકારે છે? ખીલા સમાન છે. વિશાખા નક્ષત્ર કયા આકારે છે ? દામની આકારે છે. અનુરાધા નક્ષત્ર કયા આકારે છે ? એકાવલિ આકારે છે. જ્યેષ્ઠા નક્ષત્ર કયા આકારે છે ? ગજદંત આકારે છે. મૂલનામ કયા આકારે છે ? વીંછીની પુંછના આકારે છે. પૂર્વાષિાઢા નક્ષત્ર કયા આકારે છે ? ગજ વિક્રમ આકારે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર કયા આકારે છે ? સ્વાતિ આકારે છે. • વિવેચન-૫૧ - કયા પ્રકારે ભગવનું નાકોના સંસ્થાન કહેલા છે તેમ કહેવું ? એ પ્રમાણે કહીને કરી પ્રત્યેક પ્રશ્નને ધારણ કરવા. આ અનંતરોક્ત ૨૮ નક્ષત્રો મળે જે અભિજિતુ નબ છે તે કોના જેવા આકારે કહેલ છે ? ભગવંતે કહ્યું - x • આ અનંતરોક્ત ૨૮-નક્ષત્રોની મદયે અભિજિત નક્ષત્ર ગોશીર્ષની પંક્તિ આકારે છે. - X - X - X - X - X - Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૮/પ૧ ૧૩૩ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૯ @ ગાયનું મસ્તક, તેની પંક્તિ- તે પુદ્ગલોની દીર્ધરૂપ શ્રેણિ, તેના જેવો આકાર કહેલ છે. એમ બાકીના સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે - પશુ બંધન, બાકી પ્રાયઃ સુગમ છે. સંસ્થાના સંગ્રાહિકા આ જંબૂદ્વીપ પ્રાપ્તિની ત્રણ ગાથા છે - ગોશીષવલિ, કાહાર, શકુની, પુષ્પોપચાર, વાપી, નૌકા, અશ્વનો અંધક, ભગ, અઆની ધાર ઈત્યાદિ - X - X - X - ૦ પ્રાભૃતપામૃત-૮-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - એ પ્રમાણે દશમાં પ્રામૃતનું આઠમું પ્રાકૃતપ્રાભૃત કહ્યું. હવે નવમું આરંભે છે. તેનો આ અર્વાધિકાર છે – “પ્રતિ નક્ષત્ર તારા પ્રમાણની વક્તવ્યતા.” તેથી વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-પર : કઈ રીતે તે તારાઓનું પ્રમાણ કહેલ છે ? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં અભિજિતુ નક્ષત્ર કેટલાં તારાવાળું છે? ત્રણ તારાવાળું છે. શતભિષજુ નક્ષત્ર કેટલાં તારાવાળું છે ? સાત તારાવાળું છે. પૂર્વ પૌષ્ઠપદા કેટલાં તારાવાળું છે ? બે તારક છે. એ રીતે ઉત્તરા પૌષ્ઠપદા પણ જાણવું. રેવતી નક્ષત્ર કેટલાં તારાવાળું છે ? બત્રીશ તાક છે. અશ્વિની નક્ષત્ર કેટલાં તારાવાળું છે ? મિતાક છે. એ પ્રમાણે બધે જ પૂછવું જોઈએ. ભરણી 2 તારક, કૃતિકા છ તારક, રોહિણી પંચ તારક, શ્રવણ મિતારક, આદ્ર એક તાક, પુનર્વસુ પંચ તારક, પુષ્ય નક્ષત્ર મ તારક, આશ્લેષા છ તાક, મઘા સાત તારક, પૂર્વાફાલ્ગની બે તારક, એ પ્રમાણે ઉત્તરા ફાલ્ગની પણ જાણવું. હસ્ત પાંચ તાક, ચિત્રા એક તાક, સ્વાતિ એક તાક, વિશાખા, પાંચ તાક, અનુરાધા પાંચ તાક, જ્યેષ્ઠા ગિતારક, મૂલ એક માસ્ક, પૂવષાઢા ચાર તારક અને ઉત્તરાષાઢા નક્ષત્ર ચાર તારવાળું કહેલ છે.. • વિવેચન-પર : કયા પ્રકારે ભગવદ્ ! આપે નક્ષત્રોનું તારાપમાણ કહેલ છે, તેમ કહેવું ? એમ સામાન્ય પ્રશ્ન કરીને હવે પ્રતિનક્ષત્ર પૂછે છે – આ ૨૮ નક્ષત્રોમાં અભિજિતું નક્ષત્ર ત્રણ તારાવાળું કહેલ છે. એ પ્રમાણે બાકીના પ્રશ્ન અને ઉત્તર સૂત્રો કહેવા. તારાઓના પ્રમાણની સંગ્રાહિકા આ ગાથાઓ જંબૂદ્વીપ પ્રજ્ઞતિમાં છે - ત્રણ, ત્રણ, પાંચ, સાત, બે, બે, બત્રીશ, ત્રણ, ત્રણ, છ, પાંચ, ત્રણ, એક, પાંચ, ત્રણ, એક, સાત, બે, બે, પાંચ, એક, એક, પાંચ, ચાર, ત્રણ, અગિયાર, ચાર, ચાર એ પ્રમાણે તારાઓનું પ્રમાણ કહેલ છે. ૦ પ્રાભૃતપાત-નો સટીક અનુવાદ પૂર્ણ - X - X - X - X - X – Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૦/૩ ૧૩૫ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપામૃત-૧૦ છે. એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું નવમું પ્રાભૃતપાબૃત કહ્યું. હવે દશમું આરંભે છે - તેના આ અધિકાર છે : “કેટલા નક્ષત્રો સ્વયં અતગમત વડે અહોરમ પરિસમાપ્તિ કરીને કયા માસને લઈ જાય છે ?" તવિષયક પ્રશ્નમ કહે છે— • સૂત્ર-પ૩ - કઈ રીતે નક્ષત્રરૂપ નેતા કહેલ છે? વર્ષના પહેલા માસને કેટલાં નક્ષત્રને પૂર્ણ કરે છે? ચાર નાગને, તે આ - ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા. ઉત્તરાષાઢા ચૌદ અહોરાત્રથી પૂર્ણ થાય, અભિજિતુ સાત અહોરમથી, શ્રવણ આહ અહોરાત્રથી, ઘનિષ્ઠા નક્ષત્ર એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના ચરિમ દિવસમાં બે પાદ અને ચાર અંગુલો પોરિસિ થાય છે. તે વપના બીજા માસને કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે? ચાર નક્ષત્રો - ધનિષ્ઠા, શતભિષા, પૂપિઠપદા, ઉત્તરપૌષ્ઠપદા. ધનિષ્ઠા ચૌદ અહોરાત્રથી, શતભિષા સાત અહોરમથી, પૂવભિાદ્રપદા આઠ અહોમથી અને ઉત્તર પ્રૌઠપદા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે, તે માસના ચરિમ દિવસે બે પાદ અને આઠ આંગળ પોરિસિ હોય છે. તે વપરનો ત્રીજો માસ કેટલા નામો પૂર્ણ કરે છે ? તેને ત્રણ નામો પૂર્ણ કરે છે - ઉત્તપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની. ઉત્તરાપૌષ્ઠપદા ચૌદ અહોરમથી, રેવતી પંદર અહોરણથી, અશ્વિની એક અહોરમથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર ગુલ પોરિસિછાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદોની પોરિસિ થાય છે. તે વનિો ચોથો માસ કેટલાં નબો પૂર્ણ કરે છે? ત્રણ નક્ષત્રો - અશ્વિની, ભરણી, કૃતિકા. અશ્વિની ચૌદ અહોરણથી, ભરણી પંદર અહોરમથી, કૃતિકા એક અહોરમથી પૂર્ણ કરે છે. તે માસમાં ૧૬ ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ અને ચાર અંગુલ પોરિસિ હોય છે. તે હેમંતના પહેલા માસને કેટલાં નબો પૂર્ણ કરે છે? ત્રણ નામો - કૃતિકા, રોહિણી, સંસ્થાન. કૃતિકા ચૌદ અહોરબી, રોહિણી પંદર અહોરબી, સંસ્થાન એક અહોરબથી પૂર્ણ કરે છે, તે જ માસમાં વીશ અંગુલ પોરિસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદો અને આઠ અંગુલ પોરિસી થાય છે. તે હેમંતના બીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કર છે? ચાર નક્ષત્રો - ૧૬ સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ સંસ્થાન, આદ્રા, પુનર્વસ, પુણ. સંસ્થાન ચૌદ અહોરમથી, અદ્ધ સાત અહોરથી, પુનર્વસુ આઠ અહોરબી, પુષ્ય એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ૨૪ ગુલ હોસિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાની ચાર પદ પોલિસિ થાય છે. તે હેમંતના ત્રીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કર છે ? ત્રણ નક્ષત્રો પૂર્ણ કરે છે - પુષ્ય, આશ્લેષા, મઘા, પુષ્ય ચૌદ અહોરાત્રથી. આશ્લેષા પંદર અહોરમથી, મઘા એક અહોરાત્રથી પૂર્ણ કરે ચે. તે માસમાં વીશ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદ અને આઠ અંગુલ પોરિસિ થાય છે. તે હેમંતનો ચોથો માસ કેટલા નામો પૂર્ણ કરે છે? ત્રણ નક્ષત્રો - મઘા, પૂર્વ ફાગુની, ઉત્તરા ફાગુની. મઘા ચૌદ અહોરાત્રથી, પૂર્વ ફાગુની. પંદર અહોરાકથી, ઉત્તર ફાગુની એક અહોરાત્રથી પૂર્ણ ૨ છે. તે માસમાં ૧૬ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પોરિસિ હોય. તે ગ્રીખનો પહેલો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો - ઉત્તરા ફાગુની, હસ્ત, ચિત્રા. ઉત્તરા ફાગુની ચૌદ અહોરાકથી, હસ્ત પંદર અહોરાણથી, ચિત્રા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર સંકુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રખાસ્થાયી ત્રણ પદ પોરિસિ થાય છે. તે ગ્રીમનો બીજો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કર છે ? ત્રણ નક્ષત્રો - ચિત્રા, સ્વાતી, વિશાખા, ચિના ચૌદ અહોરથી, સ્વાતી પંદર અહોરાકથી, વિશાખા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પદ આઠ ગુલ પોરિસિ હોય છે. ગ્રીમનો ત્રીજો માસ કેટલાં નામો પૂર્ણ કરે છે ત્રણ નામો - વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠામૂલી, વિશાખા ચૌદ અહોરાત્રથી, અનુરાધા સાત [પંદર] અહોરમથી, જોહામૂલ એક અહોરબરી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પાદ અને ચાર અંગુલ પોરિસિ થાય છે. ગ્રીમના ચોથો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? તે ત્રણ નક્ષત્રો - મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મૂલ ચૌદ અહોરાત્રથી, પૂવષિાઢ પંદર અહોરથી, ઉત્તરાષાઢા એક અહોરમથી પૂર્ણ કરે છે. તે માસમાં વૃત • સમચતુસ સંસ્થિત-જ્યગોધ પરિમંડલક્સકાય અનુરંગિણી છાયાથી સુર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાયી બે પાદ પોરિસિ થાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૦/૫૩ ૧e ૧૩૮ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ • વિવેચન-૫૩ - કયા પ્રકારે ભગવદ્ ! આપે સ્વયં અસ્ત થઈને અહોરાત્ર પરિ સમાપ્ત કરનાર નક્ષત્રરૂપ નેતા કહેલ છે, તેમ કહેવું? આ જ વાત પ્રતિમાસ માટે પૂછવાને માટે કહે છે - વષકાળના ચાર માસ પ્રમાણમાં પહેલો માસ શ્રાવણ નામે છે તેને કેટલા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપ્તિ પ્રતિ લઈ જાય છે ? ભગવંતે કહ્યું - ચાર નમો સ્વયં અસ્ત થઈને અહોરાકને પરિસમાપ્તપણે ક્રમથી લઈ જાય છે. તે આ પ્રમાણે – ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા. તેમાં ઉત્તરાષાઢા પહેલા ચૌદ અહોરમને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપિતપણે લઈ જાય છે પછી અભિજિત નક્ષત્ર સાત અહોરમથી લઈ જાય છે. પછી શ્રવણનક્ષત્ર આઠ અહોરાત્રથી લઈ જાય છે. એ પ્રમાણે સર્વ સંકલનાથી શ્રાવણ માસના ૨૯-અહોરાત્ર થાય છે. પછી શ્રાવણ માસ સંબંધી છેલ્લા એક અહોરાત્રને ધનિષ્ઠાનક્ષત્ર સ્વયં અસ્ત થઈ અહોરણ પરિસમાપકપણે લઈ જાય છે. એ પ્રમાણે ચાર નક્ષત્રો શ્રાવણ માસને પૂર્ણ કરે છે. તે શ્રાવણમાસમાં ચાર અંગુલ અધિક પૌરુષી છાયાથી સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત કરે છે. અર્થાત શ્રાવણમાસમાં પ્રથમ અહોરાત્રથી આરંભીને પ્રતિદિન અચાન્ય મંડલ સંક્રાંતિ વડે તે રીતે કંઈક પણ પરાવર્તિત કરે છે. જેથી તે શ્રાવણ માસના અંતે ચાર ગુલ અધિક બે પાદ પોરિસિ હોય છે. તે જ સુપ્રકારશ્રી કહે છે કે – તે શ્રાવણ માસના છેલ્લા દિવસ બે પાદ ચાર ગુલ પોરિસ થાય છે. તે વષકાળના ચતુમતિ પ્રમાણમાં બીજા ભાદ્રપદ નામે માસને કેટલાં નબો પૂર્ણ કરે છે ? આ વાક્યનો ભાવાર્થ પૂર્વવત્ કહેવો, ભગવંત કહે છે - ચાર નક્ષત્રો પૂર્ણ કરે છે. તે આ રીતે - ધનિષ્ઠા, શતભિષજ, પૂવપિઠપદા અને ઉત્તરાપૌઠપદા. તેમાં ઘનિષ્ઠા, તે ભાદ્રપદ માસમાં પહેલા ચૌદ અહોરાત્રને સ્વયં અસ્ત થઈને અહોરમને પૂર્ણતા પ્રતિ લઈ જાય છે. ત્યારપછી શતભિષકુ ન સાત અહોરાત્રથી, પછી પરમ આઠ અહોરાત્રથી પૂર્વ પ્રૌઠપદા, પછી એક અહોરાત્રથી ઉત્તર પ્રોઇપદા, એ પ્રમાણે ભાદ્રપદ માસને ચાર નક્ષત્રો પૂર્ણ કરે છે. તે ભાદ્રપદ માસને આઠ અંગુલ અધિક પૌરુપીછાયાથી સૂર્ય પ્રતિ દિવસ પરાવર્તિત કરે છે. અહીં પણ આ ભાવાર્થ છે - ભાદરવા માસમાં પ્રથમ અહોરમથી, આરંભીને પ્રતિદિવસ અચાન્ય મંડલ સંક્રાંતિ વડે તેવી કોઈક રીતે પરાવર્તિત કરે. છે, જેથી તે ભાદ્રપદ માસના અંતે આઠ અંગુલ પોરિસિ થાય છે. * * આ પ્રમાણે બાકીના માસગત સૂત્રો પણ વિચારવા. વિશેષ એ કે - સ્થા - રેખા એટલે પાદ પર્યન્તવર્તિની સીમા, તે સ્થાનયુક્ત ત્રણ પાદ પોરિસિ થાય છે. અથતિ પરિપૂર્ણ ત્રણ પાદ પોરિસિ થાય છે. આ ચાર અંગુલ પ્રતિમાસ વૃદ્ધિ ત્યાં સુધી, જાણવી જ્યાં સુધી પૌષ માસ આવે છે. ત્યારપછી પ્રતિમાસ ચાર અંગુલની હાનિ કહેવી. તે ત્યાં સુધી, જ્યાં સુધી અષાઢ માસ આવે તે રીતે અષાઢ પર્યન્ત બે પાદ [23/12]. પોરિસિ થાય છે. આ પોરિસિ પ્રમાણ વ્યવહારચી કહ્યું. નિશ્ચયથી સૌદ્ધ ગીશ અહોરાત્ર વડે ચાર ગુલની વૃદ્ધિ કે હાનિ જાણવી. તથા નિશ્ચય થકી પોરિસિ પ્રમાણ પ્રતિપાદનાર્થે આ પૂર્વાચાર્ય પ્રદર્શિત કરણ ગાથાઓ છે. અહીં વૃત્તિકારશ્રીએ આઠ ગાથાઓ નોંધી છે. પછી આઠ ગાથની કમથી વ્યાખ્યા કહી છે. તે ભાણાનો અનુવાદ આ છે.) યુગના મધ્યમાં જે પર્વમાં, જે તિથિમાં પોરિસિ પ્રમાણ જાણવાને ઈચ્છે છે, તે પૂર્વ યુગની આદિથી આરંભીને જેટલા પર્વો અતિક્રાંત કરે છે, તે ગ્રહણ થાય છે. પછી તેને પંદર વડે ગુણીએ છીએ. ગુણીને વિવક્ષિત તિથિથી જે પૂર્વે અતિક્રાંત તિથિઓ છે, તેના સહિત કરાય છે. કરીને ૧૮૬ વડે તેનો ભાગ કરાય છે. અહીં એકમાં લઈ જવા ૧૮૩ મંડલ પરિમાણમાં ચંદ્ર નિપ્પાદિત તિથિના ૧૮૬ થાય છે. તેથી તે માણ વડે વિભાણ કરીને જે માણ પ્રાપ્ત થાય છે, તે જાણીને સખ્યણ અવધારવી. તેમાં જો લબ્ધ વિષમ થાય છે, જેમ એક, ત્રિક, પંચક, સપ્તક, નવક, ત્યારે તેનું પર્યાવત દક્ષિણ અયન જાણવું. હવે ‘સમ’ પ્રાપ્ત થાય છે, તે આ રીતે - બે, ચાર, છ, આઠ, દશ. ત્યારે તે પર્યાવર્તી ઉતરાયણ જાણવું. એ પ્રમાણે દક્ષિણાયન અને ઉત્તરાયણ પરિજ્ઞાનોપાય કહ્યો. હવે ૧૮૬ ભાગથી ભાગ કરાયેલ જે શેષ બાકી રહે છે, અથવા ભાગ અસંભવથી જે શેષ રહે છે, તેની વિધિ કહે છે - જે પૂર્વ ભાગથી હરાતા કે ભાગના અસંભવથી શેપી ભૂત અયનગત તિથિ સશિ વર્તે છે તે ચાર વડે ગણીએ. ગણીને પર્વપાદથી - યુગમળે જે સર્વ સંગાથી ૧૨૪ પર્વો, તેના પાદ-ચતુથશ અંશથી ૩૧ થાય છે. તે ભાગ વડે હરાતા જે પ્રાપ્ત થાય તે અંગુલો – કારથી ગુલાંશ પોરિસિની ક્ષય વૃદ્ધિ જાણવી. દક્ષિણાયનમાં પદ ધ્રુવ રાશિની ઉપર વૃદ્ધિ જાણવી અને ઉત્તરાયણમાં પદ ધુવરાશિથી ક્ષય જાણવો જોઈએ. હવે આ ગુણાકારની કે ભાગાકારની ઉત્પત્તિ કઈ રીતે થાય છે ? તે કહે છે - જો ૧૮૬ તિથિ વડે ૨૪-અંગુલ ક્ષય કે વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તો એક તિથિમાં શું વૃદ્ધિ કે ક્ષય થાય. રાશિ ત્રણની સ્થાપના - ૧૮૬ ૨૪ ૧. અહીં અંત્ય સશિ વડે એક લક્ષણથી મધ્યમ સશિ ચોવીશને ગુણીએ. તો ૨૪-જ આવશે. પછી આધ શશિ ૧૮૬ રૂપ સંખ્યા વડે ભાંગવામાં આવે. તેમાં ઉપરિતન રાશિથી થોડાપણાંથી ભાણ કરી શકાતો નથી. તેથી છેધ-છેદક રાશિની છ સંખ્યા વડે અપવર્તતા કરાય છે. તેનાથી ઉપરની રાશિ ચાર [૨૪ - ૬] અને નીચેની રાશિ એકબીશ [૧૮૬-૬] થાય છે.. એક તિથિમાં ૪૩૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેટલી ક્ષય કે વૃદ્ધિથી ચક ગુણાકાર ઉકત ૩૧ ભાગહાર. અહીં જે પ્રાપ્ત થયા, તે અંગુલ ક્ષય કે વૃદ્ધિમાં Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૦/૫૩ ૧ee ૧૮૦ સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જાણવા, તેમ કહ્યું. તેમાં કયા અયનમાં, કેટલા પ્રમાણ ધૃવરાશિની ઉપર વૃદ્ધિ કે કયા અયનમાં કેટલો પ્રમાણ ધુવાશિનો ક્ષય થાય, તેની નિરૂપણાર્થે કહે છે - દક્ષિણાયનમાં બે પાદ • બે પદની ઉપર અંકુલની વૃદ્ધિ જાણવી. ઉત્તરાયણમાં ચાર પાદ વડે ગુલની હાનિ થાય. તેમાં યુગમણે પહેલાં સંવત્સરમાં દક્ષિણાયનમાં જે દિવસથી આરંભીને વૃદ્ધિ છે, તેનું નિરૂપણ કરે છે - યુગના પહેલા સંવત્સરમાં શ્રાવણ માસમાં વદ પક્ષમાં એકમે પોરિસિ બે પાદ પ્રમાણ ધ્રુવ હોય છે. પછી તે એકમથી આરંભીને પ્રતિતિથિના ક્રમથી ત્યાં સુધી વધે છે, જ્યાં સુધી સૂર્ય માસ વડે સાદ્ધ ત્રીશ અહોરાત્ર પ્રમાણથી ચંદ્રમાસની અપેક્ષાથી ૩૧ તિથિ અર્થ થાય છે. ચાર અંગુલ વધે છે. તે કઈ રીતે જાણવું? - જેમ સર્ચ માસથી સાદ્ધ બીશ અહોરાત્ર પ્રમાણથી ગીશ તિથ્યાત્મક વડે આ કહે છે - જે કારણે એક તિથિમાં ચાર એકબીશાંશ [૩૧] ભાગ વધે છે અને આ પૂર્વવત્ વિચારવું. પરિપૂર્ણ થતાં દક્ષિણાયનમાં વૃદ્ધિ ચાર પદો પરિપૂર્ણ થાય છે. પછી સૂર્ય માસથી સાદ્ધ ગીશ અહોરાત્ર વડે એકઝીશ તિથ્યાત્મક વડે કહેલ છે. એ પ્રમાણે વૃદ્ધિ કહી. ધે હાનિને કહે છે - યુગના પહેલાં સંવત્સરમાં માઘ માસના કૃષ્ણપક્ષમાં સાતમીથી આરંભીને ચોથા પાદથી પ્રતિ તિથિ એકગીશ ભાગ ચતુટ્ય હાનિ *િ/૩૧ ભાગ હાનિ ત્યાં સુધી જાણવી, જ્યાં સુધી ઉત્તરાયન પર્યામાં બે પાદ પોરિસિ છે. આ પહેલી સંવત્સરગત વિધિ કહી. બીજ સંવત્સરમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં તેરશને આદિમાં કરીને વૃદ્ધિ [કહેવી. માઘ માસમાં શુક્લ પક્ષમાં ચોથને આદિ કરીને ક્ષય કિહેવો.] ત્રીજા સંવત્સરમાં શ્રાવણ માસમાં શુક્લપક્ષમાં દશમ એ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં કૃષ્ણ પક્ષમાં એકમ ક્ષયની આદિ છે. ચોથા સંવત્સરમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં સાતમ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં કૃષ્ણ પક્ષમાં તેરસ ક્ષયની આદિ છે. પાંચમાં સંવત્સરમાં શ્રાવણ માસમાં શુક્લપક્ષમાં ચોથ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં શુક્લ પક્ષમાં દશમ એ ક્ષયની આદિ કહી છે. આ કરણ ગાયા ગ્રહણ કરી, તો પણ પૂર્વાચાર્ય પ્રદર્શિત વ્યાખ્યાનથી જાણવી. હવે ઉપસંહાર કહે છે - ઉકત પ્રકારથી પોરિસિ વિષયમાં વૃદ્ધિ-ક્ષય યથાક્રમે દક્ષિણાયન-ઉત્તરાયણમાં જાણવો. એ પ્રમાણે અક્ષરાર્થને આશ્રીને કરણગાવાની વ્યાખ્યા કરી. હવે આ કરણની ભાવના કરીએ છીએ. કોઈ પણ પૂછે છે – યુગમાં આદિથી આરંભીને ૮૫માં પર્વમાં પંચમી તિથિમાં કેટલી પોરિસિ થાય છે ? તેમાં ૮૪ ગ્રહણ કરાય છે. તેની નીચેથી પંચમી તિથિમાં પૂછ્યું, તેથી પાંચ, ૮૪ ને ૧૫ વડે ગુણવામાં આવતા થાય છે - ૧૨૬૦. આમાં નીચેના પાંચ ઉમેરવામાં આવે. તેનાથી ૧૨૬૫ની સંખ્યા આવશે. તેને ૧૮૬ ભાગો વડે વિભાગ કરાય છે. તેથી પ્રાપ્ત થશે છે. આવેલ છ અયનને અતિક્રમીને સાતમાં અયનમાં વર્તે છે. તેમાં શેપ વધી છે ૧૪૯. આ શેષને ચાર વડે ગુણીએ. [૧૪૯ x ૪] તેનાથી પ૯૬ આવશે. તેમાંથી ૩૧ ભાગ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે ૧૯ અને શેષ વધે છે સાત. તેમાં બાર અંગુલ પાદ, તેથી ૧લ્લા ૧૨ વડે પદ પ્રાપ્ત થાય અને શેષ રહે છે સાત અંગુલ. છ અયન-ઉત્તરાયન, તેમાં સાતમું જતા દક્ષિણાયન વર્તે છે - પછી એક પદ સાત અંગુલ પ્રમાણ એવા બે પદ પ્રમાણ ધવરાશિમાં ઉમેરીએ. તેથી ત્રણ પદો અને સાત અંગુલ થાય. જે ૩૧ ભાગ શેષ રૂપે વર્તે છે. તેના ‘ચવ' કરીએ. તેમાં આઠ યવે એક ગુલ થાય, તે માપથી સાતને આઠ વડે ગુણીએ, ત્યારે છપ્પન થશે. તેના ૩૧ ભાગ કરાતા એક યવ થશે. બાકી રહે છે યવના ૫૨૧ ભાગો. તેનાથી આવશે ૮૫માં પર્વમાં પાંચ વડે ત્રણ પદો અને સાત અંગુલ, એક ચવ અને એક ચવના ૫ ભાગ. આટલી પોરિસિ રહે છે. તથા બીજો કોઈ પૂછે છે કે - ૯૭ માં પર્વમાં પાંચમની તિથિમાં કેટલા પાદ પોરિસિ થાય ? તેમાં ૯૬ને લેવામાં આવે. તેની નીચેથી પાંચ. ૯૬ ને પણ ૧૫ વડે ગુણીએ, તો થશે ૧૪૪૦, તેમાં નીચેના પાંચ ઉમેરીએ. તેનાથી સંખ્યા આવશે ૧૪૪પ. તેના ૧૮૬ ભાગ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે સાત અયનો. શેષ વધે છે ૧૪૩. તે ૧૪૩ને ચાર વડે ગુણીએ. તેથી આવશે પ૩૨. આ પકને ૩૧ વડે ભાંગવામાં આવતા પ્રાપ્ત થશે ૧૮ અંગુલ. તેમાં ૧૨ ગુલ વડે પદવી પ્રાપ્ત થશે એક પદ અને છ અંગલ. ઉપરના અંશો ઉદ્ધરતા ૧૪ આવશે. તેના યવ કરવાને માટે આઠ વડે ગુણતાં થશે ૧૧૨, આ ૧૧૨ને ૩૧ વડે ભાંગતા ત્રણ યવ આવશે અને શેષ વધે છે. યવના ૧૯૩૧ ભાગ. સાત અયનોને ઓળંગી જતાં આઠમું અાયન વર્તે છે. આ આઠમું અયન ઉતરાયન છે. ઉત્તરાયણમાં ચાર પદ રૂપ ધ્રુવરાશિથી હાનિ કહેવી. તેથી એક પદ, સાત અંગુલ, ત્રણ યવ અને એક યવના ૧૯૩૧ ભાગ થાય, તે ચાર પદથી પાતિત કરાતા, શેષ રહે છે - બે પદ, પાંચ અંગુલ, ચાર યવ, એક ચવના ૧૨/૩ ભાગ. આટલા યુગમાં આદિથી આરંભીને ૯૭માં પર્વમાં પાંચમી તિથિમાં પોરિસિ છે. એ પ્રમાણે બધે વિચારવું. હવે પોરિસિ પ્રમાણથી અયનગત પરિમાણ જાણવા માટે આ કરણગાથા છે - પોરિસિમાં જેટલી વૃદ્ધિ કે હાનિ જોઈ, તેના હોવાથી દિવસ જતાં કે પ્રવર્તતા ઐરાશિક કમનુસારણથી જે પ્રાપ્ત થાય તે અયનનું તેટલું પ્રમાણ જાણવું. આ કરણગાથાનો અક્ષરાર્થ કહેલ છે. ભાવના આ પ્રમાણે છે - તેમાં દક્ષિણાયનમાં બે પદની ઉપર ચાર આંગળની વૃદ્ધિ કહેવી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૦/૩ ૧૮૧ પછી કોઈ પણ પૂછે છે - દક્ષિણાયનના કેટલા જતાં ? અહીં રાશિક કમવતાર છે, જે ચાર અંગુલનયા એકબિશ ભાગ વડે એક તિચિ પ્રાપ્ત થાય, તો ચાર અંગુલ વડે કેટલી તિથિ પ્રાપ્ત થાય ? સશિકય સ્થાપના • ૪ ૧/૪ - અહીં અંત્ય સશિ ગુલરૂપ ૩૧ ભાગ કરવાને માટે ૩૧ વડે ગુણીએ. તેથી ૧૨૪ સંખ્યા આવશે. તેના વડે મધ્ય સશિ ગુણીએ. ત્યારે પણ ૧૨૪ આવશે કેમકે ૧૨૪ x ૧ = ૧૨૪ જ થાય. તેનો ચાર લક્ષણ આદિ શશિ વડે ભાણ કરાતા, પ્રાપ્ત થશે ૩૧-તિથિઓ. તેનાથી અવરો દક્ષિણાયનમાં ૩૧મી તિથિમાં ચાર ચાંગુલ પોરિસિની વૃદ્ધિ. (એ પ્રમાણે જાણવું.]. તથા ઉત્તરાયણમાં ચાર પદયી ગુલ આઠ હીન એ પૌરિતિ પ્રાપ્ત થતાં કોઈ પૂછે છે - ઉત્તરાયણની કેટલી છે ? - અહીં પણ ઐરાશિક * જે ચાર અંગુલના એકઝીશ ભાગ વડે એક તિથિ થાય છે તેને આઠ શગુલ વડે હીનદી કેટલી તિથિ પ્રાપ્ત થાય છે ? સશિમય સ્થાપના - ૪ ૧ ૮ અહીં અંત્ય સશિના ૩૧ ભાગ કરવાને માટે ૩૧ વડે ગુણીએ તેનાથી થાય ૨૪૮, આ ૨૪૮ને મધ્ય રાશિ એક વડે ગુણવામાં આવતા થાય છે - ૨૪૮. તે ૨૪૮ને આદ્ય શશિ ચાર છે, તેના વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે ૬૨. તેથી આવે છે - ઉત્તરાયણમાં ૬૨મી તિથિમાં આઠ અંગુલ પોરિસિ હીન. તે અષાઢ માસમાં પ્રકાશ્ય વસ્તુના વૃતની વૃતતા, સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિતની સમસતુસ સંસ્થાન સંસ્થિતા, ચોધ પરિમંડલ સંસ્થાનની ચોધ પરિમંડલની જશોધ પરિમંક્લ વડે ઉપલક્ષણથી આ શેષ સંસ્થાન સંસ્થિત પ્રકાશ્ય વસ્તુના શેષ સંસ્થાન સંસ્થિતાથી, અષાઢ માસમાં પ્રાયઃ બધી પણ પ્રકાશ્ય વસ્તુના દિવસનો ચોથો ભાગ અતિ કાંત થતાં કે શેષ રહેતા સ્વ પ્રમાણ છાયા થાય છે. નિશ્ચયથી વળી અષાઢ માસના છેલ્લાદિને. તેમાં પણ સવન્જિંતર મંડલમાં વર્તતો સૂર્ય, તેથી જે પ્રકાશ્ય વસ્તુનું જે સંસ્થાન થાય છે, તેની છાયા પણ તેવું સંસ્થાન ઉપજાવે છે. તેથી કહ્યું - વૃત્તની વૃતતા આદિ. એ જ વાત કહે છે - વાવનુfrચા • પોતાની છાયા તિબંધન વસ્તુના શરીર તે સ્વકાય, તેને અનુકાર ધારણ કરે છે, એવું શીલ. તે સ્વકાય અનુરંગિણી છાયા વડે સૂર્ય પ્રતિ દિવસ પરાવર્તિત થાય છે - પાછો ફરે છે. એવું કહે છે કે - અષાઢના પહેલા અહેમચી આભીને પ્રતિદિવસ અન્ય અન્ય મંડલ સંકાંતિ વડે, તે પ્રમાણે કંઈક પણ સૂર્ય પાછો ફરે છે, જે રીતે બધી જ પ્રકાશ્ય વસ્તુના દિવસનો ચોરો ભાગ અતિકાંત યતા બાકીની અથવા સ્વ અનુત્તર અને સ્વપમાણ છાયા થાય છે. સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ # પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૧ છે છે એ પ્રમાણે દશમાં પ્રામૃતનું દશમું પ્રાભૃત પ્રામૃત કહ્યું. હવે અગિયારમાંનો આભ કરે છે, તેનો આ અધિકાર છે. “તમને આશ્રીને ચંદ્રમાર્ગની વક્તવ્યતા.'' તવિષયક પ્રશ્ન સૂત્ર - • સૂઝ-૫૪ - તે ચંદ્રમમાં કઈ રીતે કહેલો છે તેમ કહેવું અડાવીશ નક્ષમોમાં એવા નો છે, જે સા ચંદ્રને દક્ષિણેથી યોગ કરે છે એવા પણ નpો છે, જે સદા ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે. એવા પણ નાનો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ અને ઉત્તી પણ પ્રમદ રૂપ છતાં પણ યોગ કરે છે. એવા પણ નtો છે,. જે ચંદ્રને દક્ષિણથી પણ મદરૂપ, છતાં પણ યોગ કરે છે. એવા પણ નફો છે જે ચંદ્રને સદા પ્રમરૂપ યોગ કરે છે. તે આહાવીશ નામોમાં કેટલાં નtો જે સદા દક્ષિણથી યોગ કરે છે, પૂર્વવત્ યાવતુ કેટલા નો છે, જે સદા ચંદ્રને પ્રમઈપ યોગ કરે છે આ ૨૮-નોમાં જે નામો સદા ચંદ્રને દક્ષિણેથી યોગ કરે છે, તે છ છે, તે આ રીતે - સંસ્થાન, આદ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત, મૂલ. તેમાં જે નમો સદા ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે, તે બાર છે. તે આ છે - અભિજિતું, વણ, ઘનિષ્ઠા, શતભિષ પૂવ ભાદ્રપદ, ઉત્તરપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂવફાગુની, ઉત્તરા ફાગુની અને સ્વાતિ. તેમાં જે નામો ચંદ્રને દક્ષિણથી પણ, ઉત્તરથી પણ પ્રમદ રૂપ પણ યોગ કરે છે, તે સાત છે - કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિઝા, વિશાખા, અનુરાધા. તેમાં જે નો ચંદ્રને દક્ષિણેથી પ્રમદરૂપ યોગ કરે છે, તે બે અષાઢાઓ છે. તે સર્વ બાહ્ય મંડલમાં યોગ કર્યો હતો, કરે છે અને યોગ કરો. તેમાં જે નાગ જે સદા ચંદ્રને પ્રમઈ યોગ કરે છે તે એક છે - જ્યોછા. - વિવેચન-૫૪ : કયા પ્રકારે નક્ષત્રોના દક્ષિણથી, ઉત્તરથી, અમદથી અથવા સૂર્ય નબળી વિરહિતપણે - અવિરહિતપણે ચંદ્રનો માર્ગચંદ્રનો મંડલગતિથી પરિભ્રમણરૂપ કે મંડલરૂપ માર્ગ કહેલો છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું - આ અઠ્ઠાવીશ નાખોમાં એવા પણ તક્ષકો છે, જે સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે સા ચંદ્રની ઉત્તર દિશામાં રહીને યોગ કરે છે. તથા એવા પણ નો છે, જે ચંદ્રને દક્ષિણ દિશામાં પણ રહીને અને ઉત્તર દિશામાં પણ રહીને યોગ કરે છે. પ્રમર્દ . પ્રમર્દરૂપ યોગ કરે છે . તથા એવા પણ નાનો છે, જે ચંદ્રને દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે . પ્રમર્દ રૂપ યોગ કરે છે. તેવા પણ નબ છે, જે સદા ચંદ્રને પ્રમર્દરૂપ યોગ કરે છે. એ પ્રમાણે સામાન્યથી ભગવંતે કહ્યું ત્યારે ગૌતમ ૦ પ્રાભૃતપામૃત-૧૦નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - x-xx-x-x – Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૧/૫૫ ૧૮૩ ૧૮૪ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સ્વામીએ વિશેષ બોધને માટે ફરી પૂછે છે - ૪ - ભગવંતે કહ્યું - આ પૂર્વે કહેલા અઠ્ઠાવીશ નક્ષત્રોમાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. તે છ છે. તે આ રીતે- મૃગશિર્ષ, આદ્ર, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. આ બધાં પણ નક્ષત્રો પંદરમાં ચંદ્રમંડલની બહાર ચાર ચરે છે, તેથી કરણ વિભાવનામાં કહ્યું છે - પંદરમાં ચંદ્રમંડલની બહાર મૃગશિર્ષ, આદ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત, મૂલ. જંબૂદ્વીપ પ્રાપ્તિમાં પણ કહ્યું છે - સંસ્થાન, આદ્ર, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. બાહ્ય મંડલની બહાર છે નક્ષત્રો છે. તેથી સદૈવ દક્ષિણ દિશામાં રહેલ તે ચંદ્રની સાથે યોગ કરતાં રહે છે, અન્યથા નહીં. તથા તે અઠ્ઠાવીશ નક્ષત્રોમાં જે તેવા નક્ષત્રો છે જે સદા - સર્વકાળ ચંદ્રની ઉત્તર દિશામાં રહીને યોગ કરે છે. તે બાર છે, તે આ પ્રમાણે - અભિજિતું આદિ. આ જ બાર નક્ષત્રો સર્વાગંતર ચંદ્રમંડલમાં ચાર ચરે છે. તથા કરણ વિભાવનામાં કહ્યું છે - તે પહેલાં સર્વ અત્યંતર ચંદ્રમંડલમાં નક્ષત્રો છે તે આ - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાગુની, ઉત્તરા ફાગુની, સ્વાતિ. જ્યારે આની સાથે ચંદ્રનો યોગ થાય, ત્યારે સ્વભાવથી ચંદ્ર, બાકીના જ મંડલોમાં વર્તે છે. તેથી સદૈવ આટલા ઉત્તર દિશા વ્યવસ્થિત જ ચંદ્રમાની સાથે યોગને જોડે છે. તથા તે અઠ્ઠાવીશ નબોમાં એવા પણ નક્ષત્રો છે, જે નબો ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. ઉત્તર દિશામાં પણ રહીને યોગ કરે છે, પ્રમર્દરૂપ યોગા પણ કરે છે, તે સાત છે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, કેટલાંક વળી જ્યેષ્ઠા નક્ષત્રને પણ દક્ષિણ-ઉત્તર-પ્રમર્દ યોગ કરનાર માને છે. તેથી લોકશ્રિયામાં કહેલ છે -પુનર્વસુ, રોહિણી, ચિત્રા, મઘા, જ્યેષ્ઠા, અનુરાધા, કૃતિકા, વિશાખા એ આઠ નક્ષત્રો ચંદ્રના ઉભય યોગી છે. ‘ઉભયયોગી'ની વ્યાખ્યા - આટલા નક્ષત્રો ઉભયયોગી - ચંદ્રને ઉત્તરથી અને દક્ષિણ યોગ કરે છે. કયારેક ભેદને પણ પામે છે અને તે વફ્ટમાણ જયેષ્ઠા સૂત્રની સાથે વિરોધી છે, એમ પ્રમાણ નથી. તથા તે અઠ્ઠાવીશ નબો મળે જે નક્ષત્રો સદા ચંદ્રને દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે, પ્રમરૂપ યોગ યુક્ત છે. તે બે અષાઢા છે . પૂવષાઢા અને ઉત્તરાષાઢા. તે પ્રત્યેક ચાર તારાવાળા છે. તથા પૂર્વે પણ કહેલ છે - પૂર્વાષાઢા ચાર તારાવાળું કહેલ છે. તેમાં બબ્બે તારા સર્વબાહ્ય પંદરમાં મંડલના અત્યંતરથી બન્ને બહાર છે. તેથી કરણ વિભાવનામાં કહ્યું છે - પૂર્વ, ઉત્તરના અષાઢના બળે તારાઓ અવ્યંતર, બળે સર્વબાહ્ય મંડલની બહાર છે. તેથી જે બળે તારા, અગંતસ્થી તેની મધ્યેથી ચંદ્ર જાય છે, ત્યારે તેની અપેક્ષાએ પ્રમÉયોગ કરે છે. જે બળે તારા બહાર છે, તે ચંદ્રના પંદરમાં મંડલમાં ચાર ચરે છે. ત્યારે સદા દક્ષિણ દિશામાં રહે છે. તેથી તે અપેક્ષાથી દક્ષિણથી યોગ કરે છે, તેમ કહ્યું. હવે આ બંનેના પ્રમÉયોગ ભાવનાર્થે કંઈક કહે છે - તે પૂવષિાઢા અને ઉત્તરાષાઢાપે બંને નખ ચંદ્ર સાથે યોગને જોડેલ હતો, જોડે છે અને જોડશે. સદા સર્વબાહ્ય મંડલમાં રહે છે, તેથી જો પૂવષાઢા અને ઉત્તરાષાઢા સાથે ચંદ્ર યોગ કરે છે. ત્યારે નિયમથી અસ્વંતર તારકો મળે જાય છે. તેની અપેક્ષાથી પ્રમર્દ યોગ જોડે છે, એમ કહેલ છે. તથા તે અઠ્ઠાવીશ નબો મળે જે-તે નક્ષત્ર જે સદા ચંદ્રને પ્રમર્દરૂપ યોગ જોડે છે, તે એક જ્યેષ્ઠા છે. એ પ્રમાણે મંડલગતિથી પરિભ્રમણરૂપ ચંદ્રમાર્ગ કહ્યો. હવે મંડલરૂપ ચંદ્રમાને કહેવાને માટે પહેલા તેના વિષયના પ્રશ્નસૂત્રને કહે છે • સૂત્ર-પ૫ : તે ચંદ્રમંડલો કેટલા કહેલા છે ? તે પંદર ચંદ્રમંડલ કહેલા છે. આ પંદર ચંદ્રમંડલોમાં એવા ચંદ્રમંડલો છે, જે સEI નાગથી વિરહિત છે. એવા પણ ચંદ્ર મંડળે છે, જે સૂર્ય-ચંદ્ર-નોને સામાન્ય હોય છે. એવા પણ મંડલો છે, જે સદા સૂર્યથી વિરહિત છે. આ પંદર ચંદ્રમંડલોમાં કયા ચંદ્રમંડલો છે, જે સદા નામોથી અવિરહિત છે યાવતુ કેટલાં ચંદ્ર મંડલો છે, જે સદા સૂર્યવિરહિત છે ? આ પંદર ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલો છે, જે સદા નક્ષત્રથી અવિરહિત છે, તે આઠ છે - પહેલું ચંદ્રમંડલ, ત્રીજું ચંદ્રમંડલ, છટકું ચંદ્રમંડલ, સાતમું ચંદ્રમંડલ, આઠમું ચંદ્રમંડલ, દશમું ચંદ્રમંડલ, અગિયારમું ચંદ્રમંડલ, પંદરમું ચંદ્રમંડલ. તેમાં જે ચંદ્રમંડલો છે, જે સદા નpોથી વિરહિત રહે છે, તે સાત છે - બીજું ચંદ્રમંડલ, ચોથું ચંદ્રમંડલ, પાંચમું ચંદ્રમંડલ, નવમું ચંદ્રમંડલ, ભારમું ચંદ્રમંડલ, તેરમું ચંદ્રમંડલ, ચૌદમું ચંદ્રમંડલ. તેમાં જે તે ચંદ્રમંડલ, જે ચંદ્ર-સૂર્ય-નોમાં સમાન હોય છે, તે ચાર છે. તે આ પ્રમાણે - પહેલું ચંદ્રમંડલ, બીજું ચંદ્રમંડલ, અગિયારમું ચંદ્રમંડલ, પંદરમું ચંદ્રમંડલ. તેમાં જે ચંદ્રમંડલો, જે સદા સૂર્ય વિરહિત છે, તે પાંચ છે - છટકું ચંદ્રમંડલ, સાતમું ચંદ્રમંડલ, આઠમું ચંદ્રમંડલ, નવમું ચંદ્રમંડલ, દશમું ચંદ્રમંડલ. • વિવેચન-પ૫ : કેટલી સંખ્યામાં ચંદ્રમંડલો કહેલા છે ? ભગવંતે કહ્યું – પંદર ચંદ્રમંડલો કહેલા છે. તેમાં પાંચ ચંદ્રમંડલો જંબૂદ્વીપમાં અને બાકીના દશ મંડલો લવણ સમુદ્રમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૧/૫૫ ૧૮૫ ૧૮૬ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે તથા જંબદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે કે – “ભગવન! જંબદ્વીપ દ્વીપમાં કેટલું અવગાહીને કેટલાં ચંદ્રમંડલો કહ્યાં છે ? ગૌતમ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજના જઈને અહીં પાંચ ચંદ્રમંડલો કહેલા છે. ભગવદ્ ! લવણ સમુદ્રમાં કેટલું જઈને કેટલાં ચંદ્રમંડલો કહ્યા છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં 130 યોજન જઈને અહીં દશ ચંદ્રમંડલો કહેલા છે. આ પ્રમાણે પૂવપરથી જંબૂદ્વીપ અને લવણ સમુદ્રમાં થઈને પંદર ચંદ્રમંડલો થાય છે, એમ કહેવું. આ પંદર ચંદ્ર મંડલોની મળે એવા પણ ચંદ્રમંડલો છે જે સદા નામોથી વિરહિત છે. તથા એવા પણ ચંદ્રમંડલો છે જે સદા નામોથી વિરહિત છે. તથા એવા પણ ચંદ્રમંડલો પણ છે, જે સૂર્ય-ચંદ્ર-નણોમાં સાધારણ છે. શું કહે છે? સૂર્ય પણ તે મંડલમાં જાય, ચંદ્ર પણ અને નક્ષત્ર પણ. એવા પણ મંડલો છે, જે ચંદ્રમંડલો સદા સૂર્યોથી વિરહિત રહે છે. જેમાં ક્યારેય પણ બે સૂર્યોમાંથી એક પણ સૂર્ય જતો નથી. આ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા ગૌતમસ્વામી વિશેષ બોધ માટે ફરી પ્રશ્ન પૂછે છે - સુગમ છે. ભગવંત કહે છે - આ પંદર ચંદ્રમંડલોમાં જે- જે ચંદ્ર મંડલો સદા નક્ષત્રથી રહિત હોય છે, તે આઠ છે, તે આ પ્રમાણે - પહેલું ચંદ્ર મંડલ ઈત્યાદિ. તેમાં પહેલાં ચંદ્રમંક્ષમાં અભિજિતાદિ બાર નક્ષત્રો છે. તેની સંગ્રહણી ગાયા - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષ, બંને ભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી બંને ફાગુની, સ્વાતિ. આ બાર નક્ષત્ર પહેલાં મંડલમાં હોય. બીજા ચંદ્ર મંડલમાં પુનર્વસુ, મઘા. છઠ્ઠા ચંદ્રમંડલમાં કૃતિકા, સાતમામાં રોહિણીચિમા, આઠમામાં વિશાખા, દશમામાં અનુરાધા, અગિયારમામાં ઠા, પંદરમામાં મૃગશીર્ષ - આદ્ર - પુષ્ય-આશ્લેષા-હસ્ત-મૂલ-પૂવષાઢા અને ઉત્તરાષાઢા. તેમાં પહેલા છ નક્ષત્રો જો કે પંદરમાં મંડલની બહરા ચરે છે, તો પણ તે તેની નીકટના હોવાથી તેમાં ગણેલ છે. તે પંદર ચંદ્રમંડલોમાં જે - તે ચંદ્રમંડલો સદા નક્ષત્રથી વિરહિત છે, તે સાત છે. તે આ પ્રમાણે - બીજું ચંદ્ર મંડલ આદિ. તે પંદર ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલો સૂર્ય-ચંદ્ર-નાગોમાં સામાન્ય છે, તે પૂર્વવતું ચાર છે. તે આ પ્રમાણે - પ્રથમ ચંદ્રમંડલ ઈત્યાદિ (સૂત્રવત્ જાણવા.] તે પંદર ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલો સદા સૂર્યોથી વિરહિત છે, તેવા પાંચ છે. તે આ પ્રમાણે - છઠું ચંદ્રમંડલ ઈત્યાદિ સુગમ છે અને આમ કહેવાથી જે અત્યંતર પાંચ ચંદ્રમંડલો છે, તે આ પ્રમાણે- પહેલું, બીજું, ત્રીજું, ચોથે, પાંચમું. જે સર્વબાહ્ય ચંદ્રમંડલો છે, તે આ પ્રમાણે – અગિયારમું, બારમું, તેરમું, ચૌદમું, પંદરમું. આ દશે નક્ષત્રો સૂર્યના પણ સાધારણ છે. તથા અન્ય પણ કહ્યું છે કે- દશ મંડલો અસ્વંતર-બાહ્ય સૂર્ય ચંદ્રમાં સામાન્ય છે તેમ નિયમથી જાણવું. ઉક્ત ગાથાની અક્ષગમનિકા - પાંચ અત્યંતર અને પાંચ બાહ્ય સર્વસંખ્યાથી દશમંડલો નિયમથી સુર્ય-ચંદ્રમાં સાધારણ છે, બાકીના જે ચંદ્રમંડલો છ થી દશ પર્યા છે, તે પ્રત્યેક અર્થાત અસાધારણ, ચંદ્રના જ છે. તે મંડલોમાં ચંદ્ર જ જાય છે, પણ ક્યારેય સૂર્ય જતો નથી, એવું કહેવાનો ભાવ છે. અહીં કર્યું ચંદ્રમંડલ, કેટલા ભાગથી સૂર્યમંડલ વડે સ્પર્શીત થતું નથી, અથવા કેટલા ચંદ્રમંડલના અપાંતરાલમાં સુર્ય મંડલો કઈ રીતે છ આદિ દશ પર્યન્ત પાંચ ચંદ્રમંડલ સૂર્ય વડે સ્પર્શીત થતાં નથી. એ વિચારણામાં વિભાગ દર્શન પૂર્વાચાર્ય વડે કરાયેલ છે. તે શિષ્યજનના ઉપકાર માટે કહે છે – તેમાં પહેલાં આની વિભાવના માટે વિકંપ ફોત્ર કાષ્ઠાનું નિરૂપણ કરાય છે. અહીં સૂર્યની વિકંપોઝ કાઠા ૫૧૦ યોજન છે તેથી કહે છે – જો સૂર્યનો એક અહોરાત્રથી વિકંપ બે યોજનમાં એક યોજના ૪૮૧ ભાગ પ્રાપ્ત થાય, પછી ૧૮૩ અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય ? રાશિત્રય સ્થાપના - ૧ ૨૮/ ૧ / ૧૮૩. અહીં સવર્ણનાર્થે બે યોજનને ૬૧ વડે ગુણીએ. ગુણીને ઉપરના કૈ૮/૧ ભાગને ઉમેરીએ. તેનાથી સંખ્યા આવશે - ૧૩૦. તેને ૧૮૩ અંત્ય સશિ વડે ગુણવામાં આવે, તો સંખ્યા આવશે ૩૧,૧૧૦, પછી આ રાશિના યોજન લાવવાને માટે ૬૧ વડે ભાગાકાર કરવામાં આવે તો પ્રાપ્ત થશે - ૫૧૦. આ સૂર્યની વિકંપક્ષેત્ર કાઠા છે. ચંદ્રમાની વિકંપ હોમ કાઠા પ૦૯ યોજન અને એક યોજનના પBIE૧ ભાગ છે. તેથી કહે છે - જો ચંદ્રમાં એક અહોરાત્રથી વિકંપ ૩૬-યોજન અને એક યોજનના ૫૬૧ ભાગમાં ૧૬૧ ભાગના *12 ભાગ પ્રાપ્ત થાય છે. તેને ૧૪ અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય ? અહીં સવર્ણનાર્થે પહેલાં ૩૬ને ૬૧ વડે ગુણીએ. પછી ગુણીને ઉપરિતના ૨૫૧ ભાગ તેમાં ઉમેરીએ, તેથી થશે ૨૨૨૧. આને સાત વડે ગુણીએ, ગુણીને ઉપરના * ભાગ તેમાં ઉમેરીએ, તેનાથી સંખ્યા પ્રાપ્ત થશે ૧૫,૫૫૧. તેના યોજના કરવાને માટે છેદ શશિ પણ ૬૧-સંખ્યાને સાત વડે ગુણીએ. તેનાથી સંખ્યા પ્રાપ્ત થશે • ૪૨૩. પછી ઉપરિતન રાશિ ચૌદ વડે અંત્ય સશિ રૂપ વડે ગુણીએ. તેનાથી આવશે - ૨,૧૩,૧૫. પછી છેધ-છેદક રાશિઓને સાત વડે અપવતના કરીએ. ત્યારે ઉપરિતન રાશિ આવશે - ૩૧,૧૦૨ અને છેદ રાશિ આવે છે - ૬૧. ત્યારપછી તે ૬૧ વડે ભાગાકાર કરતાં આવશે પ૦૯ યોજના અને એક યોજનના પ૩/૧ ભાગ. આટલી ચંદ્રમાની વિકંપ ક્ષેત્ર કાઠા કહેલી છે. સૂર્યમંડલનું સૂર્યમંડલથી પરસ્પર અંતર બળે યોજન છે. ચંદ્રમંડલનું ચંદ્રમંડલથી પરસ્પર અંતર ૩૫ યોજન અને એક યોજનના /૬૧ ભાગ, તથા ૧/૬૧ તે ભાગના ૪ ભાગ છે. જંબૂદ્વીપ પ્રાપ્તિમાં કહેલું છે કે – “ભગવન્! એક સૂર્યમંડલનું બીજા Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૧/૫ ૧૮૩ ૧૮૮ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સૂર્યમંડલથી કેટલું અવ્યાબાધ અંતર કહેલ છે ? ગૌતમ ! એક સૂર્યમંડલથી બીજા સૂર્યમંડલનું અબાધાથી અંતર બે યોજન કહેલ છે તથા ભગવદ્ ! ચંદ્રમંડલનું બીજા ચંદ્રમંડલથી અંતર અવ્યાબાધથી કેટલું કહ્યું છે ? ગૌતમ! ૩૫-યોજન અને એક યોજનના 3 ભાગોમાં ૧૬૧ ભાગને સાત વડે છેદીને ચાર ચૂર્ણિકા ભાગો શેષ ચંદ્રમંડલનું અબાધા અંતર કહેલ છે. આ સૂર્ય મંડલ અને ચંદ્રમંડલના સ્વ-સ્વ મંડલ વિઠંભ પરિમાણયુકત સૂર્ય અને ચંદ્રનું વિકંપ પરિમાણ જાણવું અહીં વૃત્તિકારે મૂકેલ ગાથાની અક્ષગમનિકા એક સૂર્ય વિકંપ થાય છે. અનંતર જ આંતર્ય. - x • x • મંડલની આંતરિકા તે મંડલાંતરિકા. અહીં મંડલ શબ્દથી મંડલ વિકંભ કહે છે. પરિમાણમાં પરિમાણવત્ ઉપચારથી આમ કહ્યું. તેથી મંડલ સાથે - મંડલ વિઠંભ પરિમાણથી પરિમાણ વડે વર્તે છે, તેથી સમંડલ, શું કહેવા માંગે છે ? એક સૂર્યમંડલ અંતરનું જે પરિમાણ બે યોજનરૂપ છે, તે એક સૂર્યમંડલ વિઠંભ પરિમાણથી ૪૮/૬૧ ભાગ લક્ષણી સહિત એક સૂર્યમંડલના વિકંપ પરિમાણ છે. તથા મંડલાંતરિક ચંદ્ર મંડલાતર પરિમાણ ૩૫-યોજન અને એક યોજનના 30 ભાગના ૧૧ ભાગના * ભાગ, એ પ્રમાણે એવા મંડલવિહેંભ પરિમાણથી સહિત એક ચંદ્ર વિકંપ થાય છે. જો વિકંપ ોગકાષ્ઠા દર્શનથી વિકંપ પરિમાણ જાણવાને ઈચ્છે છે, તે પ્રતિ આ પૂર્વાચાર્ય ઉપદર્શિત કરણગાથા છે - x • x - જેની અક્ષગમનિકા આ પ્રમાણે છે - જે ચંદ્ર કે સૂર્યના વિકંપા. કેવા સ્વરૂપના છે ? તે કહે છે - સ્વસ્વ મંડલ વિઠંભ પરિમાણ સહિત સ્વસ્વ મંડલાંતરિયારૂપ. - x - વવવિકપ યોગ્ય ક્ષેત્ર પરિમાણના • x • સ્વસ્વમંડલ સંખ્યા વડે ભાગાકાર કરતાં જે પ્રાપ્ત થાય ત્યાં સુધી પરિમાણ તે સ્વ વિકંપ થાય છે. તેથી જ કહે છે - સૂર્યની વિકંપ ક્ષેત્ર કાઠા ૫૧૦ યોજન છે. તેના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણીએ. તેનાથી થશે ૩૧,૧૧૦. સૂર્યના મંડલનું વિકંપ થોત્ર ૧૮૩ છે. તેથી તેના યોજન લાવવાને માટે ૧૮૩ મંડલને ૬૧ વડે ગુણીએ. તેનાથી સંખ્યા આવશે - ૧૧,૧૬૩. આના વડે પૂર્વ રાશિનો ભાગાકાર કરાતા પ્રાપ્ત થાય છે - બે યોજન અને ઉપરની શેષ રહે છે - ૮૩૮૪. ત્યારપછી હવે ૬૧ ભાગોને લાવવા માટે નીચેની છેદરાશિ જે ૧૮૩ છે. તેના વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત થશે - ૪૮. આટલું એકૈક સૂર્ય વિકુંભનું પરિમાણ છે. તથા ચંદ્રની વિકંપોઝ કાઠા ૫૦૯ યોજન અને એક યોજના પ૩/૧ ભાગ છે. તેમાં યોજનના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા છે. ૩૧,૦૪૯, પછી ઉપરના પBI૧ ભાગ ઉમેરીએ. તેનાથી સંખ્યા આવશે ૩૧,૧૦૨. ચંદ્રના વિકંપગ મધ્યે મંડલ ૧૪, તેથી યોજન લાવવાને માટે ૧૪ને ૬૧ વડે ગુણવામાં આવે, તો તેનાથી આવશે ૮૫૪ તેના વડે પૂર્વ શશિનો ભાગાકાર કરાયા છે, તેનાથી આવે છે અને શેષ વધે છે ૩૫૮. હવે આગળના ૬૧ ભાગ લાવવા જોઈએ. પછી ૧૪-૩૫ નીચેની છેદાશિ છે. તેના વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત થશે ૫ અને શેષ વધે છે આઠ. સાત ભાગ કરવાને માટે સાત વડે ગુણીએ, ત્યારે આવે છે . ૫૬. તેને ૧૪-ભાગ વડે ભાગાકાર કરાતા આવે છે - ચાર. તેથી */ ભાગ થયા. આટલું પરિમાણ એ એક-એક ચંદ્રની વિકંપક્ષેત્ર કાઠા જાણવી. એ પ્રમાણે ચંદ્રની અને સૂર્યની વિકંપોઝ કાષ્ઠા અને ચંદ્રમંડલોનું તથા સૂર્યમંડલોનું પરસ્પર અંતર કહ્યું. હવે પ્રસ્તુતને જણાવે છે - તેમાં સવગંતર ચંદ્રમંડલમાં સવસ્વિંતર સૂર્યમંડલ સર્વથા પ્રવેશે છે. કેવલ ૬૬૧ ભાગ ચંદ્રમંડલની બહાર શેષ વર્તે છે. ચંદ્રમંડલથી સૂર્યમંડલના /૬૧ ભાગ હીનપણે હોવાથી એમ કહ્યું. પછી બીજા ચંદ્રમંડલની પૂર્વના અપાંતરાલમાં બાર સૂર્ય માર્ગો છે. તેથી કહે છે - બે ચંદ્રમંડલનું અંતર ૩૫ યોજનો અને એક યોજનના 39/૧ ભાગ અને તે ૧/૬૧ ભાગના */ભાગો છે. તેમાં યોજનોના ૬૧-ભાગ કરણાર્થે ૬૧ વડે ગુણીએ. ગુણીને ઉપરિતન 3/૧ ભાગ ઉમેરીએ. તેનાથી સંખ્યા પ્રાપ્ત થશે - ૨૧૬૫. સૂર્યનો વિકંપ બે યોજન અને એક યોજનના સૈ૮ભાગ છે. તેમાં બે યોજનને ૬૧ વડે ગુણવામાં આવે છે. તેથી પ્રાપ્ત થસે - ૧૨૨. પછી ઉપરિતન ૮/૬૧ ભાગ યોજનના છે, તે ઉમેરીએ. તેનાથી ૧૩૦ સંખ્યા આવશે, તેના વડે પૂર્વરાશિનો ભાગાકાર કરીએ. તેનાથી ૧૨-સંખ્યા આવશે. આટલા અપાંતરાલમાં સૂર્ય માર્ગ થાય છે. • • ત્યાપછી શેષ વધે છે - ૧૨૫. તેમાં ૧૨૨ વડે બારમાં સૂર્યમાર્ગની ઉપર બે યોજન પ્રાપ્ત થતાં શેષ વધે છે , ભાગ. જે પણ પહેલાં ચંદ્રમંડલમાં સૂર્યમંડલથી શેષ ‘૧ ભાગો છે, તે પણ અહીં ઉમેરીએ. તેનાથી થશે ૧૧૧ ભાગ. તેનાથી અહીં આવશે બારસમાં સૂર્ય માર્ગથી પછી બીજા ચંદ્રમંડલથી પૂર્વે બે યોજન અને એક યોજનના ૧૧, ભાગ. તેમાંના ૫૧ ભાગના */ ભાગ એવી સંખ્યા પ્રાપ્ત થશે. તેમાં બે યોજન પછી સૂર્યમંડલવાળા બીજા ચંદ્રમંડલથી પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ સૂર્યમંડલ ૧૧/૧ ભાગના હોતા * ભાગ. પછી ૩૬/૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના 2/3 ભાગ. એ પ્રમાણે આટલું પરિમાણ સૂર્યમંડલ ચંદ્રમંડલ સંમિશ્ર છે. પછી સૂર્યમંડલથી આગળ બહાર નીકળતું ચંદ્રમંડલ ૧૧ ભાગ અને તેમાંના ૧/૧ ભાગના / ભાગ. તેનાથી પછી ફરી ત્રીજા ચંદ્રમંડલની પૂર્વે ચોકત પરિમાણ અંતર, તે આ પ્રમાણે – - ૩૫ યોજના અને એક યોજનના /૧ ભાગ. તેમાંના ૧૧ ભાગના */ ભાગ લેવા. આટલું અંતર બાર સૂર્ય માર્ગનું પ્રાપ્ત થાય. ઉપરના બે યોજન અને એક યોજનના 2૧ ભાગ અને તેમાંના ૧૧ ભાગના *o ભાગ. તેથી અહીં પૂર્વોક્ત બીજા ચંદ્રમંડલના હોતાં સૂર્ય મંડલથી બહાર નીકળતા ૧૯I૧ ભાગ, Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૧/૫૫ ૧૮૯ ૧૯૦ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેમાંના ૧૧ ભાગના કૈફ ભાગ ઉમેરીએ. તેથી પ્રાપ્ત થશે ૩૧ ભાગ, તેમાંના ૧/૬૧ ભાગ હોતા તેના / ભાગ લેવા, તેનાથી અહીં આવશે - બીજા ચંદ્રમંડલથી પછીનો બારમો સૂર્યમાર્ગ. આ બારમાં સૂર્યમાર્ગથી પછી બે યોજન અતિક્રખ્યા પછી સૂર્યમંડલ અને તે ત્રીજા ચંદ્રમંડલની પૂર્વેના અત્યંતર પ્રવિષ્ટ ૨૩/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૩ ભાગ આવે. ત્યારપછી બાકીના ૨૪ ભાગમાંના ૧૧ ભાગના ભાગ લેવા. તે સૂર્યમંડલના ત્રીજા ચંદ્રમંડલ સંમિશ્ર છે. ત્યારપછી ત્રીજા ચંદ્રમંડલ, સૂર્યમંડલથી બહાર નીકળતા ૩૧/૬૧ ભાગો, તેમાંના ૧૬૧ ભાગના ૧/૩ ભાગ લેવા. ત્યારપછી કરી પણ જયોક્ત ચંદ્રમંડલ પછી, તેમાં બાર સૂર્યમાર્ગ પ્રાપ્ત થાય છે. બારમાં સૂર્ય માર્ગની ઉપરના બે યોજના અને એક યોજનના 21 ભાગમાંના ૧/૧ ભાગના */ ભાગ લેવા. ત્યારપછી જે અહીં ત્રીજું મંડલ હોતા સૂર્ય મંડલથી બહાર નીકળેલા એક યોજનના ૩૧/૬૧ ભાગ અને તેમાંના ૬૧ ભાગના / ભાગને તેમાં ઉમેરીએ. તેનાથી આવશે - 381 ભાગ. અને તેમાંના ૧૧ ભાગના ભાગ આવે. તેનાથી આ વસ્તુતત્વ આવશે - બીજા ચંદ્રમંડલથી આગળ બાર સૂર્ય માર્ગ અને બારમાં સૂર્યમાર્ગથી આગળ બે યોજન અતિકમ્યા પછી સૂર્યમંડલ અને તે ચોથા ચંદ્રમંડલની પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ ૩/૬૧ ભાગ અને તેમાંના ૧/૧ ભાગના / ભાણ. ત્યારપછી શેષ સૂર્યમંડલના ૧૧ ભાગ અને તેમાંના ૧૧ ભાગના બે ભાગો આવે છે. આટલું ચોથું ચંદ્રમંડલ સંમિશ્ર કહેવાયેલ જાણવું. ચોથા ચંદ્રમંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૪૬૧ ભાગોમાંના ૧૬ ભાગોના ભાગ થાય. ત્યારપછી ફરી પણ યથોદિત પરિમાણ ચંદ્રમંડલાંતર છે. તેમાં બાર સૂર્ય માર્ગો પ્રાપ્ત થાય છે. બારમાં સૂર્ય માર્ગની ઉપર બે યોજન અને એક યોજનના /૧ ભાગ, તથા તેમાંના ૧૧ ભાગના * ભાગ લેવા. તેમાં પહેલા ચોથા ચંદ્રમંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૧ ભાગ, અને તેમાંના ૧૧ ભાગના " ભાગ લઈ, અહીં રાશિમાં ઉમેરવા. ત્યારપછી આવશે ૐ૬/૧ ભાગ અને ભાગના હોતા સાત ભાગો લેવા. તેથી એ પ્રમાણે વસ્તુ સ્વરૂપ જાણવું - ચોથા મંડલથી આગળ બાર સૂર્ય માર્ગ અને બારમાં સૂર્ય માર્ગથી આગળ બે યોજન અતિક્રમ્યા પછી સૂર્યમંડલ. અને તે પાંચમાં ચંદ્રમંડલથી પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ ૪૬/૧ ભાગોના બે માંના ૧/૬૧ ભાગતા સપ્તમાંશ ભાગ છે. બાકીના સૂર્ય મંડલના ૧૧ ભાગ અને એકના ૧૧ ભાગના ૫ ભાગો, એટલું આ પરિમાણ પંચમ ચંદ્રમંડલ સંમિશ્ર છે. તે પાંચમાં ચંદ્રમંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા પ૪/૬૧ ભાગો, તેમાંના ૧/૧ ભાગના | ભાગ. એ પ્રમાણે પાંચ સર્વત્રંતર ચંદ્રમંડલ અને સૂર્યમંડલ સંમિશ્ર છે. ચોથા ચંદ્રમંડલાંતરમાં બાર-બાર સૂર્યમાર્ગો એ રીતે જાણવા. હવે છ થી દશ પર્યન્ત પાંચ ચંદ્રમંડલ-સૂર્યમંડલ સંસ્કૃષ્ટ ભાવિત કરવું જોઈએ. તેમાં પાંચમાં ચંદ્રમંડલથી પછી ફરી છઠું ચંદ્રમંડલ, તેને આશ્રીને અંતર ૩૫યોજન અને એક યોજનના 30 ભાગોના ૧૧ ભાગના હોવાથી ૪, ભાગો છે. તેમાં ૩૫-યોજનોના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણવામાં આવે. ગુણીને ઉપરિતન 3/૬૧ ભાગો ઉમેરીએ, તેનાથી સંખ્યા આવશે - ૨૧૬૫. જે પણ પાંચમા ચંદ્ર મંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા પ૪ ભાગો અને બેમાંના ૬૧ ભાગના હોતા સાત ભાગો છે, તેને અહીં ઉમેરવામાં આવે છે, તેનાથી સંખ્યા આવે છે - ૨૨૧૯. સૂર્યનો વિકંપ બે યોજન અને એક યોજનના ૪૮૧ ભાગ અધિક છે તેમાં બે યોજનને ૬૧ વડે ગુણીએ, તેનાથી આવે છે ૨૨ ભાગો. પછી ઉપરિતન ૪૮ ભાગો તેમાં ઉમેરવામાં આવે, તેનાથી પ્રાપ્ત સંખ્યા - ૧૩૦ છે. તેના વડે પૂર્વ રાશિનો ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે - ૧૩ અને શેષ વધશે - નવ એકના એકસઠ ભાગ, તેના હોતા ૬/૩ ભાગ આવશે. તેનાથી આ આવે છે - પાંચમાં ચંદ્ર મંડલથી પછી તેર સૂર્યમાર્ગ અને તેમાં સૂર્ય માર્ગની ઉપર છઠા ચંદ્રમંડલથી પૂર્વે અંતર ૬૧ યોજન અને એક યોજનના ૬૧ ભાગના હોવાથી તેના / ભાગ સંખ્યા પ્રાપ્ત થશે. ત્યારપછી છઠું ચંદ્રમંડલ. તે પ૬/૬૧ ભાગાત્મક છે તેથી આગળ સૂર્યમંડળની પૂર્વે અંતર આવશે પ૬/૧ ભાગ અને તેમાંના ૧૧ ભાગના ૧/૩ ભાગ થાય. ત્યારપછી સૂર્યમંડલ અને તેનાથી આગળ ૬૧ ભાગોના ૧૦૪ વડે એકના એકસઠ ભાગના હોવાથી સાત ભાગ વડે હીન, તે યથોક્ત પ્રમાણ ચંદ્રમંડલ પછી પ્રાપ્ત થાય, એ પ્રમાણે તે સૂર્યમંડલથી આગળ બીજા બાર સૂર્ય માર્ગો પ્રાપ્ત થાય. ત્યારપછી સર્વસંકલનાથી તે જ અંતરમાં તેર માર્ગો અને તે તેરમાં સૂર્યમાર્ગની ઉપર સાતમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર એકવીશ એકસઠાંશ ભાગ અને એકના એકસઠ ભાગના 3 ભાગો પ્રાપ્ત થાય છે. [અને] ત્યારપછી સાતમું ચંદ્રમંડલ અને તે સાતમાં ચંદ્ર મંડલથી આગળ */૧ ભાગ અને તેમાંના ૧૧ ભાગના , ભાગ પછી સૂર્યમંડલની પ્રાપ્તિ થશે. ત્યારપછી ૯૨ સંખ્યા વડે ૬૧ ભાગથી ચાર ભાગ વડે એકના એકસઠ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૧/૫૫ ૧૯૧ ભાગના હોવાથી સાત ભાગ વડે ચૂન ચોક્ત પ્રમાણ ચંદ્રમંડલ અંતર આવે છે, ત્યારપછી પરમ એવા બીજા પણ બાર સૂર્યમાર્ગો આવે. ત્યારે તે અંતરમાં સર્વસંકલના વડે તેર સૂર્યમાર્ગો અને તેમાં સૂર્યમાર્ગની બહાર આઠમાં ચંદ્રમંડલની પૂર્વે અંતર તેત્રીશ-એકસઠાંશ ભાગ આવે. ત્યારપછી આઠમું ચંદ્રમંડલ, તે આઠમાં ચંદ્રમંડલથી આગળ 32/૬૧ ભાગ વડે સૂર્યમંડલ. પછી ૮૧ સંખ્યા વડે ૬૧ ભાગથી જૂન યથોક્ત પ્રમાણ ચંદ્રમંડલ અંતર આગળ વિધમાન છે. તેનાથી આગળ અન્ય પણ બાર સૂર્યમાર્ગો છે. તેથી તે પણ અંતરમાં સર્વ સંકલનાથી તેર સુર્ય માર્ગો અને તેમાં સૂર્ય માર્ગથી આગળ નવમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર ૪૪/૧ ભાગ અને એકના એકસઠ ભાગના ૪ ભાગો છે. ત્યારપછી નવમાં ચંદ્રમંડલ અને તે નવમાં ચંદ્ર મંડલથી આગળ ૧/૧ભાગ વડે અને એકના એકસઠ ભાગના 3, ભાગ વડે સૂર્યમંડલ, તેથી ૬૯ સંખ્યા વડે૬૧ ભાગથી એકના ૬૧-ભાગના 39 ભાગ વડે પરિહીન યચોક્ત પ્રમાણ ચંદ્ર મંડલાંતર, તેમાં બીજા બાર સૂર્ય માર્ગો. એ પ્રમાણે આ અંતરમાં સર્વ સંકલનાથી તેર સૂર્યમાર્ગો. તે તેરમાં સૂર્યમાર્ગની ઉપર દશમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર છે - /૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૩ ભાગ. - ત્યારપછી દશમું ચંદ્રમંડલ અને તે દશમાં ચંદ્રમંડલથી આગળ SI ભાગો વડે અને તેમાંના ૧૦ ભાગના ૬, ભાગ વડે સૂર્યમંડલ આવે. પછી પણ ભાગ વડે અને તેમાંના /૧ ભાગના 5 ભાગ વડે ચૂતપૂર્વોક્ત પરિમાણ ચંદ્રમંડલાંતર, ત્યારપછી ફરી પણ બાર સૂર્ય માર્ગો પ્રાપ્ત થાય છે. તેથી તે અંતરમાં પણ સર્વ સંકલનાથી તેર સૂર્ય માર્ગો છે. તેથી તેમાં સૂર્યમાર્ગની ઉપર અને અગિયારમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર ૬૧ ભાગ અને તેમાંના ૧૧ ભાગના " ભાગ. એ પ્રમાણે પાંચ ચંદ્રમંડલો, છઠ્ઠા આદિથી દશમાં સુધીના સૂર્ય સંમિશ્ર કહ્યા. છઠા ચંદ્રમંડલાંતરમાં તેર સૂર્યમાર્ગો એ પ્રમાણે થયેલા છે. હવે આનાથી અનંતર કહે છે - તેમાં અગિયારમાં ચંદ્ર મંડલમાં પw/૧ ભાગ અને એકના એકસઠ ભાગના 9 ભાગ, એ પ્રમાણે આટલું સૂર્યમંડલથી અત્યંતર પ્રવિષ્ટ એક-એકસઠ ભાગ અને એકના એકસઠભાગના પાંચ-સપ્તમાંશ ભાગો. એટલા પ્રમાણમાં સૂર્યમંડલ સંમિશ્ર અગિયારમાં ચંદ્રમંડલથી બહાર નીકળતું સૂર્યમંડલ, ૪૬/૧ ભાગ અને એકના એકસઠભાગના બે સપ્તમાંશ ભાગ, તે આટલા હીન પછી ચંદ્રમંડલાંતર હોય છે, એ રીતે બાર સૂર્યભાગો પ્રાપ્ત થાય છે. ત્યારપછી પરમ ૧/૬૧ ભાગો વડે, તેમાંના ૬૧ ભાગના જે ભાગે બારમું ચંદ્રમંડલ છે અને તે બારમું ચંદ્રમંડલ. સૂર્ય મંડલથી અત્યંતર પ્રવિણ ૪૨૧ ભાગોના એકના ૬૧ ભાગોના પાંચ-સપ્તમાંશ ભાગ થાય. બાકીના ૧૩ ભાગ ૧૯૨ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ યોજનના એકના એકસઠ ભાગના બે-સપ્તમાંશ ભાગ, એ પ્રમાણે આટલા પ્રમાણમાં સૂર્યમંડલ સંમિશ્ર થાય. તે બારમાં ચંદ્રમંડલથી બહાર નીકળતાં સૂર્યમંડલ 3૪/૧ ભાગ યોજનના એક ભાગના ૬૧-ભાગોના " ભાગો છે. તેથી આટલા મામથી હીન, તેથી આગળ ચંદ્રમંડલાંતર. તેમાં બાર સુર્ય માર્ગો પ્રાપ્ત થાય છે અને બાદમાં સૂર્યમાર્ગથી આગળ ૯૦ સંખ્યા વડે ૬૧-ભાગો વડે એકના ૬૧-ભાગના હોવાથી 6/ભાગ વડે તેરમું ચંદ્રમંડલ આવે. તે તેરમું ચંદ્રમંડલ, સૂર્યમંડલથી અત્યંતર પ્રવિષ્ટ છે. ૩૧/૬૧ ભાગોમાં એકના એકસઠમાં ભાગના /ભાગ થયા પછી બાકી રહે છે - /૬૧ ભાગ. એકના ૬૧ભાગના 6/3 ભાગ, એ રીતે આટલાં પ્રમાણમાં સૂર્યમંડલ સંમિશ્ર અને તે તેરમાં ચંદ્રમંડલથી બહાર સૂર્યમંડલથી નીકળતાં ૨૩/૧ ભાગોમાં એકના ૬૧-ભાગના હોતાં ૧૩ ભાણ કરવા, ત્યારપછી આટલો હીન થતાં આગળ ચંદ્રમંડલાંતર આવે છે. તેમાં બાર સૂર્યમાર્ગો છે અને બારમાં સૂર્યમાર્ગથી આગળ ૬૧-ભાગોના ૧૦૨ વડે એકના એકસઠ ભાગના 3 વડે ચૌદમું ચંદ્રમંડલ આવે છે (અને) - તે ચૌદમું ચંદ્રમંડલ સૂર્યમંડલથી અત્યંતર પ્રવિષ્ટ ૧૯૬૧ ભાગ અને તેમાંના ૧/૪ ભાગના */ ભાગો થાય. તેથી આટલું હીન થયોક્ત પરિમાણ ચંદ્રમંડલાંતર છે અને તેમાં બાર સૂર્યમાર્ગો [કહેલા છે, વળી તે -1. બારમાં સૂર્યમાર્ગથી આગળ એકસઠ ભાગોના ૧૧૪ સંખ્યા વડે પંદરમું ચંદ્રમંડલ આવે છે અને તે - પંદરમું ચંદ્રમંડલ સૌથી છેલ્લા સૂર્યમંડલની પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ ‘૧ (આઠેએકસઠાંશ) ભાગો છે. બાકી શેષ રહેશે ૪૮/૧ ભાગ સૂર્યમંડલ સંમિશ્ર. એ પ્રમાણે આ અગિયારથી પંદર સુધીના પાંચ ચંદ્ર મંડલો સૂર્યમંડલ સંમિશ્રા હોય છે. ચોથા ચરમમાં ચંદ્રમંડલાંતરમાં બાર-બાર સૂર્ય માર્ગો છે. એ પ્રમાણે જે અન્યત્ર ચંદ્રમંડલાંતરમાં સૂર્યમાર્ગ પ્રતિપાદન કર્યુ છે. • x • x - ૦ પ્રાભૃતપામૃત-૧૧નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૨/૫૬ # પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૨ છે ૧૯૪ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કહેલી છે – પ્રહા, વિષ્ણુ, વરુણ, અજ, ત્યારપછી- અભિવૃદ્ધિ, પૂર્ણ, ગંધર્વ, તેના પછી “યમ” હોય છે. અગ્નિ, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતી, બૃહસ્પતિ. નાગ, પિતૃ, ભાગ, અર્યમા, સવિતૃ, dષ્ટ્ર અને વાયુ. ઈન્દ્રાગ્નિ, મિત્ર અને ઈન્દ્ર, નિગતિ, આયુ અને વિશ્વ. એ નામના દેવતાઓ હોય છે. જે નમોના ક્રમથી જાણવા. ૦ પ્રાભૃતપાભૂત-૧૨-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X – એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું અગિયારમું પ્રાકૃતપ્રાકૃત કહ્યું. હવે બારમાંનો આરંભ કરો છો. તેનો આ અધિકાર છે - “દેવતાના અધ્યયનોની વાથતા" તે વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે – • સૂત્ર-૫૬ - કઈ રીતે તે દેવતાના આધ્યયનો કહેલા છે, તેમ કહેતું ? ફાવીશ નક્ષત્રોમાં અભિજિત નક્ષના દેવતા કોણ કહ્યાં છે ? બ્રહ્મદેવતા કહેલ છે. શ્રાવણનાગના દેવતા કોણ કહ્યા છે ? વિષ્ણુ દેવતા કહ્યા છે. ધનિષ્ઠા નામના દેવતા કોણ કહ્યા છે ? વસુદેવતા કહેલ છે. શતભિષજ નફાનના દેવતા કોણ કહl છે ? વરુણદેવતા કહેલ છે. પૂર્વ પૌષ્ઠપદાના કોણ દેવતા કહ્યા છે ? આજ દેવતા કહેલ છે. ઉત્તરપૌષ્ઠપદાના દેવતા કોણ કહ્યા છે ? અભિવૃદ્ધિ દેવતા કહેલ છે. એ પ્રમાણે બધે પ્રશ્નો કરવા જોઈએ. રેવતીના પુષ્ય દેવતા, અશ્વિનીના અશ્વ વતા, ભરણીના યમ દેવતા, કૃતિકાના આનિ દેવતા, રોહિણીના પ્રજાપતિ દેવતા, સંસ્થાન અથતિ મૃગશિર્ષના સોમ દેવતા, આધ્વનિા રુદ્ધ દેવતા, પુનર્વસના અદિતિ દેવતા, પુણના બૃહસ્પતિ દેવતા, આશ્લેષાના સઈ દેવતા, મઘા નક્ષમના પિતૃ દેવતા કહેલ છે. [પછી–]. એ રીતે પૂવફાળુનીના ભગ દેવતા, ઉત્તરાફાગુનીના અમિાં દેવતા, હતાના સવિતૃ દેવતા, ચિત્રના તક્ષ કે તન્દ્ર દેવતા, વાડીના વાયુ દેવતા,. વિશાખાના ઇન્દ્રાનિ દેવતા, અનુરાધાના મિત્ર દેવતા, જ્યેષ્ઠાના ઈન્દ્ર દેવતા, મૂલના નિઋતિ દેવતા, પૂવષાઢાના આયુ દેવતા, ઉત્તરાષાઢા નક્ષત્રના વિશ્વ દેવતા કહેલ છે. • વિવેચન-૫૬ : ભગવદ્ ! કયા પ્રકારથી આપે નક્ષત્રાધિપતિ દેવતાના અધ્યયનો-ભણાય છે, જ્ઞાન થાય છે જેના વડે તે અધ્યયનોના નામો કહેલા છે, તેમ સ્વિશિષ્યોને કહેવું ? એમ પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું – આ અનંતરોક્ત અઠ્ઠાવીશ નાગોમાં અભિજિતુ નબ કયા નામના દેવતા કહેલ છે ? ભગવંતે કહ્યું. 'તા' ઈત્યાદિ પૂર્વવતું. બ્રહ્મદેવતા - બ્રા નામે દેવતા કહેલ છે. શ્રવણ નક્ષત્રનો કયો દેવતા કહેલ છે ? ભગવંતે કહ્યું – તેના વિષ્ણુ નામે દેવતા કહેલ છે. એ પ્રમાણે બાકીના પણ સૂત્રો વિચારવા. દેવતાના નામની સંપ્રાહિકા આ ત્રણ પ્રવચન પ્રસિદ્ધ સંગ્રહણી ગાથાઓ [23/13 Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૩/પ૦ થી ૬૦ છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાકૃત-૧૩ છે. સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૪ છે. એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું તેરમું પ્રાભૃતપામૃત કહ્યું. હવે ચૌદમું આરંભે છે. તેનો આ અધિકાર છે - “દિવસ સમિ પ્રરૂપણા કચ્છી જોઈએ.” તવિષયક પ્રશ્ન સૂત્ર - એ પ્રમાણે દશમા પ્રાભૃતનું બારમું પ્રાકૃત-પ્રામૃત કહ્યું, હવે તેરમાનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે - “મુહર્તાના નામોની વકતવ્યતા.” તે વિષયમાં પ્રતસૂત્ર કહે છે - • સૂત્ર-૫૦ થી ૬૦ : (પ) કઈ રીતે તે મુહર્તાના નામો કહેલા છે, તે કહેવું એક-એક અહોરમના ગીશ મુહૂર્તા કહેલા છે - [૫૮ થી ૬૦] રૌદ્ર, શ્રેયાન, મિત્ર, વાયુ, સુપીત, અભિચંદ્ર, માહેન્દ્ર, બલવાન, of, બહુસત્ય અને ઈશાન.. વણા અને ભાવિતાત્મા, વૈશ્રમણ, વરુણ અને આનંદ, વિજય, વિશ્વસેન પ્રજાપતિ અને ઉપશમ ગાવ, અનિવેશ, શtતવૃષભ, તપ અને મમ, ઋણવાન અને ભોગ, ઋષભ, સવર્થિ, સાસ • વિવેચન-૫૦ થી ૬૦ : ભગવત્ ! કયા પ્રકારે આપે મુહૂર્તોના નામઘેય-નામો જ • x • કહેલા છે, તેમ સ્વિશિષ્યોને કહેવું ? ભગવંતે કહ્યું – “સા rrr ને'' ઈત્યાદિ પૂર્વવતુ. એક એક અહોરમના ત્રીશ મુહૂર્તા, કહેવાનાર નામોથી યુકત છે. તે જ નામોને હવે કહે છે - “રૌદ્ર' આદિ ત્રણ ગાથા. તેમાં પહેલું મુહૂર્ત રુદ્ર, બીજું શ્રેયાન્, ત્રીજું મિત્ર, ચોથું વાયુ, પાંચમું સુપીત, છટકું ચંદ્ર, સાતમું મહેન્દ્ર, આઠમું બલવા, નવમું બ્રહ્મા, દશમું બહુસત્ય ઈત્યાદિ સૂકાર્યવત્ જાણવું. • સૂઝ-૬૧ થી ૬૩ - દિલ કઈ રીતે તે દિવો કહેલા છે ? એક-એક પગના પંદર દિવસ કહેa છે, તે આ પ્રમાણે : પતિપતા દિવસ, દ્વિતીય દિવસ યાવ4 પદમો દિવસ. આ ૧૫ દિવસના ૧૫ નામો આ રીતે - રિ થી ) પૂવગ, સિદ્ધમનોરમ, પછી મનોહર અને યશોભદ્ર અને યશોધર, સર્વકામ સમૃદ્ધ... ઈનમૂદ્ધ ભિષિકત અને સૌમનસ, ધનંજય જાણવા, અe/સિદ્ધ, અભિગત, અત્યાયન અને શdજય.. અનિવેમ, ઉપશમ એ દિવસના નામો છે. ૬િ૪ થી ૬ કઈ રીતે તે સક્રિઓ કહેવી છે એક એક પાની પંદર રાજિઓ કહેલી છે, તે આ પ્રમાણે - પ્રતિપદારામિ, દ્વિતીયા સનિ યાવ4 પંદરમી રાશિ. આ પંદર રાશિના પંદર નામો કહ્યા છે. તે જ પ્રમાણે • ઉત્તમ અને સુkfx, ઓશ પત્યા, યશોધર અને સોમનસા તથા શ્રી સંભૂત નવી... વિજ્યા, વિયેતા, જયંતિ અને અપરાજિતા અને ગચ્છા [dv], સમાહાર અને તેજ તથા અતિતા. દેવાનંદા, આ રાશિઓના નામો છે. • વિવેચન-૬૧ થી ૬૭ : કયા પ્રકારે અથતિ કયા કમથી હે ભગવન ! આપે દિવસો કહેલા છે એમ કહેવું ? ભગવંતે કહ્યું - એક એક * * * પક્ષના પંદ-પંદર દિવસો કહેલા છે, તે વર્ચમાણ કમયુક્ત છે. તે જ ક્રમને કહે છે, તે આ પ્રમાણે - પ્રતિષત - પહેલો દિવસ, દ્વિતીય • બીજો દિવસ, તૃતીય - ત્રીજો દિવસ, એ પ્રમાણે પંદરમો દિવસ. તેમાં આ પંદર દિવસોના ક્રમથી પંદર નામો કહા છે, તે આ રીતે - પહેલો પ્રતિપતું લક્ષણ પૂવગિ નામે, બીજો સિદ્ધમનોરમ, ત્રીજો મનોર, ચોથો યશોભદ્ધ, પાંચમો યશોધર, છઠ્ઠો સર્વકામ-સમૃદ્ધ, સાતમો દ્રિમૂદ્ધભિષિક્ત, આઠમો સૌમનસ, નવમો-ધનંજય, દશમો અસિદ્ધ, અગિયારમો અભિnત, બારમો યશન, તેરમો શdજય, ચૌદમો અનિવેમ્મ, પંદરમો ઉપશમ. • x - કયા પ્રકારે-કયા ક્રમથી રાત્રિએ કહેલ છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું - એક એક પક્ષની પંદર પંદર સકિઓ કહી છે તે આ પ્રમાણે - પ્રતિપદા સંબંધી પહેલી સમિ, દ્વિતીય દિવસ સંબંધી દ્વિતીયા સમિ, એ પ્રમાણે પંદમાં દિવસ સંબંધી પંદરમી સમિ. આ કર્મ માસની અપેક્ષાઓ જાણવી. તેમાં જ ૦ પ્રાભૃતપામૃત-૧૩નો સટીક અનુવાદ પૂર્ણ ૦ – x-x-x-x-x Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૪/૬૧ થી ૬૦ ૧૯૬ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૧૫ છે. પક્ષેપો પરિપૂર્ણ ૧૫-અહોરણ સંભવે છે, માટે તેમ કહ્યું. તેમાં આ પંદર ત્રિના યથાક્રમે આ પંદર નામો કહેલા છે, તે આ પ્રમાણે - પ્રથમ પ્રતિપ સંબંધી રાત્રિ ઉતમા-ઉત્તમા નામે છે. દ્વિતીયા-સુનક્ષત્રા, બીજી લાપત્યા, ચોથી યશોધરા, પાંચમી-સૌમનસી ઈત્યાદિ સૂગાવત્ જાણવું. ૦ પ્રાભૃતપામૃત-૧૪-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - X - X - X -x-x - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ચૌદમું પ્રાભૃતપ્રાભૃત કહ્યું. હવે પંદરમું આરંભે છે, તેનો આ અધિકાર છે – “તિથિઓની વક્તવ્યતા.” તેના વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૬૮ : તે તિથિ કઈ રીતે કહેલ છે, તેમ કહેવું? તેમાં નિષે આ બે ભેદે તિથિ કહેલી છે, તે આ રીતે – દિવસતિથિ, સમિતિથિ કઈ રીતે તે દિવસતિથિ કહેલી છે, તેમ કહેવું? તે એકએક પક્ષમાં પંદર-પંદર દિવસ તિથિઓ કહેલી છે. તે આ પ્રમાણે – નંદા, ભદ્રા, જયા, તુચ્છા, પૂણ તે પક્ષાની પાંચમી તિથિ છે. ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પક્ષની દશમી તિથિ-પૂણ. ફરી પણ નંદા, ભદ્ધા, જયા, તુચ્છા અને પક્ષની પંદરમી તિથિ-પૂણ. એ પ્રમાણે બધાં દિવસોની સગુણા તિથિઓ છે. કઈ રીતે તે સમિતિથિ કહેલ છે, તેમ કહેવું એક-એક પક્ષની પંદપંદર સબ તિથિઓ કહેલી છે, તે પ્રમાણે – ઉંઝવતી, ભોગવતી, યશસ્વતી, સાવસિદ્ધા, શુભનામા. ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશસ્વતી, સર્વ સિદ્ધા, શુભનામાં. ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશસ્વતી, સdસિદ્ધા અને શુભનામા. એ પ્રમાણે બધી રાગિની આ ત્રગુણ તિથિઓ છે. • વિવેચન-૬૮ : ભગવન્! કયા પ્રકારે, કયા ક્રમથી તિથિઓ કહેલી છે, તેમ [વ શિષ્યોને કહેવું ? o શંકા- દિવસથી તિથિઓમાં શું વિશેષ/ભેદ છે, જેથી તેને અલગથી પૂછેલ છે ? કહે છે - અહીં સૂર્ય વડે નિષ્પાદિત અહોરાત્ર છે અને ચંદ્ર વડે નિપાદિત તિથિઓ છે. તેમાં ચંદ્ર વડે વૃદ્ધિ અને હાતિઓ થકી તિથિઓને નિપાદિત કરે છે. તથા કહે છે - તું ત્રિસુરુચિ, કુમુદશ્રી સાભ ચંદ્રની પૂજાને ચાવ. લોકમાં “તિથિ”એ પ્રમાણે નિયત કહેવાય છે, જેની વૃદ્ધિ વડે અને હાનિ વડે [તિથિ કહી.] તેમાં વૃદ્ધિ-હાનિ ચંદ્રમંડલની છે, સ્વરૂપવી નહીં. પણ રાહુ વિમાનાવરણઅનાવરણથી કરાયેલ છે. તેથી કહે છે – રાહુ અહીં બે ભેદે છે – પર્વરાહુ અને ધુવરાહુ. તેમાં જે પર્વરાહુ છે, તદ્ગત વિચારણા અહીં ચાનુપયોગી છે, તેથી આગળ કહીશું. અથવા ફોગ સમાસ ટીકાથી જાણી લેવી.. જે ઘુવરાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે અને તે ચંદ્રમંડલ નીચેથી ચાર અંગુલ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૫/૬૮ ન પામીને ચાર ચરે છે તેમાં ચંદ્રમંડલ બુદ્ધિ વડે ૬૨-સંખ્યા ભાગથી કલ્પવામાં આવે છે. કલ્પીને તેના ભોગને ૧૫ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત સંખ્યા ૐ/૬૨ છે અને શેષ બે ભાગ રહે છે. તે બે ભાગ સદા વૃદ્ધિ-અનાવૃત્ત રહે છે. આ ચંદ્રમાની સોળ કળારૂપે પ્રસિદ્ધિ પામેલ છે. ૧૯૯ તેમાં કૃષ્ણપક્ષમાં એકમે વરાહુ વિમાન જે કૃષ્ણ છે, અને તે ચંદ્રમંડલની નીચે ચાર અંગુલને ન પામીને ચાર ચરે છે. તે પોતાના પંદર ભાગ વડે બે-બાસઠ ભાગો, જે સદા અનાવાર્થ સ્વભાવી છે, તેને છોડીને બાકીના સાઈઠ ભાગરૂપ ચંદ્રમંડલને એક-ચતુર્ભાગાત્મક, પંદરમાં ભાગને આવરે છે. બીજે પોતાના બે-પંદર ભાગો વડે, બે પંદરાંશ ભાગને ત્રીજે પોતાના ત્રણપંદર ભાગો વડે ત્રણ-પંદરાંશ ભાગોને, એ પ્રમાણે અમાવાસ્યા સુધીમાં પંદર ભાગોને આવરે છે. ત્યારપછી શુક્લપક્ષમાં પ્રતિપદામાં ૧/૧૫ ભાગને પ્રગટ કરે છે, બીજમાં ૨/૧૫ ભાગોને, ત્રીજમાં ૩/૧૫ ભાગોને એ પ્રમાણે પૂર્ણિમા [પંદરમી તિથિમાં] પંદર ભાગોને પણ અનાવૃત્ત કરે છે, ત્યારે સર્વથા પરિપૂર્ણ ચંદ્રમંડળ લોકમાં પ્રગટ થાય છે. આ અર્થને આગળ પણ સૂત્રમાં કહ્યો છે - તેમાં જે વરાહુ છે, તે કૃષ્ણ પક્ષની પ્રતિપદાને પંદર ભાગ વડે ઈત્યાદિ કહેલ છે. તેમાં જેટલા કાળ વડે કૃષ્ણ પક્ષમાં સોળ ભાગ/બાસઠ ભાગ વડે ચાર ભાગરૂપ હાનિને પામે છે, તે તેટલાં કાળ વિશેષને તિથિ એમ કહે છે. તથા જેટલા કાળ વડે શુકલ પક્ષમાં ૧૬ ભાગ/બાસઠ ભાગથી ચાર ભાગ પ્રમાણથી વધે છે. તેટલું પ્રમાણ - કાળ વિશેષ તેને તિથિ કહેવાય છે. કહ્યું પણ છે કે – સોળ ભાગો કરીને ચંદ્ર પંદર ભાગ ઘટાડવામાં આવે, તેટલા માત્ર ભાગથી વળી જ્યોત્સ્ના વૃદ્ધિ પામે. કાળ વડે જે સોળ ભાગો ઘટે છે, તે તિથિ કહેવાય છે. તે પ્રમાણે જ વૃદ્ધિમાં પણ એ રીતે તિથિની ઉત્પત્તિ જાણવી. ઉક્ત ગાથામાં ‘જ્યોત્સ્ના'નો અર્થ શુક્લ પક્ષ કરવો. બાકીની ગાથા સુગમ છે. અહીં પૂર્વાચાર્યની પરંપરાથી આવેલ ઉપદેશ આ છે – અહોરાત્રના બાસઠ ભાગ પ્રવિભક્તના જે એકસઠ ભાગો છે, તેટલાં પ્રમાણમાં “તિથિ” [એમ કહ્યું.] હવે અહોરાત્ર ત્રીશ મુહૂર્ત પ્રમાણ સુપ્રતીત છે. પૂર્વે જ સૂત્રકારશ્રીએ તેના તેટલા પ્રમાણપણાથી અભિધાન છે. તિથિ કેટલા મુહૂર્ત પ્રમાણ છે? કહે છે. પરિપૂર્ણ ૨૯-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૨/૬૨ ભાગો છે. તે કઈ રીતે જાણવું ? અહીં અહોરાત્રના બાસઠ ભાગ કરીએ તેમાં ૬૧ ભાગપ્રમાણ એ તિથિ કહેવાય છે. તેમાં ૬૧ને ૩૦ વડે ગુણવામાં આવતા થયા-૧૮૩૦. આ બાસઠ ભાગી કરાયેલ સર્વ તિથિગત મુહૂર્તથી અંશો. તેથી મુહૂર્ત લાવવાને માટે, તેને ૬૨ ભાગ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વડે ભાગ કરાતા, પ્રાપ્ત ૨૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ૩/૬૨ ભાગો. આટલા મુહૂર્ત પ્રમાણને “તિથિ કહેવાય છે. આટલા કાળ વડે ચંદ્રમંડલગત પૂર્વોક્ત પ્રમાણ-સોળ ભાગ હાનિને પામે છે. તેથી આટલો જ તિથિનો પરિમાણકાળ છે. તેથી એ પ્રમાણે અહોરાત્રથી તિથિમાં ૨૦૦ વિશેષતા છે. એ પ્રમાણે તિથિ વિષયક પૃથક્ પ્રશ્ન કહ્યો. ગૌતમ વડે પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું – તે તિથિના વિચારના વિષયમાં નિશ્ચે આ વક્ષ્યમાણ સ્વરૂપા બે પ્રકારની તિથિઓ કહેલી છે, તે આ પ્રમાણે - દિવસ તિથિ અને રાત્રિ તિથિ, તેમાં તિથિનો જે પૂર્વાદ્ધ ભાગ છે, તે દિવસ તિથિ કહેવાય છે અને જે પશ્ચાદ્ધ ભાગ છે તે રાત્રિતિથિ. કયા પ્રકારે - કયા નામો વડે (તિથિની) પરિપાટી છે ? અર્થાત્ દિવસની તિથિ કહેલી છે, તે અમને કહો. ત્યારે ભગવંતે કહ્યું કે – એક એક પક્ષમાં પંદર દિવસ તિથિઓ કહેલી છે. તે આ પ્રમાણે છે – પહેલી નંદા, બીજી ભદ્રા, ત્રીજી જયા, ચોથી તુચ્છા, પાંચમી પૂર્ણા. ફરી પણ છ થી દશ તિથિના નામો નંદાથી લઈને પૂર્ણા સુધી કહેવા. ત્રીજી વખત પણ અગિયારથી પંદરમી તિથિના નામો નંદાથી પૂર્ણ સુધી એમ જ કહેવા. એ પ્રમાણે ઉક્ત પ્રકારે - ૪ - ૪ - આ અનંતરોક્ત તિથિઓ નંદાદિ - નંદા આદિ અન્ય, અન્યતર કહેલ તિથિનામો છે. તે ત્રિગુણિત કહેલા છે. જે બધાં જ પક્ષમાં તવર્તિની દિવસની તિથિના નામો છે. કયા પ્રકારે, કયા નામોની પરિપાટી વડે, હે ભગવન્ ! આપે રાત્રિની તિથિઓ કહેલા છે, તેમ કહેવું? ભગવંતે કહ્યું " x - ૪ - એકએક પક્ષની પંદર-પંદર રાત્રિ તિથિઓ કહેલી છે? તે આ પ્રમાણે છે પહેલી ઉગ્રવતી, બીજી ભોગવતી, ત્રીજી યશોમતી, ચોથી સર્વસિદ્ધા, પાંચમી શુભનામા. ત્યારપછી છઠ્ઠીથી દશમી તિથિમાં આ જ ઉગ્રવતીથી શુભનામા નામે પાંચ તિથિઓ કહેવી. ફરી પણ અગિયારમીથી પંદરમી તિથિમાં આ જ ઉગ્રવતી આદિ પાંચ નામો સૂત્રકારશ્રીએ બતાવેલા છે, તે જાણવું. એ પ્રમાણે આ ત્રિગુણ તિથિનામો કહેલા છે. બધી રાત્રિ તિથિઓમાં આ નામો કહેવા જોઈએ. ૦ પ્રામૃતપ્રામૃત-૧૫-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ — * — * - * — * — — Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૬/૬૯ ૨૦૧ છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રામૃત-૧૬ છે એ પ્રમાણે દશમાં પ્રાભૂતનું પંદરમું પ્રામૃતપ્રામૃત કહ્યું. હવે સોળમાંનો આરંભ કરે છે. તેના આ અધિકાર છે “ગોત્રોની વક્તવ્યતા” તેથી તે વિષયક - પ્રશ્નસૂત્ર– • સૂત્ર-૬૯ ઃ કઈ રીતે તે [નક્ષત્રોના] ગોત્ર કહેલા છે, તેમ કહેવું? આ અટ્ઠાવીશ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનું કયું ગોત્ર છે ? તેનું ગોત્ર મુદ્ગલાયન કહેલ છે. શ્રવણ નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? તેનું સંખ્યાયન ગોત્ર કહેલ છે. ધનિષ્ઠા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? તે અગ્રતાપરા કહેલ છે. શતભિષા નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? તે કલોચન ગૌત્ર કહેલ છે. પૂર્વ પૌષ્ઠપદા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? જાતુકર્ણિક ગોત્ર કહેલ છે. ઉત્તરાૌષ્ઠપદા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? ધનંજય ગોત્ર કહેલ છે. રેવતી નાનું શું ગોત્ર કહેલ છે ? પુષ્પાયન ગોત્ર કહેલ છે. અશ્વિની નક્ષત્રનું શું ગોત્ર કહેલ છે ? આશ્ચાયન ગોત્ર કહેલ છે. ભરણીનક્ષત્રનું શું ગોત્ર કહેલ છે ? ભાવિશ ગોત્ર કહેલ છે. કૃતિકાનક્ષેત્રનું કયું ગોત્ર કહેલ છે ? તેનું અગ્નિવેશ નામે ગોત્ર કહેવું છે. રોહિણીનક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? ગૌતમ ગોત્ર કહેલ છે. સંસ્થાન [મૃગશિપ) નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? ભારદ્વાજ ગોત્ર કહેલ છે. આર્દ્ર નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? લોહિત્યાયન ગોત્ર કહેલ છે. પુનર્વસુ નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? વાશિષ્ઠ ગોત્ર કહેલ છે. પુષ્ય નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? ઉરાયણ ગોત્ર કહેલ છે. આશ્લેષા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? તેનું માંડવ્યાયન નામક ગોત્ર કહેલ છે. માનક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? પિંગલાયન ગોત્ર કહેલ છે. પૂર્વાફાલ્ગુની નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? ગોવલ્લાયણ ગોત્ર કહેલ છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? ગોવલ્લાયણ ગોત્ર કહેલ છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? કાશ્યપ ગોત્ર કહેલ છે. હસ્તનક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? કૌશિક ગૌત્ર કહેલ છે. ચિત્રા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? દર્ભિયાયણ ગોત્ર કહેલ છે. સ્વાતી નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? ચામચ્છાયણ ગોત્ર કહેલ છે. વિશાખા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? શ્રૃંગાયન ગૌત્ર કહેલ છે. અનુરાધા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? ગોલવ્યાયણ ગોત્ર કહેલ છે જ્યેષ્ઠાનક્ષેત્રનું કયું ગોત્ર કહેલ છે ? ચિકિત્સાયન ગોત્ર કહેલ છે. મૂલનક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે. કાત્યાયન ગોત્ર કહેલ છે. પૂર્વાષાઢા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? કાત્યાયન ગોત્ર કહેલ છે. પૂર્વાષાઢા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વાત્સ્યાયન ગોત્ર કહેલ છે. ઉત્તરાષાઢા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? વ્યાઘ્રાયન ગોત્ર કહેલ છે. • વિવેચન-૬૯ : અહીં નક્ષત્રોમાં સ્વરૂપથી ગોત્રનો સંભવ નથી, જેથી આ ગોત્રનું સ્વરૂપ લોકપ્રસિદ્ધિથી સ્વીકારેલ છે - પ્રકાશક આધપુરુષના અભિધાનથી, તેના અપત્ય સંતાન તે ગોત્ર. જેમ - ગર્ગના અપત્ય સંતાનનું ગર્ગ નામે ગોત્ર છે. આવું સ્વરૂપ નક્ષત્રોના ગોત્રનું ન સંભવે, કેમકે તેનું ઔપપાતિકત્વ છે. તેથી અહીં ગોત્રનો સંભવ બતાવે છે જે નક્ષત્રમાં શુભ કે અશુભ ગ્રહ વડે સમાન જે ગોત્રનું યથાક્રમે શુભ કે અશુભ થાય છે, તે તેનું ગોત્ર, તેથી પ્રશ્નની કે ઉપપત્તિ કહી. ૨૦૨ આપે કઈ રીતે નક્ષત્રોના ગોત્રો કહ્યા છે, તે કહેવું ? ભગવંતે કહ્યું – આ અઠ્ઠાવીશ નક્ષત્રો મધ્યે અભિજિત્ નક્ષેત્ર મોદ્ગલાયન ગોત્ર - મોદ્ગલ્યાયન સાથે ગોત્ર વર્તે છે. તે શ્રવણ નક્ષત્ર શાંક્યાયન ગોત્ર છે. એ પ્રમાણે બાકીના પણ સૂત્રો કહેવા. ક્રમથી ગોત્રસંગ્રાહિકા આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની ચાર ગાથા બતાવે છે – મૌદ્ગલ્લાયણ, શંખાય, અગ્રભાવ, કર્ણલ્લ, જોતુકર્ણ, ધનંજય... પુષ્યાયન, અશ્વાયન, ભગ્નવેશ્મ, અગ્નિવેશમ, ગૌતમ, ભારદ્વાજ, લોહિત્ય, વાશિષ્ઠ... ઉજ્જાયણ, મંડવાયણ, પિંગાયણ, ગોવલ્લ, કાશ્યપ, કૌશિક, દર્ભિક, ચામચ્છા, શ્રૃંગાય... ગોલવાયણ, તિમિંછાયન, કાત્યાયન, વાત્સ્યાયન, વ્યાઘાપત્ય. નામક [નક્ષત્રોના અઠ્ઠાવીશ ગોત્ર ક્રમથી કહેલા છે. ૦ પ્રાકૃતપ્રાકૃત-૧૬-નો સટીક અનુવાદ પૂર્ણ — * - * — * - * — x — Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૭/૨૦ પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રામૃત-૧૭ છે ૨૦૩ એ પ્રમાણે દશમાં પ્રાભૂતનું ૧૬મું પ્રાભૂતામૃત કહ્યું હવે ૧૩માંનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે – ‘‘ભોજનનું કથન'' તેથી તદ્વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે • સૂત્ર-૭૦ : કઈ રીતે તે [નક્ષત્રોનું] ભોજન કહેલ છે, તેમ કહેવું ? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં કૃતિકામાં દહીં-ભાત ખાઈને કાર્ય સાધવું. રોહિણીમાં ધતુરાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. મૃગશિર્ષમાં ઇન્દ્રાવાણી ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. આમિાં માખણ ખાઈને કાર્ય સાધવું પુનર્વસુમાં ઘી ખાઈને કાર્ય સાધવું. પુષ્યમાં ખીર ખાઈને કાર્ય સાધવું. આશ્લેષામાં અજમાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. મઘામાં કસ્તુરી ખાઈને કાર્ય સાધવું, પૂવફિાલ્ગુનીમાં મંડુક પર્ણિકા ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. ઉત્તરા ફાલ્ગુનીમાં વાઘનખીનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. હસ્તમાં ચોખાની કાંજી ખાઈને કાર્ય સાધવું. ચિત્રામાં મગનું સુપ ખાઈને કાર્ય સાધવું. સ્વાતીમાં ફળો ખાઈને કાર્ય સાધવું. વિશાખામાં અગતિ ખાઈને કાર્ય સાધવું. અનુરાધામાં મિશ્રિકૃત્ કુર ખાઈને કાર્ય સાધવું. જ્યેષ્ઠામાં બોરનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. પૂર્વાષાઢામાં આમળાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. ઉત્તરાષાઢામાં બિલ્વફળ ખાઈને કાર્ય સાધવું. અભીજિતમાં પુષ્પ ખાઈને કાર્ય સાધવું. શ્રવણમાં ખીર ખાઈને કાર્ય સાધવું. શતભિષામાં તુવેર ખાઈને કાર્ય સાધવું. પૂર્ણ પૌષ્ઠપદામાં કારેલા ખાઈને કાર્ય સાધવું, ઉત્તરાપૌષ્ઠપદામાં વરાહકંદ ખાઈને કાર્ય સાધવું. રેવતીમાં જલચર વનસ્પતિ ખાઈને કાર્ય સાધવું. અશ્વિનીમાં તિત્તિર કે વૃક વનસ્પતિ ખાઈને કાર્ય સાધવું, ભરણીમાં તલ તેંદુલક ખાઈને કાર્ય સાધવું. • વિવેચન-૭૦ : વૃત્તિકારશ્રીની વૃત્તિનો અનુવાદ કરતાં પૂર્વે એક સ્પષ્ટતા આવશ્યક છે . કેમકે વૃત્તિકારશ્રીએ ભોજનના શબ્દોના અર્થો બતાવ્યા નથી. સૂત્રમાં પ્રયોજાયેલ શબ્દોનો પ્રત્યક્ષ અર્થ કરવા જઈએ તો જૈન ધર્મની પાયાની માન્યતાથી વિસંગત અર્થ નિષ્પન્ન થઈ જશે. જેમકે - અનેક ભોજનમાં 'વ'' શબ્દ પ્રયોજાયેલ છે, જેનો સીધો અર્થ કોઈપણ ‘માંસ' એવો જ કરે. વળી મિનયંમ એટલે મૃગનું માંસ મેદમંત્ર એટલે મેંઢનું માંસ એવા અર્થો નીકળે, જે અર્થો ઉચિત નથી. અમે અહીં ગ્રંથાતરથી અર્ધો કર્યા છે, વૃત્તિકારશ્રીએ કર્યા જ નથી. સત્ય અર્થ શું હોઈ શકે તે તો બહુશ્રુત જ કહી શકે. - X "X "X - કયા પ્રકારે નક્ષત્ર વિષયક ભોજન કહેલા છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - x - આ અનંતર કહેલ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં કૃતિકા વડે પુરુષ દહીં સાથે ભાત ખાઈને સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કાર્ય સાધવામાં આવે છે. અર્થાત્ શું કહેવા માંગે છે ? કૃતિકા નક્ષત્રમાં પ્રારબ્ધ કાર્ય દહીં ખાઈને પ્રાયઃ નિર્વિઘ્ને સિદ્ધિને પામે છે. એ પ્રમાણે બાકીના સૂત્રોમાં પણ ભાવના કરવી. ૨૦૪ ૦ પ્રાકૃતપામૃત-૧૭-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ — — — x — x — x — Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૧૮/ક૧ ૨૦૫ ૨૦૬ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૮ છે. છે – અભિજિત નક્ષત્ર સંયુક્ત સૂર્ય યુગમણે પાંચ સંખ્યક ચાર ચરે છે. આ કઈ રીતે જાણવું ? અહીં યોગને આશ્રીને સૂર્યના સર્વ નાગોમંડલની પરિસમાપ્તિ એક સૂર્ય સંવત્સરથી થાય છે. એક યુગમાં પાંચ સૂર્યસંવત્સર થાય છે. તેથી પ્રતિ નક્ષત્ર પર્યાય એકૈક વખત અભિજિત નક્ષત્ર સાથે યોગના સંભવથી ઘટી શકે છે. અભિજિત નામ સાથે સંયુક્ત સૂર્ય યુગમાં પાંચ વાર ચરે છે. એ પ્રમાણે શેષ નક્ષત્રમાં પણ ભાવના ભાવવી. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૦, પ્રાભૃતપાભૂત-૧૮નો સટીક અનુવાદ પૂર્ણ ૬ ભાગ-૨૩-સમાપ્ત ૬ - - - e - ૭ - ૭ - ૭ - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ૧૩મું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે અઢારમું આરંભે છે. તેનો આ અધિકાર છે – “ચંદ્ર-સૂર્ય ચારની વક્તવ્યતા.” તેના વિષયનું પ્રશ્ન સૂત્ર કહે છે - • સૂઝ-૧ કઈ રીતે તે ચાર [ગતિ ભેદ] કહેલો છે, તેમ કહેવું? તેમાં નિશે આ બે ભેદ ચાર કહેલ છે. તે આ પ્રમાણે - સુર્યનો ચાર અને ચંદ્રનો ચાર [ગતિભેદ) કઈ રીતે તે ચંદ્રચાર કહેલ છે, તેમ કહેવું? પંચ સંવત્સર વડે એક યુગ થાય, તેમાં અભિજિત નક્ષત્ર 8 ચાર વડે ચંદ્રની સાથે યોગ કરે છે. શ્રવણ નક્ષત્ર ૬ચાર વડે ચંદ્રની સાથે યોગ કરે છે. એ પ્રમાણે યાવત્ ઉત્તરાષાઢા નક્ષત્ર ૬ચાર વડે ચંદ્રની સાથે યોગ કરે છે. તેમ જાણવું.) કઈ રીતે તે સૂર્યનો ચાર કહેલ છે, તેમ કહેવું? તે પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. તેમાં અભિજિત નક્ષત્ર પાંચ ચાર વડે સૂર્યની સાથે યોગ કરે છે. એ પ્રમાણે સાવ ઉત્તરાષાઢા નક્ષત્ર પાંચ ચાર વડે સૂર્યની સાથે યોગ કરે છે. • વિવેચન-૭૧ : કયા પ્રકારે, કયા પ્રમાણની સંખ્યા વડે ચાર કહેલ છે ? ભગવંતે કહ્યું •x • ચાના વિચારના વિષયમાં નિશે વફ્ટમાણ-સ્વરૂપે-બે પ્રકારે ચાર કહેલ છે. તે સૈવિધ્યને કહે છે – સૂર્યનોચાર અને ચંદ્રનો ચાર. ‘ત્ર' શબ્દ સમુચ્ચયમાં છે. તેમાં પહેલાં ચંદ્રયારના પરિજ્ઞાનાર્થે તે વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે. -x- કયા પ્રકારે, કઈ સંખ્યા વડે, આપે હે ભગવન! ચંદ્ર ચાર કહેલ છે ? ભગવંતે કહ્યું - x• પંચ સાંવત્સરિક - ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવર્ધિત રૂપ પાંચ સંવત્સર પ્રમાણ યુગમાં અભિજિતુ નક્ષત્ર ૬૩ વાર સુધી ચંદ્રની સાથે યોગ કરે છે. અર્થાત્ ચંદ્ર અભિજિત્ નક્ષત્ર સાથે સંયુક્ત યુગમણે ૬૭-સંખ્યામાં ચાર ચરે છે. આ કઈ રીતે જાણવું ? અહીં યોગને આશ્રીને સર્વ નાગમંડલ પરિસમાપ્તિમાં એક માત્ર માસ વડે થાય છે અને નક્ષત્ર માસ સુગમાં ૬૭ છે. આ વાત આગળ વિચારીશું. પછી પ્રતિબપયય એકૈક ચાર અભિજિત નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ સંભવે છે - x• બધાં નો કહેવા. - સૂર્યના ચાર વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે • x • કયા પ્રમાણ સંખ્યા વડે ભગવતુ ! આપે સૂર્યનો ચાર કહેલ છે ? ભગવંતે કહ્યું – પંચ સાંવત્સરિક - ચંદ્રાદિ પંચ સંવત્સર પ્રમાણ યુગ મધ્ય અભિજિત્ નક્ષત્ર પાંચ વાર સુધી સૂર્યની સાથે યોગ જોડે છે. અહીં પણ આ ભાવાર્થ Page #111 -------------------------------------------------------------------------- ________________ વિભાગીકરણ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ભાગ ૨૩ | વિભાગીકરણ પ્રાભૃત-૧ થી પ્રાભૃતપ્રાભૃત-૧૦/૧૮ પ્રાભૃતપ્રાભૃત-૧૦/૧લ્થી સંપૂર્ણ તથા ચંદ્રપ્રાપ્તિ ઉપાંગસૂત્ર Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ - ૧૬ | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | ૧ અને ૨ સૂત્રકૃતાંગ ૩ અને ૪ સ્થાનાંગ ૫ થી ૭ સમવાયાંગ ભગવતી ૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા - ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ ૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા ૧૭ જીવાજીવાભિગમ ૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના ૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ ૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા | | ૩૦ આવશ્યક ૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | ૩૫ દશવૈકાલિક ૩૬ ઉત્તરાધ્યયન ૩૭ થી ૩૯ નંદીસૂત્ર | ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | ૪૨ ૨૯ ] ૪૧. Page #113 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #114 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૪ માં છે.. | સૂર્યપ્રજ્ઞાતિ-૨ ચંદ્રપ્રજ્ઞપ્તિ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર ૦ સૂર્યપ્રજ્ઞાપ્તિ-ઉપાંગસૂત્ર-પ ના.. – – પ્રાભૃત-૧૦ના પ્રાભૃતપ્રાભૃત-૧૯ થી ૨૨ – – પ્રાભૃત-૧૧ થી સંપૂર્ણ આગમ 0 ચંદ્રપ્રાપ્તિ-ઉપાંગસૂત્ર-૬ – સંપૂર્ણ આગમ તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ - x-x-x-x-x-x-x ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. | (M) 9824419736 | ||| -: મુદ્રક :નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 2િ4/1] Page #115 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૨૪] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી D D તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર D શ્રી ગિરિરાજ સોસાયટી - આદિનાથ જૈન સંઘ બોટાદ 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. | Page #116 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - - ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #119 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #120 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #122 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #123 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. 43 ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. સટીક આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે. — — — આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી — — — Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ - મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૪ ૧ ૦ કૃદન્તમાલા : આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. 3 (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ ૧ શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તત્વાભ્યાસ સાહિત્ય : 0 તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. ૧ ૧૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના ૧૫ (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૮) જિનભક્તિ સાહિત્ય - • चैत्यवन्दन पर्वमाला • चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष • चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. d શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી આગમસૂત્ર સટીક અનુવાદ ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ . પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. = = X = E G મ Page #128 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ -ભાગ-૨૪ આ ભાગમાં સોળમું આગમ કે જે ઉપાંગસૂત્રોમાં પાંચમું ઉપાંગ છે તેવા “સૂર્યપ્રજ્ઞપ્તિ-સૂત્ર”નો બીજો ભાગ તેમજ “ચંદ્રપ્રાપ્તિ-સૂત્ર' જે છઠ્ઠું [સાતમું] ઉપાંગ છે તેનો સમાવેશ કરાયેલ છે. સૂર્યપ્રજ્ઞપ્તિને પ્રાકૃતમાં ‘સૂપત્તિ’ કહે છે અને ચંદ્રપ્રજ્ઞપ્તિને “સંપન્નત્તિ'' કહે છે. સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં અનુક્રમે સૂર્યપ્રાપ્તિ અને પ્રપ્તિ નામે પ્રસિદ્ધ છે. આ બંને ઉપાંગો અમુક અંગ સૂત્રના છે, તેવો કોઈ ઉલ્લેખ પૂ.મલયગિરિજી મ.સા. ટીકામાં કરેલ નથી, તેમજ તેમના ક્રમ સંબંધે પણ મતભેદ પ્રવર્તે છે. 24/2 ૧૭ આ ઉપાંગો વર્તમાનકાળે સંપૂર્ણતયા સમાન મળે છે. માત્ર આરંભિક ત્રણ શ્લોક ચંદ્રપ્રજ્ઞપ્તિમાં વધારે છે. કયા કાળે બંને આગમો એકરૂપ થઈ ગયા, તે વિશે અમે કશું જાણી શક્યા નથી. પૂ.મલયગિરિજીની ટીકા પણ બંનેમાં સમાન જ મળી છે. સૂર્યપ્રજ્ઞપ્તિની પૂ.મલયગિકૃિત્ ટીકાતો પૂ.સાગરનંદસૂરિજીએ છપાવેલી જ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ માટે અમે “લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી''માંથી હસ્તપ્રતનો સહારો લીધો છે. આ બંને પ્રજ્ઞપ્તિમાં ગણિતાનુયોગની પ્રાધાન્યતા છે. જેના અધ્યયનો “પ્રાકૃત” શબ્દથી ઓળખાય છે. અધ્યયનનો પેટા વિભાગ “પ્રાકૃત-પ્રાભૃત” નામે દર્શાવાયો છે. એવા કુલ ૨૦-પ્રાભૂતો છે અને ત્રણ પ્રાભૂતોમાં પેટા-પેટા પ્રાભૂતો પણ છે. ભાગ૨૩માં પ્રાભૃત-૧ થી પ્રાકૃત-૧૦ના પ્રાકૃતપ્રામૃત-૧૮ સુધી છે. આ ભાગમાં પ્રાકૃતપ્રામૃત૧૯ થી પ્રાભૂત ૨૦ સુધી અર્થાત્ સૂર્યપ્રજ્ઞપ્તિના અંત સુધી છે તથા ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ વિષય સૂચનાત્મક નોંધ છે. વિશેષમાં ભાગ-૨૩ની પ્રસ્તાવના જોવી. ૧૮ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૬ સૂરો ધિ-પાંગસૂત્રધાર અનુવાદ તથા ટીકાનુસારી - વિવેચન ૦ પ્રાકૃત-૧-થી પ્રામૃત-૧૦ ના પ્રાભૃપામૃત-૧૮ સુધી ભાગ-૨૩માં છે. અહીં પ્રાભૂત-૧૦ના પ્રામૃતપ્રામૃત-૧૯થી આગળ આપેલ છે. પ્રાકૃત-૧૦, પ્રાભૂષામૃત-૧૯ ૦ એ પ્રમાણે દશમાં પ્રામૃતનું અઢારમું પ્રામૃત-પ્રાભૂત કહ્યું. હવે ઓગણીશમાંનો આરંભ કરે છે, તેનો અર્થાધિકાર આ છે – “માસ પ્રરૂપણા કરવી જોઈએ' તદ્વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે – • સૂત્ર-૭૨ થી ૭૨ : [9] તે માસના નામો કયા કહ્યા છે, તે કહો ? તે એક સંતસરના બાર માસ કહ્યા છે, તેના બે ભેદે નામો કહ્યા છે – લૌકિક, લોકોતરિક. તેમાં લૌકિક નામો છે – શ્રાવણ, ભાદ્રપદ, આસો યાવત્ આષાઢ. લોકોતરિક નામો આ પ્રમાણે છે— [૭૩,૭૪] અભિનંદ, સુપ્રતિષ્ઠ, વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાંસ, શિવ, શિશિર, હૈમવાન્... વસંત, સુમસંભવ, નિદાઘ અને બારમું વનવિરોધિ • વિવેચન-૭૨ થી ૭૪ : કયા પ્રકારે અર્થાત્ કયા નામની પરિપાટી વડે ભગવન્ ! તમે માસના નામો કહ્યા છે. ભગવંતે કહ્યું કે – એકૈક વર્ષના બાર માસો કહ્યા છે - તે બાર માસોના બે ભેદો કહ્યા છે - લૌકિક અને લોકોત્તર, તેમાં લૌકિક નામો લોકમાં પ્રસિદ્ધ છે લોકોતર નામો, તે લોકમાં પ્રસિદ્ધ નથી, પરંતુ પ્રવચનમાં જ છે. તેમાં લૌકિક અને લોકોતરો મધ્યે લૌકિક નામો આ છે – શ્રાવણ, ભાદરવો. લોકોત્તર નામો આ છે – પહેલો શ્રાવણ રૂપ માસ તે અભિનંદ, બીજો સુપ્રતિષ્ઠ, ત્રીજો વિજય, ચોથો પ્રીતિવર્જીન ઈત્યાદિ. ૦ પ્રાભૃપામૃત-૧૯નો સટીક અનુવાદ પૂર્ણ ૦ પ્રાકૃત-૧૦, પ્રાભાભૃત-૨૦ એ પ્રમાણે દશમાં પ્રાભૂતનું એકવીસમું પ્રામૃતપ્રામૃત કહ્યું. હવે વીસમું આરંભે છે. તેનો આ અધિકાર છે – જે રીતે પાંચ સંવત્સરો પ્રતિપાદિત કર્યા.” તેથી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૦૫,૩૬ તર્વિષય પ્રશ્ન સૂત્રને કહે છે – • સૂત્ર-૩૫,૩૬ : [૫] ભગવતુ કેટલાં સંવત્સરો કહેલા છે તેમ કહેવું? તે પાંચ સંવત્સરો કહેલા છે - નામ સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર, શનૈશ્ચર સંવત્સાર, [૬] તે નાઝ સંવત્સર બાર પ્રકારે કહેલ છે – શ્રાવણ, ભાદ્રપદ યાવત અષa. બૃહસ્પતિ સંવાર ભાર સંવત્સરમાં બધાં નમંડલને પૂર્ણ કરે છે. • વિવેચન-૫, ૬ - કેટલી સંખ્યામાં સંવત્સરો કહેલા છે ? ભગવંત કહે છે - પાંચ સંવત્સરો કહ્યા છે. તે આ રીતે - નક્ષત્ર સંવત્સર ઈત્યાદિ. તેમાં જેટલા કાળે અઠ્ઠાવીશ નમો સાથે કમથી યોગથી પરિસમાપ્તિ થાય, તેટલા કાળવિશેષને બાર વડે ગુણીને નક્ષત્ર સંવત્સર થાય. અહીં ૨૯ નગપયય યોગ છે, એક નક્ષત્ર માસ ૨૭ અહોરમ અને એક અહોરાત્રના ૨૧, ભાગ. આ રાશિ જો બાર વડે ગુણીએ ત્યારે ૩૨૦ અહોરાત્ર અને એક અહોરાત્રના પ૧/૩ ભાગ, આટલા પ્રમાણ નક્ષત્ર સંવત્સર થાય છે. યુગ પાંચ વષત્મિક છે, તેનાથી પૂરક સંવત્સર તે યુગ સંવત્સર થાય. યુગનો પ્રમાણ હેતુ સંવત્સર તે પ્રમાણ સંવત્સર થાય. લક્ષણ વડે યથાવસ્થિત યુકત સંવત્સર તે લક્ષણ સંવત્સર. શનૈશ્ચર વડે નિપાદિત તે શનૈશ્ચર સંવત્સર શનૈશ્ચર સંભવ છે. એ પ્રમાણે પાંચે પણ સંવત્સર નામથી જણાવીને હવે આ જ સંવત્સરોના ભેદોને યથાક્રમે કહે છે - પૂર્વવત નક્ષત્ર સંવત્સર બાર પ્રકારે છે. તે આ પ્રમાણે - શ્રાવણ, ભાદરવો ઈત્યાદિ. અહીં એક સમસ્તનક્ષત્ર યોગ પર્યાયને બાર વડે ગુણના નક્ષત્ર સંવત્સર થાય. પછી જે નક્ષત્ર સંવત્સરના પૂરક બાર સમસ્ત નામ યોગ પચયિો શ્રાવણ, ભાદરવો આદિ નામથી છે, તે પણ અવયવમાં સમુદાયના ઉપચારચી નમ્ર સંવત્સર છે. તેથી શ્રાવણાદિ બાર ભેદથી બાર ભેદે નક્ષત્ર સંવત્સર. અહીં યા શબ્દ પક્ષાંતર સચવવા છે. અથવા જે સમસ્ત નક્ષત્ર મંડલ બૃહસ્પતિ મહાગ્રહ યોગને આશ્રીને બાર સંવત્સર વડે ભ્રમણ કરીને સમાપન કરે છે, તે આ નક્ષત્ર સંવત્સર છે. આથતુ જેટલા કાળથી બૃહસ્પતિ નામે મહાગ્રહ યોગને આશ્રીને અભિજિતાદિ ૨૮-નક્ષત્રોને પરિપૂર્ણ કરે છે, તેટલો કાળ વિશેષ, તે બાર વર્ષ પ્રમાણ નક્ષત્ર સંવત્સર, • સૂગ-૩૭ - તે યુગ સંવત્સર પાંચ ભેદે કહેલ છે. તે આ – ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, સંદ્ધ, અભિવર્ધિત. તે પહેલા ચંદ્ર સંવત્સરના ર૪-પર્વો કહેલા છે. બીજી ચંદ્ર સંવત્સરના ૨૪-૫વોં કા છે. ત્રીજા અભિવર્ધિત સંવત્સરના ૬- પોં કહ્યા છે.. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ચોથા ચંદ્ર સંવત્સરના ર૪- પર્વો કહ્યા છે. પાંચમાં અભિવર્ધિત સંવત્સરો ૨૬પર્વો કહ્યા છે. એ પ્રમાણે બધાં મળીને યુગમાં ૧૨૪-પર્વો થાય છે, તેમ કહેલ છે. • વિવેચન-૩૩ - યુગ સંવત્સર-યુગપૂક સંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - ચાંદ્ર, ચાંદુ, અભિવદ્ધિત, ચાંદ્ર, અભિવર્ધિત. કહ્યું છે કે – ત્રિલોકદર્શીએ ચંદ્રાદિ પાંચ સહિત યુગ કહેલ છે. - x - - તેમાં બાર પૂર્ણમાસી પરાવર્ત જેટલા કાળથી પરિસમાપ્તિ પામે છે, તેટલા કાળ વિશેષને ચંદ્ર સંવત્સર કહે છે - x - એક પૂર્ણમાસી પરાવર્તથી એક ચંદ્રમાસ, તે ચાંદ્રમાસમાં સત્રિ-દિવસ પરિમાણની વિચારણામાં ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨ ભાગ છે. તેને ૧ર-વડે ગુણવાથી, ૩૫૪ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧૨ ભાગ થાય છે. એ ચંદ્રસંવત્સરનું પરિમાણ છે. તથા અધિક સંવત્સરમાં અધિકમાસના સંભવથી તેર ચંદ્રમાસ થાય છે, તે અભિવર્ધિત સંવત્સર છે. એક ચંદ્રમાસમાં ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨૧દર ભાગ થાય છે. આ પૂર્વે કહ્યું છે. આ રાશિને ૧૩ વડે ગુણીએ, તો ૩૮૩ અહોરણ અને એક અહોરાત્રના *દુર ભાગ થાય. આટલા અહોરાત્ર પ્રમાણ અભિવર્ધિત સંવત્સરના થાય. અધિકમાસનો સંભવ કઈ રીતે છે, જેથી અભિવર્ધિત સંવત્સર થાય છે ? તે કહે છે. આ યુગ- ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવર્ધિતરૂપ પાંચ સંવત્સર સૂર્ય સંવત્સરની અપેક્ષાથી વિચારતા અન્યૂનાતિરિક્ત પાંચ વર્ષનો થાય છે. સૂર્ય માસ સાદ્ધ ૩૦-અહોરાત્ર પ્રમાણ ચંદ્રમાસ ૨૯ દિવસ અને દિવસના અંદર ભાગ થાય. તેથી ગણિત સંભાવનાથી સૂર્ય સંવત્સર 30 માસ અતિક્રમના એક ચંદ્રમાસ અધિક પ્રાપ્ત થાય છે. તે જ રીતે પ્રાપ્ત થાય તે જણાવવા માટે પૂર્વાચાર્ય પ્રદર્શિત આ કરણ ગાયા છે – [તેની વ્યાખ્યા આ છે–]. સૂર્ય સંવત્સર સંબંધી માસની મધ્યે ચંદ્રમાસનો જે વિશ્લેષ થાય છે, આ વિશ્લેષણ કરાતા જે બાકી રહે છે, તે પણ ઉપચારથી વિશ્લેષ છે. તે 3 વડે ગુણતાં એક અધિકમાસ થાય છે. તેમાં સૂર્યમાસના પરિમાણથી સાદ્ધ-૩૦ અહોરાગરૂપ ચંદ્રમાસ પરિમાણ સાદ્ધ ર૯ દિવસ 3ર ભાગદિન રૂપે શોધિત કરીએ. તેથી ૫૦ દિન રહે. એકૈક વડે ૬૨ ભાગ ન્યૂન. તે દિવસને 30 વડે ગુણીએ. તેથી થશે 30 દિવસ. ૧/૨ ભાગને 30 વડે ગુણતાં થશે 30/ ભાગ. તેને 30 દિવસ વડે શોધિત કરીએ. તેવી રહેશે શેષ ૨૯ દિવસ અને એક દિવસના ૩૨ ભાગ. આટલું ચાંદ્રમાસનું પરિમાણ છે. સૂર્ય સંવત્સરના ૩૦ માસ ઓળંગતા એક અધિક માસ, યુગમાં ૬૦ સૂર્યમાસ છે, તેથી ફરી પણ સૂર્યસંવત્સરના ૩૦ માસ અતિક્રમના બીજો અધિકમાસ થાય છે. - x - Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૭૭ ૨૧ બીજી ગાથાની અક્ષર ગમનિકા-એક યુગમાં અનંતરોક્ત સ્વરૂપે ૬૦ પક્ષો જતાં અર્થાત્ ૬૦ પક્ષો જતાં. આ અવસરમાં યુગાર્હુ પ્રમાણમાં એક અધિક માસ થાય છે. બીજો અધિકમાસ ૧૨૨ ૫ર્વો અતિક્રાંત થતા, યુગના અંતે થાય છે. તેથી યુગમધ્યમાં ત્રીજા સંવત્સરમાં અધિક માસ અથવા બે યુગમાં પાંચ અભિવર્દ્રિત સંવત્સર થાય. હવે યુગમાં સર્વસંખ્યાથી જેટલા પર્વો થાય છે, તેટલા જણાવવા માટે પ્રતિવર્ષ પર્વ સંખ્યાને કહે છે – તેમાં યુગમાં પહેલાં ચાંદ્ર સંવત્સરના ૨૪ પર્વો કહેલા છે. ચાંદ્ર સંવત્સર બારમાસરૂપ છે. એક એક માસમાં બબ્બે પર્વો છે. તેથી સર્વસંખ્યા વડે ચાંદ્ર સંવત્સરમાં ૨૪-૫ર્યો થાય છે. બીજા ચાંદ્ર સંવત્સરના પણ ૨૪-પર્વો થાય છે. અભિવર્હુિત સંવત્સરના ૨૬ પર્વો થાય છે, કેમકે તેના ૧૩-માસ છે, ચોથા ચાંદ્ર સંવત્સરના ૨૪-પર્વો છે. પાંચમાં અભિવદ્ધિત સંવત્સરના ૨૬૫ર્વો થાય છે. કારણ પૂર્વે કહ્યું. આ પ્રમાણે પૂર્વાપર ગણિતના મેળથી પાંચ સાંવત્સરિક યુગમાં ૧૨૪- પર્વો થાય છે, તેમ મેં અને બધાં તીર્થંકરોએ કહેલ છે. અહીં કયા અયનમાં, કયા મંડલમાં કયું પર્વ સમાપ્તિને લાવે છે, તે વિચારણામાં પૂર્વાચાર્યો વડે પવકરણ ગાથા કહી છે. તે શિષ્યજનના ઉપકાર માટે કહે છે – આ ઉક્ત ચાર ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે – – જે પર્વમાં અયનમંડલાદિ વિષય જાણવાની ઈચ્છા હોય, તેના વડે વરાશિ ગુણવી. તે આ ધ્રુવરાશિ શું છે? તે કહે છે – અહીં ધ્રુવરાશિ પ્રતિપાદક આ પૂર્વાચાર્યે બતાવેલી ગાથા છે, તે ગાથાની અક્ષરયોજના આ પ્રમાણે એક મંડલ અને એક મંડલના ૬૩ ભાગ અને ૪/૯ ચૂર્ણિકા ભાગ અને ૧/૬૭ ભાગના ૩૧ છેદ કરતા, જે ચૂર્ણિકા ભાગ, આટલા પ્રમાણમાં ધ્રુવરાશિ છે. આ પર્વગત ક્ષેત્રથી અયનગત ક્ષેત્ર બાદ કરાતા શેષરૂપ છે. આટલાની ઉત્પત્તિ માત્ર અમે વિચારીએ છીએ. તેથી આ પ્રમાણે ધ્રુવરાશિ વડે ઇચ્છિત પર્વ વડે ગુણીને તેના પછીના અયનને રૂપાધિક કરવું જોઈએ. તે રીતે ગુણિત મંડલરાશિથી જો ચંદ્રમાનું અયનક્ષેત્ર પરિપૂર્ણ કે અધિક સંભવતું હોય, તેથી આ ઈપ્સિત સંખ્યા ગુણવાથી મંડલરાશિ ચંદ્રમાનું અયનક્ષેત્ર શોધ્ય થાય છે. જેટલી સંખ્યાના અયનો શોધિત થાય છે, તેટલા વડે યુક્ત પર્વો વડે અયનો કરાય છે. કરીને ફરી રૂપ સંયુક્ત કરવા, જો ફરી પરિપૂર્ણ મંડલ શોધિત થાય અને પછી રાશિ નિર્લેપ થાય ત્યારે તે અયન સંખ્યા વડે નિરંશ થતા રૂપયુક્ત નથી. તે અયનરાશિમાં રૂપ ન ઉમેરવા. તથા પરિપૂર્ણ રાશિમાં થાય છે, તેમાં એક રૂપ મંડલરાશિમાં ઉમેરવું. - ૪ - બે રૂપ મંડલ રાશિમાં ઉમેરવું. પ્રક્ષેપ કરાતા જેટલી મંડલ રાશિ થાય છે તેટલા મંડલોથી ઈચ્છિત પર્વો થાય છે. સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તથા જે ઈચ્છિત પર્વ વડે વિષમલક્ષણ વડે ગુણાકાર થાય છે. તેથી આદિના અત્યંતર મંડલમાં જાણવું જોઈએ. યુગ્મમાં - સમ ગુણાકારમાં આદિનું બાહ્ય મંડલ જાણવું જોઈએ. આ કરણગાથા સમૂહનો અક્ષરાર્થ છે. ભાવના આ પ્રમાણે છે - કોઈ પૂછે છે, યુગની આદિમાં પ્રથમ પર્વ કયા અયનમાં, કયા મંડલમાં સમાપ્તિને લઈ જાય છે ? ૨૨ તેમાં પહેલાં પર્વ પૂછ્યું. ડાબા પડખે પર્વસૂચક એકની સ્થાપના કરાય. પછી તેની અનુશ્રેણિમાં દક્ષિણ પાર્શ્વમાં એક અયન, તેની અનુશ્રેણિ એક મંડલ. તે મંડલની નીચેથી ૪/૬૭ ભાગ, તેની પણ નીચે ૬/૩૧ ભાગ. આ બધી પણ ધ્રુવરાશિ છે અને ઈચ્છિત એક પર્વ વડે ગુણીએ. તેથી તે જ રાશિ આવશે. પછી એકરૂપ અયનમાં ઉમેરીએ. મંડલ રાશિમાં અયન શોધિત થતું નથી. પછી મંડલ રાશિમાં બે રૂપ ઉમેરીએ. તેથી આ પહેલું પર્વ ત્રીજા મંડલનું બીજું અયન છે. - - - - અત્યંતરવર્તી ૪/૬૩ ભાગમાં ૧/૬૭ ભાગના ૯/૩૧ ભાગો જતાં સમાપ્તિને પામે છે. અહીં અયન ચંદ્રાયન જાણવું અને યુગની આદિમાં પહેલું ઉત્તરાયન અને બીજું દક્ષિણાયન. બીજા અયનમાં અત્યંતરવર્તી ત્રીજા મંડલનું છે, તેમ જાણવું. તથા કોઈક પૂછે છે – બીજું પર્વ કયા અયનમાં કેટલામાં મંડલમાં સમાપ્તિને પામે છે. તેમાં બીજું પર્વ પૂછેલ. તે જ પૂર્વોક્ત ધ્રુવરાશિ સમસ્ત પણ બે વડે ગુણીએ. તેનાથી બે અયનમાં બે મંડલમાં ૮/૬૭ ભાગના ૧૮/૩૧ ભાગો, તે અયનમાં ઉમેરીએ, મંડલરાશિમાં અયન શોધિત ન કરીએ, પછી મંડલરાશિમાં બે ઉમેરીએ, તેથી ત્રીજા અયનમાં ચોથા મંડલનું બીજું પર્વ આવશે. બાહ્ય મંડલથી પૂર્વવર્તી ૮/૬૭ ભાગમાં ૧/૬૭ ભાગના ૧૮/૩૧ અતિક્રાંત થતા પરિસમાપ્તિને પામે છે. કોઈક પ્રશ્ન કરે છે ચૌદમું પર્વ કેટલી સંખ્યાના અયન કે મંડલમાં સમાપ્તિને પામે છે. તે જ પૂર્વોક્ત ધ્રુવરાશિ સમસ્ત પણ ૧૪ વડે ગુણીએ. તેનાથી અયન પણ ચૌદ અને મંડલ પણ ચૌદ, ૪/૬૩ ભાગને ૧૪ વડે ગુણીએ, તો ૫૬ થાય. ૯/૩૧ ભાગને ૧૪ વડે ગુણીએ, તેથી આવશે ૧૨૬. તેમાં ૧૨૬ના ૩૧ ભાગોનો ભાગ આપવામાં આવે તો ૐ/૬૭ ભાગ અને બે ચૂર્ણિકા ભાગ રહે. ૪/૬૩ ભાગ ઉપરિતમ ૬૭ ભાગ રાશિમાં ઉમેરીએ, તેનાથી ૬૦/૬૩ ભાગ આવશે. ચૌદમાં મંડલથી તેરમાં મંડલ વડે. ૧૩/૬૭ ભાગથી અયન શોધાશે. તેના વડે પૂર્વના અયનો ચૌદ મુક્ત કરાય છે પછી તેમાં એક ઉમેરીએ. તેનાથી ૧૬ અયનો થશે, ૬૭ ભાગો અને ૫૪ સંખ્યા મંડલ રાશિમાં ઉદ્ધરિત થાય છે. તે ૬૭ ભાગ રાશિમાં ૬૦ ઉમેરીએ. તેનાથી ૧૧૪ થશે. તેને ૬૭ ભાગો વડે ભાગ કરાતા એક મંડલ પ્રાપ્ત થશે. પછી રહેશે ૪/૬૭ ભાગો. ત્યારપછી મંડલરાશિમાં બે ઉમેરીએ. તેનાથી ત્રણ મંડલ થશે, અહીં ૧૪ વડે ગુણિત કરીએ. જો કે ચૌદ રાશિ યુગ્મરૂપ છે, તો પણ અહીં મંડલરાશિથી એક અયન અધિક પ્રવિષ્ટ થતાં ત્રણ મંડલ, અત્યંતર મંડલથી આરંભીને જાણવું. તેથી — Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/ આવે છે ચૌદમું પર્વ. સોળમાં અયનમાં અત્યંતર મંડલથી આરંભીને ત્રીજા મંડલમાં ૪૬ ભાગો જતાં ૧/૩ ભાગના ૨/૩ ભાગ જતાં પસિમાપ્તિ આવે. તથા ૬૨માં પર્વ જિજ્ઞાસામાં તે પૂર્વોક્ત ધુવરાશિ ૬૨-વડે ગુણીએ. તેનાથી થશે ૬૨-અયન, ૬૨ મંડલ. ૨૪૮/૬ ભાગોના ૫૫૮/૩૧ ભાગો. તેમને ૩૧-ભાગો વડે ભાગ અપાતા પ્રાપ્ત થાય પરિપૂર્ણ ૧૮દ ભાગો. તે ઉપરિતન ૬૭ ભાગ રાશિમાં ઉમેરીએ. તેનાથી ૨૬૬ આવશે અને ઉપર ૬૨ મંડલો. તેનાથી ૫૦ મંડલ વડે ૨૫૦ અને એક મંડલના ૬૩ ભાગ વડે ચાર અયન પ્રાપ્ત થાય. તે અયન રાશિમાં ઉમેરીએ. તેનાથી થશે ૬૬, પછી રહે છે નવ મંડલ અને એક મંડલના ૧૫/૭ ભાગ. -- તેમાં ૧૫/૬૩ ભાગો ૬૭ ભાગ રાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૨૮૧. તેને ૬૭ ભાગ વડે ભાગ કરાતા પ્રાપ્ત થશેયાર મંડલ અને શેષ રહેશે મંડલના ૧૩/૬ ભાગ. તે મંડલ રાશિમાં ઉમેરીએ, તેનાથી તેરમું મંડલ આવશે. તેરમાં મંડલ વડે ૧૩૩ ભાગ વડે પરિપૂર્ણ એક અયન પ્રાપ્ત થશે. તે સાયન રાશિમાં ઉમેરીએ. તેનાથી થશે ૬૭ અયન. - x + અયન રાશિમાં ન ઉમેરતા, કેવલ એક નાંખી, ૬૨ વડે અહીં ગુણાકાર કરતાં “૬૨' રૂપ શશિ યુક્ત, જેમાં ચાર અયનો પ્રવિષ્ટ, તે પણ યુગ્મરૂપ અહીં અધિક એક ઉમેરતાં નથી. એ રીતે પાંચમું અયન, તે સ્થાને જોવું. એ રીતે બાહા મંડલાદિ જોવું જોઈએ. તેથી આવે છે ૬૨ મું પર્વ, ૬૭ અયનો પરિપૂર્ણ થતાં બાહ્ય મંડલમાં પ્રથમ રૂપે પરિસમાપ્તિ પામે. આ પ્રમાણે બધાં પર્વો કહેવા. કેવલ શિષ્યજનોના અનુગ્રહને માટે પર્વ-અયન પ્રસ્તાર કંઈક અંશે જણાવીએ છીએ. તેમાં પહેલું પર્વ બીજા અયનમાં ત્રીજા મંડલમાં, ત્રીજા મંડલના *દક ભાગોમાં ૧ ભાગના 3 ભાગો જતાં સમાપ્ત થાય, એ રીતે ઘવસશિ કરીને પર્વ-અયન મંડલોમાં પ્રત્યેક એકૈક રૂપે ઉમેરવા. ભાગમાં ત્યાં સુધી સંખ્યાક ભાગો થાય. મંડલ અને અયન ક્ષેત્રમાં પરિપૂર્ણ ૧૩-મંડલો અને એક મંડલના Ble ભાગ, એટલા પ્રમાણમાં અયન ક્ષેત્ર શોધીને અયન રાશિમાં ઉમેરીએ. આ ક્રમ વડે વફ્ટમાણ પ્રસ્તાર સારી રીતે પરિભાવિત કરવો. તે પ્રસ્તાર આ છે - પહેલું પર્વ, બીજું અયન, ત્રીજું મંડલ, ત્રીજા મંડલના *દક ભાગોમાં ૧/૩ ભાગના ૩૧ ભાગ જતાં સમાપ્ત થાય છે. બીજું પર્વ ત્રીજા અયનમાં ચોથા મંડલમાં, ચોથા મંડલના ૧/૩ ભાગોમાં ભાગના ભાગમાં થાય. ત્રીજું પર્વ ચોથા અયનમાં પાંચમાં મંડલમાં, પાંચમાં મંડલના ૧૨ ભાગમાં ૬ ભાગના ૨૩૧ ભાગોમાં થાય. ચોથું પર્વ પાંચમાં અયનમાં છઠ્ઠા મંડલમાં, છઠા મંડલના ૧ગ ભાગોમાં ૧/૩ ભાગના ૫/૩૧ ભાગોમાં થાય. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ - પાંચમું પર્વ છઠ્ઠા અયનમાં સાતમાં મંડલમાં, સાતમાં મંડલના ૨૧/૬ ભાગોમાં ૧૬ ભાગના ૧૪/૩૧ ભાગોમાં થાય. છઠું પર્વ સાતમાં અયનમાં આઠમાં મંડલમાં આઠમાં મંડલના ૨૫/૩ ભાગોમાં ૧/૬ ભાગના ૩૩૧ ભાગોમાં થાય. સાતમું પર્વ આઠમાં અયનમાં નવમાં મંડલમાં, નવમાં મંડલના ૩૦/૬૭ ભાગોમાં ૧૬ ભાગના ૧/૩૧ ભાગોમાં થાય. આઠમું પર્વ નવમાં અયનમાં દશમાં મંડલમાં દશમાં મંડલના B*l[ ભાગોમાં ૧૬ ભાગના ૧/૩૧ ભાગોમાં થાય. નવમું પર્વ દશમા અયનમાં ૧૧મું મંડલ, ૧૧માં મંડલના ૮/૬૭ ભાગોમાં ૧/૩ ભાગના ૧૯૩૧ ભાગોમાં થાય. દશમું પર્વ અગિયારમું અયન, બારમાં મંડલમાં, બારમાં મંડલના ૪૨ ભાગોમાં ૧ ભાગના /૩૧ ભાગોમાં થાય. અગિયારમું પર્વ, બામું પર્વ તેરમાં મંડલમાં. તેમાં મંડલના ભાગોમાં ભાગના ૧૫/૩૧ ભાગોમાં થાય. - બારમું પર્વ ચૌદમાં અયનમાં પહેલાં મંડલમાં, પહેલા મંડલના 34 ભાગોમાં ૧૬ ભાગના ૧૫/૩૧ ભાગોમાં થાય. તમું પર્વ, ૧૫મું અયન, બીજું મંડલ. આ બીજા મંડલના ૪૨/ભાગોમાં ૧/૬૭ ભાગના ૪/૩૧ ભાગોમાં થાય ચૌદમું પર્વ સોળમાં અયનમાં ત્રીજા મંડલમાં, ત્રીજા મંડલના ૪ ભાગોમાં ૧/૬ ભાગના ૩૧ ભાગોમાં થાય. - પંદરમું પર્વ ૧૩માં અયનમાં ચોથા મંડલમાં, ચોથા મંડલના પદક ભાગોમાં ૧૫ ભાગના ૧૧/૩ ભાગોમાં થાય. એ પ્રમાણે બાકીના પોંમાં અયનમંડલ પ્રસ્તાર કહેવો. ગ્રંથ મોટા થવાના ભયે લખતા નથી. હવે કયું પર્વ, કયા ચંદ્રનક્ષત્ર યોગમાં પરિસમાપ્તિને પામે છે, તે વિચારણામાં પૂર્વાચાર્ય વડે કરણ દર્શાવાયેલ છે. હવે તે બતાવે છે - આ વિષયમાં વૃત્તિકાશ્રીએ ત્રણ ગાથાઓ નોંઘેલી છે. ઐરાશિક વિધિમાં ૧૨૪-પ્રમાણ સશિ કરીને ૬૭ રૂપ ફલરાશિ કરે. કરીને ઈચ્છિત પર્વ વડે ગુણાકાર કરવો જોઈએ. કરીને આધ રાશિ વડે ૧૨૪ ભાગ કરતા જે પ્રાપ્ત થાય તે પર્યાયો જાણવા. પછી જે શેષ રહે છે, તે ૧૮૩૦ વડે ગુણવામાં આવે, ગુણીને તેમાં ૧૩૦૨ વડે અભિજિત નમ શોઘવું. અભિજિત ભાગ્યોના રે૧/ભાગોને ૬૨-વડે ગુણતાં આટલા શોધનક પ્રાપ્ત થતાં હોવાથી તેમ કહ્યું. તેથી તે શોધનમાં ૬૭ સંખ્યાના જે ૬૨, તેને સર્વગ્રથી જે થાય તે અર્થાત ૬૩ને દુરથી ગણિત કરાતાં જે થાય તેના વડે ભાગાકાર કરતાં જે પ્રાપ્ત થાય. તેટલાં નમો શોધિત થયા. વળી જે પછી પણ ભાગ કઢાતા બાકી રહે, તેટલું Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/ ૨૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ નક્ષત્ર જાણવું, જેમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય છે. એ રીતે કરણ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવના આ રીતે જો ૧૨૪-પર્વથી ૬૩ પર્યાયો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે શું પ્રાપ્ત થાય ? • x • અંત્યરાશિ વડે મધ્ય સશિને ગુણીએ, તો ૬૦ x ૧ = ૬૭ જ થશે. અહીં ૧૨૪-રાશિ વડે ૬૭ને ભાંગવામાં આવે તો તેના ભાગાકાર ન થાય. તેથી નક્ષત્ર લેવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગને ગુણીએ. પછી ગુણાકાર છેદ રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં ગુણાકાર રાશિ ૯૧૫ આવે, છેદરાશિ-૬૨ થાય. ૬૭ કે ૯૧૫ વડે ગુણતાં ૬૧,૩૦૫ આવશે. એમાંથી અભિજિત ૧૩૦૨ બાદ કરીએ, તો બાકી રહેશે ૬૦,003. તેમાં છેદહાશિ ૬૨ને ૬૭ વડે ગુણીએ, તો ૪૧૫૪ આવે. ભાગ કરાતાં ૧૪-પ્રાપ્ત થાય, તેનાથી શ્રવણાદિ પુષ્ય પર્યન્ત ૧૪-નમો શોધિત થાય, શેષ રહેશે-૧૮૪૭. તેના મુહd કરવા માટે 30 વડે ગણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા છે . ૫૫,૪૧૦. તેનો ભાગ કરાતા ૧૩-મુહર્ત પ્રાપ્ત થશે, શેષ વધે છે - ૧૪૦૮. ઉક્ત સંખ્યાના ૬ર ભાગ લાવવા માટે ૬૨ વડે ગણવામાં આવે, ગુણાકારછેદ રાશિઓની ૬૨ વડે અપવતના કરાય છે. તેમાં ગુણાકાર શશિ થાય ૧દ ચોક વડે ગુણતાં ઉપરની રાશિ તે જ થશે. તેના ૬૭ ભાગોથી ભાણ કરાતા ૨૧ આવશે, પછી રહેશે /૩ ભાગ અને /૩ ભાગ. આવશે પહેલું પર્વ, આશ્લેષાના ૧૩-મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૧/૬ર ભાગ અને દૂર ભાગના ૫૬૩ ભાગને ભોગવીને સમાપ્ત થાય. તથા જો ૧૨૪ પર્વથી ૬૭ પર્યાયિો પ્રાપ્ત થાય, તો બે પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણતાં ૬૦ x ૨ = ૧૩૪ થાય. તેને આધા રાશિ ૧૨૪ વડે ભાગ કરવામાં આવે તો એક નમ્ર પયય અને શેષ દશ વધે. તેથી આના નક્ષત્રને લાવવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગ વડે ગુણીએ. એ રીતે ગુણાકારછેદ સશિઓને અદ્ધ વડે અપવર્તન કરતાં, ગુણાકાર શશિ ૯૧૫ અને છેદ શશિ ૬૨ થશે. તેમાં ૧૫ને ૧૦ વડે ગુણતાં ૧૫૦ આવે. તેના વડે ૧૩૦૨ અભિજિત શોધિત થતાં, રહે છે ૩૮૪૮. તેમાં ૬ર છેદરાશિ ૬૩ વડે ગુણીએ. તેથી થશે ૪૧૫૪. તેનો ભાગાકાર કરાતાં શ્રવણ નક્ત પ્રાપ્ત થશે. શેષ રહેશે ૩૬૯૪. તેના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ તેનાથી ૧,૧૦,૮૨૦ આવશે. તે છેદ શશિ વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત ૨૬ મુહર્તા છે. શેષ વધે છે - ૨૮૧૬. એના ૬૨-ભાગ લાવવાને માટે ૬૨ વડે ગુણીએ. તેમાં ગુણાકા-છંદ રાશઓ ૬૨-વડે અપવર્તન કરતાં, ગુણકાર રાશિ એક રૂપ છેદાશિ થશે-૬૩, તેમાં એક ઉપરની સશિ ગુણિત થતા આ ૬૭ વડે ભાગાકાર કરાતાં ૪૨૬૨ ભાગના ૧/૬૨ ભાગના ર૬િ9 - - •• આવશે બીજું પર્વ ધનિષ્ઠા નક્ષત્રના ૨૬-મહૂર્ત, એક મુહૂર્તના ૪૨/૬૨ ભાગોના ૧/૨ ભાગના ૨૭ ભાગ ભોગવીને સમાપ્તિને પામે છે. એ પ્રમાણે બાકીના પર્વમાં સર્વે નાગો વિચારવા. તેની સંપ્રાહિકા, આ પૂર્વાચાર્ય પ્રદર્શિત પાંચ ગાથા છે - આ પાંચ ગાથાની વ્યાખ્યા આ છે – (૧) પહેલાં પર્વની સમાપ્તિમાં સર્પ દેવતા ઉપલક્ષિત નક્ષત્ર-આશ્લેષા. (૨) બીજામાં ધનિષ્ઠા, (૩) ત્રીજામાં અર્યમા દેવતા ઉપલક્ષિત ઉત્તર ફાગુની, (૪) ચોથામાં અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા, (૫) પાંચમામાં ચિત્રા. (૬) છઠ્ઠામાં અાદેવતા ઉપલક્ષિત અશ્વિની, (9) ઈન્દ્રાન્તિ દેવતા ઉપલક્ષિત વિશાખા, (૮) રોહિણી, (૯) જ્યેષ્ઠા, (૧૦) મૃગશિર, (૧૧) વિશ્વદેવતા ઉપલક્ષિતા ઉત્તરાષાઢા, (૧૨) અદિતિ ઉપલક્ષિત પુનર્વસુ, (૧૩) શ્રવણ, (૧૪) પિતૃ દેવા-મઘા. (૧૫) અજ દેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદા, (૧૬) અર્યમા દેવતા ઉપલક્ષિતઉત્તરાફાલ્ગની (૧૩) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા, (૧૮) ચિત્રા, (૧૯) અa દેવતા ઉપલક્ષિત અશ્વિની, (૨૦) વિશાખા, (૨૧) રોહિણી, (૨૨) મૂલ, (૩) આદ્રા, (૨૪) વિશ્વ દેવતા ઉપલક્ષિતા ઉત્તરાષાઢા, (૨૫) પુષ્ય, (૨૬) ધનિષ્ઠા (૨૩) ભગ દેવતા ઉપલક્ષિત પૂર્વાફાલ્ગની. (૨૮) અજ દેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદ, (૨૯) અર્યમ દેવતા-ઉત્તરાફાગુની, (૩૦) પુષ્ય દેવતાકા-રેવતી, (૩૧) સ્વાતિ, (૩૨) અગ્નિ દેવતા ઉપલલિત કૃતિકા, (33) મિત્ર નામે દેવ જેનો છે તે તથા અનુરાધા, (૩૪) રોહિણી, (૩૫) પૂર્વાષાઢા, (૩૬) પૂનર્વસુ, (૩૭) વિશ્વ દેવતા-ઉત્તરાષાઢા. (૩૮) અહિ દેવતા ઉપલક્ષિતા આશ્લેષા, (૩૯) વસુ દેવતા ઉપલક્ષિતા, ઘનિષ્ઠા, (૪૦) ભગદેવતા-પૂર્વફાગુની, (૪૧) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિતા ઉત્તરાભાદ્રપદા, (૪૨) હસ્ત, (૪૩) અશ્વ દેવા-અશ્વિની, (૪૪) વિશાખા, (૪૫) કૃતિકા, (૪૬) જ્યેષ્ઠા, (૪૩) સોમ દેવતા ઉપલક્ષિત મૃગશિર નક્ષત્ર. (૪૮) આયુર્દેવ-પૂર્વાષાઢા, (૪૯) રવિ નામક દેવોપલક્ષિત પુનર્વસ નક્ષત્ર, (૫૦) શ્રવણ, (૫૧) પિતૃદેવા-મઘા, (૫૨) વરુણદેવ ઉપલક્ષિત-શતભિષકુ નક્ષત્ર, (૫૩) ભગદેવ-પૂર્વાફાગુની, (૫૪) અભિવૃદ્ધિ દેવ-ઉત્તર ભાદ્રપદા, (૫૫) ચિત્રા, (૫૬) અશ્વદેવઅશ્વિની, (૫૭) વિશાખા, (૫૮) અગ્નિદેવ ઉપલક્ષિત કૃતિકા. (૫૯) મૂલ, (૬૦) આદ્ર, (૬૧) વિશ્વમ્ દેવા-ઉત્તરાષાઢા, (૬૨) પુષ્ય. આનો ઉપસંહાર કહે છે – આટલા નાગો યુગના પૂવદ્ધિમાં જે ૬૨-પર્વો છે, તેમાં ક્રમથી જાણવા. એ પ્રમાણે પૂર્વે કહેલ કરણના વશકી ઉત્તરાદ્ધમાં પણ ૬૨-સંખ્યામાં પર્વમાં જાણવા. હવે કયા સૂર્યમંડલમાં કયું પર્વ સમાપ્તિને પામે છે, તે વિચારણામાં જે પૂર્વાચાર્યો વડે ઉપદર્શિત કરણ છે, તે કહે છે – અહીં એક ગાયા છે, તેની આ વ્યાખ્યા છે સૂર્યનો પણ પર્વવિષયક મંડલ વિભાગ સ્વકીય અયન વડે જાણવો. શું કહે છે ? સર્યના સ્વકીય અયન અપેક્ષાથી તે તે મંડલમાં તે-તે પર્વની પરિસમાપ્તિ અવધારવી. તે અયનમાં શોધિત કરતાં જે દિવસો ઉદ્ધરિત વર્તે છે, તે સંખ્યામાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/ અધિક મંડલમાં તે ઈચિત પર્વ પરિસમાપ્ત થાય છે, તેમ જાણવું. આ કરણ ગાથાની અક્ષર ઘટના કહી. ભાવાર્થ આ પ્રમાણે છે - અહીં જે પd કયા મંડલમાં સમાપ્ત થાય, તેમ જાણવાને ઈચ્છે છે, તે સંખ્યા ધારણ કરીને ૧૫-વડે ગુણવી, ગુણીને રૂપાધિક કરવી. પછી સંભવતઃ અવમ સગિથી પાતિત કરવા, પછી જો ૧૮૩ ભાગ પતિત થાય, તે જ ભાગથી ભાગાકાર વડે જે પ્રાપ્ત થાય, તેટલા અયનો જાણવા. માત્ર જે પછીની દિવસ સંખ્યા રહે, તે અંતિમ મંડલમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય તે જાણવું. ઉત્તરાયણમાં વર્તમાન બાહ્ય મંડલને આદિ કરીને દક્ષિણાયનમાં સર્વથી અત્યંતર છે [તેમ જાણવું ધે ભાવના કરાય છે - ત્યારે કોઈક પૂછે છે, કયાં મંડલમાં સ્થિત સૂર્ય યુગમાં પહેલું પર્વ સમાપ્તિ કરે છે ? અહીં પહેલું પર્વ પૂછ્યું, તેથી એક એક ઘરાય છે. તે ૧૫ વડે ગુણતાં થાય છે - ૧૫. અહીં એક પણ અવમસનિ સંભવતી નથી. તેથી કંઈપણ પાતિત ન કરાય. તે ૧૫-રૂપ અધિક કરીએ. વાય-૧૬. યુગની આદિમાં પહેલું પર્વ દક્ષિણાયન છે. તેથી આવે સર્વ અત્યંતર મંડલને આદિ કરીને ૧૬માં મંડલમાં પહેલાં પર્વની પરિસમાપિત [એમ જાણવું તથા બીજા પૂછે છે - ચોથા પર્વમાં કયા મંડલમાં પરિસમાપ્ત થાય ? તેમાં ચાર લઈએ. લઈને ૧૫-વડે ગુણીએ. તેથી ૬૦-થાય. અહીં એક અવમાનિ સંભવે છે, તેથી એક ઘટાડીએ, તેથી ચાય - ૫૯. તે પણ વળી એકરૂપ યુક્ત કરીએ તો ૬૦-થાય. આવેલ-સવર્ણચંતર મંડલને આદિ કરીને ૬૦માં મંડલમાં ચોથું પર્વ સમાત થાય. તથા ૨૫-માં પર્વ જિજ્ઞાસામાં ૫-સ્થાપીએ. તે ૧૫-વડે ગુણીએ. તેથી થશે૩૫. અહીં છ અવમ સત્રિ થઈ, તેથી છ વડે શોધીએ. તેથી થશે-૩૬૯. તેમાં ૧૮૩ વડે ભાગ દઈએ. તેથી બે આવે, પછી રહેશે બણ. તે રૂપયુકત કરીએ. તો ચાર આવશે. જે બે આવ્યા, તેન વડે બે અયન દક્ષિણાયન અને ઉત્તરાયણ રૂપે શોધિત થાય. તેથી આવેલ ત્રીજા દક્ષિણાયન રૂપ સવચિંતર મંડલની આદિ કરીને ચોથા મંડલમાં પચીસમું પર્વ પરિસમાપ્ત થાય છે. ૧૨૪માં પર્વની જિજ્ઞાસામાં ૧૨૪ને સ્થાપીએ. તે ૧૫-વડે ગુણીએ. આવશે૧૮૬૦. પછી ૧૨૪ પર્વમાં ૩૦ અધિક રણ થાય. તેથી ૩૦ ઘટાડીએ. તેથી ૧૮૩૦ આવશે. તેટલાથી યુક્ત કરીએ. તેથી આવશે ૧૮૩૧. તેમાં ૧૮૩ ભગાથી ભાગ કરાતા પ્રાપ્ત થાય ૧૦-અયનો. પછી એક રહેશે અને દશમું અયન યુગ પર્યામાં ઉત્તરાયણ. તેથી આવેલ ઉતરાણ પર્યત્તમાં સર્વાગંતર મંડલમાં ૧૨૪મું પર્વ સમાપ્ત થાય. ધે કયું પર્વ કયા સૂર્ય નક્ષત્રમાં સમાપ્તિને પામે છે, તેની નિરૂપણાર્થે જે પૂર્વાચાર્ય વડે કરણ કહ્યું, તે બતાવે છે. તેમાં વૃત્તિકારે ત્રણ ગાયા બતાવી છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે બતાવે છે ઐરાશિક વિધિમાં ૧૨૪-પ્રમાણને પ્રમાણ રાશિ કરીને પાંચ પર્યાયોના ફળને ૨૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કરીએ. કરીને ઈચ્છિત પર્વ વડે ગુણ-ગુણાકાર કરવો જોઈએ. કરીને આધ શશિ વડે ૧૨૪ રૂ૫ ભાગથી ભાગાકાર કરીએ, તો જે પ્રાપ્ત થાય તે પર્યાયો. શુદ્ધ જાણવા. જે વળી શેષ બાકી રહે, તે ૧૮૩૦ વડે ગુણીએ. ગુણ્યા પછી તેમાં ૨૭૨૮ શુદ્ધ થતાં પુષ્ય શોધિત થાય. તે શુદ્ધ થતાં ૬૭ સંખ્યા-જે-૬-તે સવગ્રથી જે થાય, અર્થાત્ ૬૭ ને ૬ર વડે ગુણત જે થાય, તેના વડે ભાગાકાર કરાતાં જે પ્રાપ્ત થાય, તેટલાં નાગો શોધિત થયેલ જાણવા. જે વળી તેથી પણ-ભાગ કર્યા પછી શેષ રહે, તે સૂર્યના સંબંધી જાણવા, જેમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય. આ ત્રણ કરણ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવના આ પ્રમાણે જો ૧૨૪-પર્વથી પાંચ સૂર્યનક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય, તે એક પર્વ વડે શું પ્રાપ્ત થાય? અહીં અંત્ય રાશિ વડે મધ્ય રાશિ ગણીએ. તેથી ૫ x ૧ = ૫ સંખ્યા થશે. તેમાં આધ શશિ ૧૨૪ સંખ્યા વડે ભાગાકાર કરવો. તેથી થોડી હોવાથી ભાગ અપાતો નથી. તેથી નફણ લાવવાને માટે ૧૮૩૦/૬૭ ભાગ વડે ગુણીએ. એ રીતે ગુણાકારછેદ રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં ગુણાકાર શશિ થશે-૧૫. છેદ શશિ થશે૬૨, પછી ૯૧૫ને ૫ વડે ગુણીએ, તો થશે ૪૫૩૫. પુષ્યના ૪૪ ભાગો ૬૨ વડે ગુણીએ. તેથી થશે-૨૩૨૮, આ પૂર્વરાશિથી શોધિત કરતાં રહેશે ૧૮૪૭. તેમાં છેદાશિ-૬૨ રૂ૫-૬૩ વડે ગુણીએ. તેથી આવશે-૪૧૫૪. તેના વડે ભાગાકાર કરીએ. તેમાં સશિના અાપણામાં ભાગ થતો નથી. તેથી દિવસો લાવવા. તેમાં છેદાશિ ૬૨રૂપ, પરિપૂર્ણ નક્ષત્ર લાવવા માટે ૬રને ૬૩ વડે ગુણતાં, પરિપૂર્ણ આ નક્ષમ ન આવે. તેથી મૂળ જ ૬૨- રૂ૫ છેદરાશિ, કેવળ ૫/૬૭ ભાગ વડે અહોરમ થાય છે. પછી દિવસ લાવવાને દુરને પાંચમી ગુણતાં-૩૧૦ થાય. તેના વડે ભાગાકાર કરાતા પાંચ દિવસ આવે છે. શેષ રહે છે - ર૯૭. તેના મુહૂર્ત કરવાને 3 વડે ગુણીએ • • • તેમાં ગુણાકાર-છંદ રશિઓની શૂન્ય વડે પવઈના કરાતા ગુણાકાર સશિગિક રૂપ છેદ રશિ-૩૧, તેમાં ત્રિક વડે ઉપરની રાશિ વડે ગુણીએ, તો ૮૧ આવશે. તેમાં ૩૧ વડે ભાગાકાર કરીએ, તો ૨૮મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૩/૩૧ ભાણ થાય. તેથી આવેલ પહેલું પર્વ આશ્લેષા નક્ષત્રના પાંચ દિવસ ચાને એક દિવસના ૨૮ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૩/૩૧ ભાગ ભોગવીને સમાપ્ત થાય • અથવા પુષ્ય શોધિત થતાં પછી ૧૮૪૭, તેના સૂર્ય મુહર્ત લાવવાને ૩૦ વડે ગુણીએ, તો થશે-૫૫૪૧, તેમાં પૂર્વે કહેલ છેદાશિ ૪૧૫૪ વડે ભાગાકાર કરીએ, તો ૧૩-મુહર્તા આવે અને શેષ વધે છે - ૧૪૦૮. પછી એના ૬૨ ભાગ લાવવાને માટે ૬૨-વડે ગુણવા. ગુણાકાર-છંદ રશિઓ વડે દુરથી અપવર્તન કરીએ. તેમાં ગુણાકાર રાશિ એક રૂપ અને છેદરાશિ-૬૭ રૂપ થાય. તેમાં એક વડે ગુણતાં તે જ શશિ આવે. તેથી ૧૪૦૮ રહે. તેને ૬૩ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૨૧ અને ૬૨ ભાગ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/ મુહર્તના ૧/ર ભાગના ૧/૩ ભાગ. તેથી આવેલ યુગની આદિમાં પહેલું પૂર્વ અમાવાસ્ય લક્ષણ આશ્લેષા નમન ૧૩-મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૧/૬ર ભાગો, અને ૧/૬ર ભાગના ૧/૩ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત કરે છે તેથી જ કહે છે - X - X - X - તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? આશ્લેષા વડે કરે. આશ્લેષના એક મુહૂર્ત ૪૦૬ર મુહૂર્તના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૬ ચૂર્ણિકા શેષ રહે છે. તથા જો ૧૨૪-પર્વ વડે પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય, પછી બે પર્વ વડે શું પ્રાપ્ત થાય ? અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિ ગુણવામાં આવે, તો ૨ x ૫ = ૧૦ થશે. તેમાં આધ શશિ વડે ભાગાકાર કરીએ, તો તે અલ્પ હોવાથી ભાગ ના દેવાય. તેથી નક્ષત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ગુણીને, ગુણાકાર-છેદક રાશિની અડધા વડે પવતના કરીએ. તો ગુણાકાર શશિ ૯૧૫-થશે અને છેદરાશિ-૬૨થશે. તેમાં ૯૧૫ને ૧૦ વડે ગુણતાં-૯૧૫૦ આવશે. તેના વડે-૨૩૨૮ પુષ્યના શોધિત કરતાં, રહેશે ૬૪૨૨, છેદાશિ ૬૨-રૂપને ૬૩ વડે ગુણીએ. તેથી આવશે-૪૧૫૪. તેના વડે ભાગાકાર કરતાં એક નક્ષત્ર આવે. તે આશ્લેષા રૂપ આશ્લેષા નક્ષત્ર અર્ધોત્ર આટલું જતાં ૧૫-સૂર્યમુહૂર્તી અધિક જાણવા. - - -- તેથી શેષ રહેશે-૨૨૬૮. તેના મુહૂર્ત લાવવાને માટે 30 વડે ગુણીએ, તેથી ૬૮૦૪૦ આવશે. તેમાં દસશિ વડે ૪૧૫૪ ભાગથી ભાગ દેતા, આવશે ૧૬-મુહd. શેષ રહેશે-૧૫૬. તેના ૬૨-ભાણ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. ગુણાકાર-છેદ શિઓને ૬ર વડે અપવતના કરીએ તો ૧/૭ આવશે. તેમાં ઉપરની સશિ એક વડે ગુણીએ તો તેટલાં જ આવશે. તેના ૬૩ વડે ભાગ આપતાં પ્રાપ્ત થાય - ૨૩/ ૬૨ ભાગ. તેમાં ૧/૬ર ભાગના ૩૫/૬૩ ભાગ છે. તેમાં પ્રાપ્ત ૧૬-મુહૂર્તો ઉદ્ધિતા કરતાં પછી ૧૫-મુહર્તા એક્ટ કરાતાં થશે-૩૧. તેમાં 30થી મઘા શોધિત થયું. પછી એક સૂર્યમુહૂર્ત આવે. ત્યારે આવેલ બીજું પર્વ શ્રાવણ માસભાવિ પૂર્ણિમા રૂપ પૂર્વ ફાગુની નક્ષત્રના એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૩/૬ર ભાગોમાં ૧/૬ર ભાગના ૩૫/૬૩ ભાગોને ભોગવી સૂર્ય પરિસમાપ્ત થયા છે. - તેથી કહે છે કે – આ પાંચ સંવત્સરોમાં પહેલો પૂર્ણમાસી ચંદ્ર કયા નગરી યોગ કરે છે ? ઘનિષ્ઠાથી. ઘનિષ્ઠા ત્રણ મુહૂર્ત અને ૧૯/૬૨ ભાગ મુહના ૬૨/ ૬૭ છેદીને ૬૫ ચૂર્ણિકા ભાગ શેષ રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? તે પૂર્વા ફાગુનીથી, પૂર્વા ફાલ્ગની ૨૮-મુહૂર્ત અને ૨૮/૬ર ભાગ મુહૂર્તના ૬૨/૬૭ ભાગ છેદીને ૩૨-ચૂર્ણિકા ભાગ રહેતા. જો ૧૨૪ પર્વથી પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો ત્રણ વડે કેટલાં પ્રાપ્ત થાય ? અહીં ત્યરાશિ ત્રણને મધ્યરાશિ પાંચ રૂપે ગુણીએ. તો ચાય-૧૫. તેને આધ શશિ વડે ભાગ દેવાતા, સચિના અાપણાથી ભાગ પ્રાપ્ત ન થાય. તેથી માત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગથી ગુણીએ. પછી ગુણાકાર-છેદ શશિને અદ્ધ ૩૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વડે અપવર્તન કરીએ. તેથી ગુણાકાર શશિ થશે ૯૧૫ અને છેદરાશિ-૬૨. તેમાં ૯૧૫ને ૧૫ વડે ગુણીએ. તેથી આવશે - ૧૩,૭૨૫. તેના વડે ૨૭૨૮ પુષ્ય હોતાં શોધિત કરીએ, તો રહેશે ૧૦,૯૬૭. છેદાશિ-૬૨ને ૬૭ વડે ગુણતાં થશે - ૪૧૫૪. તેના વડે ભાગદેવાતા પ્રાપ્ત થાય છે નક્ષત્ર-આશ્લેષા અને મઘા. આશ્લેષા નક્ષત્ર અદ્ધ ફોગ જઈને ૧૫ સૂર્યમુહુર્તા ઉદ્ધરિત જાણવા. બાકી રહે છે - ૨૬૮૯. તેના મુહૂર્ત લાવવાને માટે 30 વડે ગુણીએ. તેનાથી આવશે • ૮૦,૬૭૦, તેમાં છેદરાશિ ૪૧૫૪ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થાય - ૧૯, અને બાકી રહે છે - ૧૩૪૪, એના ૬૨-ભાણ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. એ રીતે ગુણાકાર-છેદાશિને ૬૨ વડે અપવર્તના કરતાં થશે ૧/૬૭ તેમાં ઉપરની રાશિ, એક વડે ગુણીએ, તેનાથી આવશે - ૧૪૪૪. તેને ૬૩ ભાગ દેવાતા, પ્રાપ્ત થાય ૨૬/૬ર અને /૬૭ ભાગ. તેમાં જે પ્રાપ્ત ૧૯-મુહd, તે ઉદ્ધરિત થતાં પછી ૧૫-મહર્તા એકઝ મળે છે. તેથી આવશે ૩૦-મુહૂર્તો. તેમાં ૩૦ વડે પૂર્વાફાલ્ગની શોધિત થાય. બાકી રહે છે ચાર મુહૂર્ત. તેથી આવેલ ત્રીજું પર્વ ભાદ્રપદગત અમાવાસ્યરૂપ ઉત્તરા ફાગુની નક્ષત્રના ચાર મુહd. એક મુહૂર્તના ૨૬/૬ર ભાગોના ૧/૬ર ભાગના ૨૬૭ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત થાય. તેથી કહે છે કે - આ પાંચમાં સંવત્સરની બીજી અમાસ ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? તે ઉત્તરાફાલ્યુની વડે. ઉત્તરા ફાગુની ૪૦ મુહૂર્ત અને મુહૂર્તના ૩૫/ ૬ર ભાગ અને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગો બાકી રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે ? ઉત્તરાફાલ્ગની સાથે કરે. બાકી ચંદ્ર મુજબ. એ પ્રમાણે બાકીના પર્વ સમાપ્ત કરનારા સૂર્ય નક્ષત્રો આણવા. અથવા આ પૂર્વમાં સૂર્યનક્ષત્રના પરિજ્ઞાન માટે પૂર્વાચાર્યે કહેલ કરણ ગાયાઓ આ પ્રમાણે છે - અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલી સાત ગાથાઓની વ્યાખ્યા આ રીતે છે - 33-મુહર્તા અને એક મહત્ત્વના એર ભાગોમાંના ૧/૬ર ભાગના ૩૪-ચૂર્ણિકા ભાણો. આ બધાં પણ પવમાં પર્વીકૃત - એક પર્વ વડે નિપ્પાદિત ઋક્ષઘવ રાશિ - સૂર્ય નમ્ર વિષયક ધુવરાશિ. તેની ઉત્પત્તિ કઈ રીતે છે? તે કહે છે. તે આ ગિશિ છે - જો ૧૨૪ પર્વ વડે પાંચ સૂર્ય-નક્ષત્ર પયયિો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે શું પ્રાપ્ત થાય ? અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણીએ. તો ૧ x ૫ = ૫ થશે. તેને ૧૨૪ પર્વ ભાગ વડે ભાગ દેતા ઉપરની સશિ ગોડી હોવાથી ભાગ પ્રાપ્ત થતો નથી. એક સૂર્ય નક્ષત્ર પર્યાયના પ૨૪ ભાગો પ્રાપ્ત થાય. તેમાં નક્ષત્રો કરતા ૧૮૩/૬૩ ભાણ વડે પાંચને ગુણીએ. એ રીતે ગુણાકાર અને છેદ શશિની અદ્ધ વડે અપવર્ણના થાય. તેનાથી ગુણાકાર શશિ ૯૧૫ અને છેદાશિ ૬૨ થાય. તેમાં ૯૧૫ને પાંચ વડે ગુણતાં આવે ૪૫૩૫. આ સંખ્યાના મુહૂર્તા લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તો થશે - ૧,૩૩,૨૫૦ અને ૬૨ રૂપ છેદરાશિ-૬૭ વડે ગુણતાં૪૧૫૪ સંખ્યા આવશે. તેના વડે ભાગાકાર કરાતાં ૩૩ મુહૂર્તા આવશે અને શેષ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧/ર૦/es. વધશે-૧૬૮. તેના ૬ર ભાગો લાવવા માટે ૬૨ વડે ગુણવા જોઈએ. ગુણાકાર અને છેદ રાશિઓ ૬૨-વડે આપવર્તના કરતા, પ્રાપ્ત થશે ૧/૬૭ એક વડે ગુણતાં તે જ આવે છે. પછી ૧૬૮ થાય. તેને ૬૭ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે ૨/૬ર ભાગ. તેમાં ૧/૬ર ભાગના 3૪/૬૩ ભાગો થાય. ઈચ્છા વિષય જે પર્વ સંખ્યાન તે ઈચ્છા પર્વ. તેનો ગુણાકાર જે ઘુવરાશિથી છે તેનાથી. અર્થાત્ ઈચ્છિત જે પર્વ, તે સંખ્યા વડે ગુણતાં ધૃવરાશિના પુષ્યાદિ નાગોના ક્રમથી શોધન કરવું, જે રીતે અનંતજ્ઞાની વડે કહેવાયેલ છે, કઈ રીતે કહેલ છે ? ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૩/૬ર ભાગોમાં ૧/૬ર ભાગની-33 ચૂર્ણિકા. આટલા પ્રમાણમાં પુષ્ય શોધનક, કઈ રીતે આટલા પુષ્ય શોધનકની ઉત્પત્તિ છે, તે કહે છે – અહીં પાશ્ચાત્ય યુગની પરિસમાપ્તિમાં પુષ્યના ૩/૬૭ ભાગ જતાં ૪૪ રહે છે. તેથી તે મુહર્ત લાવવા માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે ૧૩૨૦. તેમાં ૬૭ ભાગ વડે ભાંગતા, ૧૯ મુહર્ત આવે. બાકી રહે છે - ૪૩ તે ૬૨-ભાણ લાવવાને ૬૨ વડે ગુણીએ. ૨૯૧૪ આવશે. તેને આ ૬૩ ભાગો વડે ભાગ દઈએ. ૪૩/૬ર ભાગ આવશે. તેમાંના ૧/૬ર ભાગના 33/3 ભાગો થાય. ૧૩૯ ઉત્તરાફાલ્યુની પર્યન નાગોને શોધવા. ૨૫૯ વિશાખા પર્યનામાં શોધવા. ૪૦૯ ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોને શોધવા. આ બધાં પણ શોધનમાં જે પુષ્યના મહન્ત વડે બાકી - ૪૩/૬ર ભાગ મહdના ૧/૨ ભાગના 13/0 ભાગો, તે પ્રત્યેક એ રીતે શોધવા. તથા અભિજિત ૪૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬/૬ર ભાગના ૧/ ૬૨ ભાગના ૩૨/૬૭ ભાગો શોધવા. આટલી પુષ્યાદિથી અભિજિત સુધીના નમો શુદ્ધ થાય છે. તથા ૫૬૯ મુહૂર્ત ઉત્તરભાદ્રપદ સુધીના શોધવા તથા ૩૧૯ રોહિણી પર્યન્તના શોધવા. પુનર્વસુ પર્યન્ત ૮૦૯ શોધવા. ૮૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૪/૬ર ના ૧/૬ર ભાગના ૬૬/૬૭ ભાગો, એ રીતે પુષ્યનું શોધનક છે. આટલો પરિપૂર્ણ એક નક્ષત્ર પર્યાય શુદ્ધ થયા છે, એ તાત્પર્ય છે. આ કરણગાથા અઢારાર્થ કહ્યો. હવે કરણભાવના કરાય છે તેમાં કોઈક પૂછે છે – પ્રથમ પર્વ કયા સૂર્યનક્ષત્રમાં પરિસમાપ્તિ પામે છે ? તેમાં ધવરાશિ-33 મુહૂર્ત અને એક મુહૂર્તના ૨/૬ર ભાગમાં ૧/૬ર ભાગના ૩૪/૬૭ ભાગ. એ પ્રમાણે ઘટાડાય છે. તેમ કરીને એક વડે ગુણીએ, એક વડે ગુણતાં તે જ થાય છે. ત્યારપછી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૩/૬ર ભાગો અને / ૬ર ભાગના 33/૬૭ ભાગો, એ પ્રમાણે શોધીએ. તેવી રહેશે ૧૩-મુહૂર્તી અને એક મુહૂર્તના ૧/૬રભાગ અને ૧/૬રભાગના ૧/૩ ભાગ. તેથી આવેલ આટલા આશ્લેષા નક્ષત્રના સૂર્ય ભોગવીને પહેલું પર્વ શ્રાવણમાસ ભાવિ અમાસને પરિસમાપ્ત કરે છે. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ બીજા પર્વ ચિંતામાં તે જ ઘુવરાશિને બે વડે ગુણતા આવે છે ૬૬ મુહૂર્તો. એક મુહૂર્તના ૫/૬ર ભાગોના ૧/૬ર ભાગોના ૧/૩ ભાગ થાય. આટલાં યથોક્ત પ્રમાણ ૧૯/૪૬/૩૩ પુષ્ય શોધનક શોધિત કરાય છે. તેનાથી પછી રહેશે ૪૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૩/૬ર ભાગો, તેમાં ૧૬ર ભાગના ૩૫/૬૭ ભાગો છે. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા શોધિત થાય, 30 વડે મઘા, પછી રહે છે, એક મુહૂર્ત. તેથી આવેલ બીજું પર્વ પૂર્વા ફાલ્યુની નક્ષત્રના એક મુહૂર્ત અને એક મુહૂર્વના ૧/૬ર ભાગોના ૩૫/૬૭ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત થયા છે. બીજ પર્વની વિચારણામાં તે જ ધુવરાશિ 33/૨/૩૪ ત્રણ વડે ગુણીએ. તેથી થાય ૯૯ મુહૂર્તો. એક મુહૂર્તના ૭/૬ર ભાગો અને ૧/૬ર ભાગના ૩૫/૬૭ ભાગો. આ વડે પુષ્ય શોધન ૧૯/3/13 શોધિત કરાય છે. તેથી રહે છે ૬૯ મુહર્તા અને એક મુહર્તના ૨૬/ભાગ, ૧/૨ ભાગના ૨/૩ ભાગમાં ૬૯/૨૬/૨. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા, ૩૦ વડે મઘા, ત્રીશ વડે પૂર્વા ફાગુની. તેથી પછી રહે છે ચાર મુહર્ત આવેલ ત્રીજું પર્વ ભાદ્રપદ માસ રૂપ ઉત્તરાફાગુની નામના ચાર મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૬/૬ર ભાગો. ૧/૬ર ભાગના /૬૭ ભાગો ભોગવીને સૂર્ય પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બાકીના પર્વોમાં સૂર્યનક્ષત્રો જાણવા. તેમાં યુગ પૂવદ્ધિ ભાવિ ૬-પર્વગત સૂર્યનક્ષત્ર સૂચિકા આ પૂર્વાચાર્ય દર્શિતા ગાયા. અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાથાઓ કહી છે, પછી તેની વ્યાખ્યા આ રીતે છે - (૧) પહેલા પર્વની સમાપ્તિમાં સૂર્યનક્ષત્ર સર્પ દેવતા ઉપલક્ષિત આશ્લેષા, (૨) બીજામાં ભગદેવ ઉપલક્ષિત પૂર્વાફાગુની, (3) પછી અર્યમા-દ્વિક એ ત્રીજા પર્વની અર્યમા દેવતા ઉપલક્ષિતા ઉત્તરા ફાગુની, (૪) ચોથી પણ ઉત્તરાફાગુની. (૫) પાંચમાંની હસ્ત, (૬) છઠ્ઠાની ચિત્રા, (૭) સાતમાની વિશાખા, (૮) આઠમાંની મિત્રદેવતા ઉપલક્ષિતા અનુરાધા. ત્યારપછી જ્યેષ્ઠાદિ છ ક્રમથી કહેવા. તે આ પ્રમાણે – (૯) જ્યેષ્ઠા, (૧૦) મૂલ, (૧૧) પૂર્વાષાઢા, (૧૨) ઉતરાષાઢા, (૧૩) શ્રવણ, (૧૪) ઘનિષ્ઠા, (૧૫) અજદેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદા, (૧૬) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિતા ઉત્તરા ભાદ્રપદા. (૧૭) ઉત્તરા ભાદ્રપદા, (૧૮) પુષ્ય દેવતા ઉપલક્ષિતા રેવતી, (૧૯) અશ્વદેવતા ઉપલક્ષિતા અશ્વિની. પછી કૃતિકાદિ છે, તેમાં (૨૦) કૃતિકા, (૨૧) રોહિણી, (૨૨) મૃગશિર, (૨૩) આદ્ર, (૨૪) પુનર્વસુ, (૫) પુષ્ય, (૨૬) પ્રિતદેવતા ઉપલક્ષિત મઘા. (૨૭) ભગ દેવતા ઉપલક્ષિત પૂવફાગુની, (૨૮) અર્યમ દેવતા સંબંધી ઉત્તરાફાગુની, (૯) ઉત્તરાફાલ્ગની. (૩૦) ચિત્રા, (૩૧) વાયુદેવતા ઉપલક્ષિત સ્વાતિ, (૩૨) વિશાખા, (33) અનુરાધા, (૩૪) ઠા, (૫) આયુદેવતા ઉપલલિત પૂવષાઢા (૩૬) વિશ્વ દેવ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦Jes ૩૪ સંબંધી ઉત્તરાષાઢા, (39) પણ ઉત્તરાષાઢા, (૧૮) શ્રવણ, (36) ઘનિષ્ઠા, (૪૦) જદેવતા ઉપલક્ષિતા પૂર્વાભાદ્રપદા (૪૧) અભિવૃદ્ધિ દેવા-ઉત્તરા ભાદ્રપદા. (૪૨) પણ ઉત્તરા ભાદ્રપદા, (૪૩) અશ્વદેવા સંબંધી અશ્વિની, (૪૪) યમદેવા સંબંધી ભરણી, (૪૫) બહુલાકૃતિકા, (૪૬) રોહિણી, (૪૭) સોમ દેવતા ઉપલક્ષિત મૃગશિર, (૪૮) અદિતિ હિક એટલે ૪૮મું અદિતિ દેવ ઉપલક્ષિત પુનર્વસનાના (૪૯) તે પ્રમાણે જ એટલે કે પુનર્વસુ નક્ષત્ર જાણવું. (૫૦) પુષ્ય, (૫૧) પિતૃદેવા-મઘા, (૫૨) ભગદેવતોપલલિતા પૂવફાની, (૫૩) અર્યમા દેવતા ઉપલક્ષિત ઉત્તરાફાગુની, (૫૪) હતું. અહીંથી આગળ ચિમાં આદિથી અભિજિત સુધી, જ્યેષ્ઠાને છોડીને આઠ નક્ષત્રો ક્રમથી કહેવા. તે આ - (૫૫) સ્વાતિ, (૫૬) ચિત્રા, (૫૭) વિશાખા, (૫૮) અનુરાધા, (૫૯) મૂલ, (૬૦) પૂર્વાષાઢા, (૬૧) ઉત્તરાષાઢા, (૬૨) અભિજિતુ. આટલા નફાનો યુગના પૂર્વાદ્ધિમાં ૬ર-સંખ્યક પર્વમાં યથાક્રમે યુક્ત છે. એ પ્રમાણે કરણવશ યુગના ઉત્તરાર્ધમાં પણ ૬૨-સંખ્યક પર્વમાં જાણવા જોઈએ. કયું પર્વ ચરમદિવસમાં કેટલા મુહર્તા જતાં સમાપ્તિ પામે, આ વિષયમાં પૂર્વાચાર્ય વડે જે કરણ કહેવાય છે તે સંબંધે ત્રણ ગાથા વૃત્તિકારશ્રી નોંધે છે, તેની વ્યાખ્યા - પર્વરાશિમાં ચાર ભક્ત હોતા જ્યારે એક શેષ રહે છે, ત્યારે તે રાશિ કલ્યો કહેવાય છે. બંને શેષમાં દ્વાપરયુગ્મ, ત્રણ શેષ વધે તો બેતા, ચાર શેષ વધે તો. કૃતયુગ્મ. તેમાં કલ્યોજરૂપ રાશિમાં ૯૩ પ્રક્ષેપણીય રાશિ, દ્વાપર યુગ્મમાં-૬૨, ચેતૌજમાં ૩૧, કૃતયુગ્મમાં પ્રક્ષેપ નથી. એ પ્રમાણે પ્રક્ષિપ્ત પ્રક્ષેપ પર્વ રાશિના હોવાથી ૧૨૪ ભાગ વડે ભાગાકાર કરતાં જે શેષ વધે, તેની આ વિધિ છે– શેષને ૧૨૪ ભાગ વડે ભાગ દેતાં અવશિષ્ટના ડઘાં કરીએ. કરીને ત્રીશ વડે ગુણીએ, ગુણીને ૬૨ વડે ભાંગીએ. ભાંગતા જે પ્રાપ્ત થાય. તેને મુહર્તા જાણવા. શેષ મુહd ભાગો પ્રાપ્ત થાય. તેથી એ પ્રમાણે સ્વશિષ્યોને પ્રરૂપણા કરવી. તે વિવક્ષિત પર્વ છેલ હોરણમાં સૂર્યોદયથી તેટલાં મુહૂર્તોમાં, તેટલા મુહૂર્વ ભાગો વ્યતીત થતાં પરિસમાપ્તિ થાય. આ કરણગાથાર્થ. ભાવના આ પ્રમાણે છે - પહેલું પર્વ છેલ્લા અહોરમમાં કેટલા મુહર્તા અતિક્રમીને સમાપ્ત થાય, એ જિજ્ઞાસામાં એક લઈએ આ કદાચ કલ્યોજ સશિ, તેથી તેમાં ૯૩ ઉમેરીએ. તેથી ૯૪-થશે. આને ૧૨૪ ભાગ વડે ભાગ દઈએ. તે ભાગ સંખ્યા અને હોવાથી ભાગ ન થાય. પછી યથાસંભવ કરણ લક્ષણ કરવી. તેમાં ૯૪નું અદ્ધ કરીએ. તેથી ૪૭આવશે. તેને ૩૦-વડે ગુણીએ. તેનાથી આવશે-૧૪૧૦. તેમાં ૬૨ ભાગ વડે ભાગ કરીએ. તેથી પ્રાપ્ત થશે - ૨૨, પછી શેષ 2િ4/3] સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ રહેશે-૪૬. પછી છેલ્વે-છેદક રાશિની અદ્ધ વડે અપવર્તના કરવી. તેનાથી ૨૩/૩૧ સંખ્યા પ્રાપ્ત થશે. એ રીતે આવેલ પહેલું પર્વ, છેલ્લા અહોરાકમાં ૨૨-મુહૂર્તી અને એક મહત્ત્વના ૨૩/૧૧ ભાગોને અતિક્રમીને સમાપ્તિને પામે છે. બીજા પર્વની જિજ્ઞાસામાં દ્વિક લઈએ. તે કદાચ દ્વાપરયુગ્મ સશિ છે, તેથી ૬૨-ઉમેરીએ. તેથી ૬૪-આવશે. તેને ૧૨૪ વડે ભાગી ન શકાય. તેથી તેનું અદ્ધ કરીએ. તેથી ૩૨-આવે. તેને ૩૦ વડે ગુણીએ. તો આવશે ૯૬૦. તેમાં ૬૨ ભાગ વડે ભાગ દઈએ. ૧૫-મુહર્ત પ્રાપ્ત થશે. પછી રહેશે-૩૦, પછી છેધ-છેદક રાશિઓને અડધા કરી અપવર્તન કરીએ. તેથી ૧૫/૩૧ ભાગ થશે. આવેલ દ્વિતીય પર્વ ચરમઅહોરાત્રમાં પંદર મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૩૧ ભાગ અતિક્રમીને બીજું પર્વ પૂરું થાય. ત્રીજા પર્વની જિજ્ઞાસામાં ત્રણ લઈએ. તે કદાચ ઐતોજ શશિ થાય, તેથી તેમાં ૩૧-ઉમેરીએ. તેથી ૩૪-સંખ્યા આવે તેને ૧૨૪ વડે ભાગ દઈ ન શકાય. તેથી તેનું અડધું કરીએ. તો આવશે-૧૩. તે સંખ્યાને ૩૦ વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત થશેપ૧૦, તેમાં ૬૨-ભાગ વડે ભાગ કરીએ. તેથી આઠ આવશે. બાકી રહેશે-૧૪. પછી છેધ-છેદક રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં આવશે /૩૧ ભાગ. એ રીતે આવેલ ત્રીજું પર્વ, છેલ્લા અહોરાત્રમાં આઠ મુહૂર્ત અને એક મુહૂર્તના ૭/૩૧ ભાગોને અતિક્રમીને સમાપ્તિને પામે છે. ચોથા પર્વની જિજ્ઞાસામાં ચાર લઈએ. તે કદાચ કૃતયુગ્મરાશિ છે, તેથી તેમાં કંઈ જ ન ઉમેરીએ. ચારને ૧૨૪ વડે ભાગ ન દઈ શકાય. તેથી તેનું અડધું કરીએ. તેથી બે આવશે તે બે ને ૩૦ વડે ગુણીએ, તો ૬૦ આવશે. તેને ૬૨ ભાગ વડે ભાગ દઈએ. ભાગ થઈ શકશે નહીં. એ રીતે છેધ-છેદકાશિની અડધાથી અપવર્તના કરતાં આવશે ૩૦/૬૧. એ રીતે આવેલ ચોથું પર્વ છેલ્લા અહોરમમાં મુહૂર્તના ૩૦/૩૧ ભાગને અતિક્રમીને સમાપ્તિને પામે છે. આ પ્રમાણે બાકીના પર્વોમાં પણ વિચારવું. ૧૨૪માં પર્વની જિજ્ઞાસામાં ૧૨૪ લઈએ. તેને કદાચ ચાર ભાગ વડે ભાંગીએ. કંઈપણ શેષ રહેશે નહીં. તેથી કૃતયુગ્મ રાશિ. તેથી આમાં કંઈપણ ન ઉમેરીએ. તેથી ૧૨૪ વડે ભાગ કરીએ તો શશિ નિર્લેપ થશે. એ રીતે આવેલ પરિપૂર્ણ ચરમ અહોરાત્રને ભોગવીને ૧૨૪મું પર્વ સમાપ્તિ પામે. - તે પ્રમાણે જેમ પૂર્વાચાર્ય વડે આ જ પdટાને આશ્રીને પર્વ વિષય વ્યાખ્યાન કર્યું, તે રીતે મેં વિનેયજનના અનુગ્રહ માટે સ્વમતિ અનુસાર કહ્યું. હવે પ્રસ્તુતને અનુસરીએ છીએ – તેમાં યુગ સંવત્સર કહ્યા, હવે પ્રમાણ સંવત્સર કહે છે – • સૂત્ર-૩૮ :તે પ્રમાણ સંવત્સર પાંચ ભેદ કહેલ છે, તે આ પ્રમાણે-નક્ષત્ર સંવત્સર, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૭૮ ઋતુ સંવત્સર, ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર. • વિવેચન-૭૮ : - પ્રમાણ સંવાર પાંચ ભેદે કહેલ છે નક્ષત્ર સંવત્સર, ઋતુસંવાર ઈત્યાદિ. તેમાં નક્ષત્ર, ચંદ્ર અને અભિવર્હુિત સંવત્સરોનું સ્વરૂપ પૂર્વે કહેલ છે, હવે ઋતુ સંવત્સર અને સૂર્ય સંવત્સર, બંનેનું સ્વરૂપ કહીએ છીએ. તે આ છે – બે ઘટિકાનું એક મુહૂર્ત, ૩૦-મુહૂર્તનું અહોરાત્ર, પરિપૂર્ણ પંદર અહોરાત્રનો એક પક્ષ, બે પક્ષનો માસ, બાર માસનો સંવત્સર. જે સંવત્સરમાં ૩૬૦ પરિપૂર્ણ અહોરાત્ર થાય તે ઋતુ સંવત્સર, 34 ઋતુઓ લોકપ્રસિદ્ધ વસંતાદિ છે. તે વડે પ્રધાન તે ઋતુ સંવત્સર. આના બીજા પણ બે નામો છે. તે આ પ્રમાણે – કર્મ સંવત્સર, સવન સંવત્સર. તેમાં કર્મ સંવત્સર લૌકિક વ્યવહારથી પ્રધાન સંવત્સર છે, તે કર્મ સંવત્સર. લોકો જ પ્રાયઃ બધાં, આ જ સંવત્સર વડે વ્યવહાર કરે છે. તથા આમાં રહેલ માસને આશ્રીને બીજે પણ કહેલ છે કે – નિરંસતાથી કર્મ માસ વ્યવહારકારક લોકમાં છે, બાકીના સંસયથી વ્યવહાર દુષ્કર છે. સવન - કર્મમાં પ્રેરણ, તેથી પ્રધાન સંવત્સર તે સવન સંવત્સર એવું. તેનું નામ છે. કહ્યું છે કે – બે નાલિકા મુહૂર્ત, ન્યૂન ૬૦ નાલિકા અહોરાત્ર, પંદર અહોરાત્રનો પક્ષ, ૩૦ દિવસનો માસ. બાર માસનો સંવત્સર. તેના ૨૪-પક્ષો થાય. ૩૬૦ અહોરાત્ર થાય. આ કર્મ કહેલ છે, નિયમા કર્મનો સંવત્સર છે. કર્મ, સાવણ અને ઋતુ એ તેના નામો છે. તથા જેટલા કાળથી છ એ પ્રાતૃષ આદિ ઋતુ પરિપૂર્ણ પ્રાવૃત્ત થાય છે, તેટલો કાળ વિશેષ આદિત્ય [સૂ] સંવત્સર છે. કહ્યું છે કે છ ઋતુ પવિત્ત, આ સંવત્સર આદિત્ય છે. તેમાં જો કે લોકમાં ૬૦ અહોરાત્ર પ્રમાણ પ્રાવૃ આદિ ઋતુ પ્રસિદ્ધ છે, તો પણ પરમાર્થથી તે ૬૧ અહોરાત્ર પ્રમાણ જાણવી. કેમકે તે પ્રમાણે ઉત્તરકાળનું અવ્યભિચાર દર્શન છે. તેથી આ સંવત્સરમાં ૩૬૬ રાત્રિ દિવસના બાર માસ વડે સંવત્સર થાય છે. તથા બીજે પણ પાંચે સંવત્સરોમાં જે કહ્યું તે રાત્રિદિવસનું પરિમાણ કહેવું – ૩૬૬ અહોરાત્રનું ભાસ્કર વર્ષ થાય છે. ૩૬૦નું વળી કર્મ સંવત્સર થાય છે ૩૫૪ અહોરાત્રનું નિયમથી ચંદ્ર સંવત્સર ૧૨/૬૨ ભાગ અધિકથી છે. ૩૨૭ અહોરાત્રનું નક્ષત્ર સંવત્સર ૫૧/૬૭ ભાગથી અધિક છે. ૩૮૩ અહોરાત્ર અને ૐ/૬૨ ભાગ અધિક અભિવૃદ્ધિ સંવત્સર થાય. આ ચારે પણ ગાથા સુગમ છે. આ પ્રત્યેક સંવત્સરનું અહોરાત્ર પ્રમાણ આગળ પણ કહીશું પરંતુ અહીં પ્રસ્તાવથી કહ્યું. હવે શિષ્યજનના અનુગ્રહને માટે સંવત્સર સંખ્યાથી માસ સંખ્યા દર્શાવીએ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમાં સૂર્ય સંવત્સરના પરિમાણ ૩૬૬ અહોરાત્ર અને બારમાસ વડે સંવત્સર થાય. તેમાં ૩૬૬ને ૧૨ ભાગ વડે ભાગ દેવાથી પ્રાપ્ત થશે-૩૦. બાકી રહે છે છ. તેને અડધા કરતાં થશે બાર. તેથી પ્રાપ્ત એક દિવસના અદ્ધ, એટલા પ્રમાણ સૂર્યમાસ. કર્મ સંવત્સરનું પરિમાણ ૩૬૦ અહોરાત્ર. તેના બાર ભાગ કરાતા પ્રાપ્ત ૩૦અહોરાત્ર, આટલું કર્મમાસ પરિમાણ છે. ૩૬ છીએ. ચંદ્ર સંવત્સરનું પરિમાણ ૩૫૪ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગ છે. તેમાં ૩૫૪ને ૧૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત ૨૯ અહોરાત્ર અને શેષ વધે છે ૬અહોરાત્ર. તેના ૬૨ ભાગ કરવાને ૬૨ વડે ગુણીએ, તેથી ૩૭૨ આવશે. જે ૧૨/૬૨ ભાગની ઉપરની રાશિ, તેમાં ઉમેરીએ, તેથી યશે ૩૮૪. તેમાં ૧૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૩૨/૬૨ ભાગ. તે ચંદ્રમાસ પરિમાણ. નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ૩૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૫૧/૬૭ ભાગ. તેમાં ૩૨૭ને ૧૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૨૭ અહોરાત્ર. શેષ વધે છે ત્રણ. તેથી તેના પણ ૬૭ ભાગ કરવાને ૬૭ વડે ગુણીએ, તો થશે ૨૦૧. જે પણ ઉપરના ભાગ ૫૧-છે, તેને તેમાં ઉમેરીએ, તો થશે ૨૫૨. તે પણ ૧૨ વડે ભાંગતા પ્રાપ્ત થશે ૨૧/૬૭ ભાગ. આટલું નક્ષત્ર માસ પરિમાણ છે. અભિવદ્ધિત સંવત્સરનું પરિમાણ ૩૮૩ અહોરાત્ર અને એક અહોરાત્રના ૪૪/૬૨ ભાગ. તેમાં ૩૮૩ને બાર વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૩૧-અહોરાત્ર અને શેષ રહેશે ૧૧ અહોરાત્ર. તેના ૧૨૪ ભાગ કરવાને માટે ૧૨૪ વડે ગુણીએ. તેથી આવશે ૧૩૬૪. જે પણ ઉપરના ૪૪/૬૨ ભાગ છે, તે પણ ૧૨૪ ભાગ કરવા માટે બે વડે ગુણીએ, તેથી થશે-૮૮. તે અનંતર રાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૪૫૨. તેને ૧૨-વડે ભાગ કરીએ. તો ૧૨૧ સંખ્યા આવશે અને ૧૨૪ ભાગ થશે. આટલું અભિવદ્ધિત માસ પરિમાણ છે. | તેથી કહ્યું છે – સૂર્ય માસ સાદ્ધ્ત્રીશ, સાવણ ત્રીશ, ચંદ્ર-૨૯ અને ૩૨/૬૨ ભાગ. નક્ષત્ર માસ ૨૭-અહોરાત્ર અને ૨૧/૬૭- અભિવર્હુિત માસ ૩૧-અહોરાત્ર અને ૧૨૧/૧૨૪ ભાગ. હવે આ પાંચ સંવત્સરથી પૂર્વોક્ત સ્વરૂપ યુગ-પાંચ સંવત્સરાત્મક મારાને આશ્રીને મપાય છે. તેમાં યુગ-પૂર્વોક્ત સ્વરૂપ જો સૂર્ય માસ વડે ભાગ કરાય, તેથી ૬૦ સૂર્ય માસનો યુગ થાય. કહે છે – સૂર્યમાસમાં આદ્ધ-૩૦ અહોરાત્રનો યુગ અને અહોરાત્ર ૧૮૩૦ થાય છે. આ કઈ રીતે જાણવું ? તે કહે છે – આ યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર, બે અભિવર્છિત સંવત્સર, એકૈક ચંદ્ર સંવત્સરમાં અહોરાત્ર ૩૫૪ તથા એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગ થાય. આને ત્રણ વડે ગુણીએ, તેનાથી ૧૦૬૨ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૬/૬૨ ભાગ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૩૮ ૩૮ અભિવદ્ધિત સવારમાં એકૈક અહોરાકમાં ૩૮૩-અહોરણ અને એક અહોરમના *દુર ભાગ. પછી આને બે વડે ગુણતાં થશે ૩૬૭ અહોરાત્ર અને એક અહોરમના ૨૬/૬ર ભાગ. એ પ્રમાણે ત્રણ ચંદ્ર સંવત્સર અને બે અભિવર્ધિત સંવત્સરના અહોરાત્રના મળવાથી ૧૮30 અહોરાત્ર થશે. સુર્યમાસના પૂર્વોક્ત રીતે સાદ્ધનીશ અહોરાકમાન થાય, તેનો ભાગ કરાતા સ્પષ્ટ ૬૦ની પ્રાપ્તિ. તે કહે છે - ૧૮૩૦નું અદ્ધ કરવા માટે બે વડે ગુણતાં ૩૬૬૦ અને ૩૦ ને અદ્ધિકરણ માટે બે વડે ગુણતાં ૬૦ થાય. એક ઉમેરતાં ૬૧. તેના વડે પૂર્વોકત સશિનો ભાણ કરાતા પ્રાપ્ત થાય-૬૦. તેથી એક યુગમાં સૂર્યમામો સાઈઠ રહેશે. સાવન માસના ૬૧, કેમકે 30 દિનમાન છે. તેના ૧૮૩૦ના 30 વડે ભાગ દેવાથી ૬૧ પ્રાપ્ત થાય. - ચંદ્રમાસ-૬૨. કેમકે ૧૯ અહોરાત્ર વડે ૨૯l, ભાગથી અધિકમાસ. કેમકે યુગદિનોના તે વડે ભાગના ૬૨-આવે. કઈ રીતે? ૧૮૩૦ના ૬૨-ભાગ કરવા માટે ગુણાકારમાં ૧,૧૩,૧૬૬, ચંદ્રમાસના પણ ભાગ કરવાને માટે ૬૨ વડે ૨૯ ગુણતાં અને ઉમેરતાં ૧૮૩૦ થાય તે ભાવ છે ઈત્યાદિ - ૪ - નક્ષત્રમાસ-૬૭, કઈ રીતે ? નમ માસ ૨૭ અહોરણ અને એક અહોરાત્રના ૨૧/૩ ભાગ પડે છે. તેમાં ૨૩-અહોરાત્રના ૬૩-ભાગ કરવાને માટે ૬૭ વડે ગુણીએ. તેથી થશે-૧૮૦૯. પછી ઉપરના ૨૧jક ભાગો તેમાં ઉમેરીએ. તેથી થશે ? યુગના પણ સંબંધી ૧૮૩૦ અહોરાત્રો ૬૭ વડે ગુણીએ. તેથી ૧,૨૨,૬૧૦ સંખ્યા આવશે. આ સંખ્યાને ૧૮૩૦ નક્ષત્ર માસ હોતા ૬૭ ભાગ વડે ભાગ દેતા, આવશે૬૩ ભાગ. તથા જો યુગને અભિવર્ધિત માસ વડે ભાંગીએ, ત્યારે અભિવદ્ધિક માસ યુગમાં થાય છે 9પ અહોરાત્ર, ૧૧-મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૩/૬૨ ભાગ. તેથી કહે છે – અભિવર્તિત માસ પરિમાણ ૩૧-અહોરાક, ૧ર૧/૧૨૪ ભાગ એક અહોરાત્રના અધિક. તથી કહે છે - અભિવદ્ધિ માસ પરિમાણ જે કહ્યું - x ", તેના ૩૧ અહોરણના ૧૨૪ ભાગ કરવા માટે ૧૨૪ વડે ગુણીએ. તેનાથી થશે-૩૮૪૪. પછી ઉપના ૧૨૧ ભાગોને તેમાં ઉમેરીએ. તેથી આવશે-૩૯૬૫. જે એક યુગમાં ૧૮૩૦ અહોરણો છે, તેને ૧૨૪ વડે ગુણીએ. તેનાથી આવશે ૨,૨૬,૯૨૦, પછી આ સંખ્યાને ૩૯૬૫ અભિવદ્ધિ માસ હોતાં ૧૨૪ ભાગરૂપે ભાગ દઈએ. પ્રાપ્ત થશે-પ૭ માસ. બાકી રહેશે ૯૧૫. તેના અહોરાત્ર કરવા માટે ૧૨૪ વડે ભાગ દઈએ. પ્રાપ્ત થશે સાત ત્રિદિવસ. શેષ રહેશે ૪/૧ર૪ ભાગ. તેમાં ચાર ભાગ વડે એક ભાગના ઈં/go ભાગ વડે મુહૂર્ત થાય છે. તેથી કહે છે – એક અહોરમમાં ૩૦ મુહૂર્તી અને અહોરાત્રના ૧૨૪ ભાગો સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કલિત કરી, પછી તે ૧૨૪ને ૩૦ ભાગ વડે ભાગ દેતા પ્રાપ્ત ચાર ભાગ અને એક ભાગના */3 ભાગો. તેમાં ૪૫ ભાગ વડે એક ભાગના હોતાં ૧/૩ ભાગ વડે ૧૧-મુહૂર્તા પ્રાપ્ત થતા, બાકી રહેશે એક ભાગ અને એક ભાગના હોતા ૧૬/૩૦ ભાગ. અર્થાત્ શું કહે છે ? ૪૬/૩૦ ભાગમાં એક ભાગના હોતા શેષ રહે છે અને તે મુહૂર્તના ૧૨૪ ભાગરૂપ, પછી ૪૬/૧ર૪ ની બે વડે અપવર્તન કરીએ તો, મુહૂર્તના ૨૩/૬ર ભાગ પ્રાપ્ત થશે. અન્યત્ર પણ આ કહ્યું છે – તેમાં, પાંચ માન સંવત્સ-પ્રમાણ સંવત્સર વડે - સૂર્ય, ચંદ્ર સંવત્સરથી. પૂર્વે પ્રતિસંખ્યાત સ્વરૂપ વડે પ્રતિગણ્યમાન સૂર્યાદિ માસ વડે વિભાગ કરતા જે માસ થાય, તે કહેવો. આદિત્ય સાઈઠ માસથી, ગાતુના ૬૧, ચંદ્રના-૬૨, નક્ષત્રના-૬૭, અભિવૃદ્ધિના ૫૩ માસ અને ૩-અહોરમ તથા ૧૧-મુહૂર્તા, ૨૩/કર ભાગ જાણવા. હવે લક્ષણ સંવત્સર કહે છે – • સૂત્ર-૭૯ થી ૮૫ - [૯] તે લક્ષણ સંવત્સર પાંચ ભેદે છે - નામ, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિવૃદ્ધિ. તે નક્ષત્ર સંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ - [૮] સમગ્ર નબ યોગ કરે છે, સમગ્ર ઋતુ પરિણમે છે. અતિઉષ્ણઅતિશત નહીં એવા બહૂદક નક્ષત્ર હોય છે. L[૧] ચંદ્ર સમગ્ર પૂમિાસીમાં વિષમચારી નામથી યોગ કરે છે, કટુક બહૂદક પણ, તેને ચંદ્ર સંવત્સર કહે છે. | [વિષમ પ્રવાલ પરિણમે છે, ઋતુ રહિત યુપફળ આપે છે, વષ બધે સમ ન વરસે, તે કર્મ સંવત્સર છે. [a] દિવ્ય સંગલ્સમાં પ્રસ્તી અને પાણીનો સ્ત્ર તથા પુષ્પ-ફળ આપે છે. આભ વષરથી પણ સભ્યની સારી નિષ્પત્તિ થાય છે. [cs] અભિવહિત સંવત્સરમાં સૂર્યનો તાપ તેજ હોય છે. ક્ષણલવ દિવસમાં ઋતુ પરિવર્તિત થાય છે. નિગ્ન થલજની પૂર્તિ કરે છે, તેને અભિવહિવંત જાણવું. [૮૫] તે શનૈશ્ચર સંવત્સર અાવીશ પ્રકારે છે. તે આ – અભિજિતું, શ્રવણ ચાવતુ ઉત્તરાષાઢા, અથવા શનૈશ્વર મહાગ્રહ 30-સંવત્સર વડે સર્વ નક્ષત્રમંડલને સમાપ્ત કરે છે. • વિવેચન-૭૯ થી ૮૫ : લક્ષણ સંવત્સર પાંચ ભેદે કહેલ છે. તે પંચવિધત્વ પૂર્વે કહેલ જ જાણવું. તે આ પ્રમાણે - નક્ષત્ર સંવત્સર ઈત્યાદિ. અહીં શું કહે છે? કેવળ આ નક્ષત્ર આદિ સંવત્સરો જ રથોકત અહોરાત્ર Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૭૯ થી ૮૫ પરિમાણવાળા થતા નથી. પણ તેનાથી પૃયત બીજા પણ લક્ષણોથી યુક્ત છે. તેથી લક્ષણ સંવત્સર પૃથક્ પાંચ ભેદે થાય છે. તેમાં પહેલાં નક્ષત્ર સંવત્સર કહે છે– તેમાં નક્ષત્ર સંવત્સરને આશ્રીને પાંચ ભેદે કહેલ છે અર્થાત્ નક્ષત્ર સંવત્સરના પંચવિધ લક્ષણો કહેલા છે. તે આ – જે સંવત્સરમાં સમક-એક કાળે જ ઋતુ સાથે જતાં ઉત્તરાષાઢા આદિ નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરે છે. એ રીતે તે પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તથા સમક-એક કાળે જ તેના-તેના વડે પરિસમાપ્ત કરતાં પૂર્ણિમા સાથે નિદાધ આદિ ઋતુઓ પરિસમાપ્તિને લઈ જાય છે. અહીં આ ભાવના છે - જે સંવત્સરમાં નક્ષત્ર માસ સĚશનામક વડે તે-તે ઋતુનો પર્યન્તવર્તી મારા પરિસમાપ્ત થાય છે. તેમાં તે-તે પૂર્ણિમાને પરિસમાપ્તિમાં તેતે પૂર્ણિમા સાથે ઋતુ પણ નિદાઘાદિને પરિસમાપ્ત કરે છે. ૩૯ જેમ ઉત્તરાષાઢા નક્ષત્ર આષાઢી પૂર્ણિમાને પૂરી કરે છે, તે આપાટીપૂર્ણિમા સાથે નિદાધ ઋતુ પણ સમાપ્તિને પામે છે, તે નક્ષત્ર સંવત્સર, નક્ષત્રના અનુરોધથી તેના તથા તથા પરિણમમાનપણાથી કહેલ છે. આના દ્વારા બે લક્ષણો કહેલા જાણવા. - તથા - જેમાં ઉષ્ણરૂપ પરિતાપ વિધમાન નથી, તે ન અતિ ઉષ્ણ તથા જેમાં અતિશય શીત વિધમાન નથી, તે ન અતિશીત, ઘણું ઉદક જેમાં છે તે બદક, એ રૂપ પાંચ સમગ્ર લક્ષણ વડે યુક્ત નક્ષત્ર સંવત્સર થાય છે. હવે ચંદ્ર સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં નક્ષત્રો, વિષમચારી-માસ વિસĚશનામો, ચંદ્રની સાથે યોગને પામે છે. તે-તે પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. જે કટુક-શીત, આતપ રોગાદિ દોષ બહુલતાથી પરિણામ દારુણ અને બહૂદક, તેને મહર્ષિઓએ ચંદ્ર સંબંધી સંવત્સર કહેલ છે. ચંદ્રના અનુરોધથી તેમાં માસોની પરિસમાપ્તિ ભાવથી છે, મારા સદેશ નામના નક્ષત્રના અનુરોધથી નહીં. હવે કર્મ સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં વનસ્પતિઓ વિષમકાળ પલ્લવ અંકુર, તેની યુક્તતાથી પરિણમે છે તથા સ્વ-સ્વ ઋતુના અભાવમાં પણ પુષ્પ અને ફળને આપે છે. તથા જે સંવત્સરમાં મેઘ સમ્યક્ પાણી વર્ષાવતો નથી, તેને મહર્ષિઓએ કર્મ સંવત્સર કહેલ છે. હવે સૂર્ય સંવત્સરલક્ષણ કહે છે – પૃથ્વીના ઉદકના તથા પુષ્પો અને ફળોના રસ, આદિત્ય સંવત્સર આપે છે, તથા થોડી પણ વર્ષા વડે સસ્ય [એક ધાન્ય]નું નિષ્પાદન કરે છે. - ૪ - અર્થાત્ શું કહે છે? જે સંવત્સરમાં પૃથ્વી તથાવિધ ઉદકના સંપર્કથી અતીવ સ-રસ થાય છે, ઉદક પણ પરિણામે સુંદર રસયુક્ત પરિણમે છે, મધૂકાદિ સંબંધી પુષ્પો, ચૂતફલાદિ ફળો પ્રચુર રસ સંભવે, થોડી જ વર્ષા વડે ધાન્ય બધે સમ્યક્ નિષ્પન્ન થાય, તે આદિત્ય સંવત્સર છે, તેમ પૂર્વ ઋષિ કહે છે. અભિવદ્ભુિત સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં ક્ષણલવ દિવસો સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ઋતુઓ આદિત્યના તેજથી કરીને અતીવ તપ્તપણે પરિણમે છે અને જે બધાં જ નિમ્ન સ્થાનો છે, તે જળ વડે પૂરી દે છે. તે સંવત્સરને અભિવદ્ધિત સંવત્સર જાણ, તેમ પૂર્વ ઋષિઓએ કહેલ છે. એ પ્રમાણે લક્ષણ સંવત્સર કહ્યું. હવે શનૈશ્વર સંવત્સરને કહે છે – શનૈશ્વર સંવત્સર અઠ્ઠાવીસ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે – અભિજિત્ શનૈશ્વર સંવત્સર, શ્રવમ શનૈશ્વર સંવત્સર એ પ્રમાણે યાવત્ ઉત્તરાષાઢા શનૈશ્વર સંવત્સર. તેમાં જે સંવત્સરમાં અભિજિત નક્ષત્રની સાથે શનૈશ્વર યોગને પામે છે, તે અભિજિત્ શનૈશ્વર સંવત્સર, શ્રવણ નક્ષત્ર સાથે જે સંવત્સરમાયોગને પામે છે, તે શ્રવણ શનૈશ્વર સંવત્સર. એ પ્રમાણે બધે જ ભાવના કરવી જોઈએ. ४० 'વા' શબ્દ બીજા પ્રકારને જણાવવા માટે છે. તે સર્વ નક્ષત્ર મંડલ શનૈશ્વર મહાગ્રહ ત્રીશ સંવત્સર વડે પૂર્ણ કરે છે. આટલો કાળ વિશેષ ૩૦ વર્ષ પ્રમાણ શનૈશ્વર સંવત્સર છે. ૦ પ્રાકૃતપામૃત-૨૦નો સટીક અનુવાદ પૂર્ણ ૦ જે પ્રામૃત-૧૦, પ્રાતૃપામૃત-૨૧ ૦ એ પ્રમાણે દશમાં પ્રામૃતનું વીસમું પ્રામૃતપ્રામૃત કહ્યું. હવે એક્વીસમાંનો આરંભ કરે છે. તેના આ અધિકાર છે. જેમકે “નક્ષત્રચક્રના દ્વારો કહેવા.” તે વિષયક સૂત્ર – • સૂત્ર : ભગવન્ ! નક્ષત્ર જ્યોતિષના દ્વાર કઈ રીતે કહ્યા છે ? તેમાં આ પાંચ પ્રતિપત્તિઓ કહી છે - તેમાં (૧) એક એ પ્રમાણે કહે છે કે – કૃત્તિકાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે. (૨) બીજો વળી એમ કહે છે કે – મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે. (૩) ત્રીજો વળી એમ કહે છે કે – ધનિષ્ઠા આદિ સાત નક્ષત્રો પૂર્વ દ્વારિકા કહેલા છે. (૪) ચોથો વળી એમ કહે છે કે – અશ્ર્વિની આદિ સાત નક્ષત્રો પૂર્વ દ્વારિકા કહેલા છે અને (૫) પાંચમો વળી કોઈ કહે છે કે – ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા અર્થાત્ પૂર્વદ્વારવાળા કહેલા છે. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે કૃત્તિકાદિ સાત નો પૂર્વદ્વારિકા કહેલા છે, તેઓ એમ કહે છે કે – કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્ટ, પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા. સાત નક્ષત્રો દક્ષિણદ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે – મઘા, પૂફિાલ્ગુની, - Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૧/૮૬ ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા આદિ સાત નક્ષત્રો પશ્ચિમહારિકા કહેલા છે, તે આ પ્રમાણે – અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ અને શ્રવણ, ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે – ધનિષ્ઠા, શતભિષજ, પૂર્વાપીઠપદા, ઉત્તરાઔષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે – મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે, તેઓ એમ કહે છે કે – મઘા, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, [ઉત્તરા ફાલ્ગુની અનુરાધાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ અને સાતમું શ્રવણ નાગા. ધનિષ્ઠાદિ સાત નો પશ્ચિમદ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે ધનિષ્ઠા, શતભિષજ્, પૂર્વ પ્રૌષ્ઠપદા, ઉત્તરાૌષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી. ૪૧ છે, તેઓ એમ કહે છે રેવતી, અશ્વિની, ભરણી. કૃતિકાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલ છે. તે આ રીતે – કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્દ્ર, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા. તેમાં જેઓ એમ કહે છે કે – ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલ ધનિષ્ઠા, શતભિષ†, પૂવભિાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, - - કૃતિકાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે આ રીતે – કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્દ્ર, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા. મઘાદિ સાત નો પશ્ચિમદ્વારિકા કહેલા છે, તે આ રીતે પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા. અનુરાધાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલ છે, તે આ રીતે – અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્, શ્રવણ. તેમાં જેઓ એમ કહે છે કે – અશ્ર્વિની આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે, તેઓ આ પ્રમાણે કહે છે – અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્ટ, પુનર્વસુ. પુષ્ય આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિકા કહેલા છે, તે આ – પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા. સ્વાતિ આદિ સાત નો પશ્ચિમહારિકા કહેલા છે, તે આ રીતે – સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ આદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારિકા કહ્યા છે, તે આ – અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષજ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી. – મઘા, સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમાં જેઓ એમ કહે છે કે તે ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહ્યા છે, તે આ પ્રમાણે ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્દ્રા, પુનર્વસુ અને પુણ્ય. ૪૨ - - આશ્લેષાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારિકા કહ્યા છે, તે આ – આશ્લેષા, મઘા, પૂવફિાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ. વિશાખાદિ સાત નો પશ્ચિમહારિકા કહેલા છે, તે આ - - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિપ્ત. શ્રવણાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલા છે, તે આ રીતે – વ, ધનિષ્ઠા, શતભિષજા, પૂર્વ-ઉત્તરા પૌષ્ઠપદ, રેવતી, અશ્વિની. જ્યારે અમે [ભગવંત] એમ કહે છે કે – અભિજિત્ આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે – અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વષ્ઠપદા, ઉત્તરાઔષ્ઠપદા, રેવતી. આશ્રિની આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિકા કહેલા છે – અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્દ્રા, પુનર્વસુ. પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ આદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલા છે – સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. • વિવેચન-૮૬ ઃ વિશાખા, ક્રા ક્રમથી જ્યોતિષુ-નક્ષત્ર ચક્રના દ્વારો કહેલા છે ? એમ પૂછતા ભગવંત આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપત્તિઓ છે, તેટલી દર્શાવે છે – દ્વાર વિચાર વિષયમાં વક્ષ્યમાણ સ્વરૂપની પાંચ પરતીર્થિક પ્રતિપતિઓ કહી છે. તે ક્રમથી કહે છે – તે પાંચ પરતીર્થિક સંઘાતમાં એક કહે છે – કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારક કહેલા છે. અહીં જે નક્ષત્રોમાં પૂર્વ દિશામાં જતાં પ્રાયઃ શુભ થાય, તે પૂર્વદ્વારો. એ પ્રમાણે દક્ષિણાદિ કહેવા. ૦ પ્રામૃતપાત્કૃત-૨૧-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ અહીં ઉપસંહારમાં કહે છે – એક એ પ્રમાણે કહે છે. વળી એક કહે છે – અનુરાધાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા કહેલા છે. - x - ઉપસંહાર વાક્ય બધે જોડવું. વળી એક એમ કહે છે – ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વાવાળા છે. વળી એક કહે છે અશ્વિની આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારક છે. વળી એક કહે છે – ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા છે. પાંચે મતોની ભાવનિક સુગમ છે. - ભગવંત સ્વમત કહે છે – તે પાઠસિદ્ધ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૮ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૨૨ $ એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ૧-મું પ્રાભૃતપામૃત કહ્યું. હવે બાવીશમું આભે છે. તેનો આ અધિકાર છે - “નક્ષત્રોનો વિજય કહેવો." તેથી તે વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - • સૂત્ર-૮૭ - નામવિચય કઈ રીતે કહેલ છે? આ જંબૂઢીપ દ્વીપ યાવત પરિણી છે. બૂઢીષ દ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે. બે સૂર્યો તયા, તપે છે, તપો. ૫૬ નમોએ યોગ કર્યો • કરે છે • કરશે. તે આ પ્રમાણે બે અભિજિd, બે ઝવણ, બે ઘનિષ્ઠા, બે તમિષ બે પૂત્રપિષ્ટપદી, બે ઉત્તરપૌષ્ઠપદા, બે રેવતી, બે અશ્વિની, બે ભરણી, બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર, બે આદ્રા, બે પૂનર્વસુ, બે પુષ્ય, બે આશ્લેષા, બે મઘા, બે પૂવફાગુની, બે ઉત્તરાફાગુની, બે હજી બે nિ, બે સ્વાતિ, બે અનુરાધા, બે પેઠા, બે મૂલ, બે પૂવષાઢા, બે ઉત્તરાષાઢા. આ ૫૬-નોમાં એવા પણ નtત્રો છે, જે નવ મુહૂર્ત અને એક મુહના ૨% ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નામો છે, જે ૧૫ મુહd ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નો છે, જે નીશ મુહૂર્ત છે, જે ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નામો છે જે ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે. - આ પાત્રોમાં કેટલા નો છે, જે નવ મુહૂર્ત અને મુહૂર્વના / o ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે ? કેટલાં નો પંદર મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે , કેટલા નો છે, જે ૩૦-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે ! કેટલાં નો છે, જે ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે ? ૫૬-નાગોમાં જે નો ૯-૨ મુહૂર્વથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે નક્ષત્રો-બે અભિજિત છે. જે નમો ૧૫-મુહૂdણી ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા ૧છે. તે આ પ્રમાણે • બે શતભિષજ બે ભરણી, બે આઢાં, બે આશ્લેષા, બે સ્વાતિ અને બે જ્યેષ્ઠા. જે ૩૦ મુહૂર્વથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે ૩૦-છે. તે આ રીતે - બે વણ, બે ઘનિષ્ઠા, બે પૂર્વભાદ્રપદ, બે રેવતી, બે અશ્વિની, બે કૃતિકા, બે મૃગશિર, બે પુત્ર, બે મઘા, બે પૂર્વા ફાગુની, બે હપ્ત બે શિs, બે અનુરાધા, બે મૂલ, બે પૂવષાઢા. જે નામો ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે, તે ભાર છે. તે આ રીતે સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ - બે ઉત્તરપષ્ટપદા, બે રોહિણી, બે પુનર્વસુ, બે ઉત્તરાફાગુની, વિશાખા, બે ઉત્તરાષાઢા. આ ૫૬-નોમાં એવા નો છે, જે ચાર મહોરમ અને ઇ મુહર્તામાં સૂર્યની સાથે યોગ કરે છે. એવા પણ નમો છે, જે છ અહોરાક અને ૧મુહd સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નrો છે, જે વીસ અહોરમ અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. આ ૫૬-નtwોમાં કેટલાં નામો છે, જે ઈત્યાદિ બધું પૂવવવ કહેવું. * * * આ ૫૬-નામોમાં જે નમો ચાર અહોરમ અને છ મુહૂdોંમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે બે અભિજિતું છે. જે નો છે અહોર અને ૨૧-મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે તે ભાર છે. તે આ રીતે - બે શતભિષજ બે અદ્ધ, બે આમતેષા, બે સ્વાતિ, બે વિશાખા, બે જ્યેષ્ઠા. તેમાં જે નામો તેમ અહોરx, ભાર મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે ગીશ છે. તે આ - બે વણ યાવતું બે પૂવષાઢા. તેમાં જે નpો ર૦-અહોર અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે બાર છે - બે ઉત્તરા પૌષ્ઠપદા યાવતુ બે ઉત્તરાષાઢા - વિવેચન-૮૭ : કયા નક્ષત્ર સ્વભાવથી સ્વરૂપ નિર્ણયમાં વર્તે છે બીજે પણ કહ્યું છે - જવા • તેના અર્થનો નિર્ણય. નાગરિચય-નક્ષત્રોનો સ્વરૂપ નિર્ણય કહેલો છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપ વાક્ય પરિપૂર્ણ સ્વયં વિચારવું. તેમાં જંબદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા • છે - થશે. બે સુ તપ્યા હતા - છે - તપશે. ૫૬ નબોએ ચંદ્રાદિ સાથે યોગ કો • કરે છે - કરશે. તે જ ૫૬નક્ષત્રો બતાવેલ છે. આ ભરતક્ષેત્રમાં પ્રતિદિન ૨૮-નક્ષત્રો ચાર ચરે છે. તેથી પૂર્વે આ દશમા પ્રામૃતના બીજા પ્રાભૃતપામૃતમાં ૨૮-નકોએ ચંદ્ર અને સૂર્ય સાથે યોગ પરિમાણ વિચારેલ. હવે સર્વ જંબદ્વીપને આશ્રીને નમોની વિચારણા વર્તે છે, તેની સંખ્યા૫૬- છે. તેથી તે બધાં ચંદ્ર, સૂર્ય સાથે યોગ કરીને મુહૂર્ત પરિમાણ વિચારતા આ કહ્યું છે - તે પૂર્વોક્ત બીજા પ્રાભૃતપાગૃતત્વ વિચાર્યું. આ પ્રમાણે કાળને આધીને ચંદ્ર અને સૂર્ય સાથે યોગ પરિમાણ વિચારવું. હવે ફોનને આશ્રીને તે વિચારવા પહેલાં સીમાવિષ્ઠભ વિષયક પ્રશ્નn કહે છે - -૮૮,૮૯ - [૮] તે સીમા વિર્કસ કઈ રીતે કહેલો છે, તેમ કહેવું આ ૫૬નમોમાં એવા નો છે, જેનો ૬૩૦ અને 3/ ભાગ સીમા વિકલ્પ છે. ઓવા નો છે, જે ૧oo૫ અને 3 ભાગના સીમા વિર્કમવાળા છે. એવા Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૮૮,૮૯ નક્ષત્રો છે, જેનો ૨૦૧૦ અને ૩/૬૭ ભાગ સમાવિકુંભ છે. એવા નક્ષત્રો છે, જેનો ૩૦૧૫ અને ૩°/g ભાગ સીમાવિષ્ઠમ છે. આ ૫૬-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૬૩૦ ઈત્યાદિ ઉપર મુજબ કહેવું. (યાવર્તી) આ ૫૬-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૩૦૧૫ અને ૩૦/૬૭ ભાગ સીમાવિકભવાળા છે ? ૪૫ આ ૫૬-નક્ષત્રોમાં જે નક્ષત્રો ૬૩૦ અને ૩/૬૭ ભાગથી સીમા વિષ્ફભવાળા છે, તે બે અભિજિત્ છે. જે નક્ષત્રો ૨૦૦૫ અને ૩૦/૬૭ ભાગ સીમા વિષ્ફભવાળા છે, તે બાર છે. તે આ – બે શતભિષા યાવત્ બે જ્યેષ્ઠા. તેમાં જે નક્ષત્રો ૨૦૧૦ અને ૩/૬ ભાગ સીમાવિકભવાળા છે, તેવા-૩૦ છે. તે આ – બે શ્રવણ યાવત્ બે પૂર્વાષાઢા, તેમાં જે નક્ષત્રો ૩૦૧૫ અને ૩/૬૭ ભાગ સીમા વિષ્ફભવાળા છે, તે બાર છે બે ઉત્તરીôપદા યાવત્ બે ઉત્તરાષાઢા. - [૮] આ ૫૬-નક્ષત્રોમાં સદા પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરે છે તેવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં શું સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં શું સદા ઉભય કાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં શું સદા ઉભય કાળે પ્રવેશી પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં એવા કોઈ નક્ષત્ર નથી, જે સદા પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરતાં કોઈ જ નક્ષત્ર નથી. સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરતાં પણ કોઈ નથી. સદા ઉભયકાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરતાં નક્ષત્ર પણ કોઈ નથી. માત્ર અભિજિત્ સિવાય. આ બે અભિજિત્ નન્ન પ્રાતઃકાળે . પ્રાતઃકાળે ૪૪-૪૪ અમાવાસ્યા સાથે યોગ કરે છે, પરંતુ પૂર્ણિમા સાથે નહીં. • વિવેચન-૮૮,૮૯ - કયા પ્રકારે અર્થાત્ કેટલી વિભાગ સંખ્યાથી, ભગવન્ ! આપે સીમા વિષ્ફભ કહેલો છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું – આ ૨૮-નક્ષત્રો વડે સ્વગતિથી સ્વ સ્વ કાળ પરિમાણથી ક્રમશઃ યાવત્ ક્ષેત્રને બુદ્ધિથી વ્યાયમાન સભવે, ત્યાં સુધી એક અદ્ભુ મંડલની કલ્પના કરવી. આટલાં પ્રમાણમાં જ બીજું અર્જુમંડલ છે, એ રીતે આ પ્રમાણને બુદ્ધિ પકિલ્પિત એક પરિપૂર્ણ મંડલ છે. તે મંડલના “મંડલને ૧ લાખ વડે ૧૯૮ થી છેદીને આ નક્ષત્ર ક્ષેત્ર પરિમાણ નક્ષત્ર વિચય પ્રાભૂતમાં કહેલ છે.” આ વઢ્યમાણ વચનથી ૧૯૮ને એક લાખ વિભાગથી વિભાગ કરાય. કઈ રીતે આ સંખ્યાના ભાગોની કલ્પનાનું નિબંધન છે ? તે કહે છે – અહીં નક્ષત્રો ત્રણ પ્રકારના છે, તે આ – સમક્ષેત્ર, અદ્ધક્ષેત્ર, યદ્ધક્ષેત્ર. તેમાં જેટલાં પ્રમાણ ક્ષેત્ર અહોરાત્ર નક્ષત્ર વડે જણાય છે, તેટલું પ્રમાણ ચંદ્ર સાથે યોગ કરે છે, તેટલા નક્ષત્રો સમક્ષેત્ર જાણવા. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે-૧૫-છે. તે આ પ્રમાણે – શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂર્વાષાઢા. 1 જે અહોરાત્ર પ્રમિત ક્ષેત્રના અદ્ધ ચંદ્ર સાથે યોગ કરે છે તે અદ્ધ ક્ષેત્ર નક્ષત્ર. તે છ છે - તે આ, શતભિષર્, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તથા બીજું અદ્ધ જેનું છે, તે યદ્ધ અર્થાત્ સાદ્ધ ચર્ધ - અદ્ધ અધિક ક્ષેત્ર અહોરાત્ર પ્રમિત ચંદ્ર યોગ યોગ્ય જેના છે, તે ચર્જા ક્ષેત્ર, તેવા નક્ષત્રો છ છે. તે આ રીતે – ઉત્તરાભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ, વિશાખા. ૪૬ તેમાં સીમા પરિમાણ વિચારણામાં અહોરાત્રના ૬૩ ભાગ કરાય છે, એ રીતે સમક્ષેત્રોના ક્ષેત્ર પ્રત્યેકના ૬૭-ભાગો પરિકલ્પવામાં આવે છે. અદ્ધક્ષેત્રોના ૩૦ અને અદ્ધ, યુદ્ધ ક્ષેત્રોના ૧૦૦ અને અદ્ધઃ અભિજિત્ નક્ષત્રના ૨૧/૬૭ ભાગ, સમક્ષેત્ર નક્ષત્રો ૧૫/૬ તેને ૧૫-વડે ગુણીએ તો ૧૦૦૫ થશે. અદ્ધક્ષેત્ર છ છે, તેથી સાદ્ધ ૩૩ને છ વડે ગુણીએ, તો ૨૦૧ થશે. ચદ્ધક્ષેત્ર છ છે, તેથી સાદ્ધ-૧૦૦ને ૬ વડે ગુણતાં ૬૦૩ આવશે. અભિજિત્ નક્ષત્રના ૨૧. ૬ સર્વસંખ્યાથી ૧૮૩૦ થશે. આટલા પ્રમાણનું એક અદ્ધુ મંડલ અને આટલાં જ ભાગ બીજું અદ્ધ મંડલ, એ રીતે ૧૮૩૦ થશે, તેને બે વડે ગુણતાં થશે ૩૬૬૦, એકૈક અહોરાત્રમાં જો ૩૦ મુહૂર્ત હોય. પ્રત્યેક આ ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલ્પનામાં ૩૦ વડે ગુણીએ. તો ૧,૦૯,૮૦૦ની ગુણક સંખ્યા આવશે. તેથી આ મંડલના ભાગોને કલ્પીને ભગવન્ પ્રતિવચન-ઉત્તર કહે છે - તેમાં આ ૫૬-નક્ષત્રો મધ્યે - x - ૬૩૦ અને ૩°/૬૭ ભાગ સીમા વિખુંભસીમા પરિમાણ. એવા નક્ષત્રો છે જેમાં પ્રત્યેક ૧૦૦૫ અને ૩૦/૬૩ ભાગ સીમા વિખુંભ છે. એવા નક્ષત્રો છે, જેમાં પ્રત્યેક ૨૦૧૦ અને ૩૦/૬૭ ભાગ સીમા વિખંભ છે. એવા નક્ષત્રો છે, જેમાં પ્રત્યેક ૩૦૧૫ અને ૩૦/૬૭ ભાગ સીમા વિખુંભ છે. એ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા, ગૌતમસ્વામી વિશેષ બોધ નિમિત્તે ફરી પ્રશ્ન કરે છે – તેમાં આ ૫૬-નક્ષત્રોમાં કેટલા નક્ષત્રો છે, જેનો ૬૩૦ - ૩૦/૬૦ૢ ભાગ સીમા વિખુંભ છે. તે અનંતર કહેવાયેલ ઉક્ત પ્રકાથી ઉચ્ચારવા જોઈએ. તે આ રીતે – ' વાયરે નવાત્તા'' ઈત્યાદિ, આ ત્રણે સૂત્રો સુગમ છે. ભગવંતે કહ્યું – તે આ ૫૬-નક્ષત્રોમાં જે નક્ષત્રો ૬૩૦ - ૩॰/૬૭ વિધ્યુંભવાળા છે, તેવા બે અભિજિત્ નક્ષત્ર છે. તે કઈ રીતે જાણવું? અહીં એકૈક અભિજિત નક્ષત્રના ૬૭ ખંડીકૃત્ અહોરાત્ર ગમ્ય ક્ષેત્રના હોતાં ૨૧ ભાગ ચંદ્રયોગ યોગ્ય છે. એકૈક ભાગમાં ૩૦-ભાગની પકિલ્પનાથી ૨૧ને ૩૦ વડે ગુણીએ. તેથી ૬૩૦ થશે. તથા તેમાં ૫૬-નક્ષત્રોની મધ્યે જે નક્ષત્રો પ્રત્યેક ૧૦૦૫ અને ૩૦/૬૩ ભાગો સીમા વિષ્ફભ છે, તે બાર છે - બે શતભિષા, બે ભરણી, બે આર્દ્રા, બે આશ્લેષા, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨૮૮,૮૯ ૪૩ બે સ્વાતિ, બે જ્યેષ્ઠા. તેથી કહે છે - આ બાર નક્ષત્રોમાં પ્રત્યેકના ૬૭ ખંડીકૃત અહોરણ ગમ્ય ક્ષેત્રના હોતા સાદ્ધ ૩૩-ભાગ ચંદ્ર યોગમાં યોગ્ય છે, તેને 30 વડે ગુણીએ તેથી પ્રાપ્ત સંખ્યા છે - ૯૯૦ અડધાંને 30 વડે ગુણતાં-૧૫ પ્રાપ્ત થાય, તેથી સર્વ સંખ્યા થશે ૧૦૦૫. તેમાં પ૬-નબો મળે જે નક્ષત્રો ૨૦૧૦ - 3/દફ ભાગ સીમા વિલંભવાળા છે, તે ૩૦ છે. તે આ પ્રમાણે - બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે પૂર્વભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે કૃતિકા, બે મૃગશિર, બે પુષ્ય, બે મઘા, બે પૂવફાગુની, બે હસ્ત, બે ચિબા, બે અનુરાધા, બે મૂલ, બે પૂર્વાષાઢા. તેથી કહે છે - આ નક્ષત્રો સમક્ષોના છે. તેથી આના ૬૭ ખંડીકૃત અહોરબ ગમ્ય ક્ષેત્રના હોતા પરિપૂર્ણ-૬૭ ભાગો છે. પ્રત્યેક ચંદ્રયોગ યોગ્ય છે. તે ૬૩ વડે ગુણીએ. તેથી આવશે ૨૦૧૦. તથા તે ૫૬-નક્ષત્રોમાં જે નક્ષત્રો એવા છે, જેમાં પ્રત્યેક-3૦૧૫ અને ૩/૩ ભાગ સીમાવિકંભ છે, તેવા ૧ર-નક્ષત્રો છે. તે આ પ્રમાણે - બે ઉત્તરા પૌષ્ઠપદા, બે રોહિણી, બે પુનર્વસુ, બે ઉત્તરાફાલ્ગની બે વિશાખા, બે ઉત્તરાષાઢા. આટલા નમો જ હુયર્હમ છે. તેથી ૬૭-ખંડીકૃત અહોરાત્ર ફોનના હોતાં ચંદ્રયોગ યોગ્ય ભાગો સાદ્ધ-૧૦૦ છે, તે પ્રત્યેકને જાણવા. તેમાં ૧૦૦ને 30 વડે ગુણીએ, તો ૩ooo થશે. અદ્ધને પણ ૩૦ વડે ગુણીને અર્થાત્ બે ભાગ કરતાં-૧૫ થશે. તેથી 3૦૧૫ થશે. તેમાં ૫૬-નક્ષત્રોમાં કયા નક્ષત્ર છે, જે સદા પ્રાત:કાળે ચંદ્રની સાથે યોગ જોડે છે ? કયા નક્ષત્રો છે જે સદા સંધ્યાકાળે-દિવસના અવસાન સમયે ચંદ્ર સાથે યોગને જોડે છે. કયા નામો છે જે સદા દ્વિધા-સવારે અને સાંજે પ્રવેશી-પ્રવેશીને ચંદ્રની સાથે યોગ જોડે છે ? ભગવંતે ઉત્તર આયો - આ ૫૬-નક્ષત્રોમાં એવું કોઈ નબ નથી કે જે સદા સવારે ચંદ્રની સાથે યોગને જોડે છે, શું સર્વથા નથી ? ના, તેમ નથી. આ નિષેધ બે અભિજિત નક્ષત્રને છોડીને કહેવો. કઈ રીતે ? તે ૫૬-નક્ષત્રો મળે આ અનંતરોહિત બે અભિજિત નાગમાં યુગે-યુગે સવારે-સવારે ૪૪-૪૪ અમાસમાં ચંદ્રની સાથે યોગ પામીને અમાસને પરિસમાપ્ત કરે છે, પૂર્ણિમાને નહીં. હવે આ કઈ રીતે જાણવું ? જેમ યુગે યુગમાં ચુંમાલીશ-ચુંમાલીશમી માસમાં સદા પ્રાતઃકાળે અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે યોગ પામીને પરિસમાપ્ત કરે છે ? તે કહે છે - પૂવાચાર્ય ઉપદર્શિત કરણના વશથી, તેથી કહે છે - તિથિ લાવવાને માટે, તે કરણ આ પ્રમાણે - વૃત્તિકારશ્રીએ નોધેલ ગામાની અક્ષર ગમનિકા આ રીતે છે–]. જે યુગમધ્યમાં ચંદ્રમાસ અતિકાંત છે, તે તિથિ સશિ લાવવાને માટે 30 વડે ગુણીએ. ગુણીને તે શશિ ભાગ ૬૨-વડે ભાગ કરવામાં આવે. ત્યારપછી જે રહે, તેમાં ૬૧ વડે ગુણીને દુર-વડે વિભાગ કરતાં જે અંશો ઉદ્ધરિત થાય, તે વિવાિત દિવસમાં વિવક્ષિત તિથિ પરિસમાપ્ત થાય છે. ૪૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેથી ૪૪-મી અમાસમાં વિચારતાં ૪૩ ચંદ્રમાસ અને એક ચંદ્રમાસનું પર્વ પ્રાપ્ત થાય. તેથી ૪૩ને ૩૦ વડે ગુણીએ. તેથી ૧૨૯૦ આવશે. તેથી ઉપરિતન પર્વગત ૧૫ઉમેરીએ. તેથી આવશે ૧૩૧૫ સંખ્યા. તેમાં ૬૨-ભાગ વડે ભાગ કરતાં ૧-આવશે. તેનો ત્યાગ કરતાં શેષ રહેશે ત્રણ. તેને ૬૧-વડે ગુણતાં ૧૮૩ સંખ્યા આવશે. તેને ૬૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે-બે. તેને છોડીને શેષ રહેશે-૫૯. આવેલ દર ભાગ તે દિવસ અમાવાસ્યા. અમાસ અને પૂર્ણિમામાં નક્ષત્ર લાવવાને માટે પૂર્વે કહેલ જ કરણ, તેમાં ધુવાશિ, ૬૬-મુહૂર્તી અને એક મુહૂર્તના પાર ભાગ, તેમાંના દૂર ભાગના ૧/૩ ભાગ. તેમાં ૪૪-મી અમાવાસ્યાને વિચારવાનું આરંભીએ-તેવી ૪૪-વડે તે ગુણીએ. તેથી સંખ્યા આવશે ૨૯૦૪ મુહૂર્તા અને એક મુહૂર્તના બાસઠ ભાગોના ૨૨૦ અને ૧/૨ ભાગના ૪૪/૬૩ આવે. તેમાં પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા પર્યા ૪૪૨ મુહર્તાના એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ એ રીતે આ પ્રમાણ શોધિત થાય છે. તેથી મુહર્તા આવશે - ૨૪૬૨ રને એક મુહૂર્તના ૧૪/૬ર થશે. તેથી અભિજિતાદિ સર્વ નક્ષત્ર મંડલ શોધનક ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને તે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ. એ રીતે આ પ્રમાણ જ્યાં સુધી સંભવ હોય તે શોધવું. તેમાં ત્રણગણાં પણ શુદ્ધિમાસથી આવે, એ રીતે ત્રણગણું કરીને શોધિત થાય. ત્યારપછી રહે છે - છ મુહૂર્તી અને એક મુહૂર્તના 39/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૪૭/૬૭ ભાગો છે. તેથી આવેલ ચુંમાલીશમી અમાસને અભિજિત નક્ષત્ર છ મુહૂર્તમાં અને સાતમાં મુહૂર્તના 39/૬૨ ભાગોમાંના ૫૬૨ ભાગના ૪/ ૬૭ ભાગ જતાં પરિસમાપ્ત કરે છે. તે પ્રમાણે જાણી લેવું.]. હવે અમાસ-પૂર્ણિમાના ક્રમથી તેની પ્રરૂપણા • સૂત્ર-૧૦ :તેમાં આ પૂર્ણિમા અને દુર-અમાસો કહેલી છે. આ પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશથી યોગ કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી બાસઠમી પૂર્ણિમાનો યોગ કરે છે, ત્યાંથી તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪થી છેદીને બે ત્રીશ ભાગમાં લઈ જાય, અહીં તે ચંદ્ર પહેલી પૂર્ણિમાનો યોગ કરે છે, તે આ પંચ સંવત્સરાત્મક, બીજી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશંશથી યોગ કરે છે? [ā કહે છે જે દેશમાં ચંદ્ર પહેલી પૂર્ણિમાનો યોગ કરે છે. તે તે પૂર્ણિમા સ્થાનથી ૧૨૪ મંડલથી છેદીને, બે બગીશ ભાગમાં લી જાય. અહીં તે ચંદ્ર બીજી પૂર્ણિમાનો યોગ કરે છે. તે આ પાંચ સંવત્સરોની ત્રીજી પૂર્ણિમાને ચંદ્ર કયાં દેશમાં યોગ કરે છે ? Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૯૦ તે જે દેશમાં ચંદ્ર બીજી પૂર્ણિમાનો યોગ કરે છે. તે પૂર્ણિમા સ્થાનથી મંડલ ૧ર૪ છેદીને બે બગીશ ભાગમાં લઈ જાય છે. અહીં ત્રીજો ચંદ્ર પૂર્ણિમાનો યોગ કરે છે. તે આ પંચ સંવત્સરની બારમી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં જોડે છે? તે જે દેશમાં ચંદ્ર ત્રીજી પૂર્ણિમાનો યોગ કરે છે. તે પૂર્ણિમા સ્થાન મંડલને ૧૨૪ વડે છેદીને ર૮૮ ભાગમાં લઈ જાય છે. અહીં ચંદ્ર બારમી પૂર્ણિમાનો યોગ કરે છે. આ પ્રમાણે આ ઉપાય વડે તે-તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧ર૪ વડે છેદીને બે-બગીશ ભાગમાં લઈ જાય છે અને તે-તે દેશમાં તેતે પૂર્ણિમાને ચંદ્ર યોગ કરે છે. તે આ પાંચમાં સંવત્સરની છેલ્લી બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં ચોગ જોડે છે ? તે જંબૂદ્વીની પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાથી મંડલને ૧૨૪ વડે છેદીને દક્ષિણદિશાના ચતુભગિ મંડલમાં ૪/૭ ભાગ લઈ જાય છે પછી ફાવીસમાં ભાગમાં ર૦ વડે છેદી, અઢારમાં ભાગમાં લઈ જાય છે. ત્રણ ભાગ અને બે કલા વડે પશ્ચિમ દિશામાં ચતુભગ મર્ડલને અસંપાત રહે છે. અહીં ચંદ્ર છેલ્લી ૬૨-મી પૂર્ણિમાનો યોગ કરે છે. વિવેચન-% - તે યુગમાં આ-વફ્ટમાણ સ્વરૂપ ૬ર-પૂર્ણિમા અને ૬૨-અમાવાસ્યા કહેલી છે. એમ ભગવંતે કહેતા. ગૌતમસ્વામી પૂછે છે - તે યુગમાં આ અનંતરોક્ત ચંદ્રાદિ પાંચ સંવત્સરો મણે પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં સમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – તેમાં જે દેશમાં ચંદ્ર ચરમ પાશ્ચાત્ય યુગના અંત સુધી વર્તતી ૬૨મી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી - ચરમ ૬મી પૂર્ણિમાના પરિસમાપ્તિ સ્થાનથી પછીના મંડલને ૧૨૪ વડે ભાંગીને તેમાં રહેલ 3-ભાગ ગ્રહણ કરીને અહીં બત્રીશમાં ભાગરૂપ દેશમાં ચંદ્ર પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. ફરી પ્રશ્ન કરે છે - x • તે યુગમાં આ અનંતરોક્ત પાંચ સંવત્સર મણે જે બીજી પૂર્ણિમાને તે ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું - - તેમાં જે દેશમાં ચંદ્ર પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથીપહેલી પૂર્ણિમા પરિસમાપ્તિ સ્થાનથી પછી મંડલને ૧૨૪ વડે છેદીને તેમાં રહેલ બનીશ ભાગને ગ્રહણ કરીને આ પ્રદેશમાં ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ પ્રમાણે ત્રીજી પૂર્ણિમા વિષયક સૂત્રની પણ વ્યાખ્યા કરવી. એ પ્રમાણે બારમાં પૂર્ણિમા વિષયક પણ. વિશેષ એ કે- ત્રીજી પૂર્ણિમાની આગલ બારમી પૂર્ણિમા નવમી થાય છે. તેથી નવ વડે બત્રીશને ગુણતાં ૨૨૮ સંખ્યા આવે. ધે અતિદેશ કહે છે - ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ અનંતરોક્ત ઉપાયથી જે-જે પૂર્ણિમાને જે-જે દેશમાં સમાપ્ત કરે છે, તે - તે પૂર્ણમાસીની પછી અનંતર પૂર્ણિમાને તેનાથી પાશ્ચાત્ય પૂર્ણિમા પરિસમાપ્તિ સ્વાતથી મંડલને ૧૨૪ વડે છેદીને 2િ4/4 ૫o. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પછીના તગત બત્રીસ-બત્રીશ ભાગો ગ્રહણ કરીને તે-તે દેશમાં ચંદ્ર પરિસમાપ્ત કરે છે. તે એ પ્રમાણે પરિસમાપ્ત કરતા ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કરી પણ છેલ્લી૬૨મી પૂર્ણિમાને તે દેશમાં સમાપ્ત કરે છે, જે દેશમાં પાશ્ચાત્ય યુગમાં છેલ્લી-૬૨મી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. આ કઈ રીતે જાણવું ? ગણિત ક્રમના વશચી. તેથી કહે છે - પાશ્ચાત્ય યુગની છેલ્લી ૬૨-મી પૂર્ણિમા પરિસમાપ્તિ સ્થાનથી આગળ મંડલને ૧૨૪ વડે વિભાગ કરતાં બમીશમો ભાગ અતિકમતા તે-તે પૂર્ણિમાની પસિમાપ્તિ. એક યુગમાં સર્વ સંખ્યાથી ૬૨-પૂર્ણિમા છે, તેથી ૩૨ને ૬૨ વડે ગુણીએ. સંખ્યા આવશે - ૧૯૮૪. તેમાં ૧૨૪ વડે ભાગ કરાતા, પ્રાપ્ત ૧૬ સકલ મંડલ પરાવર્તના. સમસ્ત રાશિથી નિધી ભવનથી આવેલ જે દેશમાં પાશ્ચાત્ય યુગ સંબંધી છેલ્લી ૬૨-મી પૂર્ણિમાની પરિસમાપ્તિ. છેલ્લી ૬-મી પરિસમાપ્તિ દેશને પૂછે છે – તે યુગમાં આ અનંતરોક્ત પાંચમા સંવત્સરોની મથે છેલ્લી ૬૨-મી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – જંબદ્વીપ દ્વીપની ઉપર પૂર્વ-પશ્ચિમ લાંબી, અહીં શબ્દ ગ્રહણથી “ઉત્તર પૂર્વ” લેવું. શબ્દ ગ્રહણથી “દક્ષિણ પશ્ચિમ' લેવું. તેનો આ અર્થ છે - ઈશાન નૈઋત્ય લાંબી, અગ્નિ-વાયવ્ય લાંબી જીવા વડે અથ પ્રત્યંચા કે દવકિા વડે એમ અર્થ કરવો. મંડલને ૧૨૪ વડે છેદીને કરી ચાર વડે વિભાગ કરી છે. તેથી દક્ષિણ દિશાના ચતુભણિ મંડલમાં ૩૧-ભાગ પ્રમાણમાં ૨૩-ભાગ ગ્રહણ ન કરીને ૨૮ મા ભાગને ૨૦ ભેદે છેદીને, તર્ગત ૧૮ ભાગ ગ્રહણ ન કરીને બાકીના ત્રણ ભાગ વડે ચોથા ભાગને બે કલા વડે પાશ્ચાત્ય ચતુભગિ મંડલ સંપ્રાપ્ત, આ પ્રદેશમાં ચંદ્ર ૬૨મી ચરમા પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ પ્રમાણે ચંદ્રનો પૂર્ણિમા પરિસમાપ્તિ દેશ કહ્યો. હવે સૂર્યનો પૂર્ણિમા પરિસમાપ્તિ દેશ પ્રતિપાતિદ કરવા માટે તે વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે – • સૂત્ર-૧૧ થી ૯૩ : [૧] આ પાંચ સંવત્સરમાં પહેલી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય છેલ્લી-૬મી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪થી છેદીને ૯૪ ભાગને ગ્રહણ કરીને, અહીં તે સૂર્ય પહેલી પૂર્ણિમા પરિસમાપ્ત કરે છે. આ પાંચ સંવત્સમાં બીજી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-૯૪ ભાગમાં ગ્રહણ કરીને અહીં તે સૂઈ બીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨/૯૧ થી ૩ આ પાંચ સંવત્સરોમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય કયાં દેશમાં સમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય બીજી પૂર્ણિમાંને પૂર્ણ કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરાણું ભાગ ગ્રહણ કરીને, અહીં સૂર્ય ત્રીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. આ પાંચ સંવત્સરમાં બાશ્મી પૂર્ણિમાને પરિપૂર્ણ કરે છે? તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૧૪૮ ભાગ ગ્રહણ કરવા. અહીં તે સૂર્ય બારમી પૂર્ણિમા પૂર્ણ કરે. એ પ્રમાણે આ ઉપાયથી તે-તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરસણચોરાણુ ભાગ ગ્રહણ કરીને તે-તે દેશમાં તે-તે પૂર્ણિમાને સૂર્ય પરિસમાપ્ત કરે છે. આ પાંચ સંવત્સરામાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં સમાપ્ત કરે છે ? જંબૂદ્વીપની પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવા વડે મંડલને ૧૨૪ થી છેદીને પૂર્વના ચતુભગ મંડલમાં ૨૭ ભાગ ગ્રહણ કરીને ૨૮માં ભાગને ર૦ વડે છેદીને ૧૮માં ભાગને ગ્રહણ કરીને ત્રમ ભાગ અને બે કલા વડે દક્ષિણદિશાના ચતુભગિ મંડલને અસમાપ્ત, અહીં સૂર્ય છેલ્લી ૬૨-મી પૂર્ણિમા સમાપ્ત કરે છે. [આ પાંચ સંવત્સરોમાં પહેલી અમાવાસ્યાને ચંદ્ર કેટલા દેશમાં સમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી-૬મી અમાસને સમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-બમીશ ભાગ ગ્રહણ કરીને, અહીં તે ચંદ્ર પહેલી અમાસને પરિસમાપ્ત કરે છે એ પ્રમાણે જે આલાવાથી ચંદ્રનો પૂર્ણિમા સાથેનો યોગ કહ્યો, તે જ આલાવાથી અમાવાસ્યાનો પણ કહેવો. તેમાં બીજી, ત્રીજી, બારમી અમાસ કહેવી.] એ પ્રમાણે આ ઉપાયથી તે-તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧ર૪ વડે છેદીને બે-વીશ વીશ ભાગો ગ્રહણ કરીને તે-તે દેશમાં તે-તે અમાસને ચંદ્ર સમાપ્ત કરે છે. આ પાંચ સંવત્સરમાં છેલ્લી અમાસને ચંદ્ર કલા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી-૬રમી પૂર્ણિમાનું સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧ર૪ ભાગ કરી ૧૬ ભાગ છોડીને અહીં ચંદ્ર ૬ર-મી અમાસને સમાપ્ત કરે છે. [આ પાંચ સંવત્સરોમાં પહેલા સૂર્ય કયા દેશમાં અમાસને પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય છેલ્લી ૬રમી અમાસને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને, અહીં તે સૂર્ય પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે. એ પ્રમાણે જે આલાવાથી સૂર્ય પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તેના વડે સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જ અમાવાસ્યાને કરે છે. તે પ્રમાણે – બીજી, ત્રીજી અને બારમી. એ પ્રમાણે આ ઉપાય વડે તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરાણું-ચોરાણું ભાગ ગ્રહણ કરીને જે દેશમાં સૂર્ય છેલ્લી-૬૨મી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી [2] મંડલને ૧૨૪ વડે છેદીને ૪-ભાગ છોડીને, અહીં સૂર્ય છેલ્લી ૬રમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. • વિવેચનk૧ થી ૯૩ : તે યુગમાં આ અનંતરોક્ત સંવત્સરો મધ્યે પહેલી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં રહીને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – તે જે દેશમાં રહીને સૂર્ય છેલ્લી પાશ્ચાત્ય યુગવર્તી બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તે પૂર્ણિમા સ્થાનથી - છેલ્લી બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિના નિબંધન સ્થાનથી આગળ મંડલને ૧૨૪ વડે છેદીને-ભાગ કરીને તેમાંના ૯૪ ભાગોને ગ્રહણ કરીને સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. અહીં શું કારણ છે ? અહીં પરિપૂર્ણ 30-અહોરાત્રમાં પરિસમાપ્ત કરતા, તે જ સૂર્ય, તે જ દેશમાં વર્તતો પ્રાપ્ત થાય છે, થોડાં પણ ન્યૂન ભાગમાં પ્રાપ્ત થતો નથી અને પૂર્ણિમા ચંદ્ર માસ પર્યનમાં પરિસમાપ્તિને પામે છે. ચંદ્રમાસનું પરિમાણ ૨૯-અહોરાત્ર અને અહોરાત્રના- ૩૨/૬૨ ભાગ, પછી બીશમાં અહોરાકમાં ૩૨/૬૨ ભાગ ગયા પછી સૂર્ય છેલી-બાસઠમી પૂર્ણિમાની પરિસમાપ્તિના નિબંધન સ્થાનથી ૧૨૪ ભાગ અતિકાંત થતાં ૯૪-માં ભાગમાં પહેલી પૂર્ણિમા પરિસમાપ્તિને લાવે છે. અહીં શું કહેવા માંગે છે ? 30 ભાગ વડે તે જ દેશને અપ્રાપ્ત થઈ પામે છે. ૩૦/૬ર ભાગ અહોરાતના હજી પણ સ્થિતત્વ થકી તેમ કહ્યું. ફરી પ્રશ્ન કરે છે - તે યુગમાં આ પાંચ સંવત્સરો મળે બીજી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં રહીને જોડે છે • અર્થાત્ - પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – તે જે દેશમાં રહીને સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી - પહેલી પૂર્ણિમા-પરિસમાપ્તિ નિબંધન સ્થાનથી આગળ મંડલને ૧૨૪ વડે છેદીને તદ્ગત ૯૪ ભાગોને ગ્રહણ કરીને આ દેશમાં રહીને સૂર્ય બીજી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે ત્રીજી પૂર્ણિમા વિષયક સૂત્ર કહેવું. એ પ્રમાણે બારમી પૂર્ણિમા વિષયક પણ કહેવું. વિશેષ એ કે • x - ત્રીજી પૂર્ણિમાથી આગળ બારમી પૂર્ણિમા નવમી થાય. પછી ૯૪ને નવ વડે ગુણીએ. તેનાથી૮૪૬-સંખ્યા આવશે. હવે બાકીની પૂર્ણિમા વિષયક અતિદેશને કહે છે - x • એ પ્રમાણે ઉકત Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧/૨એ૧ થી ૯૩ પ્રકારની નિશ્ચિત આ અનંતરોક્ત ઉપાયથી જે-જે પૂર્ણિમાને જે-જે દેશમાં પરિસમાપ્ત કરે છે, તેને પૂર્ણિમાના તે-તે અનંતર-અનંતર પૂર્ણિમાને તે-તે પાછળ-પાછળની, પૂર્ણિમા-પરિસમાપ્તિ નિબંધન સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને આગળ તેમાં રહેલા ૯૪ ભાગ ગ્રહણ કરીને તેને દેશમાં રહીને સુઈને પરિસમાપ્ત કરે છે. તે એ પ્રમાણે પરિસમાપ્ત કરતાં ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ફરી પણ છેલ્લી-બાસઠમી પૂર્ણિમા તે દેશમાં પરિસમાપ્ત કરે છે, જે દેશમાં પાછળના યુગ સંબંધી છેલ્લી-૬૨-મી પૂર્ણિમા પરિસમાપ્ત થાય. ઉક્ત કથન ગણિતના ક્રમને વશ થઈ જાણવું. તેથી કહે છે - પાછળના યુગની છેલ્લી-૬૨મી પૂર્ણિમા પરિસમાપ્તિ તિબંધન સ્થાનથી આગળ મંડલના ૧૨૪ વડે ભાગ કરીને ચોરાણું-ચોરાણું ભાગ અતિક્રમીને તે-તે પૂર્ણિમાની પરિસમાપ્તિ છે. તેથી ૯૪ને ૬૨-વડે ગુણીએ. તેથી આવશે-૫૮૨૮. તેને ૧૨૪ ભાગથી ભાગાકાર કરતાં, પ્રાપ્ત થશે-૪૭ સકલ મંડલ પરાવર્તના. પણ તેના વડે પ્રયોજન નથી. કેવળ સશિના નિર્લેપ થવાથી આવેલ જે દેશમાં રહીને પાછળના યુગ સંબંધી છેલ્લી બાસઠમી પૂર્ણિમા પરિસમાપક તે જ દેશમાં વિવક્ષિત યુગની છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. હવે છેલ્લી-બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિ તિબંધન દેશ વિશે પૂછે છે - x • તે સુગમ છે. ભગવંતે કહ્યું - x - જંબૂદ્વીપ હીપની પૂર્વ-પશ્ચિમ લાંબી, અહીં પણ ‘પ્રાચીન' શબ્દના ગ્રહણથી ‘ઉત્તર-પૂર્વ’ દિશા ગ્રહણ કરવી. ‘અપાચીન’ શબ્દના ગ્રહણથી ‘દક્ષિણ-પશ્ચિમ’ લેવી. તેનો અર્થ આ પ્રમાણે છે – ઉત્તરપૂર્વથી દક્ષિણ પશ્ચિમ લાંબી, એ પ્રમાણે ઉત્તરદક્ષિણ લાંબી અતિ પશ્ચિમઉત્તરથી દક્ષિણપૂર્વ લાંબી જીવા-પ્રત્યંચા વડે મંડલને ૧૨૪ વડે છેદીને ફરી પણ ચાર વડે ભાંગીને પૂર્વ દિશાવર્ત ચતુભગ મંડલમાં ૩૧ભાગ પ્રમાણમાં ૨૩-ભાગને ગ્રહણ ન કરીને અઠ્ઠાવીસમાં ભાગને ૨૦ વડે છેદીને તેમાં રહેલ ૧૮-ભાગ ગ્રહણ ન કરીને બાકીના ત્રણ ભાગ વડે ચોથા ભાગની બે કળા વડે વીસમું, તેના વડે અને દક્ષિણ દિશા સંબંધી ચતુભગ મંડલ ન પામીને તે પ્રદેશમાં તે સૂર્ય છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે. એ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર પૂર્ણિમા પરિસમાપ્તિ દેશ કહ્યો. હવે તે બંને અમાવાસ્ય પરિસમાપ્તિ દેશને પ્રતિપાદિત કરવા માટે પહેલાં ચંદ્ર વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે – તે યુગમાં આ અનંતરોકત પાંચ સંવત્સરો મધ્યે પહેલી અમાવાસ્યામાં ચંદ્ર કયા દેશમાં રહીને પરિસમાપ્ત કરે છે ? ભગવંત કહે છે - તે જે દેશમાં રહીને ચંદ્ર છેલ્લી-બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. પછી અમાવાસ્યા સ્થાનથી અર્થાતુ અમાવાસ્ય પરિસમાપ્તિ સ્થાનથી ૫૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ આગળ મંડલને ૧૨૪ વડે છેદીને તદ્ગત રૂ-ભાગોને ગ્રહણ કરીને, આ પ્રદેશમાં ચંદ્ર પહેલી અમાસને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી જે આલાવા વડે ચંદ્રની પૂર્ણિમા કહી, તે જ આલાવાથી અમાવાસ્યા પણ કહેવી. તે આ રીતે- બીજી, ત્રીજી અને બારમી. તે આ પ્રમાણે - આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા દેશમાં પૂર્ણ કરે છે ? જે દેશમાં ચંદ્ર પહેલી અમાવાસ્યાને પૂર્ણ કરે છે, તે અમાવાસ્ય સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-બગીશ ભાગ ગ્રહણ કરીને અહીં ચંદ્ર બીજી અમાસને પૂર્ણ કરે. આ પાંચ સંવત્સરની બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે અમાવાસ્યસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-બગીશ ભાણ ગ્રહણ કરીને, અહીં તે ચંદ્ર ત્રીજી અમાસને પૂર્ણ કરે છે. આ પાંચ સંવત્સરમાં બારમી અમાસને ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર ત્રીજી અમાસને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૨૨૮ ભાગને ગ્રહણ કરીને, અહીં ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. હવે બાકીની અમાવાસ્યાનો અતિદેશ કહે છે - x • તેની વ્યાખ્યા પૂર્વવત્ કરવી. હવે છેલ્લી-બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધન દેશને પૂછે છે - x • તે સુગમ છે. ભગવંત કહે છે - તેમાં જે દેશમાં રહીને ચંદ્ર બાસઠમી છેલ્લી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા પરિસમાપ્તિ સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને, પૂર્વના ૧૬- ભાગોને છોડીને છેલ્લી-૬૨મી અમાવાસ્યા અને છેલ્લી બાસઠમી પૂર્ણિમા પશ્ચાતું પક્ષથી અને વિવક્ષિત પ્રદેશથી ચંદ્ર ૧૬/૧૨૪ ભાગથી આગળ પ્રરૂપણા કરે છે. માસ વડે બગીશ ભાગથી આગળ વર્તમાનના પ્રાપ્ત થવાથી કહ્યું. પછી સોળ ભાગોને પૂર્વ છોડીને કહેલ, આ પ્રદેશમાં રહીને ચંદ્ર છેલ્લી-બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કહે છે. હવે સૂર્યના અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધન દેશને પૂછવાની ઈચ્છાથી કહે છે • x - આની પૂર્વવત વ્યાખ્યા કરવી. એ પ્રમાણે ઉકત પ્રકારે જે આલાવાથી સૂર્યની પૂર્ણિમા કહી, તે જ આલાવાથી અમાવાસ્યા પણ કહેવી. તે આ પ્રમાણે - બીજી, ત્રીજી અને બારમી. તે આ પ્રમાણે આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સર્વ પહેલી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગને ગ્રહણ કરીને, અહીં સૂર્ય બીજી અમાવાસ્યાને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૯૧ થી ૯૩ પૂર્ણ કરે છે. આ પાંચ સંવત્સરમાં ત્રીજી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં બીજી અમાવાસ્યાને પૂર્ણ કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને ત્રીજી અમાવાસ્યાને પૂર્ણ કરે છે. આ પાંચ સંવત્સરમાં બારમી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૮૪૬ ભાગ ગ્રહણ કરીને, અહીં સૂર્ય બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. હવે બાકીની અમાવાસ્યામાં અતિદેશ કરે છે - x - તેની વ્યાખ્યા પૂર્વવત્ કરવી. ૫૫ હવે છેલ્લી-બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધન દેશને પૂછે છે - x - પ્રશ્ન સુગમ છે. ભગવંત કહે છે - x - જે દેશમાં રહીને સૂર્ય છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તે પૂર્ણિમા પરિસમાપ્તિ નિબંધન દેશથી મંડલને ૧૨૪ વડે છેદીને, પૂર્વેના ૪૭-ભાગોને છોડીને, આ પ્રદેશમાં રહીને સૂર્ય છેલ્લી-બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. હવે કઈ પૂર્ણિમા, કયા નક્ષત્રથી યુક્ત ચંદ્ર કે સૂર્ય પરિસમાપ્ત કરે છે, એમ પ્રશ્ન કરવાને કહે છે - • સૂત્ર-૯૪ ઃ આ પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? ધનિષ્ઠા વડે. ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગ અને ૬૨- માં ભાગને ૬૭ વડે છેદીને ૬૫ ચૂર્ણિક ભાગ બાકી રહેતા [જોડે છે.] તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? તે પૂવફિાલ્ગુનીને ૨૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬ર ભાગ તતા દુર ભાગને ૬૭ વડે છેદીને બે-ત્રીશ ચૂર્ણિકા ભાગ રહેતા આ પાંચ સંવત્સરોમાં બીજી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્ર વડે સમાપ્ત કરે છે ? ઉત્તરાૌષ્ઠપદા વડે. ઉત્તરાપીઠપદા નક્ષત્ર ૨૭- મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૬૨- ચૂર્ણિકા ભાગ બાકી રહેતા [પૂર્ણ કરે] તે સમયે સૂર્ય કક્ષા નક્ષત્ર વડે પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ઉત્તરાફાલ્ગુની વડે. ઉત્તરાફાલ્ગુનીના સાત મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૩/૬ર ભાગ અને પુર ભાગને ૬૭ ભાગથી છેદીને ૨૧-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા [પૂર્ણ કરે છે આ પાંચ સંવત્સરમાં ત્રીજી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રથી સમાપ્ત કરે છે ? અશ્વિની વડે. અશ્વિનીના ૨૧-મુહૂર્તો અને એક મુહૂર્તના ૯/૬૨ ભાગ તથા ૬૨/ ૫૬ ૬૭ ભાગથી ૬૩ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા [પૂર્ણ કરે છે.] તે સમયે સૂર્ય કયા નાગથી ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ચિત્રા વડે. ચિત્રા નક્ષત્રનું એક મુહૂર્ત અને મુહૂર્તના ૨૮/૬૨ ભાગો અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૩૦-ચૂર્ણિકા ભાગ રહેતા. આ પાંચ સંવત્સરોમાં બારમી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્ર વડે સમાપ્ત કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના ર૬ મુહૂર્તો અને મુહૂર્તના ૨૬/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૫૪-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસુ નક્ષત્રના ૧૬ મુહૂર્તો અને મુહૂર્તના ૮/૬૨ ભાગ તથા દૂર ભાગને ૬૭ વડે છેદીને ૨૦-ચૂર્ણિકા ભાગ રહેતા. આ પાંચ સંવત્સરમાં છેલ્લી-બાસઠમી પૂર્ણિમાંને ચંદ્ર કયા નક્ષત્રથી સમાપ્ત કરે છે? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના ચરમ સમયે [પૂર્ણ કરે છે.] તે સમયે સૂર્ય કયા નામથી બાસઠમી પૂર્ણિમાને પૂર્ણ કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસુના ૧૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૮/૬ર ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૨૦ ચૂર્ણિકા ભાગ રહેતા. આ પાંચ સંવત્સરોમાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્ર વડે સમાપ્ત કરે છે ? પુણ્યથી, પુષ્યના ૨૧-મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગ તથા દૂર ભાગને ૬૭ વડે છેદીને ૩૩-ચૂર્ણિકા ભાગ રહેતા પૂર્ણિમાને સમાપ્ત કરે છે. • વિવેચન-૯૪ : - ત્યાં યુગમાં આ અનંતરોક્ત પાંચ સંવત્સરો મધ્યે પહેલી પૂર્ણિમાને ચંદ્ર અને ઉપલક્ષણથી સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરીને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – ધનિષ્ઠા વડે. તેમાં તે પાંચ સંવત્સર મધ્યે પહેલી પૂર્ણિમાને ચંદ્ર ધનિષ્ઠા વડે સમાપ્ત કરે છે. અહીં ધનિષ્ઠાના પાંચ તારાની અપેક્ષાએ બહુવચન છે, અન્યથા તો એકવચન જ જાણવું. તે ધનિષ્ઠાના ત્રણ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તથા – પૂર્ણિમા વિષયક ચંદ્રનક્ષત્ર યોગના પરિજ્ઞાનાર્થે કરણ પૂર્વે કહેલ છે. તેમાં ૬૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગ અને ૧/૬૭ ભાગ એટલે કે – ૬૬/૫/૬૨/૧/૬૭ એ પ્રમાણે વરાશિ લેવી. - પછી - પહેલી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્ર યોગ જાણવા માટે એક વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા આવે. તેનાથી અભિજિત નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને ૧/૬૨ ના ૬૬/૬૭ ભાગ, એ રીતે એ પ્રમાણે શોધનક Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૪ ૫૮ શોધિત કરાય છે. તેમાં ૬૬માંથી તવ મુહૂર્ત શોધિત થતાં પછી રહેશે - ૫૭, તેમાંથી એક મુહૂર્ત લઈને ૬૨-ભાગી કરાતા અને ૬૨-ને પણ બાસઠ ભાગ રાશિમાં પાંચ રૂપે ઉમેરતાં થશે ૬9ના ૬૨ ભાગો. તેમાંથી ૨૪ શોધિત કરતા રહેશે-૪૩. તેમાં એક સંખ્યા લઈને ૬૩-ભાગ કરીએ અને તે ૬૭-ભાગો પણ ૬૭ ભાગમાં ઉમેરીએ તો ૬૮/૬૭ ભાગ થશે. તેમાંથી ૬૬ને શોધિત કરતા રહેશે એ૬૭ ભાગ. પછી તે ૩૦-મુહૂતોં વડે શ્રવણ નક્ષત્ર આવે. ત્યારપછી રહેશે ૨૬-મુહd. પછી આ આવેલ ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહમાં એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૬/૬૭ ભાગ રહેતાં પહેલી પૂર્ણિમા પરિસમાપ્તિને પામે છે. હવે સૂર્ય નક્ષત્ર યોગ પૃચ્છા - તે સમયમાં કે જે સમયે ધનિષ્ઠા નક્ષત્ર ચંદ્ર વડે યુકત થઈ ચચોક્ત શેષને પરિસમાપ્ત કરે છે, તે ક્ષણે. સૂર્ય કયા નક્ષત્ર વડે યુક્ત થઈ પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું - ત્યારે પૂર્વાફાલ્ગની વડે • x • ત્યારે પૂર્વ ફાગુનીના ૨૮ મુહૂર્તી અને એક મુહૂર્તના 3૮/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તે રીતે 3-ચૂર્ણિકા ભાગો રહેતા. તેથી કહે છે - તે જ ૬૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૧/૬૨ ભાગ, એ રીતે આ પ્રમાણે ધુવરાશિ - ૬૬/૫૧ લેવી. લઈને એક વડે ગુણીએ, એક વડે ગુણતાં તે જ થાય છે. પચી તેથી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩/૬૨ ના ૧/૬૨ ભાગના 33/૬૭ ભાગ – ૧૯/૪૩/33 એ પ્રમાણે શોધિત થાય. ધે આટલા પ્રમાણના પુષ્ય શોધનકની ઉત્પતિ કઈ રીતે છે, તે કહે છે - અહીં પૂર્વયુગ પરિસમાપ્તિ વેળામાં પુષ્યના ૨૩/૬૭ ભાગ પરિસમાપ્ત થયા અને ૪૪ બાકી રહ્યા. પછી તે ૪૪/૬૩ ભાગના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે • ૧૩૨૦, તેને ૬૩ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૨૧-મુહર્તી શેષ રહેશે - ૪૩. તેના ૬૨ ભાણ લાવવા માટે ૬૨ વડે ગુણીએ, તેથી આવશે - ૨૯૧૪. તેને ૬૭ વડે ભાગતા પ્રાપ્ત થશે ૪૩/૬ર તેમાં ૧/૬૨ ભાગના 33/૬૭ ભાગ. આ ઘુવરાશિ શોધિત કરવી. તે આ રીતે – - ૬૬-મુહૂતથિી ૧૯ મુહૂર્ત શુદ્ધ થતાં પછી રહેલ ૪માંથી એક મુહર્ત લઈએ. પછી રહે છે - ૪૬, ગૃહિત મુહૂર્તના ૬૨-ભાગ કરીને ૬૨ ભાગ રાશિમાં પંચક રૂપ ઉમેરીએ. થશે ૬૨૬૩ તેમાંથી ૪૩ શોધિત કરતાં પછી રહેલ ૨૪માંથી એક સંખ્યા ગ્રહણ કરતાં રહે-૨૩, ગૃહિત સંખ્યાના ૬૩-ભાગો કરાય છે અને કરીને ૬૩-ભાગ એકમાં ઉમેરીએ. તેથી આવશે - ૬૮/૬૭ ભાગ. તેમાંથી ૩૩ શોધિત કર્યા. પછી રહેશે - ૩૫. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા અને ૩૦ મુહૂર્ત વડે મઘા શોધિત થાય છે. ત્યારપછી રહેલ એક મુહર્ત અને એક મુહૂર્તના ૨૩/૬૨ ભાગો, તેમાંના | ૬૨ ભાગના 3૫/૬૩ ભાગ. અર્થાત્ સંખ્યા આવશે - ૧૨૩|૩૫. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ઉક્ત સંખ્યાથી આવેલ - પૂવ ફાગુનીનક્ષત્રના અઠ્ઠાવીસ મુહૂર્તામાં એક મુહૂર્તના 3૮/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૩૨૬૭ ભાગ બાકી રહેતાં સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. આ સૂર્ય મુહૂર્ત છે, એવા સ્વરૂપના ૩૦-સૂર્ય મુહૂર્ત વડે તેર અહોરણ અને એક અહોરમના બાર વ્યવહારિક મુહૂર્તા થાય. આ પ્રમાણે એક દિવસની ભાગ ગણના કરી, શેષ સ્થિત દિવસ ગણના પૂર્વ ફાગુની નક્ષત્રની સ્વયં કરવી જોઈએ. એ પ્રમાણે ઉત્તર સૂત્રોમાં પણ સૂર્ય નક્ષત્ર યોગની ભાવના કરવી. પછીનું પ્રમ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - X • x - ઉત્તરાપથ્યપદા વડે. • x • તે પૌષ્ઠપદાના ૨૭ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેનાથી ૬૪-ચૂર્ણિકા ભાગો શેષ રહે છે. તેથી કહે છે - તે જ યુવરાશિ ૬૬/૫/૧ થાય છે. હવે તેને બીજી પૂર્ણિમાની વિચારણામાં બે વડે ગુણવામાં આવે છે. તેથી મુહૂર્તો આવે છે - ૧૩૨. એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગો અને ૧/૬૨ ભાગના ૨૬૭ ભાગ. ત્યારપછી પૂર્વ રીતિથી અભિજિત નક્ષત્રના નવ મુહર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ અને ૧૬ર ભાગના હોતા ૬૬/૬૭ ભાગો શોધિત કરાયા છે, તેથી આવશે ૧૨૨ અને એક મુહૂર્તના ૪૭/૬ર ભાગો અને ૧૬૨ ભાગના 3/ ૬૩ ભાગ આવશે. ત્યારપછી ૩૦ મુહૂર્ત વડે શ્રવણ અને ૩૦ મુહૂર્ત વડે ઘનિષ્ઠા, ૧૫-મુહૂર્ત વડે શતભિષા, ૩૦ મુહૂર્ત વડે પૂર્વાભાદ્રપદા શોધિત થાય છે. પછી રહે છે - ૧૭ મુહૂર્ત. બાકી પૂર્વવત્ ૧૭/૪/૩ અર્થાત્ ૧૭/૪/૬૨૩૬૭ તેથી આવેલ ઉત્તરભાદ્રપદા નક્ષત્રના ૨૭મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૬/૬૩ ભાગ બાકી રહેતા બીજી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે. હવે આ જ પૂર્ણિમાના સૂર્ય નક્ષત્ર યોગને વિશે પૂછે છે - તે પ્રશ્ન સુગમ છે, ભગવંત કહે છે - x • ઉત્તરા ફાલ્ગની વડે. ઉત્તરા ફાગુનીને તે દ્વિતીય પૂર્ણિમા પરિસમાપ્તિ વેળામાં ૩-મુહૂર્તી અને એક મુહૂર્તના 33/૬૨ ભાગ તથા ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના ૩૧-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. તેથી કહે છે, તે જ ઘુવરાશિ લેવી - ૬૬/૫/૧, લઈને બીજી પૂર્ણિમાની હવે વિચારણા કરતાં બે વડે ગુણતાં, આવશે ૧૩૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ. - ૧૩૨/૧૦/૨. પછી આનાથી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગો અને ૧૬૨ ભાગના 33/૬૭ ભાગ – ૧૯|૪૩|33. એ રીતે આ પરિમાણ પૂર્વની રીતિથી શોધિત કરવું. ત્યારપછી રહેલ ૧૧૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના 3૬/૬૩ ભાગ – ૧૧૨૨૮|૩૬. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા, ૩૦-મુહૂર્ત વડે મઘા, ૩૦-મુહૂર્ત વડે પૂર્વાફાલ્ગની શોધિત થશે. પછી મુહૂર્ત રહેશે-૩૭. તે પૂર્વવત્ જાણવું. પછી આવેલ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૯૪ સૂર્ય વડે યુક્ત ઉત્તર ફાલ્ગુની નક્ષત્રને સાત મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૩૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૧/૬૭ ભાગો બાકી રહેતા બીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. હવે ત્રીજી પૂર્ણિમા વિષયમાં ચંદ્ર નક્ષત્ર યોગને પૂછે છે − - x - પ્રશ્ન સુગમ છે. ભગવંત કહે છે - X + X - - - ત્રીજી પૂર્ણિમાની પરિસમાપ્તિવેળામાં અશ્વિની નક્ષત્રના ૨૧-મુહૂર્તો અને એક મુહૂર્તના ૯/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ ભાગથી છેદીને, તેના હોવાથી ૩૩-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે – તે જ ધ્રુવરાશિ ૬૬/૫/૧ ત્રીજી પૂર્ણિમાને વિચારતા વર્તે છે, તેથી ત્રણ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત સંખ્યા થશે-૧૯૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ - ૧૯૮/૧૫/૩. - ૪ - ૫છી ૧૫૯ મુહૂર્ત વડે ૨૪/૬૨ ભાગ વડે અને ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતાદિથી ઉત્તર ભાદ્રપદા સુધીના છ નક્ષત્રો શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે – ૩૮ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫૨/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૪/૬૭ ભાગ – ૩૮|૫૨|૪. પછી ૩૦-મુહૂર્ત વડે રેવતી નક્ષત્ર શુદ્ધ થાય છે. પછી આઠ મુહૂર્ત રહે છે. પછી આવેલ ચંદ્રયુક્ત અશ્વિની નક્ષત્ર ૨૧મુહૂર્તો અને એક મુહૂર્તના ૯/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગમાં બાકીનાને પરિસમાપ્ત કરે છે. ЧЕ હવે આ ત્રીજી પૂર્ણિમાને સૂર્ય નક્ષત્ર યોગને પૂછે છે — - ૪ - પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંત કહે છે - ૪ - ચિત્રા વડે યુક્ત સૂર્ય પરિસમાપ્ત કરે છે. ત્યારે ત્રીજી પૂર્ણિમાની પરિસમાપ્તિ વેલામાં ચિત્રામાં એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૩૦-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે – તે જ ધ્રુવરાશિ – ૬૬/૫/૧. હવે ત્રીજી પૂર્ણિમા વિચારણા છે, માટે ત્રણ વડે ગુણીએ. તેથી આવશે - ૧૯૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ - ૧૯૮/૧૫/૩. પછી આ પુણ્ય શોધનક – ૧૯/૪૩/૩૩ને પૂર્વોક્ત પ્રકારથી શોધિત થાય છે. ત્યારપછી રહે છે – ૧૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૩/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ - ૧૭૮|33|૩૭. પછી ૧૦૫ મુહૂર્ત વડે આશ્લેષાદિથી હસ્ત સુધીના પાંચ નક્ષત્રો શુદ્ધ થાય છે. બાકીના ૨૮ મુહૂર્તો રહે છે. બાકી પૂર્વવત્ ૨૮/૩૩/૩૭, પછી ચિત્રા નક્ષત્ર સૂર્ય સાથે યુક્ત થાય. ચિત્રા નક્ષત્ર એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ અને ૧/૬૨ ભાગના ૩૦/૬૭ ભાગ બાકી રહેતા ત્રીજી પૂર્ણિમા પૂરી થાય. -- હવે બારમી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્રયોગને પૂછે છે - ૪ - ભગવંત ઉત્તર આપે છે - ૪ - ઉત્તરાષાઢા વડે બારમી પૂર્ણિમા ચંદ્રને પરિસમાપ્ત કરે છે. તે ઉત્તરાષાઢાના ૨૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૬૨/૬૭ ભાગ વડે ૫૪-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. તેથી કહે છે, તે જ ધ્રુવરાશિ છે – ૬૦ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૬૬/૫/૧. અહીં બારમી પૂર્ણિમાને વિચારીએ છીએ તેથી બાર વડે ગુણીએ. તેથી આવશે ૭૯૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૬૦/૬૨ ભાગો અને તેમાંના ૧/૬૨ ભાગના ૧૨/૬૭ ભાગો થતાં રાશિ આવશે – ૭૯૨|૬૦ ૧૨. પછી ૭૪૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૬૬/ ૬૭ ભાગો વડે અભિજિત્ આદિથી મૂળ સુધીના નક્ષત્રો શોધિત થાય છે. પછી ૩૦ મુહૂર્ત વડે પૂર્વાષાઢા શુદ્ધ થતાં શેષ રહે છે ૧૮-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગો અને તેમાંના ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ. રાશિ આ છે - ૧૮/૩૫/૧૩. પછી આવેલ ચંદ્ર સાથે યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્ર બારમી પૂર્ણિમા ૨૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૫૪/૬૭ ભાગ બાકી રહેતા પરિસમાપ્ત કરે છે. હવે આ જ બારમી પૂર્ણિમામાં સૂર્ય નક્ષત્રનો યોગ પૂછે છે – તે સુગમ છે. ભગવંતે કહ્યું - ૪ - પુનર્વસુથી યુક્ત સૂર્ય પરિસમાપ્ત કરે છે. ત્યારે બારમી પૂર્ણિમા પરિસમા િવેળામાં પુનર્વસુનક્ષત્રના ૧૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૮/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૬૨/૬૭ હોતા ૨૦ ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે – તે ધ્રુવરાશિ ૬૬|૫|૧ને બાર વડે ગુણીએ. તેથી સંખ્યા આવશે – ૭૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૦/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૧૨/૬૭ ભાગો અર્થાત્ તે રાશિ થશે – ૭૯૨/૬૦/૧૨. રહેશે - પછી તેનાથી પુષ્ય શોધનક ૧૯|૪૩|૩૩, પૂર્વોક્ત પ્રકારથી શોધાય છે. પછી ૫ – ૭૭૩ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગ. તેમાંના ૧/૬૨ ભાગના ૪૬/ ૬૭ ભાગ. ૭૭૩/૧૬/૪૬. પછી આ ૭૪૪ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે આશ્લેષાથી આર્દ્રા સુધીના નક્ષત્રો શોધિત થાય છે. પછી રહેશે ૨૮ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫૩/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૪૭/૬૭ ભાગો છે. તે રાશિ આવે છે – ૨૮|૫૩|૪૭. તેથી આવેલ પુનર્વસુ નક્ષત્ર સૂર્યની સાથે યોગને પામીને ૧૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૦/૬૩ ભાગો બાકી રહેતા બારમી પૂર્ણિમા સમાપ્ત થાય છે. હવે આ જ બાસઠમી પૂર્ણિમાનો ચંદ્ર નક્ષત્ર યોગ પૂછે છે – તે સુગમ છે. ભગવંતે કહ્યું - ૪ - ઉત્તરાષાઢાથી યુક્ત ચંદ્ર છેલ્લી ૬૨મી પૂર્ણિમાને પરિણમે છે. ત્યારે છેલ્લી ૬૨-મી પૂર્ણિમા પસિમાપ્તિવેળા ઉત્તરાષાઢાનો છેલ્લો સમય છે, તેથી કહે છે – તે જ ધ્રુવરાશિ ૬૬/૫/૧ છે. છેલ્લી બાસઠમી પૂર્ણિમા હાલ વિચારણામાં વર્તે છે. તેથી ૬૨ વડે ગુણીએ. તેનાથી આવશે ૫ – ૪૦૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૨ ભાગના ૩૧૦ અને ૧/૬૨ ભાગાના ૬૨/૬૭ ભાગ. ત્યારપછી આ વચન – ૮૧૯ શોધનક ઉત્તરાષાઢાના ૨૪ ભાગ અને ૬૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૯૪ ૬૨ ચણિકાઓ. એવા પ્રમાણથી એક સર્વ નક્ષત્ર પર્યાય શોધતક પાંચ વડે ગુણીને શોધિત થાય છે અને તે પૂર્વોક્ત પ્રકારથી શોધિત થતાં પરિપૂર્ણ શુદ્ધિને પામે છે. પછી કંઈ જ રહેતું નથી. તેથી આવેલ ઉત્તરાષાઢા નક્ષત્ર ચંદ્ર સાથે યુક્ત છેલ્લા સમયે છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. હવે આ જ બાસઠમી પૂર્ણિમા સૂર્ય નબ યોગને પૂછે છે - x • સુગમ છે. ભગવંતે કહ્યું - પુષ્ય વડે યુક્ત સૂર્ય છેલ્લી બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. ત્યારે આ બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિ વેલામાં ૧૯-મુહર્તા અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગમાંના ૧/૬ર ભાગના ૬૬૭ ભાગને લીધે 33-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે - તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧ છે. તેને ૬૨ વડે ગુણતાં આવશે - ૪૦૯૨ મહર્તા અને એક મહdના ૬૨ ભાગોના ૩૧૦ અને ૧/૬૨ ભાગના ૬૨/૬ ભાગ. શશિ આવશે - ૪૦૯૨|૩૧૦|૬૨ અહીં પુષ્યના ૧૦ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગોમાંના ૧/૨ ભાગના ૨૪/૬૩ ભાગો અતિક્રાંત થતાં પાશ્ચાત્ય યુગને પરિસમાપ્ત કરે છે. ત્યારપછી બીજો યુગ પ્રવર્તે છે. પુષ્ય પણ તેટલો જ મમ અતિક્રાંત થઈ આગલ ફરી પણ તેટલાં માત્ર પુષ્યના અતિક્રમ સુધી આટલા પ્રમાણમાં એક પરિપૂર્ણ નક્ષત્ર પર્યાય થાય અને તેનું પ્રમાણ ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને ૧/૨ ભાગના ૬૬/૬૭ ભાગો. રાશિ - ૮૧૯|૨૪/૬૬ પછી આને પાંચ વડે ગુણીને પૂર્વોકત યુવાશિને ૬૨ વડે ગુણીને શોધિત કરાય છે તેથી પરિપૂર્ણ શોધિત થાય અને ત્યારપછી રાશિ નિર્લેપ થાય છે. ત્યારપછી આવેલ પુષ્યના સૂર્યથી યુક્ત ૧૦ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૮/ ૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના 3૪/૬૩ ભાગો અતિક્રાંત થતાં ૧૯ મુહુર્ત અને એક મુહના ૪૩/૬૨ ભાગોમાંના ૧/૬ર ભાગમાંના 33/૬૭ ભાગો બાકી રહેતા છેલ્લી બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે. તે જ પૂર્ણિમા વિષય ચંદ્રનક્ષત્ર યોગ અને સૂર્ય નક્ષત્ર યોગ કહ્યો. ધે અમાવાસ્યા વિષય સૂર્યનણ યોગ અને ચંદ્ર નક્ષત્ર યોગને પ્રતિપાદિત કરવા માટે પહેલા પહેલી અમાવાસ્યા વિષયક પ્રશ્નસૂસ કહે છે - • સૂત્ર-૫ : આ પાંચ સંવરારોમાં પહેલી અમાવાસ્યા ચંદ્ર કયા નામથી પરિસમાપ્ત કરે છે આશ્લેષા વડે. આશ્લેષા એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૪/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને દૂર-ચૂર્ણિા બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નાક્ષત્રથી અમાસને પરિસમાપ્ત કરે છે આલેષા વડે. આશ્લેષાનું એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૦૬ર ભાગ, ૬૨ ભાગને ૬૭ વડે છેદીને દૂર-ચૂર્ણિકા ભાગ રહેતા. આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા નામથી પરિસમાપ્ત સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કરે છે ? ઉત્તરાફાગુનીeણી. ઉત્તરાફાલ્ગની ૪૦-મુહૂર્ત અને મુહૂર્તના ૩૫/૬ર ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૬૫- ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નાત્ર વડે માસને પરિસમાપ્ત કરે છે ? ઉત્તરાફાલ્ગની વડે. ચંદ્રવત્ કહેવું. પાંચ સંવત્સરોની ત્રીજી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્રથી પરિસમાપ્ત કરે છે ? હસ્ત વડે. હસ્તના ચાર મુહૂર્ત અને એક મુહૂર્તના 30/દુર ભાગો અને દૂર ભાગને ૬૭dડે છેદીને ૬ર ચૂર્ણિકા ભાગો બાકી રહેતા પૂર્ણ કરે. તે સમયે સૂર્ય કયા નાગથી અમાવાસ્યાને પૂર્ણ કરે છે ? હસ્ત વડે. હસ્ત નક્ષત્રનું ચંદ્રવત જાણવું. પાંચ સંવત્સરમાં બારમી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્ર વડે પરિસમાપ્ત કરે છે ? આદ્રાં વડે. આદ્રના ચાર મુહૂર્ત અને એક મુહૂર્વના ૧૦/૬ર ભાગ તા ૬૨ને ૬૭ વડે છેદીને ૫૪-પૂર્ણિા ભાગ બાકી રહેતા પૂર્ણ કરે. તે સમયે સૂર્ય કયા નથી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે ? આદ્ધાં વડે. બાકી ચંદ્રવતુ. આ પાંચ સંવત્સરોમાં છેલ્લી બાસઠમી અમાવાસ્યા ચંદ્ર કયા નામથી પરિસમાપ્ત કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસુના રર-મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૬ર ભાગ બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નામથી અમાવાસ્યાને પૂર્ણ કરે છે ? પુનર્વસુ વડે. શેષ ચંદ્રવત્ જાણવું. • વિવેચન-૫ : પ્રશન સુગમ છે. ભગવંતે કહ્યું - x • આશ્લેષા સાથે યુકત ચંદ્ર પહેલી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. આશ્લેષા નક્ષત્રના છ તારા હોવાથી માં બહુવચન છે, પહેલી અમાવાસ્યા પરિસમાપ્તિ વેળા આશ્લેષા નક્ષત્રના એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૪/૬૨ ભાગ અને ૧/૬ર ના ૬૬૩ ભાગથી ૬૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. તેથી, કહે છે - તે જ ઘુવરાશિ ૬૬/૫/૧. પહેલી અમાવાસ્યા વિશે હાલ વિચારણા ચાલે છે, તેથી એક વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા રહે છે. પછી - x x • ૨૨-મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ, એ રીતે એ પ્રમાણથી પુનર્વસુ શોધનક શોધિત કરાય ચે. તેમાં ૬૬ મુહૂર્તની અપેક્ષાથી તેના ૬૨-ભાગો કર્યા. તે દુરભાણ સશિ મળે ઉમેરીએ. તેથી થશે ૬૩. તેમાંથી ૪૬ને શોધિત કરતાં બાકી રહેશે-૨૧. પછી ૪૩-મુહૂર્તમાંથી ૩૦ મુહૂર્ત વડે પુષ્ય શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે - ૧૩ મુહૂર્તો. આશ્લેષાનક્ષત્ર અર્ધબ, એ રીતે ૧૫મુહૂર્વપ્રમાણ. તેથી આ આવેલ - આશ્લેષા નક્ષત્રના એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૦/૬ર ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૨૬૭ ભાગોમાં ૬૬ ભાગો રહેતા પહેલી અમાસ પૂર્ણ થાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૫ હવે આ જ પહેલી અમાવાસ્યા વિશે સૂર્યનક્ષત્ર પૂછે છે – પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x • અહીં જે અમાવાસ્યામાં ચંદ્ર નક્ષત્ર યોગમાં ધ્રુવરાશિનું જે શોધનક છે, તે જ સૂર્યનક્ષત્ર યોગ વિષયમાં પણ ધૃવરાશિ, તે જ શોધનક છે, તે જ સૂર્યનાત્ર યોગમાં પણ નક્ષત્ર ત્યાં સુધી જ તે નક્ષત્રની શેષ છે. તેથી જ કહે છે – આશ્લેષા વડે યુક્ત સૂર્ય પહેલા અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. તે પરિસમાપ્તિ વેળાએ આશ્લેષાનું એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૪/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ બાકી રહેતા. બીજી અમાવાસ્યા વિષયક પ્રશ્ન સત્ર સુગમ છે. ભગવંત કહે છે - ઉત્તરાફાલ્ગની વડે યુક્ત ચંદ્ર બીજી અમાસને પરિસમાપ્ત કરે છે. ત્યારે - અમાવાસ્યા પરિસમાપ્તિ વેળાએ ઉત્તરાફાગુનીના ૪૪ મુહૂર્તા અને મુહૂર્તના ૩૫/૬૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૬૫-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તેથી જ કહે છે - તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧. તેને બે વડે ગુણતાં થાય ૧૩૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬ર ભાગ અને તેમાંના ૧૬ર ભાગને ૬૩ વડે છેદીને ૨-ચૂર્ણિકા, ભાગો. તે આ રીતે શશિ - ૧૩૨/૧૦/ર થાય. તેમાં પહેલા પુનર્વસુ શોધનક શોધિત થાય છે. ૧૩૨ મુહૂર્વથી ૨૨-મહૂર્તો શુદ્ધ થતાં પછી રહેશે-૧૧૦, તેમાંથી એક મુહૂર્ત લઈને ૬૨ ભાગ કરીએ. કરીને તે ૬૨ ભાગ, ૬૨-ભાણ સશિમાં ઉમેરીએ. તેથી દૂર ભાગો, તેમાંથી ૪૬ શુદ્ધ થતાં પછી રહેશે શ૬, પછી ૧૦૯ મુહૂર્તથી 30 વડે પુષ્ય શોધિત થાય. પછી રહેશે-૭૯. તેમાંથી પણ ૧૫- મુહૂર્ત વડે આશ્લેષા શોધિત થાય. તેથી રહેશે ૬૪. તેમાંથી પણ ૩૦ મુહર્ત વડે મઘા શોધિત થાય. તેથી રહેશે - ૩૪, તેમાંથી પણ ૩૦ મુહર્ત વડે પૂર્વાફાલ્ગની શોધિત થાય. પછી રહેશે-ચાર. ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હરાદ્ધોબ છે અને તે ૪૫-મુહૂર્ત પ્રમાણ છે. તેથી અહીં આવેલ-ઉત્તરાફાગુની નક્ષત્રના ચંદ્રયોગ ઉપામતના ૪૦ મુહર્તામાં એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને પછી ૫૬-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા બીજી અમાસની પરિસમાપ્તિને પામે છે. ધે આ જ બીજી અમાવાસ્યામાં સૂર્ય નક્ષત્ર પૂછે છે – પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું - x • ઉત્તરાફાલ્ગની વડે યુક્ત સૂર્ય બીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. ત્યારે - બીજી અમાવાસ્યા પરિસમાપ્તિ વેળામાં ઉત્તરાફાગુની વડે, જેમ ચંદ્રના વિષયમાં કહ્યું, તેમજ અહીં પણ કહેવું જોઈએ. તે આ પ્રમાણે-૪૪ મુહર્ત અને એક મુહૂર્તના ૩૫/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. આ બંને ચંદ્ર-સૂર્યના નક્ષત્ર-પરિજ્ઞાન હેતુના કરણના સમાનત્વથી જાણવું. બીજી સામાવાસ્યા વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - x " ને સુગમ છે. ભગવંત કહે છે • x હસ્ત વડે યુક્ત ચંદ્ર ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. ત્યારે ૬૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હતના ચાર મુહd અને એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગ ૬૨ ભાગને ૧/૬૭ થી છેદીને તેના હોતા ૬૪ ચૂર્ણિકા ભાણ બાકી રહે છે. તેથી કહે છે – તે જ ધવરાશિ – ૬૬) ૫/૧. હાલ ત્રીજી અમાવાસ્યાની વિચારણા છે માટે ત્રણ વડે ગુણીએ છીએ. તેથી પ્રાપ્ત સંખ્યા છે - ૧૯૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના 3/ ૬૭ ભાગ. તેથી સંખ્યા આવશે - ૧૯૮/૧૫|3. પછી આનાથી ૧૭૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ વડે આશ્લેષાદિથી ઉત્તરાફાલ્ગની સુધીના નાગો શુદ્ધ થાય છે. પછી રહે છે. ૨૫-મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૧/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના 3/૬૭ ભાગ. તેથી પ્રાપ્ત સશિ આ રીતે - ૨૫/૩૧/3. તે રીતે આવેલ હસ્તનમનો ચંદ્ર સાથે યોગ પામીને ચાર મુહૂર્તમાં એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૬/૬૩ ભાગ બાકી રહેતા ત્રીજી અમાવાસ્યા પૂરી થાય છે. અહીં જ સૂર્યવિષયક પ્રશ્નસૂતર કહે છે - ૪ - સુગમ છે. ભગવંત કહે છે • x • હસ્ત નક્ષત્ર વડે જ યુક્ત સૂર્ય પણ ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. આ બંનેના પણ કરણની સમાનાર્થતાથી જાણવું. બાકીના પાઠ વિષયમાં અતિદેશ કહે છે - જેમ ચંદ્રના વિષયમાં હરતનું શેષ કહ્યું, તેમ સૂર્યના વિષયમાં પણ કહેવું. તે આ પ્રમાણે હતના ચાર મુહૂર્તા અને એક મુહૂર્વના ૩૦/૬૨ ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૨-ચૂર્ણિકા ભાગ રહેતા. હવે ૧૨મી અમાવાસ્યા વિષયક પ્રશ્નસૂત્ર કહે છે • x • તે સુગમ છે. ભગવંતે કહ્યું - આદ્ધ વડે યુક્ત ચંદ્ર બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. ત્યારે આદ્રાના ચાર મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૫૪ ચૂર્ણિકા ભાગ રહેતા. તેથી જ તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧. બારમી અમાવાસ્યાની વિચારણા વર્તે છે, તેથી બાર વડે ગુણીએ. તો ૭૯૨ મુહર્ત અને એક મુહૂર્તના ૬૦/૬ર ભાગ અને ૧૨ ભાગના ૧૨/૬૭ ભાગ- ૭૯૨/૬૦/૧૨. આનાથી ૪૪૨ મહતું અને એક મહત્ત્વના ૪૬/૬૨ વડે આશ્લેષાદિથી ઉત્તરાષાઢા પર્યાની નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૩૫o મુહર્ત અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગ, તેમાંના ૧/૬ ભાગના ૧૨/૩ ભાગ. તેથી આવશે – ૩૫૦|૧૪|૧૨. પછી 30 મુહૂર્તોમાંના એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ વડે અને ૧૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતાદિથી રોહિણી પર્યાના નક્ષત્રો શોધિત થાય છે. ત્યારપછી રહે છે - ૪ મુહૂર્તી અને એક મુહૂર્તના પ૧/૬ ભાગ અને ૧/ ૬૨ ભાગના ૧૩/૬૩ ભાગ. તેથી થશે- ૪૦/પ૧/૧૩. તેમાંથી ૩૦ મુહૂર્ત વડે મૃગશિર શુદ્ધ થતાં પછી રહેશે ૧૫ મુહૂર્તો. બાકી પૂર્વવત્. ૧૦/૫૧/૧૩. તેથી આવેલ આદ્રનિક્ષત્રનો ચંદ્ર સાથે સંયુક્ત ચાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગોમાં ૧/ દુર ભાગના ૫૪/ક ભાગોમાં અર્થાત્ ૪|૧૦|૫૪ રહેતા બારમી અમાસ પરિસમાપ્ત થાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૫ હવે સૂર્યના વિષયમાં પ્રશ્ન કહે છે - x - તે સુગમ છે. ભગવંતે કહ્યું - X • આદ્ર વડે યુક્ત સૂર્ય પણ બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. બાકીના પાઠના વિષયમાં અતિદેશ કહે છે – જેમ ચંદ્રના વિષયમાં આદ્રનું શેષ કથન છે, તેમ સૂર્યના વિષયમાં પણ કહેવું. તે આ પ્રમાણે – આદ્ર ચાર મુહૂર્ત અને મુહૂર્તના ૧૦/૬૨ ભાગમાં ૬૨ ભાગને ૬૩ વડે છેદીને પ૪-ચૂર્ણિકા ભાગ રહે છે. છેલ્લી બાસઠમી અમાવાસ્યાના વિષયમાં પ્રશ્ન કહે છે -- * - તે સુગમ છે. ભગવંતે કહ્યું - * * પુનર્વસુ યુદ્ધ ચંદ્ર છેલ્લી ૬૨-મી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે આ - ચરમ બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ વેલામાં પુનર્વસુ નક્ષત્રના ૨૨મુહૂત અને મુહૂર્તના ૪૬/૬૨ ભાગ મુહૂર્ત બાકી રહેતા. તેથી કહે છે - તે જ ધુવરાશિ - ૬૬/૫/૧ છે. તેને ૬૨ વડે ગુણીએ, તેથી મુહુર્નોના ૪૦૨ મુહર્ત અને એક મુહના બાસઠ ભાગોના ૩૧૦ અને ૧૬ર ભાગના ૬૨૬૭ ભાગો - ૪૦૯૨|૩૧૦|૬૨. પછી આમાંથી ૪૦૪૨ મુહૂર્તામાંના એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ વડે પહેલું શોધનક શુદ્ધ થાય છે. - - - - પછી રહેશે ૩૬૫૦ મુહૂર્તોમાંના એક મુહૂર્તના ૨૬/ર માંના ૧૨ ભાગના ૬ર૭ ભાગ - ૩૬૫o|૨૬૪|૬૨. તેથી અભિજિતુ આદિથી ઉત્તરાષાઢા પર્યન્તના સર્વ નbuપયયિ વિષય શોધનક ૮૧૯ મુહૂર્તોના એક મુહૂર્તના દુર માંના ૧/૨ ભાગના ૬/૬ ભાગ- ૮૧૯|૨૪]૬૬. એ પ્રમાણે આવા પ્રમાણને ચાર વડે ગુણીને શોધિત કરીએ. - - * ત્યારપછી 19૪ મુહર્તાના એક મુહના ભાગોમાંના ૧૬૪, ભાગોમાંના ૧/ભાગના ૬૬/ભાગો - 39૪|૧૬૪૬૬. પછી ફરી પણ ૩૦૯ મુહુર્તાના એક મુહૂર્તના દર ભાગમાંના ૧/૨ ભાગના /દ ભાગે વડે અભિજિતાદિથી રોહિણી પર્યાના શોધિત થાય છે. ત્યારપછી રહેશે - ૬૭ મુહૂત અને એક મુહૂર્તના ૧૬/ર ભાગ- ૬/૧૬/ . પછી ૩૦ મુહૂર્ત વડે મૃગશિર, ૧૫ મુહૂર્ત વડે આદ્રી પણ શોધિત થાય છે. પછી બાકી રહેશે - ૨૨ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૬/દર ભાગ. તેથી આવેલ ચંદ્ર સાથે સંયુક્ત પુનર્વસુ નક્ષત્ર - ૨૨ મુહૂર્તોમાં અને એક મુહૂર્તના 8૬/દુર ભાગો બાકી રહેતાં બાસઠમી અમાવાસ્યા પૂર્ણ કરે છે. ધે સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - x • તે સુગમ છે. ભગવંતે કહ્યું - X • સૂર્ય પણ પુનર્વસની સાથે યોગ પામીને છેલ્લી બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. શેષ વિષયમાં અતિદેશ કહે છે - x • ચંદ્રના વિષયમાં પુનર્વસુ વિશે કહ્યું, તેમજ સૂર્યના વિષયમાં પણ કહેવું. તે આ પ્રમાણે – પુનર્વસુના ૨૨-મુહૂત અને જૈ૬/૬ર મુહૂર્ત બાકી રહેતા. • સૂત્ર-૯૬ - જે આધ નામ સાથે જે દેશમાં ચંદ્ર યોગ કરે છે, તે આ ૮૧૯ મુહૂર્તા [24/5] ૬૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અને મુહૂના ર૪/ર ભાગમાં ૬૨ ભાગને ૬૭ વડે છેદીને દૂર-ચૂર્ણિકા ભાગ ગ્રહણ કરીને ફરી તે ચંદ્ર અન્ય સદેશ નક્ષત્ર સાથે અન્ય દેશમાં યોગ કરે છે. જે આધ નક્ષત્ર સાથે જે દેશમાં ચંદ્ર યોગ કરે છે, તે આ ૧૬૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના 86% ભાગમાં દુર ભાગને ૬૭ વડે છેદીને ૬૫-મૂર્શિકા ભાગ ગ્રહણ કરીને ફરી પણ તે ચંદ્ર તે જ નક્ષત્ર સાથે અન્ય દેશમાં યોગ કરે છે. જે આધ નક્ષત્ર સાથે જે દેશમાં ચંદ્ર યોગ કરે છે, તે આ - ૫૪Qo મુહૂર્તા ગ્રહણ કરીને ફરી પણ તે ચંદ્ર અન્ય કાર્દેશ એવા તે દેશમાં યોગ કરે છે. જે આધ નક્ષત્રમાં જે-જે દેશમાં ચંદ્ર યોગ કરે છે. તે આ છે ૧,૦૯,૮૦૦ મુહૂર્ત ગ્રહણ કરીને ફરી પણ છે ચંદ્ર તે નક્ષત્ર સાથે, તે દેશમાં યોગ કરે છે. જે આજના નક્ષત્રથી જે દેશમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે છે - ૩૬૦ અહોરાત્રને ગ્રહણ કરીને ફરી પણ તે સૂર્ય બીજ તેવા પ્રકારના નામ વડે તે દેશમાં યોગ કરે છે. જે આજના નથી સૂર્ય કે દેશમાં યોગ કરે છે, તે આ છે – ૭૨૦ અહોરાત્ર ગ્રહણ કરીને ફરી પણ તે સૂર્ય તે જ નઝ વડે તે દેશમાં યોગ કરે છે. જે નક્ષત્ર વડે સૂર્ય જે દેશમાં ચોગ કરે છે, તે આ છે - ૧૮૩૦ અહોરમ ગ્રહણ કરીને ફરી પણ સૂર્ય અન્ય નક્ષત્ર વડે તે દેશમાં યોગ કરે છે. જે નોઝ વડે સૂર્ય જે દેશમાં યોગ કરે છે, તે આ ૩૬૬e અહોરx ગ્રહણ કરીને ફરી પણ તે સૂર્ય તે જ નાત્ર વડે તે દેશમાં યોગ કરે છે. • વિવેચન-૯૬ : હવે જે નક્ષત્ર તેવા પ્રકારના નામનું કે તે જ દેશમાં અથવા બીજામાં જેટલાં કાળથી ફરી ચંદ્ર સાથે યોગ પામે છે. તેટલો કાળ દર્શાવવા માટે કહે છે - જે નખની સાથે ચંદ્ર આજે - વિક્ષિત દિવસે યોગ કરે છે, અને જે દેશમાં કરે છે, તે ચંદ્ર આ - વક્ષ્યમાણ સંખ્યક, તે જ કહે છે – ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪૨ ભાગોમાંના ૧ર ભાગના ૬૬/૩ ભાગોને ગ્રહણ કરીને - અતિક્રમીને. ફરી પણ તે ચંદ્ર અન્ય બીજા સદેશ નામના નગ વડે યોગ જે દેશમાં કરે છે. અહીં આ ભાવના છે - અહીં ચંદ્ર, સૂર્ય નક્ષત્રો મળે નાગો સર્વ શીઘ છે, તેનાથી પણ મંદગતિવાળા સૂર્યો, તેનાથી પણ મંદગતિવાળા ચંદ્રો છે અને તે આગળ સ્વયં જ કહેશે. ૫૬-નક્ષત્રો પ્રતિનિયત તાપાંતરાલ દેશો ચક્રવાલ મંડલપણે વ્યવસ્થિત હંમેશાં એકરૂપપણે પરિભ્રમણ કરે છે તેમાં યુગની આદિમાં અભિજિત નક્ષત્ર સાથે ચંદ્ર યોગને પામે છે અને તે યોગ પામેલ એવો ધીમે-ધીમે પાછળ ખસતા તે નાગથી અતિ મંદગતિપણાથી જાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૯૬ ૬૮ પછી નવ મુહૂર્તોમાંના એક મુહૂર્તના *દુર ભાગોમાંના ૧ર ભાગના ૫૬ ભાગોને અતિક્રમીને આગળ શ્રવણ સાથે યોગ કરે છે. ત્યારપછી પણ ધીમે ધીમે ઘટતા ૩૦-મુહૂર્તથી શ્રવણ સાથે યોગને સમાપ્ત કરીને આગળ ધનિષ્ઠા સાથે યોગને પામે છે. એ પ્રમાણે સ્વ-સ્વ કાળને આશ્રીને બધાં પણ નક્ષત્રો સાથે યોગ ત્યાં સુધી કહેવો. જ્યાં સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર યોગ આવે આટલા કાળથી ૮oo [૮૧૯ ?] મુહૂર્ત અને એક મુહના ૨૪ ભાગોમાંના ૧ર ભાગના ૬૬/૩ ભાગો થાય છે. તેથી કહે છે - છ નબો ૪૫ મુહૂર્તવાળા છે, તેથી ૬ને ૪૫ વડે ગુણતાં થાય છે - ૨૩૦. છ નક્ષત્રો ૧૫-મુહૂર્વોવાળા છે ફરી છને ૧૫ વડે ગુણીએ એટલે થશે ૯૦ પંદર નાગો ૩૦-મુહૂર્તવાળા છે, તેથી ૧૫ને ૩૦ વડે ગુણીએ, આવે છે - ૪૫૦. અભિજિત્ નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪૬ર ભાગો અને તેમાંના *દુર ભાગના ૬/૬ ભાગો થાય છે. ઉક્ત બધી સંખ્યાને એકઠી કરતાં ચોક્ત મુહર્ત સંખ્યા થાય છે – ૮૧૯ - ર૪,ર૫૬/આટલો નક્ષત્ર માસ થાય. તેથી ત્યારપછી જે અભિજિત્ નક્ષત્રને અતિકાંત થઈને તે પછીના બીજા અભિજિત નક્ષત્ર સાથે નવ મુહૂર્નાદિકાળ યોગને પામે છે. પછી પરમ અપર બીજા ૨૮ સંબંધી શ્રવણ સાથે યોગ પામે. એ પ્રમાણે પૂર્વવતુ ઉત્તરાષાઢા સુધી કહેવું. ત્યારપછી ફરી પ્રથમથી જ અભિજિત નક્ષત્ર સાથે યોગને પામે છે. તેથી પુવોંકત ક્રમથી શ્રવણાદિ વડે [યોગ થાય એ પ્રમાણે સર્વકાળ પણ જાણવું. તેથી વિવક્ષિત દિવસમાં જે દેશમાં જે નક્ષત્ર સાથે યોગ કરીને ચંદ્ર, તે યથોકત મુહd સંખ્યાતિકમથી ફરી તેવા જ બીજા નક્ષત્ર સાથે બીજા દેશમાં યોગ કરે છે, પરંતુ તે જ નક્ષત્ર અને તે જ દેશમાં કરતો નથી - તથા - ૩૪ - વિવક્ષિત દિવસમાં જે નબ સાથે યોગ જે-જે દેશમાં ચંદ્ર જોડે છે. તે આ વક્ષ્યમાણ સંખ્યક છે. તે જ કહે છે – ૧૬૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૯.ર ભાગમાંના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૫૬-ચૂર્ણિકા ભાગોને અતિક્રમીને ફરી પણ તે ચંદ્ર તે જ નક્ષત્ર સાથે યોગ કરે છે. પરંતુ બીજા દેશમાં, તે જ દેશમાં નહીં કઈ રીતે? તેનો ઉત્તર આપે છે - અહીં ફરી તે જ દેશમાં તે જ નબ સાથે યોગ બે યુગ કાળ અતિકમી યથાર્થ કેવળ વેદથી જ્યોતિ ચક્રગતની પ્રાપ્તિ છે, જંબૂદ્વીપમાં પ૬ જ નાનો છે, તેથી વિવક્ષિત નક્ષત્ર યોગ હોતા, ત્યાંથી આરંભી ૫૬ નક્ષત્ર અતિક્રમીને તે જ નક્ષત્ર સાથે યોગ કરે છે. ૫૬-નક્ષત્ર અતિક્રમીને પૂર્વોક્ત ૨૮- નમુહૂર્વ સંધ્યાદિ ગુણ સંખ્યાથી, તેથી કહ્યું – ૧૬૩૮ આદિ. તેથી તેવા જ કે તે નક્ષત્ર સાથે બીજા દેશમાં જેટલા કાળથી ફરી પણ યોગ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ થાય છે, તેટલો કાળ વિશેષ કહ્યો. હવે તે જ દેશમાં, તેવા પ્રકાર કે તે નક્ષત્ર સાથે કરી પણ યોગ જેટલા કાળથી થાય છે, તેટલા કાળ વિશેષને કહે છે - વિવક્ષિત દિવસમાં જે નક્ષત્ર સાથે યોગ જે દેશમાં ચંદ્ર કરે છે તે ચંદ્ર આ વફ્ટમાણ સંખ્યક છે, તેને કહે છે – પ૪,00 મુહર્ત અતિક્રમીને ફરી પણ તે ચંદ્ર અન્ય તેવા જ નક્ષત્ર સાથે તે જ દેશમાં યોગ કરે છે, અહીં આ ભાવના છે - વિવક્ષિત યુગમાં વિવક્ષિત ૨૮-નક્ષત્રો મળે જે નગ સાથે, જે દેશમાં જ્યારે ચંદ્રનો યોગ થાય, ફરી તે જ દેશમાં ત્યાં જ, તે નક્ષત્ર સાથે યોગ વિવક્ષિત યુગથી આરંભીને ત્રીજા યુગમાં, બીજામાં નહીં. કઈ રીતે ? પૂછતાં કહે છે - અહીં યુગાદિથી આરંભીને પહેલાં નક્ષત્રમાસમાં જે એક આદિથી ૨૮-નક્ષત્રોને સમતિક્રમે છે, બીજા નક્ષત્ર માસથી, તેનાથી અપર દ્વિતીય, તેથી ફરી ત્રીજા નમ્ર માસથી તે જ પ્રમાદિ ૨૮-નમો ચોથા વડે ફરી તે જ બીજામાં, એ પ્રમાણે સર્વકાળ, યુગમાં ૬-ગ્નબ માસ છે, તે સંખ્યા વિશ્વમા છે, તેથી વિવક્ષિત યુગ પરિસમાપ્તિમાં બીજા યુગના આરંભે જે વિવક્ષિત યુગની આદિમાં ભોગવેલ નાગો, તેનાથી બીજા જ દ્વિતીયોને ભોગમાં લે છે, પણ તે જ નમો નહીં. બે યુગમાં ૧૩૪ નક્ષત્રમાસ હોય છે. તે ૧૩૪ નક્ષત્ર માસ સંખ્યા સમ છે, તેથી બીજા યુગની પરિસમાપ્તિમાં ૫૬ નક્ષત્રો સમાપ્તિને પામે છે. ત્યારપછી વિવક્ષિત યુગથી આરંભીને ત્રીજા યુગમાં તે જ નક્ષત્રથી તે જ દેશમાં ત્યારે ચંદ્રનો યોગ છે. યુગમાં ૧૮૩૦ અહોરાત્ર અને એકૈક અહોરાકમાં ૩૦ મુહૂર્તા છે. તેથી ૧૮૩૦ ને ૩૦ વડે ગુણતાં ચોક્ત મુહૂર્ત સંખ્યા થાય છે. ચોક્ત મુહૂર્ત સંખ્યા અતિકમતા તેવા જ નક્ષત્ર સાથે યોગ, તે જ દેશમાં ચંદ્ર કરે છે. પણ તે નક્ષત્રથી બીજામાં કે બીજા દેશમાં નહીં, તા નેof ઈત્યાદિ. સૂગ અક્ષરાર્થને આશ્રીને સુગમ છે, ભાવના પૂર્વવત્ કરવી. વિશેષ આ - બે યુગકાળ ૩૬૬૦ અહોરાત્રોના એકૈક અહોરમાં 30-મુહd, તે રીતે ૩૬૬૦ ને ૩૦ વડે ગુણતા ચોક્ત મુહૂર્ત સંખ્યા થાય છે. તે જ તેવા પ્રકારના કે તે માત્ર સાથે બીજા કે તે જ દેશમાં ચંદ્રનું યોગકાળ પ્રમાણ કહેલ છે. હવે સૂર્યના વિષયમાં તે કહે છે - x - મg - વિવક્ષિત દિવસમાં જે નળ સાથે સૂર્ય જે દેશમાં યોગ કરે છે, તે આ ૩૬૬-અહોરાને અતિક્રમીને ફરી પણ તે સૂર્ય, તે જ દેશમાં, તેવા પ્રકારે જ કે અન્ય નક્ષત્ર સાથે યોગ કરે છે, તેની સાથે જ નહીં. કઈ રીતે ? એમ પૂછતા ઉત્તર આપે છે – અહીં ચંદ્ર નક્ષત્ર માસથી એકાદિ ૨૮ નામો ભોગવીને, સૂર્ય પણ ૩૬૬ અહોરાત્ર વડે એક સૂર્ય સંવત્સર છે. પછી બીજી ૩૬૬ અહોરાત્રો વડે અન્ય દ્વિતીયા૨૮ નખોને ભોગવે છે ત્યારપછી ફરી તે જ પ્રથમા-૨૮ નખોને ત્યાં સુધી અહોરામ સંખ્યા વડે ક્રમથી યોગ કરે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨/૯૬ થo. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વિવક્ષિત મંડલમાં ગતિયુક્ત હોય છે. તે કાળમાં બીજો ઐરાવત ક્ષેત્રને પ્રકાશનો વિવક્ષિત ચંદ્ર તે જ વિવક્ષિત મંડલમાં ગતિ સમાપન્ન થાય છે. એમ બીજા સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે ઉક્ત પ્રકારે ગ્રહણ અને નક્ષત્રમાં પણ બબ્બે આલાવાઓ કહેવા. - X - X - X - X - ઉભયથી-દક્ષિણ અને ઉત્તરના કે પર્વ અને પશ્ચિમના. આ નક્ષત્ર વિજય નામના બાવીશમાં પ્રાકૃતપ્રાકૃતમાં આ નક્ષત્ર ફોમ પરિભાગ કહેલ છે. મંડલને સ્વસ્વકાળથી ૫૬ નક્ષત્રો વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્યમાન સંભાવ્યા છે, તેટલા માત્ર બુદ્ધિ પરિકલ્પિત લાખને ૯૮૦૦ વડે છેદીને વ્યાખ્યા કરેલ છે, તે પૂર્વવતુ. આ અનંતરોક્ત-ભગવંતના ઉપદેશથી કહું છું. આ ગ્રંથકારનું વચન છે, અથવા આ ભગવદ્વચન શિષ્યોને દૃઢતા ઉપજાવવા છે. તેથી આ બધું સત્ય છે, તેવો વિશ્વાસ રાખવો. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ત્યારપછી ૩૬૬ અહોરાત્રને અતિક્રમીને સૂર્યના તે જ દેશમાં, તેવા પ્રકારે કે બીજા નક્ષત્ર સાથે યોગ કરે છે, તેની સાથે જ નહીં. તા ને ઈત્યાદિ, આ સૂત્રનો અક્ષરાર્થ પ્રતીત અને સુગમ છે. ભાવના પણ પૂર્વવત કરવી. - x • Iઇ - વિક્ષિત દિને જે નક્ષત્ર સાથે સૂર્ય જે દેશમાં ચોગ કરે છે, તે આ ૧૮૩૦ અહોરણ અતિક્રમીને ફરી પણ તે જ દેશમાં અન્ય જ તેવા પ્રકારના નામ સાથે યોગ કરે છે, પણ તેની જ સાથે નહીં. - કઈ રીતે? તે કહે છે - અહીં ૧૮૩૦ અહોરાકનો એક યુગ થાય છે. તેમાં સૂર્ય વિવાિત દિવસથી આરંભીને તે જ દેશમાં તે જ દિવસે, તે જ નક્ષત્ર સાથે યોગમાં ત્રીજા સંવત્સરમાં આવે છે અને યુગમાં સૂર્ય વર્ષ પાંચ છે. તેથી બીજા કે પાંચમાં સૂર્ય સંવત્સરમાં સૂર્યના તે જ નક્ષત્રથી, તે જ કાળમાં યોગ કરે છે, પણ યુગાતિક્રમીને છઠ્ઠા વર્ષમાં નહીં. તા નેT૦ ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – ૩૬૬૦ અહોરાત્ર બે યુગમાં થાય છે. બે યુગમાં દશ સૂર્ય નક્ષત્રો, તેથી બે યુગ અતિક્રમીને અગિયારમાં વર્ષમાં સૂર્ય તે જ નક્ષત્ર સાથે, તે જ દેશમાં યોગ ઉત્પન્ન થાય છે. આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્યો. એકૈક ચંદ્ર ભિન્ન ગ્રહાદિ પરિવાર છે, એમ સાંભળીને કોઈ એમ પમ માને કે જેમ ભિન્નકાળ મંડલોમાં ચંદ્રાદિની ગતિ અને ભિન્નકાળ, તે નમ્રાદિ સાથે યોગ કરે છે. તેથી તે આશંકાને દૂર કરવા કહે છે– • સૂત્ર-૯૭ જ્યારે આ ચંદ્ર ગતિ સમાપન્ન હોય છે, ત્યારે બીજી પણ ચંદ્ર ગતિસમાજm થાય છે. જ્યારે બીજી પણ ચંદ્ર ગતિ સમાપન્ન થાય છે, ત્યારે આ ચંદ્ર પણ ગતિસમાપન્ન થાય છે. જ્યારે આ સૂર્ય ગતિ સમાપન્ન થાય છે, ત્યારે બીજે પણ સૂર્ય ગતિ સમાપન્ન થાય છે. જ્યારે બીજો સૂર્ય ગતિસમાપન્ન હોય છે ત્યારે આ સૂર્ય પણ ગતિ સમાપ હોય છે. એ પ્રમાણે ગ્રહ અને નક્ષત્ર પણ જાણવા. જ્યારે આ ચંદ્ર યુકત યોગથી થાય, ત્યારે બીજો ચંદ્ર પણ યુકત યોગથી થાય છે. બીજો ચંદ્ધયુકત યોગથી થાય ત્યારે આ ચંદ્ર પણ યુકત યોગ થાય છે એ પ્રમાણે સૂર્ય, ગ્રહ, નક્ષત્ર પણ છે. સદાને માટે ચંદ્ર - x • સૂર્ય - ૪ - ગ્રહ • x • નક્ષત્રો યોગ વડે યુક્ત હોય છે. બંને બાજુથી પણ ચંદ્ર • x • સૂર્ય - X - ગ્રહ - ૮ - નશ્વ યોગથી યુક્ત છે. મંડલ, લાખને ૬૮oo વડે છેદીને, આ ના ક્ષેત્ર પરિભાગ નઝ વિજય પામૃતમાં કહેલ છે - તેમ હું કહું છું • વિવેચન-૯૭ :જે કાળમાં આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન ભરતોને પ્રકાશતા વિવતિ ચંદ્ર, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧/-/૯૮ # પ્રાકૃત-૧૧ છે — — — — — છે એ પ્રમાણે દસમું પ્રાભૃત કહ્યું, હવે અગિયારમું આરંભે છે, તેનો આ અધિકાર છે - “સંવસરોની આદિની વકતવ્યતા”. તેથી તે વિષયક પ્રશ્ન કહે છે - • સૂગ૯૮ : તે સંવત્સરની આદિ કઈ રીતે કહી છે, તેમ કહેવું? તેમાં નિષે પંચ સંવત્સરો કહેલા છે, તે આ પ્રમાણે - (૧) ચંદ્ર, (૨) ચંદ્ર, (૩) અભિવર્ધિત, (૪) ચંદ્ર, (૪) અભિવર્ધિત તો આ પાંચ સંવત્સરોમાં પહેલા ચંદ્ર સંવત્સરની આદિ શું કહેલી છે ? જે પાંચમાં અભિવર્ધિત સંવત્સરનું પર્યવસાન છે, તે પહેલા સંવત્સરની કે જે અનંતર પુરસ્કૃત રામય છે, તેની આદિ છે. જે બીજ ચંદ્ર સંવત્સરની આદિ છે, તે પહેલા ચંદ્ર સંવત્સરનો અનંતર પશ્ચાd૧૮ સમયનું પર્યવસાન છે. તે સમયે ચંદ્ર કયા નામ સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢા નrગના ૨૬ મુહૂર્ત અને એક મુહૂર્તના ર૪/ર ભાગ અને દુર ભાગને ૬૭ વડે છેદીને જે ૫૪ ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે. તે સમયે સૂર્ય કયા નામ સાથે યોગ કરે છે ? પુનર્વસુ સાથે પુનર્વસુના સોળ મુહૂર્ત અને એક મુહૂર્તના ‘ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૨૦ ચૂર્ણિકાભાગ બાકી રહેતા. આ પાંચ સંવત્સરોના બીજ સંવત્સરની આદિ શું કહી છે તેમ કહેવું ? જે પહેલાં સંવત્સરનું પવિસાન, તે બીજ ચંદ્ર સંવત્સરની આદિ, પહેલાના અનંતર પશાવ સમયને કહેવી. તો તેનું પર્યવસાન શું કહેલ છે, તેમ કહેવું? જે ત્રીજા અભિવર્તિત સંવત્સરની આદિ છે, તે બીજ સંવત્સરનો અનંતર પશ્ચાત સમયનું પર્યવસાન છે. તે સમયે ચંદ્ર કયા નps સાથે યોગ કરે છે? પૂવષાઢા સાથે. પૂવષિાઢાના સાત મુહૂર્ત અને એક મુહૂર્તના 8 ભાગ અને દૂર ભાગને ૬૦ વડે છેદતા સાત ચૂર્ણિકા ભાગ રહેતા કરે છે. આ પાંચ સંવત્સરોમાં ત્રીજ અભિવર્ધિત સંવત્સરની અાદિ શું કહેલી કહેવી ? જે બીજ ચંદ્ર સંવત્સરનું પર્યાવસાન છે, તે અનંતર પશ્ચાવકુ સમય એ ત્રીજ અભિવર્ધિત સંવત્સરની આદિ છે. [બીજ સંવારનું] પર્યવસાન શું કહે છે, તેમ કહેવું? જે ચોથા ચંદ્રસંવત્સસ્તી આદિ છે, તે બીજ અભિવર્ધિત સંવત્સરના વિસાનનો અનંતર સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પશ્ચાતકૃદ્ધ સમય છે. તે સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢાના ૧૩ મુહૂર્ત અને એક મુહૂર્તના BJર ભાગ તથા તે દૂર ભાગને ૬૭ વડે છેદીને રહેતા ૨૭ ચૂર્ણિકા ભાગે કરે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે? પુનર્વસુ સાથે. પુનર્વસુના બે મુહૂર્ત અને એક મુહૂર્તના ૫૬/ભાગ તથા દૂર ભાગને ૬૭ વડે છેદીને ૬૦ ચૂર્ણિા ભાગ બાકી રહેતા. આ પાંચ સંવત્સરોમાં ચોથા સંવત્સરની આદિ શું કહી છે તેમ કહેવું? જે બીજ અભિવર્ધિત સંવત્સરના પર્યવસાનનો અનંતર પશાવતું સમય છે, તે ચોથા સંવત્સરની આદિ છે. | (ચોથા સંવત્સરની પર્યાવસાન શું કહેવું? જે છેલ્લા અભિવતિ સંવારની આદિ, તે ચોથા સંવત્સરના વિસાનમાં અનંતર પtal44 સમય છે, તેમ કહેવું તે સમયે ચંદ્ર કયા નાઝ સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢાથી. ઉત્તરાષાઢા નtઝના ૪૦-મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૦/ર ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૬૪ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નામ સાથે યોગ કરે છે ? પુનર્વસુ સાથે પુનર્વસના ર૯-મુહૂર્ત અને એક મુહૂર્વના ૧/૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૪મૂર્ણિકા ભાગ બાકી રહેતા. - આ પાંચ સંવત્સરોમાં પાંચમાં અભિવર્ધિત સંવત્સરની આદિ શું કહેતી છે, તેમ કહેવું જે ચોથા ચંદ્ર સંવત્સરના પર્યવસાનનો અનંતરપદ્માવત સમય છે, તે પાંચમાં સંવત્સરની આદિ છે. પિાંચમાં સંવત્સની પવિસાન શું કહેa જે પળ વસંવત્સરની આદિ છે, તે પાંચમાં અભિવર્ધિત સંવત્સરના પર્યવસાનનો અનંતર પશાવવ સમય છે.. તે સમયે ચંદ્ર કયા નps સાથે યોગ કરે છે : ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢા નક્ષત્રના છેલ્લા સમયે. તે સમયે સૂર્ય કયા નr સાથે યોગ કરે છે પુષ્ય સાથે. પુષ્યના જ મુહર્તા અને એક મુહૂર્તના 'ર માં દુર ભાગને ૬૦ વડે છેદતાં ૪૩-મૂર્શિકા ભાગ બાકી રહેતા. - વિવેચન-૯૮ :કયા પ્રકારે ભગવા આપે સંવત્સરોની આદિ કહેલી છે ? ભગવંતે કહ્યું : સંવત્સરના વિચારના વિષયમાં વિશે આ પાંચ સંવસરો કહેલા છે, તે આ પ્રમાણે - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવદ્ધિત, આનું સ્વરૂપ પૂર્વે કહેલ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧/-/૯૮ ફરી પ્રશ્ન કરે છે -xઆ પાંચ સંવત્સરમાં પહેલાં ચંદ્ર સંવત્સરની શું આદિ કહેલી છે ? ભગવંતે કહ્યું - X- જે પાશ્ચાત્ય યુગવર્ના પાંચમાં અભિવર્ધિત સંવત્સરના પર્યવસાન સમય, તેથી અનંતર પુરસ્કૃત-ભાવી જે સમય, તે પહેલા ચંદ્ર સંવત્સરની આદિ છે, તે જ પ્રથમ સંવત્સરની આદિ જાણવી. હવે પર્યવસાન સમય પૂછે છે - x • તે પ્રથમ ચંદ્ર સંવત્સરનું પર્યવસાન શું કહેલ છે ? ભગવંતે કહ્યું - x • જે બીજા ચાંદ્ર સંવત્સરની આદિ-આદિ સમય, તે અનંતર જે અતીત સમય, તે પહેલા ચાંદ્ર સંવત્સરનો પર્યવસાન સમય છે. તે ચાંદ્ર સંવત્સર પર્યવસાનરૂપ સમયમાં ચંદ્ર કયા નામ સાથે યોગ કરે છે ? ભગવંતે કહ્યું - ઉત્તરાષાઢા સાથે. આ બારમી પૂર્ણિમા વડે ચંદ્ર સંવત્સર થાય છે. તેથી જે પૂર્વે બારમી પૂર્ણિમામાં ચંદ્રનામયોગપરિમાણ અને સૂર્યનારા યોગ પરિમાણ કહ્યો, તે જ અન્યૂનારિક્ત અહીં પણ જાણવું. તે પ્રમાણેની જ ગણિતભાવના કરવી, જોઈએ. એ પ્રમાણે બાકીના સંવત્સગત-આદિ પર્યવસાન સૂમોની ભાવના પ્રાકૃતની સમાપ્તિ સુધી કરવી. વિશેષ એ કે અહીં ગણિત ભાવના કરીએ છીએ. તેમાં બીજા સંવત્સરની પરિસમાપ્તિ એ ચોવીશમી પૂર્ણિમાની પરિસમાપ્તિ છે. તેમાં ઘુવરાશિ-૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના “દુર ભાગ અને ૧ર ભાગના ૧/૪ ભાગ છે. આ પ્રમાણને ૨૪ વડે ગુણીએ તેથી આવશે ૧૫૮૪ મુહૂત અને મુહૂર્તગત ૬૨ ભાગના ૧૨૦માં ૧/૨ ભાગના ૨૪/૭ ભાગ અથ - ૧૫૮૪|૧૨૦૨૪. ત્યારપછી આ ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગમાંના ૧ર ભાગના ૬૬/છ ભાગ વડે એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય શોધિત થાય છે. તેથી પછી ૬૫ મુહર્ત અને મુહૂર્તગત ૬૨-ભાગોના ૯૫ અને ૧૨ ભાગના ૨૫/૭ ભાગ અથતુ /૯૫/૨૫ ત્યારપછી ૩૪૪ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨/૨ ભાગમાંના ૧/દુર ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતથી મૂળપર્યાના નામો શોધિત થાય છે. પછી રહેશે-૨૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૮ર ભાગ, તેમાંના દર ભાગના ૨૬/૩ ભાગ. તેથી આવેલ બીજા ચાંદ્રસંવત્સરના પર્યવસાન સમયે પૂવષિાઢા નક્ષત્રના સાત મુહર્ત અને એક મુહૂર્તના પBદર ભાગ. તેમાંના ૧/૨ ભાગના ૪૧૭ ભાગ શેષ રહે છે ત્યારે સૂર્ય વડે યુક્ત પુનર્વસુના ૪૨-મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૫૨ ભાગ, તેમાંના ૧દર ભાગના ૭ ભાગ રહે. તેથી કહે છે, તે જ ઘુવરાશિ ૬૬/૫/૧ને ૨૪ વડે ગુણતા થશે ૧૫૮૪ મુહૂર્તો અને મુહૂર્તગત ૬૨ ભાગોના ૧૨૦ અને તેમાંના ૧/૨ ભાગના ૨૪/૬૭ ભાગ. અથતુિ ૧૫૮૪/૧૨૦/૨૪. પછી આ ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના 8/દુર ભાગમાંના ૧/૨ ભાગના ૬૬/૬ ભાગ વડે એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય શોધિત થાય. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ત્યારપછી રહેશે - ૩૬૫ મુહર્તામાં એક મુહર્તગત બાસઠ ભાગોના-૯૫, તેમાં ૧/૨ ભાગના ૨૫/૬૭ ભાગ, તેથી પ્રાપ્ત શશિ - ૩૬૫|૫|૨૫. તેનાથી ૧૯ મુહૂત વડે એક મુહર્તના 3ર ભાગોમાંના ૧૨ ભાગના 33/દફ ભાગ વડે પુષ્ય શોધિત થાય છે. તેથી પછી રહેશે - 9૪૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પર ભાગ અને તેમાંના ૧દુર ભાગના પI૬ ભાગ. પછી ફરી પણ આ ૬૩૪૪ મુહૂર્ત અને એક મહત્ત્વના ૨૪/દર ભાગોમાંના ૧/૨ ભાગના ૬૬/૩ ભાગો વડે આશ્લેષાદિથી આદ્રા સુધીના શોધિત થયા. પછી રહે છે, બે મુહૂર્તના એક મુહૂર્તના ૨૬/ક ભાગ અને તેમાંના ૧ર ભાગના ૬૬ ભાગો - ૨ ર૬/૬૭ શશિ છે, આવેલ બીજા ચંદ્ર સંવત્સર પર્યવસાન સમયમાં પુનર્વસુ નક્ષત્રના ૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગમાંના ૧/૨ ભાગના Iક ભાગ રહેતા. તથા ત્રીજા અભિવર્ધિત નામક સંવત્સરની સમાપ્તિ, 30મી પૂર્ણિમા થાય. તેથી ધવરાશિ ૬૬/૫/૧ને ૩૩ વડે ગુણીએ. તેથી આવશે- ૨૪૪૨ મુહd, મુહૂર્તના ૧૮૫/૬૨ ભાગ, તેમાંના ૧ર ભાગના 35૬૭ રાશિ. - ૨૪૪૨/૧૮૫|38. પછી આમાંથી ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪ ભાગ, તેમાંના દર ભાગના 55/9 ભાગ. એ રીતે એક નક્ષત્ર પર્યાય પરિમાણને બે વડે ગુણીને શોધિત કરાય છે. પછી રહેલ ૮૦૪ મુહૂર્ત અને મુહૂર્તના ૧૩૫/દુર ભાગોના ૧ર ભાગના 36Io ભાગ. - ૮૦૪/૧૩૫/૩૯ શશિ આવે. પછી એમાંથી 9૬૪ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨*l[ર ભાગોમાંના ૧/ભાગના ૬૬/૬ ભાગ વડે અભિજિતથી પૂર્વાષાઢા પર્યન્તના નક્ષત્રો શોધિત થતાં, પછી રહે છે – ૩૧ મુહર્તા અને એક મુહૂર્તના ૪૮દર ભાગ અને તેમાંના ૧/૨ ભાગમાંના સૈદિક ભાગ. તેથી પ્રાપ્ત શશિ - ૩૧|૪૮/૪o. તેથી આવેલ ત્રીજા અભિવદ્ધિત સંવત્સરના પર્યવસાન સમયમાં ઉત્તરાષાઢા નક્ષત્રના ૧૩ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૩/૬ર ભાગો, તેમાંના ૧/૨ ભાગના ૨૭૩ ભાણ રહે. - ત્યારે સૂર્ય વડે સમ્પયુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્તના પ૬/૬ર ભાગો, તેમાંના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૬૦ ચૂર્ણિકા ભાગ રહેતા, તેથી કહે છે. તે જ ઘવાશિ – ૬૬/૫/૧. તેને ૩૩ વડે ગુણીએ. તેથી આવશે ૨૪૪૨ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૮૫ર ભાગમાંના ૧૨ ભાગના 3થક ભાગો – ૨૪૪૨/૧૮|૩૩ રાશિ આવે. તેથી એમાંથી પૂર્વવત્ સવ નક્ષત્ર પર્યાય પરિમાણને બમણા કરીને શોધિત કરાય છે. પછી રહેશે - ૮૦૪ મુહર્ત અને એક મુહના ૧3૫/૬૨ ભાગમાંના ૧ ભાગના 36 ભાગ. તેથી પ્રાપ્ત રાશિ આવશે - ૮૦૪|૧૩૫/૩૯, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૯૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેથી આવેલ ચોથા ચાંદ્ર સંવત્સર પર્યવસાન સમય, પુનર્વસુ નક્ષત્રના ર૯ મુહૂર્ત અને ૨૧/૨ ભાગ, તેમાંના ૧ર ના ૪/૬૩ ભાગ બાકી રહેતા. પાંચમો અભિવર્ધિત સંવસર પર્યવસાન બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિ સમયે જે રીતે પૂર્વે ૬૨-મી પૂર્ણિમાના પરિસમાપ્તિ સમયમાં ચંદ્ર-સૂર્ય નક્ષત્ર યોગ પરિમાણ કહેલ, તેજ અહીં અન્યૂનારિક્ત કહેવું. | મુનિ દીપરત્નસાગરે કરેલ પામૃત-૧૧-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ પછી એમાંથી ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના દૈ3/૬૨ ભાગ, તેમાંના ૧/૬ ભાગના 13/5 ભાગ વડે પુષ્ય શુદ્ધ થાય. પછી રહેશે - ૩૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગ અને તેમાંના ૧/૨ ભાગના ૬/૬૩ ભાગ – ૩૮૫૯૨૬. પછી ફરી આ - ૩૪૪ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ, તેમાંના ૧/૨ ભાગના / તેથી રાશિ આવી - ૩૮૫/૯૨૬. પછી ફરી પણ એમાંથી - 9૪૪ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગ તથા તેમાંના ૧૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે આશ્લેષાથી આદ્રા સુધીના નક્ષત્રો શોધિત થાય. ત્યારપછી રહેશે - ૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૫૨ ભાગ, તેમાંના ૧૨ ભાગના ૬ ભાગ. તેથી - ૪૨/૫/૩ રાશિ આવશે. તેથી આવેલ ત્રીજા અભિવર્તિત નામના સંવત્સરનો પર્યવસાન સમય, સૂર્ય સાથે સંયુક્ત પુનર્વસુ બે મુહૂર્ત અને એક મુહૂર્તના પ૬/ર ભાગમાંના ૧/૨ ભાગના ૬૦ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. - તયા - ચોથા ચાંદ્ર સંવત્સર પર્યવસાન ૪લ્મી પૂર્ણિમાની પરિસમાપ્તિમાં પછી તે જ ધવરાશિમાં - ૬૬/૫/૧. તેને ૪૯ વડે ગુણીએ. તેનાથી ૩૨૩૪ મુહર્ત અને એક મુહૂર્તના ૨૪૫ ૨ ભાગ, તેમાંના ૧Jદર ભાગના ૪૯Iક ભાગ – ૩૨૩૪ર૪૫|૪૯. પછી એથી પૂર્વોકત સર્વ નક્ષત્ર પર્યાય પરિમામ ત્રણ વડે ગુણીને શોધીએ. પછી રહેલ ૭૭૭ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧/૨ ભાગ, તેમાંના ૧ર ભાગના પર/૬૩ ભાગ. - ૩૩૩/૧૩o/૫૨. પછી ૩૪૭ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૪.ર ભાગોમાંના ૧ ભાગના ૬૬/ભાગો વડે ફરી અભિજિથી પૂવષિાઢા સુધીના નબો શોધીત થાય છે . પછી રહેશે – - પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૧/દુર ભાગ અને ૧ભાગના પBla ભાગ. તેથી આવેલ ચોથા ચાંદ્ર સંવત્સરના પર્યવસાન સમયમાં ઉત્તરાષાઢા નામના ચંદ્રયુક્તના ૩૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ભાગ, તેમાંના ૧૨ ભાગના ૧/૩ ભાગ બાકી રહેતા. ત્યારે સૂર્ય સાથે યુક્ત પુનર્વસુ નક્ષત્રના ૨૯-મુહૂર્તા, અને ચોક મુહૂર્વના ૧/ભાગ, તેમાંના /૨ ભાગને ૬૭ વડે છેદતા ૪૭ ચૂર્ણિકા ભાગ બાકી રહેશે. તેથી કહે છે - તે જ ધુવરાતિ, ૪૯ વડે ગુણીએ. ગુણીને પછી પૂર્વોક્ત સર્વ નક્ષત્ર પયય પરિમાણને ત્રણ વડે ગુણીને શોધિત કરાય છે. રહે છે - 999 મુહd અને એક મુહૂર્તના ૧૩૧/૨ ભાગમાંના ૧૨ ભાગના પણ ભાગ. પછી એમાંથી ૧૯ મુહૂર્ત અને મુહૂર્તના ૪૩૨ ભાગના ૧૨ ભાગના 33 ભાગથી પુષ્ય શુદ્ધ થાય. પછી રહે છે ૩૫૮ મુહૂર્ત અને ૧૨jર મુહૂર્ત, તેના ૧૬/છ ભાગ. પછી ૩૪૪ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગના ૧/૨ ભાગના ૬૬/૬ ભાગો વડે આશ્લેષાથી આદ્રી સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે ૧૫-મુહૂર્ત અને ૪ર મુહૂર્ત. તેમાંના ૧ર ના ૧/૩ ભાગ. Page #158 -------------------------------------------------------------------------- ________________ /-/૯૯ # પ્રાભૃત-૧૨ છે - XX છે એ પ્રમાણે અગિયારમું પ્રાકૃત કહ્યું. હવે બારમું કહે છે, તેનો આ અધિકાર છે - “કેટલાં સંવત્સરો હોય છે ?” તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂગ-૯ : કેટલાં સંવત્સરો કહેલા છે, તેમ કહેવું? તેમાં આ પાંચ સંવત્સો કહેલા છે, તે આ પ્રમાણે - નtps, ચંદ્ર, ઋતુ, સૂર્ય અને અભિવર્તિત તે આ પાંચ સંવત્સરોમાં પહેલાં નtત્ર સંવત્સના નક્ષત્રમાસમાં 30 મુહૂર્ત વડે અહોwથી માપતા કેટલાં અહોરમથી કહેલ છે તે છે અહોરમ, એક અહોરમના */ ભાગ, અહોરમ છે કહેલ છે, તેમ કહેવું. તે કેટલા મુહૂાશિથી કહેલ છે તે ૮૧૯ મુહૂર્ત અને મુહૂર્તના ભાગ મુહૂત્તગ્રિણી કહેલ છે. આ કાળને બાર ગણો કરવાથી નગ્ન સંવત્સર થાય. તે કેટલાં અહોરથી કહેલ છે ? તે ૩૨૭ અહોરણ અને અહોરમના પfie ભાગ અહોરમાગણી કહેલ છે. તે કેટલાં મુહૂતથિથી કહેલ છે ? તે ૯૮૩ર મુહૂર્ત અને મુહૂર્તના ૫૬/ક ભાગ મુહૂત્તગિથી કહેલ છે. આ પાંચ સંવત્સોમાં બીજ ચદ્ધ સંવત્સરના ચંદ્ર માસ 30 મુહૂર્ત વડે - અહોરથી ગણવામાં આવતા કેટલાં અહોરાથી કહેવા ? તે ર૯ અહોરમ અને અહોરમના 3 ભાગ અહોરાથી કહેવા. તે કેટલાં મુહૂતરાથી કહેવા ? તે ૮૫૦ મુહૂર્ત અને મુહૂર્તના 3} ભાગ મુહૂત્તગ્રિથી કહેવા. આ કાળને ભારગણો કરતાં ચંદ્ર સંવત્સર આવે. તે કેટલાં અહોરમણી કહેવું? તે ૩૫૪ અહોરમ અને અહોરાત્રના ર ભાગ અહોરમાગણી કહેવું. તે કેટલાં મુહૂત્તગિથી કહેવું? તે ૧૦,૬રપ મુહૂર્ત અને મુહૂર્તના પર ભાગથી કહેવું. આ પાંચ સંવત્સરોમાં નીજ ઋતુ સંવત્સરના ઋતુ માસમાં ત્રીસ-ત્રીસ મુહથિી ગણતા કેટલા અહોરxiાથી કહેલ છે, તેમ કહેવું? તે 30 મહોરમને અહોરમાગથી કહેવું. તે કેટલા મુહૂત્તગિયી કહેલ છે, તેમ કહેવું? તે ©e મુહૂર્ણને મુહૂત્તગ્રિથી કહેવું. આટલા કાળને ભાર ગણો કરતાં ઋતુ સંવત્સર આવે. તે કેટલા અહોરાથી કહેલ કહેવું છે ૩૬૦ અહોરાત્રને અહોરમાગથી કહેવું. તે સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કેટલા મહત્તગ્રિણી કહે છે તેમ કહેવું? તે ૧૦,૮૦૦ મુહત્તપ્રિયી કહેલું કહેવું. - આ પાંચ સંવત્સરોમાં ચોથા દિવ્ય સંવત્સરનો સૂર્યમાસ 30-3૦ મુહૂતથિી અહોરમ વડે ગણતાં કેટલાં અહોરx કહેલા કહેવા તે 30 અહોરાત્ર અને સાદ્ધ અહોરમના અહોરાગથી કહેવું. તે કેટલા મુહૂત્તગ્રિયી કહેલું કહેવું? તે ૧૫ મુહૂર્વાશથી કહેવું. આ કાળને લાગણું કરતાં આદિત્ય સંવત્સર થાય તે કેટલા અહોરમાગણી કહેલું કહેવુંતે ૩૬૬ અહોરમથી કહેવું. તે કેટલા મુહૂત્તગિથી કહેવું ? તે ૧૦,૮૦ મુહૂર્ત મુહૂત્તશિથી કહેવા. આ પાંચ સંવત્સરોમાં પાંચમા અભિવર્ધિત સંવત્સરના અભિવર્ધિત માસમાં 30-3o મુહૂd ગમતાં કેટલાં અહોરાગથી કહેતું કહેવું છે કે અહોરમ અને ૩૧ મુહૂર્ત તથા ૧ર મુહૂર્તના અહોરાઝાગથી કહેલ કહેવું. તે કેટલાં મુહૂતથિી કહેલું કહેવું? તે ૫૯ મુહૂર્વ અને મુહૂર્તના 8 ભાગ મુહૂત્તગિથી કહેલું કહેવું. તે આ કાળને ભાણું કરી અભિવતિ સંવત્સર થાય. તે કેટલાં અહોરમાગણી કહેલ છે 7 308 અહોર અને ૧ ૧/૨ મુહૂર્તના અહોરમણી કહેલ છે. તે કેટલાં મુહૂત્તગિણી કહેલ છે ૧૧,૫૧૧ મુહૂર્ત અને મુહૂર્વના ૧ ભાગ મુહૂત્તગ્રિણી કહેલ છે, તેમ કહેવું. • વિવેચન-૯ : ભગવન આપે કેટલા સંવત્સર કહેલા છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - સંવત્સર વિચાર વિષયમાં નિશે આ પાંચ સંવત્સરો કહેલાં છે, તે આ પ્રમાણે - નક્ષત્ર ઇત્યાદિ નક્ષત્ર સંવત્સરાદિ પાંચમાં પણ સંવત્સરનું સ્વરૂપ પૂર્વે વવિલું જ છે. * * * આ પાંચ સંવત્સરોની મથે પ્રથમ નામ સંવસના જે નક્ષત્રમાસ, તે ૩૦-મહd પ્રમાણ અહોરમથી ગણતાં કેટલાં અહોરણ પરિમાણથી કહેલ છે ? ભગવંતે કહ્યું - x• ૨૭ અહોરાત્ર અને અહોરાત્રના ૧/૩ ભાગ અહોરમ પરિમાણથી કહેલ છે. તેથી કહે છે - યુગમાં નક્ષત્રમાસ ૬-છે અને આ પૂર્વે જ કહેલ છે. યુગમાં ૧૮૩૦ અહોરાત્ર છે. પછી તે ૬૭-ભાગ વડે ભાગ કરતાં પ્રાપ્ત ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧/૩ ભાગ - ૭/૧/e તે નક્ષત્ર માસ કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેલ છે ? ભગવંતે કહ્યું - ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તતા ૨ ભાગ- ૮૧૯/૨/૬ મુહૂર્ત પરિમાણથી કહેલ છે. તેથી - નણ માસ પરિમાણને ૨૭ અહોરાત્ર અને એક અહોરાના " ભાગ. પછી સવર્ણનાર્થે ૨૭ અહોરાત્રને ૬૭ વડે ગુણીયો. ગુણીને ઉપરના ૨૧ ભાગો ઉરીએ. તેનાથી આવશે ૧૮૩ ભાગ. તેના મુહૂર્ત લાવવા માટે ૩૦ વડે ગુણીએ તેથી આવશે ૫૪,૯૦૦. પછી તેને ૬૭ ભાગતી ભાગ દેતાં પ્રાપ્ત થશે- ૮૧૯ મુહૂર્ત અને એક મહાન @ ભાગ. આ અનંતર કહેલ નક્ષત્ર માસ રૂપ કાળને બાર વખતથી ગુણતાં નામ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/૯ સંવત્સર થાય છે. ધે સર્વ નક્ષત્ર સંવત્સરગત અહોરણ પરિમાણમુહૂર્ત પરિમાણ વિષય પ્રશ્નઉત્તર સૂત્રો કહે છે - X - સુગમ છે. વિશેષ એ કે- અહોરાકની વિચારણામાં નક્ષત્ર માસ અહોરણ પરિમાણ, મહd વિચારણામાં નક્ષત્ર માસ મૂહર્ત પરિમાણને બાર વડે. ગુણતાં ચોક્ત અહોરાત્ર સંખ્યા અને મુહર્ત સંખ્યા થાય છે. - x • ભગવંત કહે છે – ૩૧ અહોરાત્ર અને અહોરાત્રના ૩૨૬ર ભાગ, આટલું પરિમાણ ચંદ્રમાસ અહોરણ વડે કહેવું. તેથી કહે છે - યુગમાં ૬૨ ચંદ્રમાસ છે અને તે પૂર્વે પણ ભાવિત છે. પછી યુગના ૧૮૩૦ અહોરાકને ૬૨ વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના દુર ભાગો. પછી અનસૂન સુગમ છે. ભગવંત કહે છે - ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના 3, ભાગ. આટલું પરિમાણ ચંદ્રમાસનું મુહૂર્ત પરિમાણથી કહેવું. તેથી કહે છે - ચંદ્રમાસ પરિમાણ ૨૯ અહોરા અને એક અહોરાત્રના 3ર ભાગ. તેમાં સવર્ણનાર્થ ૨૯ અહોરાત્રને ૬૨ વડે ગુણીએ. ગુણીને ઉપરના ૩ર ઉમેરીએ. તેથી આવશે ૧૮૩૦, પછી તેને ૩૦ વડે ગુણીએ. આવશે - ૫૪,૯૦૦ મુહૂર્ત ગત ૬૨ ભાગો. એ રીતે ૫૪,૯૦૦ને ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે - ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના 39/દુર આ અદ્ધા પૂર્વવત્ કહેવું. બીજા ઋતુસંવસર વિષય પ્રશ્નપત્ર સુગમ છે. ભગવંત ઉત્તરમાં કહે છે • x • 30 અહોરણ પ્રમાણથી ઋતુમાસ કહે છે. તેથી કહે છે – ઋતુમાસ સુગમાં ૬૧ છે. પછી યુગ-૧૮૩૦ અહોરાત્રને ૬૧ વડે ભાંગતા પ્રાપ્ત થશે 30 અહોરમ. મુહૂર્ત વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે - તે ૯૦૦ મુહૂર્તના મુહર્ત પ્રમાણથી કહેવું તે આ રીતે - 30 અહોરાત્રના ઋતુમાસ પરિમાણ એક-એક અહોરાકમાં 30મુહૂર્ત છે, તે 30ને ૩૦ વડે ગુણતાં ૯૦૦ થાય. • x • શેષ પૂર્વવત્ કહેવું. ચોથા સૂર્ય સંવત્સર વિષયક પ્રશ્નસૂત્ર, તે સુગમ છે ભગવંત કહે છે - ૪ - ૩૦ અહોરબ, એક અહોરાકનો એક અદ્ધભાગ. આટલાં પ્રમાણ સૂર્યમાસ અહોરાત્ર પરિમાણથી કહેવું. તેથી કહે છે - સૂર્યમાસ યુગમાં ૬૦ છે, પછી યુગના અહોરબો ૧૮૩૦ને ૬૦ ભાગ વડે ભાંગતા, રહેશે સાદ્ધ-30 અહોરાત્ર. મુહૂર્ત વિષય પ્રશ્ન સૂત્ર સુગમ છે, ભગવંત કહે છે - ૧૫ મુહૂર્ત પરિમાણથી કહેવા. તેથી કહે છે - સૂર્ય માસ પરિમાણ 30 અહોરાત્ર અને અદ્ધ અહોરણાધિક. તેની ૩૦ વડે ગુણીએ. તેથી ૯૦૦ આવશે. અહોરમનું અડધું એટલે ૧૫ મુહર્તા. - x - શેષ પૂર્વવતું. * * * પાંચમા અભિવર્ધિત સંવત્સર પ્રશ્નસૂત્ર-સુગમ છે ભગવંતે કહ્યું - x • તે ૩૧ અહોરમ, ૨૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧દર ભાગ અહોરાત્ર પરિણામથી કહેવું. તેથી કહે છે – ૧૩ ચંદ્ર માસ વડે અભિવર્ધિત સંવત્સર છે. ચંદ્રમાસનું પરિમાણ ર૯ અહોરમ અને એક અહોસબના 3 ભાગ છે. તેને ૧૩ વડે ગુણીએ. તેથી યથાસંભવ ૬૨ ભાગ અહોરાત્રમાં આ ૩૮૩ અહોરાત્ર અને એક અહોરામના સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૪૪, ભાગ. આ અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ છે. તેથી આને ૧૨-વડે ભાંગીયો. તેમાં ૩૮૩ અહોરાત્રને ૧૨-ભાગ વડે ભાંગતા આવશે ૩૧ અહોરાત્ર. પછી શેષ રહેશે૧૧ તેના મુહૂર્ત કરવાને માટે 30 વડે ગુણીએ. તેથી આવશે-330 અને જે ૪/૬૨ ભાગ અહોરાત્ર છે, તેના મુહૂર્તકરણને માટે-30 વડે ગુણીએ. તેનાથી આવશે - ૧૩૨૦, તેને ૬ર ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત થશે-૨૧ મુહૂર્તો. શેષ રહે છે - ૧૮. તેમાં૨૧ મુહૂર્તા, મુહૂર્વાશિમાં ઉમેરીએ. તેનાથી મુહૂર્વો ચશે - ૩૫૧. તેમાં ૧૨ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત થશે-૨૯ મુહૂર્વો અને શેષ વધે છે - ત્રણ. તે ૬૨-ભાગ કરણને માટે ૬૨-વડે ગુણીએ. તેનાથી આવશે-૧૮૬. પછી પૂર્વોક્ત બાકી રહેલ મુહૂર્તના ૧૮૨ ભાગ ઉમેરીએ. તેથી આવશે • ૨૦૪, તે ૧૨ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત મુહૂર્તના ૧દુર ભાગ. - ૪ - તે અભિવર્ધિત માસ કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેવો ? ભગવંત કહે છે - ૫૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧ર ભાગ. તેથી કહે છે - ૩૧ અહોરાકને ૩૦ વડે ગુણીએ. તેથી આવે ૯૩૦ મુહૂર્તો. પછી ઉપરના ૨૯ મુહૂર્તી, તેમાં ઉમેરીએ. તેથી આવશે - મુહૂર્તોના ૫૯. તા અન્ન અને ઈત્યાદિ - પૂર્વવત્ કહેવા. અહોરમ વિષયક પ્રશ્ન સૂઝ સુગમ છે. ભગવંતે કહ્યું - તે ૩૮૩ અહોરાબ, ર૧ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧/૨ ભાગ અહોરાત્ર પરિમાણથી કહેવા. તેથી કહે છે – ૩૧ અહોરમને ૧૨-વડે ગુણીએ, તેથી આવશે • ૩૭૨ અહોરાત્ર. પછી ૨૯ મુહૂર્તને ૧૨-વડે ગુણીએ. તેથી આવશે ૩૮૪. તેના અહોરાત્ર કરવાને માટે 30 વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે ૧૧ અહોરામ, અઢાર રહ્યા. જે ૧/ર ભાગ મુહૂર્ત, તેને પણ ૧૨-વડે ગુણીએ. તેથી આવશે ૨૦૪, તેમને ૬૨ ભાગ વડે ભાંગીએ. પ્રાપ્ત થશે-3-મૂત. તે પૂર્વે કહેલ ૧૮-માં ઉમેરીએ. તેથી આવશે-૨૧-મુહૂર્તો અને બાકી વધશે ૧૮૬૨ ભાગ મુહૂર્ત. તા છે ને ઈત્યાદિ. અનસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - ૧૧૫૧૧ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮/દુર ભાગ, મુહૂર્ત પરિણામથી અભિવર્ધિત સંવત્સર કહેવું. તેથી કહે છે - અભિવર્ધિત સંવત્સર પરિમાણ ૩૮૩ અહોરાત્ર અને ૧ મુહૂર્ત તથા એક મુહૂર્તના ૧૮ર ભાગ. તેમાં એક અહોરાકમાં ૩૦ મહત, એ રીતે ૮૩ અહોરબોને ૩૦ વડે ગુણીએ, ગુણીને ઉપના ૨૧-મુહૂત, તેમાં ઉમેરીએ. તેથી ચણોક્ત મુહૂર્ત સંખ્યા થાય. હવે આ પાંચ સંવત્સરો ભેગા મળીને જેટલા પ્રમાણમાં અહોરાત્ર પરિમાણથી થાય છે, તેટલાંનો નિર્દેશ કરવાને માટે પહેલાથી પ્રસ્ત સૂત્ર કહે છે - • સૂગ-૧૦૦ - નોયગ કેટલાં અહોરાત્રથી કહેલ છે, તેમ કહેવું? તે ૧૭૧ અહોરાત્ર અને ૧૯ મુહૂર્ત તથા મુહૂર્તના ૫૨ ભાગ, અને ૬૨-ભાગને ૬૭ વડે છેદીને ૫૫-ચૂર્ણિકા ભાગથી અહોરાત્રનું પરિમાણ કહેલ છે, તેમ કહેવું.. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨-૧૦૦ તે કેટલાં મુહર્ત પરિમાણથી કહેલ છે, તેમ કહેવું? તે પ3,9૪૯ મુહૂર્ત અને એક મુહૂર્તના પર ભાગ, તથા ૬૨-ભાગને ૬૭ વડે છેદીને-પપ-પૂર્ણિમા ભાગ મુહર્ત પરિમાણથી કહેલા છે, તેમ કહેવું. યુગપાપ્ત અહોરાત્ર પ્રમાણ કેટલું છે તેમ કહેવું? તે ૩૮-અહોર અને ૧૦ મુહૂર્ત તથા એક મુહૂર્તના *દર ભાગ તેમજ દૂર ભાગને ૬૭ વડે છેદીને ૧ર-ચૂર્ણિકા ભાગ અહોરાત્ર પ્રમાણથી કહેલ છે, તેમ કહેવું. તે કેટલા મુહૂર્ત પરિમાણથી કહેલ છે તેમ કહેવું? તે ૧૧૫૦ મુહૂર્ત અને એક મુહૂર્વના જ ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને-૧ર-ચૂર્ણિકા ભાગ મુહૂર્ત પરિમાણથી કહેલ કહેવું. તે યુગ કેટલા અહોરાત્રથી કહેલ છે, તેમ કહેવું? તે ૧૮૩૦ મહોરમના અહોરમ પ્રમાણથી કહેલ છે, તે કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેલ છે, તે કહેવું? તે ૫૪,૯૦૦ મુહૂર્ત મુહૂર્ત પરિમાણથી કહેલ છે તે કેટલા ૬૨ ભાગ મહુd પરિમાણથી કહેલ છે, તેમ કહેવું ? તે ૩૪ લાખ અને ૩૮eo ભાસઠાંશ ભાગ, બાસઠ ભાગ મુહાગ્રથી કહેલ છે. • વિવેચન-૧oo : કેટલાં પ્રમાણમાં આપે ભગવન્! નાયુ - નો શબ્દ દેશ નિષેધ વચન છે, તેનો અર્થ છે કંઈક ન્યૂન. અહોરમના પરિમાણથી કહેલ છે, તેમ કહેવું ? ભગવંત કહે છે - x - નોયગ જ કંઈક ન્યુન યુગ છે, અને તે નક્ષત્રાદિ પાંચ સંવત્સર, પરિમાણથી નક્ષત્રાદિ પાંચ સંવત્સર પરિમાણોના એકત્ર થવાથી થાય છે, યયોત અહોરાત્ર સંખ્યા. તેથી કહે છે – નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ૩૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના પ૧/૬ ભાગ. ચંદ્ર સંવત્સરનું ૩૫૪ અહોરાત્ર અને અહોરાત્રના ૧૨ દર ભાગ. તુ સંવત્સરના ૩૬૦ અહોરબ. સૂર્ય સંવત્સરના ૩૬૬ અહોરાત્ર અને અભિવર્ધિત સંવત્સરના ૩૮૩ અહોરમ, ૨૧ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮ર ભાગ. તેમાં બધાં જ અહોરાત્રના એક્ટ થવાથી થાય છે - ૧૭૦૯ અહોરાત્ર, જે ચાહોરમના પ૧/ભાગ, તેના મુહૂર્ત કરવાને માટે 30 વડે ગુણીએ, તેથી થાય છે. ૧૫૩૦. તેને ૬૭ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત ૨૨-મુહૂર્ત અને એક મુહૂર્તના પણ ભાગ. તે લબ્ધ મુહર્તા ૨૧ મુહૂર્તમાં ઉમેરીએ. તેથી આવશે ૪૩-મુહર્તા, તેમાં 30 અહોરાત્ર પ્રાપ્ત, એ રીતે થશે અહોરમોના ૧૭૯૧, બાકી રહે છે - ૧૩ મુહૂd. અહોરાત્રના જે ૬ર-ભાગના-૧૨, તે પણ મુહર્ત કરવાને માટે-30 વડે ગુણીએ. તેથી આવશે-૩૬૦. તેને ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત પાંચ મુહd, તે પૂર્વોક્તા ૧૩-મુહૂતમાં ઉમેરીએ, આવશે-૧૮. શેષ રહે છે – ૫/૬ ભાગ મુહૂર્ત અને જે પ૬/૬૩ ભાગ ભાગ મુહd, તેને ગિરાશિ વડે ૬૨ ભાગો એ પ્રમાણે કરીએ - જો ૬૭. ભાગો પ્રાપ્ત થાય, પછી ૫૬/ક ભાગ કરાતાં કેટલાં ૬૨ ભાગો પ્રાપ્ત થાય ? 2િ46] ૮૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ત્રણ રાશિની સ્થાપના-૬૭૬૨પ૬. અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિની ગુણતાં થશે - ૩૪૨, તેમાં આદિ સશિ વડે ૬૭ ભાગો વડે ભાંગતા - પ્રાપ્ત ૫૧/૨ ભાગ. તે પૂર્વોક્ત પર ભાગોમાં અંદર ઉમેરીએ. તેથી આવશે-૧૦૧. પછી તેમાં અભિવર્ધિત સંવત્સરના ઉપરના ૧૮ર ભાગો ઉમેરીએ. તેથી આવશે ૧૧૯, શેષ રહે છે – પN/૨ ભાગના ૬૩ ભાગ. બાસઠ વડે અને બાસઠ ભાગથી એક મુહર્ત પ્રાપ્ત થાય. તે પૂવત ૧૮ મુહૂતમાં ઉમેરીએ. તેથી આવશે-૧૯ મુહૂત. બાકી રહેશે પથદુર ભાગ. મુહર્ત પરિમાણ વિષયક પ્રશ્નસૂત્ર અને ઉત્તસૂત્ર સુગમ છે. અહોઇ પરિમાણને ૩૦ વડે ગુણીને, તેના ઉપર શેષ મુહૂર્ત ઉમેરતાં ચોક્ત મુહૂર્ત પરિમાણ આવવાથી કહ્યું. કેટલાં અહોરણ પ્રમાણથી તે ‘નોયુગ યુગ પ્રાપ્ત કહેલ છે. તેમ કહેવું ? કેટલાં અહોરણ ઉમેરતાં, તે જ ‘નોયુગ' પરિપૂર્ણ યુગ થાય છે એવું કહેવાનો ભાવ છે. ભગવંતે કહ્યું - x - 3૮ અહોરાત્ર, ૧૦ મુહર્ત અને એક મુહૂર્તના */૨ ભાગ, તેમાંના ૧૨ ભાગને ૬૩ વડે છેદીને, તેના હોતા ૧૨-ચૂર્ણિકા ભાગો, એ પ્રમાણે આટલા અહોરણ પરિમાણ વડે યુગપ્રાપ્ત કહેલ છે, તેમ કહેવું. આટલાં અહોરાગાદિમાં ઉમેરતા. તે ‘નોયુગ' પરિપૂર્ણ યુગ થાય છે, એમ કહેવાનો ભાવ છે. હવે તે જ નોયુગ મુહર્ત પરિમાણાત્મક જેટલાં મુહર્ત પરિમાણથી ઉમેરતાં પરિપૂર્ણ યુગ થાય છે. તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - પ્રમ્નસૂત સુગમ છે. ભગવંત કહે છે * * * આ 3૮-અહોરાકોને 30 વડે ગુણતાં શેષ મુહd[દિ ઉમરેતાં યથોકત થાય છે. તેનો આ ભાવાર્થ છે – આટલાં મુહૂર્ત પરિમાણમાં ઉમેરતાં પૂર્વોક્ત નોયુગ મુહૂર્ત પરિમાણ પરિપૂર્ણ યુગ-મુહૂર્ત પરિમાણ થાય છે. હવે યુગના જ અહોરણ પરિમાણ અને મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરવાને માટે પ્રશ્ન અને ઉત્તર સૂત્રો કહે છે – પ્રશ્ન સૂત્ર સુગમ છે. હવે સમસ્ત યુગ વિષયમાં જ મુહૂર્તગત ૬૨-ભાગ પરિજ્ઞાનાર્થે પ્રગ્નસૂત્ર કહે છે – જે સુગમ છે. ભગવંતે કહ્યું - X - આ અક્ષરાર્થને આશ્રીને સુગમ છે. ભાવાર્થ આ પ્રમાણે છે - ૫૪,00 ને ૬૨ વડે ગુણન કરાતા, તેથી યથોક્ત ૬૨-ભાગ સંખ્યા થાય છે. હવે આ ચંદ્રાદિ સંવત્સર, સૂર્યાદિ સંવત્સર સાથે ક્યારે સમ આદિ સમવપર્યવસાન થાય છે, એમ પ્રશ્ન કરે છે - • સૂત્ર-૧૦૧ : આ સૂર્ય-ચંદ્ર સંવત્સરો ક્યારે સમ-આદિ, સમ-અંત કહેલા છે, તેમ કહેવું ? આ ૬૦-ભૂમિાસો અને ૬૨-ચંદ્રમાસો હોય છે, આ કાળને છ ગણો કરીને ૧ર વડે વિભકત કરતાં ૩૦ માં સૂર્ય-સંવત્સર અને ૩૧-ચંદ્ર સંવત્સરો થાય છે. ત્યારે આ સુર્ય-ચંદ્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા થાય છે, તેવું કહેલ છે એમ [વ શિષ્યોને કહેવું. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૧ ૮૪ ક્યારે આ સૂર્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા કહેલા છે તેમ કહેવું ? આ ૬૦-સૂરમાસ, ૬૧-ઋતુમાસ, ૨-ચંદ્રમાસ, સ્તક્ષેત્રમાસ. આ કાળને ૧ર ગણો કરીને ૧ર વડે વિભકત કરતાં આ ૬૦સૂર્ય સંવત્સર, આ ૬૧-૪તુ સંવત્સર, આ દુર-ચંદ્ર સંવત્સાર, આ ૬૭-નtx સંવત્સર, ત્યારે આ સૂરતુ-ચંદ્ર-નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન અંતવાળા કહેલ છે, તેમ વિ શિષ્યોને કહેવું આ અભિવર્ધિત, સૂર્ય, ઋતુ ચંદ્ર, નક્ષત્ર સંવત્સર કયારે સમાન આદિ અને સમન તવાળા કહેલા છે તેમ કહેવું ? તે પs માસ, સાત અહોમ, ૧૧મુહૂર્ત અને એક મુહૂર્તના કુર ભાગે આ અભિવર્ધિત માસ, આ ૬૦ આદિત્યમાસ, આ ૬૧-૪તમાસ, આ ૬ર-ચંદ્રમાસ, આ ૬9-નક્ષમ માસ. આટલા કાળને ૧૫૬-વડે ગુણીને, ૧૨-વડે વિભક્ત કરતાં ૭૪૪ આવે, તે અભિવર્ધિત સંવત્સર, ૩૮૦ એ આદિત્ય સંવારો, ૩૯૩ એ ઋતુ સંવત્સર, ૮૭૬ ચંદ્ર સંવત્સર, ૮૭૧ એટલા નક્ષત્ર સંવત્સરો થાય છે - - ત્યારે આ અભિવર્ધિત આદિત્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા થાય છે, તેમ કહેલ છે, એમ વિ શિષ્યોને કહેવું. તે નયાર્થપણે ચંદ્રસંવત્સર ૩૫૪ અહોરણ, અહોમના */ર ભાગથી કહેલ છે, તેમ કહેવું. તે યથાતથ્યથી ચંદ્ર સંવત્સર ૧૫૪-અહોરાત્ર અને પાંચ મુહૂર્ત તથા પ૦/ર ભાગ મુહૂર્ત કહેલ છે, તેમ [વ શિષ્યોને કહેવું. • વિવેચન-૧૦૧ - પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x • આ એક યુગવર્તી ૬૦-સૂર્યમાસ, એક યુગાંતવર્તી જ ૬૨-ચંદ્રમાસ, આટલા કાળને છ વડે ગુણીએ, ત્યારપછી ૧૨વડે ભાંગીએ, બાર ભાગ વડે ભાગ દેતા આ 30-સૂર્ય સંવત્સરો થાય છે, આ ૩૧ચંદ્ર સંવત્સરો થાય છે. ત્યારે આટલા કાળ અતિકાંત થતાં સૂર્ય-ચંદ્ર સંવત્સરો સમાદિ-સમાન પ્રારંભવાળા, સમાન પર્યવસાનવાળા કહેલ છે. સમાન અંતવાળા કઈ રીતે કહેલ છે ? આ ચંદ્ર-સૂર્ય સંવત્સરો વિવક્ષિતની આદિમાં સમ પ્રારંભ-પ્રારબ્ધવાળા છે. તેથી આરંભીને ૬૦-ન્યુગના અંતે સમપર્યવસાનવાળા છે. તેથી કહે છે – એક યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર, બે અભિવધિત સંવત્સર, તે બંને પ્રત્યેક ૧૩ચંદ્ર માસાત્મક છે. તેથી - પહેલાં યુગમાં પાંચ ચંદ્રસંવત્સરો અને બે ચંદ્રમાસ, બીજા યુગમાં ૧૦-ચંદ્ર સંવત્સર અને ચાર ચંદ્રમાસ. એ પ્રમાણે પ્રત્યેક યુગમાં બે માસની વૃદ્ધિથી ૬૦-ન્યુગપયેનો પરિપૂર્ણ ૩૧-ચંદ્ર સંવત્સરો થાય છે. | ક્યારે આદિત્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા કહેવા ? ભગવંતે કહ્યું - x - આ ૬૦ એક યુગાંતવર્તી આદિત્ય માસ, આ ૬૧-વડતુમાસ, આ-૨ ચંદ્રમાસ, આ-૬૩ નઝમાસ છે. આટલા પ્રત્યેક કાળને સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૨ વડે ગુણીને, પછી સંવત્સર લાવવા માટે ૧૨-વડે ભાંગીને પછી આ ૬૦-આદિત્ય સંવત્સર, ૬૧-ઋતુ સંવત્સર, ૬૨-ચંદ્ર સંવત્સર, ૬ષ્નક્ષત્ર સંવત્સરો થાય ત્યારે બાર યુગાતિક્રમ. આ સૂર્ય, બg, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાનાદિ અને સમાનાંતવાળા કહેલા છે, અર્થાત્ કહે છે - વિક્ષિત યુગની આદિમાં આ ચારે પણ સમારબ્ધ પ્રારંભવાળા થઈ, પછી આરંભીને ૧૨-યુગપર્યન્ત સમાનાંત વાળા હોય છે. પૂર્વે ચારેમાંના કોઈના અવશ્ય ભાગથી કેટલાં માસોના અધિકપણાથી એકસાથે બધાં સમાન તપણાંના સંભવથી કહ્યું. પછી અનસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે – તે પ૩ માસ, સાત અહોરમ, ૧૧-મુહૂતો અને એક મુહૂર્તના ૨૩/૬ર ભાગો, આટલાં પ્રમાણમાં આ એક યુગાંતવતી અભિવધિત માસ-૬૦-આ સૂર્યમાસ, ૬૧-આ ઋતુમાસ, ૬૨-આ ચંદ્રમાં, ૬-આ નક્ષત્ર માસ. આટલાં પ્રત્યેક કાળ ૧૫૬ ગણો કરીએ. કરીને ૧૨ વડે ભાંગીએ. પછી ૧૨-વડે ભાગ દેવાતાં [આવે છે–]. 9૪૪-આ અભિવર્ધિત સંવત્સરો, ૩૮૦ એ આદિત્ય સંવત્સરો, 963-ચો હતુસંવત્સરો, ૮૦૬ એ ચંદ્ર સંવત્સરો, ૮૩૧-નબ સંવત્સરો, ત્યારે આ અભિવર્ધિતઆદિત્ય-ઋતુ-ચંદ્ર-નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા કહેલા છે. કેમકે પૂર્વે કોઈના પણ કેટલાં માસ અધિકત્વથી એક સાથે બધાંના સમાન પર્યવસાનવનો સંભવ છે. - હવે ચોક્ત જ ચંદ્ધ સંવત્સર પરિમાણ ગણિત ભેદને આશ્રીને બે પ્રકાર વડે કહે છે - નવાર્યપણે , પરતીર્થિકના પણ સંમત વયની ચિંતા વડે ચંદ્ર સંવત્સર ૩૫૪ અહોરાત્રો અને એક અહોરાત્રના ૧૨ દર ભાગ કહેલા છે. માથાતથ્યથી ફરી વિચારતાં ચંદ્ર સંવત્સર ૩૫૪ અહોરાત્ર, પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના પ૨ ભાગ. એટલા પ્રમાણને કહેલ છે. તેમાં અહોરાત્ર પરિમાણ બંને અહીં પણ એકરૂપ છે. જે ઉપરના ૧/૨ ભાગ અહોરાત્રના મુહૂર્ત કરવાને માટે ૩૦-વડે ગુણીએ. તેથી આવશે-૩૬૦. તેને દુર ભાગ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત થશે પાંચ મુહર્ત. બાકી રહે છે ૫૦, મુહૂર્ત. એ પ્રમાણે સંવત્સરની વકતવ્યતા પ્રપંચસહિત કહી, હવે બકતુમાસ વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૧૦૨,૧૦૩ : [૧૦] તેમાં વિશે આ છ ગાતુઓ કહેલ છે, તે પ્રમાણે – પ્રવૃષ, વરાત્ર, શરદ, હેમંત, વસંત, ગ્રીખ. તે સર્વે પણ ચંદ્ર, ઋતુ બંને માસ, પ્રમાણ થાય છે. ૫૪-૫૪ આદાન વડે ગણતાં અતિરેક ૫૯-૫૯ અહોરાને અહોરાત્ર પ્રમણથી કહેલ છે, તેમ કહેવું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૨,૧૦૩ તેમાં નિશે આ છ ઓમરત્ર - ઘટતી રાત્રિ કહેલી છે, તે આ પ્રમાણે - ત્રીજ પર્વમાં, સાતમાં પર્વમાં, અગિયારમું પર્વ પંદરમું પd, ઓગણીસમું પd, તેવીશમાં પર્વમાં. તેમાં નિશે આ છ અતિરસ-અધિકરાત્રિ કહેલી છે, તે આ પ્રમાણે - ચોથા પર્વમાં, આઠમાં પર્વમાં, બારમાં પવમાં, સોળમાં પર્વમાં, વીસમાં પર્વમાં, ચોવીશમાં પર્વમાં. [૧૦]] સૂર્યમાસની અપેક્ષાઓ છ અતિર અને ચંદ્ર માસની અપેક્ષાએ છ અવમરાત્રિના માનવી હોય છે. • વિવેચન-૧૦૨,૧૦૩ - તેમાં આ મનુષ્યલોકમાં પ્રતિ સૂર્યાયિત, પ્રતિ ચંદ્રાયન સંબંધી આ છ વસ્તુઓ કહી છે, તે આ પ્રમાણે - પ્રાવૃષ, વષરિત્ર, શર, હેમંત, વસંત અને ગ્રીષ્મ. આ લોકમાં અન્યથા નામથી ઋતુઓ પ્રસિદ્ધ છે, તે આ પ્રમાણે - પ્રાવૃષ, શર, હેમંત, શિશિર, વસંત, ગ્રીખ. - જિનમતમાં યથોન નામથી જ ઋતુઓ છે, તેથી કહેલ છે - પ્રાવૃષ, વર્ષાઋતુ, શર, હેમંત, વસંત અને ગ્રીમ. નિશે આ ઋતુ જિનેશ્વરે ઉપદેશેલ છે. આ વાતુઓ બે પ્રકારે છે, તે આ પ્રમાણે - સૂર્ય ઋતુઓ અને ચંદ્ર ઋતુઓ. તેમાં પહેલાં સૂર્ય ઋતુની વક્તવ્યતા રજૂ કરે છે. તેમાં એકૈક સૂર્યગડતુનું પરિમાણ બે સૂર્યમાસ અર્થાત્ ૬૧-અહોરાત્ર છે. એકૈક સૂર્યમાસના સાદ્ધ 30-ચાહોરમ પ્રમાણપણાથી કહેલ છે. અન્યત્ર પણ કહેલ છે કે – બે આદિવ્ય ભાસ, ૬-અહોરાકથી ચાય છે, આ ઋતુ પરિમાણને અવગતમાન જિનેશ્વરે કહ્યું. અહીં પૂર્વાચાર્ય વડે ઈચ્છિત સૂર્ય મકતુ લાવા માટે કરણ કહ્યા. તે શિષ્ય જનોના અનુગ્રહને માટે દર્શાવાય છે – અહીં બે + એક એમ ત્રણ ગાથા વૃતિકારશ્રીએ કહેલ છે. પછી તે ગાયાની વ્યાખ્યા કરી છે, તે આ છે – સૂર્યસંબંધી હતુના લવાયેલ પર્વ સંખ્યાને નિયમા પંદર સંગુણ કરવી જોઈએ. પર્વના પંદર તિથિપણાથી આમ કહ્યું. અહીં ભાવના આ પ્રમાણે છે - જો કે બકતુઓ આષાઢાદિ પ્રભવ છે, તો પણ યુગ શ્રાવણવદ પક્ષ એકમથી આરંભીને પ્રવર્તે છે. પછી યુગાદિથી પ્રવૃત જેટલા પોં છે, તેની સંખ્યા ૧૫-ગુણી કરાય છે, કરીને પર્વની ઉપર જે વિવક્ષિત દિનને વ્યાપીને તિથિઓ છે, તે ત્યાં સંક્ષેપિત કરાય છે. પ્રત્યેક અહોરાત્ર એકેકને બાસઠ ભાણ ઘટાડવા વડે જે નિષ્પક્ષ અવમાધિ છે, તે પણ ઉપચારથી ૬૨-ભાગ વડે ઘટાડવા વડે જે નિપજ્ઞ અવમરામ છે, તે પણ ઉપચારથી-૬૨-ભાગો છે, તેના વડે પરીહીન પર્વસંખ્યા કરવી જોઈએ. પછી તેને બે વડે ગુણીએ, ગુણીને ૬૧-વડે યુક્ત કરાય છે. પછી ૧૨૨-વડે ભાંગાકાર કરાતા જે પ્રાપ્ત થાય, તે સંખ્યાને છ ભાગ વડે ભાગ દેવાતા, જે શેષ, તે ઋતુ અનંતરૂઅતીત ૮૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ થાય છે. જે પણ શેષ શો ઉદ્ધરિત થાય, તેમને બે ભાગ વડે ભાગ દેવાતા, જે પ્રાપ્ત થાય, તે દિવસો પ્રવર્તમાન ઋતુને જાણવી. આ કરણગાથાનો અક્ષરાર્થ કહ્યો. હવે કરણ ભાવના કરીએ છીએ – તેમાં યુગમાં પહેલા દીપોત્સવમાં કોઈએ પણ પૂછ્યું - અનંતર અતીત સૂર્ય તુ કઈ છે ? હાલ કઈ વર્તે છે ? તેમાં યુગની આદિથી સાત પર્વો અભિક્રાંત થયા, તેથી સાત લઈએ. તેને ૧૫-વડે ગણીએ. તેથી આવશે-૧૦૫, આટલા કાળમાં બે અવમ-હીન રાત્રિ થયેલ હોય. તેથી બે દિવસ તેમાંથી ઘટાડતાં પ્રાપ્ત સંખ્યા થશે૧૦૩, તેને બે વડે ગુણતાં આવશે-૨૦૬. તેમાં ૬૧ ઉમેરીએ. તેથી આવે-૨૬9. તેમને ૧૨૨ ભાગ વડે ભાગ દેવાય છે. પ્રાપ્ત થશે-બે. તે બંને છ ભાગ વડે સહેવાતા નથી. તેથી તે બંને છ વડે ભાગ દેવાતો નથી. બાકી અંશો ઉદ્ધરતા વેવીશ, તેના અડઘાં કરાતાં સાડા અગિયાર આવે. આષાઢાદિક સૂર્ય ઋતુ આવે છે, બે ઋતુ અતિક્રમીને હવે ત્રીજી ઋતુ વર્તે છે અને તેના પ્રવર્તમાન ૧૧-દિવસ અતિક્રમતા બારમો વર્તે છે. [એ પ્રમાણે જાણવું]. તથાયુગમાં પહેલી અક્ષયતૃતીયામાં કોઈએ પૂછ્યું - કેટલી હતુઓ પૂર્વે અતિકાંત થયેલી છે ? અત્યારે કઈ વર્તે છે ? તેમાં પહેલી અક્ષયતૃતીયાના પૂર્વે યુગની આદિથી આરંભને ૧૯-પર્વો અતિકાંત થયા. તેથી ૧૯ લઈને ૧૫-વડે ગુણીએ, તેથી આવે છે - ૨૮૫. અક્ષયતૃતીયામાં પૂછેલ, તેથી પર્વની ઉપર ત્રણ તિથિ ઉમેરતા૨૮૮ થાય છે. તેટલા કાળમાં પાંચ અવમરાત્રિ થાય છે. તેથી પાંચ ઘટાડીએ. તેથી આવશે-૨૮૩. તેને બે વડે ગુણીએ, તેથી આવે છે - પ૬૬. તેને ૬૧-સહિત કરાય છે, તેનાથી પ્રાપ્ત સંખ્યા આવશે-૬૨૭. તેમને ૧૨૨-વડે ભાગ દેતાં, પ્રાપ્ત હશે-પાંચ. તે છ વડે ભાગ દેવાતા નથી. તેથી તેનો છ વડે ભાગ કરાતો નથી. બાકીના અંશો ઉદ્ધરે છે ૧૩. તેના અડધાં કરાતા થશે સાદ્ધ-આઠ. આવેલ-પાંચ ઋતુઓ અતિકાંત થતાં છઠ્ઠી ઋતુના પ્રવર્તમાનના આઠ દિવસ જતાં નવમો દિવસ વર્તે છે. તથા યુગમાં બીજો દીપોત્સવ કોઈએ પણ પૂછેલ - કેટલી વાતુઓ અતિકાંત થઈ, કેટલી અત્યારે વર્તે છે ? તેમાં આટલા કાળમાં પર્વો અતિકાંત દયા-૩૧. તેને ૧૫-વડે ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા આવશે - ૪૬૫. અવમરાત્રિ આટલા કાળમાં આઠ વ્યતીત થાય છે. તેથી ૮-ઘટાડવામાં આવે, તેથી રહે છે – શેષ-૪૫૭. તેને બમણાં કરીએ. તેથી આવે છે - ૯૧૪. તેમાં ૬૧-ભાગ ઉમેરતાં આવે છે - ૯૭૫. તેમને ૧૨૨ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે સાત. ઉપરના ૧૮ ઉદ્ધરતાં આવે છે -૧૨૧. તેને બે ભાગ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સાદ્ધ-૬૦. સાત ઋતુને છ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે એક, ઉપર રહેશે એક. આવેલ એક, સંવત્સર અતિકાંત થતાં અને એક સંવત્સરની ઉપર પહેલી ઋતુ પ્રાવૃષ, વીતી ગઈ અને બીજીના ૬૦ દિવસો અતિકાંત થયા, ૬૧-મો વર્તે છે, એ પ્રમાણે બીજે પણ ભાવના કરવી જોઈએ. હવે આ ઋતુઓ મળે કઈ ઋતુ કઈ તિથિમાં સમાપ્તિને પામે છે, એ પર Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૨,૧૦૩ પ્રશનના અવકાશની આશંકાથી તેને જાણવાને માટે પૂર્વાચાર્યો વડે આ કરણ કહેલ છે - વૃત્તિકાર નિર્દિષ્ટ ગાવાની વ્યાખ્યા તેઓ પોતે કહે છે – જે ઋતુમાં જાણવાની ઈચ્છા છે, તે ઈચ્છાઋતુ, તે ઋતુ લેવી એવો અર્થ છે, પછી તેને બમણી કરીએ. અથતુ બે વડે ગુણીએ. બમણી કરીને તેનો ઘટાડો કરીએ. પછી કરી પણ તે બે વડે ગુણીએ, ગુણીને પ્રતિરાશિ કરીએ. બે વડે ગુણવાથી જે થાય છે, તેટલાં પર્વો જાણવા. તેને બમણાં કરીને પ્રતિશિના અડધાં કરીએ, તેનું અડધું જે થાય છે, તેટલી તિથિઓ જાણવી. જેમાં યુગભાવિની ૩૦ ઋતુઓ સમાપ્ત થાય છે. આ પ્રમાણે ઋતુની સમાપ્તિનો કરણ ગાથા અક્ષરાર્થ કહ્યો. ધે ભાવના કરાય છે - જો પહેલી ઋતુ જાણવાને ઈચ્છો, જેમકે યુગમાં કઈ તિથિમાં પહેલી પ્રાકૃષિ ઋતુ સમાપ્તિને પામે છે ? તેમાં એક લેવા, તેને બે વડે ગુણવા. થયાં છે. તે બેનો ઘટાડો કરીએ. તેથી એક આવે તે ફરી પણ બે વડે ગુણીએ. તેથી બે આવશે. તે આ પ્રતિરાશિ. તેના અડધાં કરાતાં થશે એક. તેથી આવેલ-યુગાદિમાં બે પર્વો અતિક્રમીને પહેલી તિથિ એકમમાં પહેલી ટકતુ-પ્રાવ નામની છે, તે સમાપ્તિ પામે છે. તથા બીજી ઋતુ જાણવાની ઈચ્છા છે, તો બે સ્થાપવા, તેને બે વડે ગુણવાથી થાય ચાર, તેનો ઘટાડો કરીએ, તેથી આવશે ત્રણ, ફરી બે વડે ગુણીએ, તેથી આવશે છે, તે પ્રતિરાશિને પ્રતિરાશિ વડે અડધાં કરીયો, તેથી આવસે ગણ. આવેલયુગાદિથી છ પર્વો અતિક્રમીને ત્રીજી તિથિમાં બીજી ઋતુ સમાપ્તિ પામે. તથા બીજી ઋતુ જાણવાને ઈચ્છે તો ત્રણ સંખ્યા લેવી. તેને બે વડે ગુણતાં, થાય છે - છે. તે ઘટાડો કરીએ. તેથી આવે છે . પાંચ, તે ફરી બે વડે ગુણતાં, આવે છે દશ, તે પ્રતિરાશિને પ્રતિરાશિ વડે અડધાં પ્રાપ્ત થતાં આવે પાંચ. આવેલ યુગાદિથી આરંભીને દશ પર્વોને અતિક્રમતાં પાંચમી તિથિમાં ત્રીજી ઋતુ સમાપ્તિને પામે છે. તથા છઠ્ઠી હતુ જાણવાને ઈચ્છતા છ સ્થાપીએ, તેને બે વડે ગુમતાં, થાય છે . બાર. તેટલાનો ઘટાડો કરીએ. તો આવશે-૧૧, તેને બે વડે ગુણીએ, તેથી આવશે-૨૨, તે પ્રતિરાશિને પ્રતિરાશિતા વડે અડધાં કરાતા થો-૧૧. આવેલ-યુગાદિથી આરંભીને બાવીશ પર્વોને અતિક્રમતા એકાદશીમાં છઠ્ઠી ઋતુ સમાપ્તિને લઈ જાય છે. તથા યુગમાં નવમી ઋતુમાં જાણવાને ઈચ્છે છે, તો નવની સ્થાપના કરવી. તેને બે વડે ગણીએ, તેથી ૧૮-થશે. તેટલો ઘટાડો કરતાં થશે-૧૭, તે ફરી બે વડે ગુણીએ, તેથી ૩૪ આવે. તે પ્રતિરાશિથી પ્રતિરાશિ કરીને તેના અડધાં કરાતા આવશે-૧૩, આવેલ-યુગાદિથી ૩૪ પર્વો અતિક્રમીને બીજા સંવત્સરમાં પૌષમાસમાં શુકલપક્ષમાં બીજી તિથિમાં નવમી ઋતુ પરિસમાપ્તિને પામે છે. તથા ૩૦મી ઋતુમાં જિજ્ઞાસા થાય, તો ૩૦ સંખ્યા લેવી. તેને બમણી કરીએ. આવશે-૬૦. તે રૂપ ઘટાડતાં આવશે ૫૯. તે ફરી બે વડે ગુણીએ, આવશે ૧૧૮. તે પ્રતિરાશિથી પ્રતિસશિ કરતાં અને તેનું અડધું કરાતા આવશે-પ૯. આવેલ યુગાદિથી ૮૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૧૮માં પર્વને અતિક્રમીને પ૯મી તિથિમાં, અર્થાત પાંચમાં સંવત્સરમાં પહેલાં અષાઢ માસમાં શુક્લપક્ષમાં-ચૌદમી તિથિમાં ૩૦-મી ઋતુની સમાપ્તિ થાય છે. વ્યવહારથી પહેલાં અષાઢને અંતે, એમ અર્થ જાણવો. આ જ અર્થને સુખેથી જાણવા આ પૂવચાર્યે દશવિલ ગાથા વૃત્તિકારે નોંધી, તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – આ સૂર્ય ઋતુની વિચારણામાં અષાઢાદિ માણો જાણવા. કેમકે અષાઢમાસથી આરંભીને ઋતુ પહેલાંથી પ્રવર્તે છે. તિથિઓ બધી જ ભાદ્રપદાદિ છે. ભાદ્રપદાદિ મહિનામાં પ્રથમાદિ ઋતુની પરિસમાપ્ત થવાથી આમ કહ્યું. તેમાં જે માસમાં, જે તિથિઓમાં સૂર્યની પ્રાવણ આદિ ઋતુઓ પરિ સમાપ્તિ પામે છે, તે આષાઢાદિ માસ અને તે ભાદ્રપદાદિ માસાનુગત તિથિઓ જાણવી. બધી એકાંતરિત કહેવી. તેથી કહે છે - પહેલી ઋતુ ભાદ્રપદ માસમાં પૂર્ણ થાય છે, પછી એક માસ આસોને અપાંતરાલમાં મૂકીને કારતક માસમાં બીજી ઋતુ પરિસમાપ્તિને પામે છે. એ પ્રમાણે ત્રીજી પૌષ માસમાં, ચોથી ફાલ્ગન માસમાં, પાંચમી વૈશાખ માસમાં, છઠી અષાઢમાં, એ પ્રમાણે બાકીની પણ ઋતુઓ આ જ માસમાં એકાંતરિતમાં વ્યવહારથી પરિસમાપ્તિને પામે છે, પણ બીજા મહિનાઓમાં નહીં. તથા પહેલી ઋતુ એકમે સમાપ્તિ પામે, બીજી ઋતુ બીજે, ત્રીજી ઋતે પાંચમે, ચોથી વડતુ સાતમે પાંચમી નોમ, છઠ્ઠી હતુ અગિયારસે, સાતમી ઋતુ તેરશે, આઠમી પંદરમે. આ બધી જ ઋતુઓ કૃષ્ણ પક્ષમાં છે. તેથી નવમી તુ શુલપણાની બીજે, દશમી ચોથે, અગિયારમી છò, બારમી આઠમે, તેરમી દશમે, ચૌદમી બારસે, પંદરમી ચૌદશે. આ સાતે ઋતુઓ શુક્લ પક્ષમાં છે. આ કૃણ-શુક્લ પક્ષાભાવી પંદરે ઋતુઓ યુગના અદ્ધમાં થાય છે. તેથી ઉકત ક્રમે જ બાકીની પણ પંદર ઋતુઓ યુગના અદ્ધમાં થાય છે, તે આ પ્રમાણે - સોળમી ઋતુ કૃષ્ણ પક્ષમાં એકમે, ૧૩-મી ત્રીજે, અઢારમી પાંચમે, ૧૯મી સાતમે, વીસમી-નોમે, ૨૧-મી અગિયારસે, ૨૨-મી એસે, ૨૩-મી અમાસે. આ સોળથી તેવીશ સુધી આઠે ઋતુ કૃષ્ણ પક્ષમાં છે. ત્યારપછી શુક્લપક્ષની બીજે ચોવીસમી, પછી ૨૫મી ઋતુ ચોથે, ૨૬મી ઋતુ છઠે, ૨૩-મી આઠમે, ૨૮-મી દશમે, ૨૯-મી બારસે, ૩૦-મી ચૌદશે. એ પ્રમાણે આ બધી ઋતુઓ યુગમાં એકાંતર માસની, એકાંતર તિથિમાં થાય છે. આ ઋતુઓના ચંદ્ર અને સૂર્ય નક્ષત્ર યોગને જાણવને માટે પૂર્વાચાર્યો વડે કરણ કહેલ છે. તેથી તેને પણ શિષ્યજનના અનુગ્રહને માટે બતાવે છે – અહીં વૃત્તિકારશ્રી ત્રણ ગાથા દર્શાવીને પછી વ્યાખ્યા રજૂ કરતાં કહે છે - ૩૦૫ અંશ-વિભાગ, કેટલી સંખ્યાથી છેદ કરેલ, તે કહે છે - છેદ ૧૩૪ અર્થાત્ ૧૩૪ છેદ વડે છેદતાં જે અહોરાત્ર, તેના હોતા-૩૦૫ અંશો. આ યુવાશિ જાણવી. આ યુવાશિ-ઈચ્છિત ઋતુ વડે એકાદિથી ૩૦-પર્યાથી બે ઉત્તર વડે એકથી આરંભીને Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૨,૧૦૩ પછી આગળ દ્વિ-ઉત્તર વૃદ્ધિથી ગુણવામાં આવે. પછી આટલા શોધનકથી શોધિત કરવામાં આવે. તેમાં શોધનકને પ્રતિપાદન અર્થે બીજી ગાથા છે - અહીં જે નક્ષત્રનું અર્ધોત્ર, તે ૬૭ વડે શોધિત કરીએ અને જે નક્ષત્ર સમહોત્ર છે, તે બે-ગુણાં ૬૭ વડે ૧૩૪ થાય. તે શોધિત કરીએ. જે વળી નાગને હરાદ્ધ ક્ષોત્ર, તે ત્રણગુણાથી ૬-એટલે આવે ૨૦૧ વડે શોધિત કરીએ. અહીં સૂર્યના પુષ્યાદિ નક્ષત્રો શોધવા અને ચંદ્રના અભિજિતાદિ. તેમાં સૂર્યનક્ષત્રયોગ વિચારણામાં પુષ્ય વિષયક-૮૮ શોધવા. ચંદ્રનક્ષત્ર યોગ વિચારણામાં અભિજિતમાં ૪ર-શોધવા. આટલાં અદ્ધક્ષેત્ર, સમકોણ, હત્યક્ષેત્ર વિષય શોધનક શોધીને જે ઉકત પ્રકારથી નક્ષત્ર શેષ રહે છે - સર્વ પ્રકારે શુદ્ધિને પામતા નથી, તે ન સૂર્યના અને ચંદ્રના નિયમથી જાણવા. ક્યાં ? બીરે ઋતુ સમાપ્તિમાં. આ ત્રણે કરણગાથાનો અક્ષરાર્થ કહ્યો, હવે કરણ ભાવના કરાય છે - તેમાં પહેલી ઋતુ ક્યા ચંદ્રનક્ષત્રમાં સમાપ્તિને પામે છે, એ જિજ્ઞાસામાં અનંતર કહેલ ૩૦૫ પ્રમાણ ધવરાશિ લેવી. તે એક વડે ગુણતાં તે જ થાય છે. તે જ ધવરાશિ થાય. તેમાં અભિજિત-૪રથી શુદ્ધ થતાં. પછી રહે છે - ૨૬૩. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધ થાય. બાકી રહ્યા - ૧૨૯. તેના વડે ધનિષ્ઠા શુદ્ધ થતું નથી. તેથી આવેલ-૧ર૯ ના ૧૩૪ ભાગના ધનિષ્ઠાને અવગાહીને ચંદ્ર, પહેલી સૂર્યમwતુને પૂર્ણ કરે છે. જો બીજી સૂર્ય તુની જિજ્ઞાસામાં તે ધુવરાશિ ૩૦૫ પ્રમાણ ત્રણ વડે ગુણીએ, તેથી આવશે-૯૧૫. તેમાં અભિજિતુ ૪૨-શોધિત થયા. પછી રહેશે-૮૭૩. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધિને પામે. બાકી રહેશે-૭૩૯. તે પણ ૧૩૪ વડે ઘનિષ્ઠા શુદ્ધ થાય. તેરી આવે છે - ૬૦૫. તે પણ ૬૭-વડે શતભિષજુ શુદ્ધ થાય. પછી રહેશે-૧૩૮. તેમાંથી પણ ૧૩૪-વડે પૂર્વાભાદ્રપદ શુદ્ધ થાય. તેથી રહેશે-૪૦૪. તેમાંથી પણ ૨૦૧ વડે ઉત્તરા ભાદ્રપદ શુદ્ધ થાય. બાકી રહેશે-૨૦3. તેમાંથી પણ ૧૩૪થી રેવતી શુદ્ધ થાય છે. પછી રહે છે - ૬૯. પછી આવેલ અશ્વિની નક્ષત્રના ૬૯ને ૧૩૪ ભાગથી અવગાહીને બીજી સૂર્ય ઋતુને ચંદ્ર પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બાકીની ઋતુમાં પણ ભાવના કરવી. ૩૦મી સૂર્ય ઋતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ ૩૦૫ સંખ્યાને ૬૯ વડે ગુણીએ. તેથી આવે છે - ૧૩,૯૯૫. તેમાં ૧૩૬ વડે ૬૧ નક્ષત્ર પયય શુદ્ધ થાય છે. પછી ૩૬૬૦ને ચાર વડે ગુણીને પછી શોધિત કરીએ. પછી રહે છે - 33૫૫. તેમાંથી ૩૨૫ વડે અભિજિતથી મૂળ પર્યાના નક્ષત્રો શુદ્ધ કરાતાં રહે છે ૧૩. તેના વડે પૂર્વાષાઢા શુદ્ધ થતું નથી. તેથી આવેલ ૧૩૦/૧૩૪ ને પૂર્વાષાઢાના હોતા અવગાહીને ચંદ્ર ૩૦મી સૂર્યગકતુને પસિમાપ્ત કરે છે. (તેમ જાણવું.] હવે સૂર્યનક્ષત્ર યોગ ભાવના કરાય છે. તે જ ૩૦૫ પ્રમાણ ઘુવરાશિ, પહેલી સૂર્ય ઋતુ જિજ્ઞાસામાં એક વડે ગુણીએ તેથી તે જ સંખ્યા આવશે. તેથી પુષ્યના સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હોતા ૮૮ શુદ્ધ થતાં રહેશે-૨૧૩. પછી ૬૩ વડે આશ્લેષા શુદ્ધ થતાં બાકી રહેશે૧૫૦, તે પણ ૧૩૪-વડે મઘા શુદ્ધ થાય છે. પચી બાકી રહેશે-૧૬. પછી આવેલ પૂર્વાફાગુની નક્ષત્રના-૧૬. તે ૧૩૪ ભાગ વડે અવગાહીને સૂર્ય પહેલી સ્વ ઋતુને પૂર્ણ કરે છે. બીજી સૂર્ય ઋતુની જિજ્ઞાસામાં તે ઘુવરાશિ-૩૦૫ પ્રમાણને ત્રણ વડે ગુણીએ, આવશે-૯૧૫. તેથી ૮૮ વડે પુષ્ય શુદ્ધિને પામે છે. પછી રહેશે-૮૩૭. તેમાંથી ૬૭ વડે આશ્લેષા શુદ્ધ થાય છે. બાકી રહેશે-૭૬૦. તેમાંથી ૧૩૪ વડે મઘા શુદ્ધ થાય છે. પછી રહેશે-૬૨૬. તેમાંથી ૧૩૪ વડે પૂર્વા ફાગુની શુદ્ધ થતાં, પછી રહેશે-૪૯૨. તેમાં પણ-૨૦૧ વડે ઉત્તરા ફાલ્સની શુદ્ધ થાય છે. પછી રહેશે-૨૧. તેમાંથી પણ ૧૩૪ વડે હસ્ત શુદ્ધ થાય છે, પછી રહે છે - ૧૫૩. તેમાંથી પણ ૧૩૪ વડે ચિબા શુદ્ધ થાય છે. પછી રહેશે-૨૩. આવેલ સ્વાતિના - ૨૩/ક ભાગને અવગાહીને સૂર્ય બીજી ઋતુ પૂર્ણ કરે છે. એ પ્રમાણે બાકીની ઋતુઓ પણ કહેવી. બીશમી સૂર્યમકતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ-૩૦૫ પરિમાણને ૬૯ વડે ગુણતાં આવશે-૧૩,૯૯૫. તેમાં ૧૪,૬૪૦ વડે ચાર પરિપૂર્ણ નક્ષત્ર પયય શુદ્ધ થતાં બાકી રહેશે ૩૩૫૫. તેમાંથી ૮૮ વડે પુષ્ય શોધિત થતાં, બાકી રહેશે - ૩૨૬૭. તેમાંથી ૩૫૮ વડે આશ્લેષાદિથી મૃગશિર સુધીના નક્ષણો શુદ્ધ થતાં બાકી રહેશે૯. તેના વડે આદ્રા નક્ષત્ર શુદ્ધ ન થાય. તેથી આવેલ ૬૧૩૪ ભાગથી આદ્રનિા હોતા નવને ગ્રહીને સૂર્ય ગીશમી સ્વ હતું પૂર્ણ કરે છે. એ પ્રમાણે સૂર્ય ઋતુ કહી. હવે ચંદ્ર તુના ૪૦૨, તેથી કહે છે - એક નક્ષત્ર પયયિમાં ચંદ્રની છ હતુઓ થાય છે અને ચંદ્રના નામ પર્યાયો એક યુગમાં-૬૭ સંખ્યક થાય છે. તે ૬૭ને છ વડે ગુણતાં, થાય ૪૦૨. આટલી ચંદ્રઋતુઓ એક યુગમાં થાય. કહ્યું છે કે - એક એક ચંદ્ર ગડતુનું પરિમાણ પરિપૂર્ણ ચાર અહોરાત્ર અને પાંચમાં અહોરમના 35૬૭ ભાગ - ૪ - 349 છે. આ પ્રમાણ કઈ રીતે જાણવું? તે કહે છે - અહીં એક નક્ષત્ર પર્યાયમાં છ ઋતુઓ પૂર્વે જ અનંતર કહેલી છે. નક્ષત્ર પર્યાય, ચંદ્ર વિષયનું પરિમાણ ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧/૩ ભાગ છે. તેમાં અહોરાત્રને છ વડે ભાગ દેતાં ચાર અહોરાત્ર પ્રાપ્ત થાય છે. બાકી રહે છે – ત્રણ. તેના ૬૭ ભાગ કરવાને માટે ૬૩ વડે ગુણતાં આવે છે - ૨૦૧. પછી ઉપરના ૨૧ ભાગો ઉમેરીએ. તેથી આવશે-૨૨૨, તેને છ ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે - 3 ભાગ. તેની ચંદ્ર ઋતુ લાવવાને માટે પૂર્વાચાર્યો વડે આ કરણ કહેલ છે – અહીં વૃત્તિકારશ્રીએ બે ગાથાઓ નોંધી પછી તેની વ્યાખ્યા કરેલી છે, તે વ્યાખ્યા આ પ્રમાણે છે – Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨-૧૦૨,૧૦૩ વિવક્ષિત ચંદ્રઋતુના આનયન કરવામાં યુગાદિથી જે પર્વ સંખ્યાન અતિ સંકાને છે, તેને ૧૫ગણું નિયમથી કરવું જોઈએ. પછી તિથિ સંક્ષિપ્ત • જે તિથિઓ પર્વની ઉપર વિવક્ષિત દિવસથી પૂર્વે અતિકાંત હોય, તે તેમાં સંડ્રોપ કરાય છે. પછી ૬૨-ભાગ વડે - ૬૨ ભાગ નિષ્પન્ન અવમરાત્રિ વડે પરિહીન-ઘટતી જાણવી. પછી એ સ્વરૂપે ૧૩૪ વડે ગુણિત કરવી. પછી 3૦૫ વડે સંયુક્ત થયેલ ૧૧૬ વડે વિભાગ કરવો. વિભક્ત કરાતાં જે અંક પ્રાપ્ત થાય, તે ઋતુ જાણવી. આ બે કરણ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. હવે કરણ ભાવના કરીએ છીએ. કોઈક પણ પૂછે છે – યુગની આદિથી પહેલા પર્વમાં પાંચમીએ કઈ ચંદ્ર તપવર્તે છે? તેમાં એક પણ પર્વ પરિપૂર્ણ અહીં હજી સુધી હોતું નથી. યુગની આદિથી દિવસો જૂન લેવાના છે. તે ચાર છે, પછી તે ૧૩૪ વડે ગુણીએ, તેથી થશે ૫૩૬. પછી ફરી ૩૦૫ ઉમેરીએ. એટલે થશે-૮૪૧. તેને ૬૧૦ ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત પહેલી ઋતુના અંશો ઉદ્ધરે છે - ૨૩૧. તેમાં ૧૩૪ ભાગ દેતાં પ્રાપ્ત થશે એક. શોને ૧૩૪ વડે ભાગ દેતા, જે પ્રાપ્ત થાય, તેને દિવસો જાણવા. બાકીના અંશો ઉદ્ધરતાં-૯૩ આવશે. તેમાં બે વર્ડ અપવર્તના કરતાં પ્રાપ્ત સાદ્ધ ૪૮ ભાગો. આવેલ યુગાદિથી પંચમીમાં પહેલી પ્રાવૃટ હતુ. આ હતુ અતિકાંત થતાં બીજી ઋતુનો એક દિવસ જાય અને બીજા દિવસના સાદ્ધ ૩૮/૬૭ ભાગ. તથા કોઈ પણ પૂછે છે કે યુગની આદિથી બીજા પર્વમાં એકાદશીમાં કઈ ચંદ્ર હતુ છે ? તેમાં એક પર્વ અતિકાંત છે, તેથી એક લઈએ. તે ૧૫-વડે ગુણીએ. તેથી આવે-૧૫. એકાદશીમાં પૂછેલ છે, તેથી તેના પાશ્ચાત્ય દશ, તે દિવસો, તેમાં ઉમેરીએ. તેથી આવશે-૨૫, તેને ૧૩૪ વડે ગણીએ, આવશે-૩૨૫૦. તેમાં ૩૦૫ ઉમેરીએ. તેથી આવશે-૩૬૫૫. તેમાં ૬૧૦ વડે ભાગ દઈએ. તેથી આવશે પાંચ અને અંશો રહેશે૬૦૫. તેને ૧૩૪ વડે ભાગ કરતાં પ્રાપ્ત થશે-દિવસો ચાર, શેષ અંશો ઉદ્ધરતાં આવશે-૬૯. તેની બે વડે અવાર્તામાં પ્રાપ્ત થશે સાદ્ધ ૩/૬ ભાગ. એ રીતે આવેલ પાંચ ઋતુઓ અતિકાંત થઈ, છઠી ઋતુના ચાર દિવસ, પાંચમાં દિવસના સાદ્ધ - 31 ભાગ. એ પ્રમાણે બીજા દિવસમાં ચંદ્ર ગડતુ જાણવી. ધે ચંદ્ર ઋતુ પરિસમાપ્તિ દિવસ લાવવા માટે જે પૂર્વાચાર્ય વડે કરણ કહેવાયું છે, તે જણાવે છે. અહીં નોંધેલ એક ગાવાની વૃત્તિકારશ્રી વ્યાખ્યા આપે છે - અહીં જે પૂર્વે સૂર્ય ઋતુ પ્રતિપાદનમાં ઘુવરાશિ કહી છે - Bo૫/૧૪ ભાગોને તે પૂર્વમાં ગુણવા. અર્થાત - ઈણિત એકાદિથી ૪૦૨માં પર્યન્તથી - દ્વિ ઉત્તર વૃદ્ધિથી એકથી આરંભીને પછી આગળ દ્વિઉત્તરની વૃદ્ધિથી વધતાં ગુણિત કરતાં આત્મીય છેદથી ૧૩૪ રૂપથી વિભાગ કરતાં જે પ્રાપ્ત છે. તે ચંદ્રની ઋતુની સમાપ્તિ જાણવી જોઈએ. - જેમ કોઈ પણ પૂછે, ચંદ્રની ઋતુ પહેલાં કઈ તિથિમાં પરિસમાપ્તિમને પામે. છે ? તેમાં ધૃવરાશિ લેવી-૩૦૫. તે એક વડે ગુણીએ. તેનાથી તે જ ઘુવરાશિ આવે. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેને સ્વકીય ૧૩૪ પ્રમાણ વડે છેદ કરીને ભાગ દેતાં, પ્રાપ્ત બે થાય. શેષ રહે છે - ૩૭, તેની બે વડે અપવર્તના કરતાં આવશે સાદ્ધ ૧૮૬૭ ભાગ. આવેલ યુગાદિથી બે દિવસો અને ત્રીજા દિવસના સાદ્ધ - ૧૮૬૭ ભાગો અતિકમીને પહેલી ચંદ્ર ઋતુ પરિસમાપ્તિને પામે છે. બીજી ચંદ્રતુની જિજ્ઞાસામાં તે ધ્રુવરાશિ-3o૫ છે. તેને ત્રણ વડે ગુણીએ. તેથી આવશે-૯૧૫. તેને ૧૩૪ ભાગ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે-૬, શેષ ઉદ્ધરે છે૧૧૧. તેની બે વડે અપવતનામાં પ્રાપ્ત થશે. સાદ્ધ - ૫૫ ભાગ. આવેલ યુગાદિથી છ દિવસો અતિકાંત થતાં, તેમાં સાતમાં દિવસના સાદ્ધ - પNIક ભાગો જતાં બીજી ચંદ્ર ઋતુ પરિસમાપ્તિને પામે છે. ૪૦૨મી ઋતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ-૩૦૫ પ્રમાણને ૮૦૩ વડે ગુણીએ - બબ્બે ઉત્તર સંખ્યાની વૃદ્ધિ વડે જ ૪૦૨ના ૮૦૩ પ્રમાણ જ સશિ થાય છે. તેથી કહે છે - જેના એકથી આગળ પચી બે સંખ્યાની વૃદ્ધિથી શશિની વિચારણા કરતાં તેના ‘બે' સંખ્યા સૂન થાય છે, જેમ દ્વિકની ત્રણ, ત્રિકની પાંચ, ચતુકની સાત, અહીં પણ ૪૦૨ પ્રમાણની રાશિથી ઉત્તર બે સંખ્યાની વૃદ્ધિથી શશિ વિચારતાં પછી ૮૦3 થાય છે. એવા પ્રકારની સશિના ગુણનથી આવે - ૨૪૪૯૧૫. તેના ૩૪ વડે ભાગ દેવાતા પ્રાપ્ત-૧૮૨૭ અને અંશો ઉદ્ધરે છે - ૯૭. તેની બે વડે પવનાથી પ્રાપ્ત સાદ્ધ - ૪૮/૬૩ આવેલ યુગાદિથી ૧૮૨૭ દિવસ અતિકાંત થતાં પછીના દિવસના સાદ્ધ ૪૮/૬૭ સંખ્યક ભાગ જતાં ૪૦૨મી ચંદ્ર ઋતુ પૂર્ણ થાય છે. - આ ચંદ્રગડતુમાં ચંદ્રનામ યોગ પરિજ્ઞાનાર્થે પૂવયાયનો આ ઉપદેશ છે - તે જ યુવરાશિ અને ગુણરાશિ પણ થાય છે. નબ શોધન પૂર્વે કહેલાં જાણવા. આ ગાથાની વ્યાખ્યા - ચંદ્રગડતુના ચંદ્ર નક્ષત્ર યોગાર્યે તે જ ૩૦૫ પ્રમાણ ધવરાશિ જાણવી. ગુણાકાર રાશિ પણ એક આદિથી દ્વિઉત્તર વૃદ્ધિ, તે જ થાય છે, તેમ જાણવું - જે પૂર્વે ઉપદિષ્ટ નક્ષત્ર શોધન પણ જાણવાં. તે જ જે પૂર્વ ભણિત ૪૨-આદિ. તેથી પૂર્વ પ્રકારથી, વિવક્ષિત ચંદ્ર ઋતુ નિયત નક્ષત્રયોગ આવે છે. તેમાં પ્રથમ ચંદ્રઋતુમાં કયો ચંદ્ર નક્ષત્ર યોગ છે? તે જિજ્ઞાસામાં તે જ ૩૦૫ ધવરાશિ લેવી. તે એક વડે ગુણતાં તે જ શશિ થાય છે. તેથી અભિજિતના ૪૨ શુદ્ધ થાય. પછી શેષ રહે છે - ૨૬3. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધ થાય. પછી બાકી રહે છે . ૧૨૯. તેની બે વડે અપવર્તતા કરાતા આવે છે - સાદ્ધ ૬૪ ભાગ. આવેલ ઘનિષ્ઠાના સાદ્ધ ૬૪ ભાગોને અવગાહીને ચંદ્રની પહેલી સ્વ ઋતુ પરિસમાપ્ત થાય છે. બીજી ચંદ્રતુની જિજ્ઞાસામાં તે જ ઘુવરાશિ - ૩૦૫ પ્રમાણ, તેને ત્રણ વડે ગુણવા. તેથી આવશે ૯૧૫, તેમાં અભિજિતના ૪૨-શોધિત થતાં રહેશે-૮૭૩. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧-૧૦૨,૧૦૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમાંથી ૧૩૪ વડે શ્રવણ શદ્ધિને પામે છે. બાકી રહેશે - ૭૩૯. તેમાં પણ ૧૩૪ વડે ધનિષ્ઠા શોધિત થાય. તેથી આવશે - ૬૦૫. તેમાંથી પણ ૬૭ વડે શતભિષક શોધિત થતાં રહેશે - ૫૩૮. એમાંથી પણ ૧૩૪ વડે પૂર્વાભાદ્રપદ શોધિત થાય. તેથી રહેશે - ૪૦૪. તેમાંથી પણ ૨૦૧ વડે ઉતરાભાદ્રપદ શુદ્ધ થતાં બાકી રહેલ-૨૦3. તેમાંથી પણ ૧૩૪ વડે રેવતી શોધિત થતાં રહેશે-૬૯. આવેલ અશ્વિની નક્ષત્રના ૬૯ ને ૧૩૪ ભાગોથી અવગાહીને બીજી સ્વ ઋતુને ચંદ્ર પરિસમાપ્ત કરે છે. તથા ૪૦૨-મી ચંદ્રમહતુ જિજ્ઞાસામાં તે ઘવરાશિ-૩૦૫ પ્રમાણ લેવી. લઈને ૮૦૩ વડે ગુણીએ. તેથી આવેલ-૨૪૪૯૧૫ સંખ્યા છે, તેમાં સર્વ નાગ પર્યાય પરિમાણ-૩૬૬૦. તેથી કહે છે – છ અદ્ધક્ષેત્ર નક્ષત્રમાં પ્રત્યેક ૬૭-શો યદ્ધક્ષેત્ર નક્ષત્રમાં પ્રત્યેક ૨૦૧ અંશોના-૧૫ સમક્ષેત્રોમાં પ્રત્યેક ૩૪ને ૬૩ વડે ગણીએ. તેથી આવે છે • ૪૦૨, તથા છ ને ૨૦૧ વડે ગુણતાં આવે છે - ૧૨૦૬. તથા ૧૩૪ને ૧૫-વડે ગુણીએ. તેથી આવશે - ૨૦૧૦. આ ત્રણે સશિને એકઠી કરીએ અને કરીને, તેમાં અભિજિતના ૪૨-ને ઉમેરીએ. તેથી આવશે-૩૬૬૦. આટલા એક નક્ષત્ર પયય પરિમાણથી પૂર્વસશિના ૨૪૪૯૧૫ ભાગો કરવામાં આવે છે. પ્રાપ્ત ૬૬ નબ પર્યાયો છે, પછી રહે છે - ૩૩૫૫. તેમાં અભિજિતુના ૪૨ શોધિત થતાં બાકી રહે છે - 33૧૩. આ ૩૩૧૩ થી ૩૦૮૨ વડે અનુરાધા સુધીના નક્ષત્રો શોધિત થતાં બાકી રહેશે - ૨૩૧. પછી ૬૭-વડે જયેષ્ઠા શોધિત થતાં રહેશે-૧૬૪. તેમાંથી પણ ૧૩૪ વડે મૂલ નફળ શોધિત થતાં, પછી રહેશે-30. આવેલ પૂવષિાઢા નક્ષત્રના 39/૧૩૪ ભાગોને અવગાહીને ચંદ્ર ૪૦૨મી સ્વઋતુને પૂરી કરે છે. એ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર ઋતુ પરિમાણ કહ્યું. હધે લોકરૂઢિથી એક-એક ચંદ્રઋતુનું પરિમાણ સુધી કહે છે - x • x • બધી પણ આ છ સંખ્યક પ્રાવૃત્ આદિ ઋતુઓ પ્રત્યેક ચંદ્ર ઋતુઓ હોતા બબ્બે માસ જાણવા. તે બબ્બે માસનું શું પ્રમાણ છે, તે કહે છે - x - ૩૫૪ અહોરમ અને એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગો. બાકી રહે. અર્થાત્ એ પ્રમાણે આવા રૂપે આદાનથી આવા સ્વરૂપે સંવત્સર પ્રમાણ લેવું. ગણવામાં આવનાર બે માસમાં કંઈક અધિક હોરમના દર ભાગો. એ ભાવ છે. ૫૯-૫૯ અહોરમ, અહોરણ પ્રમાણથી કહેવા. તેથી કહે છે – બબ્બે માસ પ્રમાણની છ ઋતુઓ છે, એમ ૩૫૪ અહોરાત્રોને છ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત ૫૯-અહોરમોના ૧૨ ભાગોના છ વડે ભાગ કરતાં *દુર ભાગ. એ પ્રમાણે હોવાથી કમમાસ અપેક્ષાથી એક-એક તુમાં લૌકિક એક-એક ચંદ્રને આશ્રિને વ્યવહારથી એકૈક અવમરાબ થાય છે. સર્વ કર્મસંત્સરમાં છે. અવમરાત્રિ થાય છે. તેથી કહે છે - x • તે કર્મસંવત્સરમાં ચંદ્ર સંવત્સરને આશ્રીને વ્યવહારથી આ વક્ષ્યમાણ ક્રમે છ અવમરાત્રિ કહેલ છે, તે આ પ્રમાણે - x • તે સુગમ છે. અહીં આ ભાવના છે - આ કાળના સુયદિ ક્રિયા ઉપલક્ષિતના અનાદિ પ્રવાહ પતિત પ્રતિ નિયત સ્વભાવગી છે, સ્વરૂપથી કોઈ હાનિ પણ નથી કે કોઈ સ્વરૂપ ઉપચય પણ નથી. જે આ અવમરણ કે અતિરાત્રનું પ્રતિપાદન છે, તે પરસ્પર માસ ચિંતાની અપેક્ષાથી છે. તેથી કહે છે - કર્મમાસની અપેક્ષાથી ચંદ્રમાસની વિચારણામાં અવમહીન સગિનો સંભવ છે, કર્મમાસની અપેક્ષાથી સૂર્યમાસની વિચારણામાં અતિરાઅધિકામિની કલાના છે. તથા કહ્યું છે - કાળની હાનિ કે વૃદ્ધિ ન થાય, કાળ અવસ્થિત છે. એકૈક માસની વૃદ્ધિ-હાનિ થાય છે. તેમાં અવમ રાગ ભાવના કરવાને માટે આ પૂર્વાચાર્યોએ દર્શાવેલી બે ગાયાઓ છે, વૃત્તિકારશ્રીએ આ બે ગાથા દર્શાવીને પછી તેની વ્યાખ્યા રજૂ કરેલ છે, તે વ્યાખ્યા આ પ્રમાણે છે.] કર્મમાસ પરિપૂર્ણ ૩૦-અહોરાત્ર પ્રમાણ છે, ચંદ્રમાસ ૨૯-અહોરમ અને એક અહોરમના કેદ ભાગ છે. તેથી ચંદ્રમાસના પરિમાણનું અને ઋતુમાસના-કર્મમાસના પરિમાણનો, પરસ્પર વિશ્લેષ કરાય છે, વિશ્લેષ કરાતા જે અંશો ઉદ્ધરિત જણાય છે, તે ૩૦/૬ર ભાગરૂપ છે, તે અવમાત્રના ભાગો છે. તે જ અવમરણના પરિપૂર્ણ બે માસ પર્યન્ત થાય છે. તેથી તેના હોવાથી, તે ભાગો માસના અવસાનમાં જાણવા. - - - જો 30 દિવસમાં 3દિર ભાગ અવમરણનું પ્રાપ્ત થાય છે. તો એક દિવસમાં કેટલા ભાગો પ્રાપ્ત થાય ? અહીં સશિની સ્થાપના આ રીતે છે - ૩૦/ ૩૦/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યમ સશિને ગુણતાં- 30 x ૧ = ૩૦ જ આવશે, કેમકે એક વડે ગણતાં તે જ અંક આવે છે. તેનો આદિ શશિ વડે ભાગ કરતાં 30ને ૩૦ વડે ભાંગવાથી ૧-આવે. આવેલ પ્રતિદિવસના ૧૫ ભાગ પ્રાપ્ત થાય. તથા કહે છે – ૬૨ ભાગ એકૈક દિવસે દિવસે અવમરાત્રિ થાય છે. - x • x - એ પ્રમાણે જે એકૈક દિવસમાં એકૈક બાસઠ ભાગ જે અવમરાત્રિ સંબંધી પ્રાપ્ત થાય છે, તો ૬૨-દિવસ વડે એક અવમરણ થાય છે અર્થાતુ શું કહે છે ? દિવસ દિવસમાં અવમરામના હોવાથી એકૈક બાસઠાંશ ભાગની વૃદ્ધિથી ૬મો ભાગ સંજાત થતાં ૬૨માં દિવસે મૂલથી જ ૬૩મી તિથિ પ્રવર્તે છે. એ પ્રમાણે હોવાથી જે ૬૧-મી અહોરાત્ર, તેમાં ૬૧મી અને ૬૨મી તિથિ નિધન ઉપગત થતાં ૬૨-મી તિથિ લોકમાં ઘટે છે, તેમ વ્યવહાર થાય છે. કહ્યું છે કે – એક અહોરાત્રમાં બે તિથિ જેમાં નિધન પામે, તે તિથિની હાનિ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૨,૧૦૩ ૯૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે. એ પ્રમાણે વષકાળચતુમસ પ્રમાણના શ્રાવણાદિ ત્રીજા પર્વમાં પહેલી વખરાબ છે. તે જ વષકાળના સંબંધી સાતમાં પર્વમાં બીજી અવમ સનિ થાય. ત્યારપછી શીતકાળના ત્રીજા પર્વમાં મૂળ અપેક્ષાથી અગિયારમે દિવસે ત્રીજી અવમરમ, તે જ શીતકાળની સાતમાં પર્વમાં મૂલ અપેક્ષાથી પંદરમાં દિને ચોથી, ત્યારપછી ગ્રીખકાળના ત્રીજા પર્વમાં મૂળ અપેક્ષાથી ૧ભાદિને પાંચમી, તેજ ગ્રીમકાળના સાતમાં પર્વમાં મૂળ અપેક્ષાથી ૨૩મા દિવસે છઠ્ઠી અવમરાત્રિ થાય છે. તથા કહ્યું છે કે- ત્રીજી અવમ સનિ સાતમાં પર્વમાં કરવી. * * * * * અહીં આષાઢાદિ ઋતુ લોકમાં પ્રસિદ્ધિ પામેલ છે. તેથી લૌકિક વ્યવહાર અપેક્ષાથી અષાઢથી આરંભીને પ્રતિદિવસ એકૈક બાસઠાંશ ભાગ હાનિથી વપકિાળાદિ ગત બીજા આદિ પર્વમાં યશોકત અવમરાત્રિ પ્રતિપાદિત થાય છે. પરમાર્થથી તો વળી શ્રાવણ પદ ચોકમાં ૫ લક્ષણથી યુગની આદિથી આરંભીને ચાર-ચાર પવતિકમે જાણવી. હવે યુગની આદિથી કેટલાં પર્વના અતિક્રમમાં કઈ તિથિમાં અવમરાત્રિભુતમાં તેની સાથે કઈ તિથિ પરિસમાપ્તિને પામે છે, તેની વિચારણમાં આ પૂર્વાચાર્યોએ દશવિલ પ્રશ્ન-ઉત્તર રૂપ ગાયા ત્રણ વૃત્તિકારશ્રીએ નોંધીને પછી ગાથાની વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યા આ પ્રમાણે છે – વ્યાખ્યા - અહીં એકમથી આરંભી પંદરમાં દિવસ સુધી આટલી તિથિઓમાં - તેની મધ્યમાં પ્રતિપદિ-અવમરાત્રિરૂપ ક્યાં પર્વમાં-પક્ષમાં બીજી તિથિ પૂર્ણ થાય છે. - પ્રતિપદાની સાથે એક અહોરાત્રમાં સમાપ્તિને પામે છે ? બીજી કે બીજ તિથિમાં અવમરાગિરૂપ કયા પર્વમાં ત્રીજી સમાપ્તિને પામે છે ? ત્રીજી કે ત્રીજી તિથિમાં અવમરાત્રિ સંપન્ન કુચા પર્વમાં ચોથી અવમરાત્રિ નિધનને પામે છે ? એ પ્રમાણે બાકીની તિથિમાં વ્યવહાગણિત જોતાં - લોકપ્રસિદ્ધ વ્યવહારગણિત પરિભાવિતમાં પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દશમી, અગિયારમી, બારમી, તેરમી, ચૌદમી, પંદરમી રૂપમાં શિષ્ય પ્રશ્ન કરશે – જેમ સૂક્ષ્મથી - પ્રતિદિવસ એકૈકયી ૬૨ માં ભાગ્યરૂપ, ગ્લણ ભાગથી ઘટતી તિથિમાં પૂર્વની પૂર્વની અવમરાગિરૂપ તિથિી અનંતપણે પરા-પર (આગળ-આગળ] ની તિથિ કયા પર્વમાં-પક્ષમાં સમાપ્તિને પામરે છે ? અહીં એવું કહેવા માંગે છે કે – ચોથી તિથિ અવમરાત્રિ રૂપમાં કયા પર્વમાં પાંચમી સમાપ્તિને પામે ? પાંચમી કે છઠ્ઠી, એ પ્રકારે પંદરમી તિથિ સુધીમાં અવમરાત્રિ રૂપ કયા પર્વમાં એકમરૂપ તિથિ સમાપ્તિ પામે ? શિણના પ્રશ્નને અવધારીને આચાર્ય ઉત્તર કહે છે - અહીં જે શિષ્ય વડે પ્રશ્ન કરતાં તિથિઓ ઉદ્દિષ્ટ કરી, તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે - ઓજરૂપ અને યુમ્મરૂપ. મોન - વિષમ અને પુH - સમઃ તેમાં જે ઓજ રૂ૫ છે, તે પહેલાં રૂપાધિક કરવી. પછી બમણી કરવી, પછી તેની-તેની તિથિના યુગ્મ પોં નિર્વચનરૂપ સારી રીતે આવેલા થાય છે. જે પણ યુગ્મરૂપ તિથિઓ, તેમાં પણ એમજ . પૂર્વોકત પ્રકારથી કરણ પ્રવર્તાવવું. વિશેષ એ કે - બમણી કર્યા પછી ૩૧-ચુક્ત થઈ પર્વો નિર્વચનરૂપ થાજ છે. અહીં આ ભાવના છે - જો આ પ્રશ્ન- “કયા પર્વમાં એકમમાં અવમરાત્રિરૂપ બીજી સમાપ્ત થાય છે ?” ત્યારે એકમને ઉદ્દિષ્ટા, તે પ્રથમા તિથિ, એટલે કે લઈએ. તે રૂપાધિક કરીએ. તેથી બે થાય. તેને પણ બમણી કરીએ, એટલે ચાર થાય. આવશે ચાર પર્વ. તેનો આ અર્થ છે – યુગની આદિથી ચોથા પર્વમાં પ્રતિપદા અવમરાણિરૂપ બીજી સમાપ્તિને પામે છે. આ યુક્ત છે, તેથી કહે છે - પ્રતિપદા ઉદ્દિષ્ટામાં ચાર પર્વો અને સમાનત પર્વ પંદર તિથ્યાત્મક છે. તેથી પંદરને ચાર વડે ગુણીએ, તો આવશે-૬૦, પ્રતિપદામાં દ્વિતિયા સમાપ્ત થાય, તેથી બે રૂપ તેમાં અધિક ઉમેરતાં થશે ૬૨. તે ૬૨ વડે ભાંગતા નિરેશ ભાગ આપે છે. પ્રાપ્ત થાય એક. એ રીતે આવેલ પહેલી વમરાન, એમ અવિસંવાદિ કરણ. કયા પર્વમાં બીજી અવમરાત્રિ ભૂતમાં ત્રીજી સમાપ્ત થાય, એ પ્રશ્ન જ્યારે છે, ત્યારે છે, ૩૧ યુક્ત કરતાં થાય-39. આવશે નિર્વચનરૂપ 39પર્વો. અર્થાત્ શું કહે છે ? યુગની આદિથી 9મું પર્વ જતાં બીજી અવમરાત્રિરૂપ ત્રીજી સમાપ્ત થાય. આનું પણ કરણ સમીચીન છે. તેથી કહે છે – બીજીને ઉદ્દિષ્ટમાં 39 પર્વો સમાગત છે. પછી ૧૫ને 39 વડે ગુણીએ. તેથી આવશે-પ૫૫. બીજી નાશ પામી, ત્રીજી થઈ. તેથી ત્રણ રૂપ સંખ્યા તેમાં ઉમેરીઓ તેથી આવશે-પ૫૮. આ પણ શશિ ૬૨ વડે ભાંગતા નિરંશ ભાગ આપે છે, પ્રાપ્ત થાય છે નવ. એ રીતે આવેલ નવમી અવમામિ એ પ્રમાણે સમીચીત કરણ છે. એ પ્રમાણે બધી જ તિથિમાં કરણભાવના કરણસમીસીનવ ભાવના અને અવમરણ સંખ્યા સ્વયં વિચારવી. પર્વ નિર્દેશ માત્ર કરીએ છીએ - તેમાં ત્રીજમાં ચોરીની સમાપ્તિ, આઠમું પર્વ જતાં ચોથમાં પાંચમી ૪૧માં પર્વમાં, પાંચમીમાં છઠી બારમાં પર્વમાં, છમાં સાતમી ૩૫માં પર્વમાં, સાતમામાં આઠમી સોળમામાં, આઠમામાં નવમી ૪૯માં પર્વમાં, નવમીમાં દશમી ૨૦માં પર્વમાં, દશમમાં અગિયારમી પ૩માં પર્વમાં, ઈત્યાદિ એ - x • x - x • રીતે યુગના પૂર્વાદ્ધ-ઉત્તરાર્ધમાં જાણવી. એ પ્રમાણે અવમરાત્રિ કહી. હવે અતિરાગિ પ્રતિપાદનાર્થે કહે છે - તેમાં એક સંવત્સરમાં નિશે આ છ અતિરાત્રિ કહેલી છે, તે આ પ્રમાણે – અહીં કર્મ માસની અપેક્ષાથી સૂર્ય માસની વિચારણામાં એકૈક સૂર્ય ઋતુ પરિસમાપ્તિમાં એકૈક અધિક મહોરમ પ્રાપ્ત થાય છે. તેથી કહે છે – ૩૦ અહોરણ વડે એક કર્મમાસ. સાદ્ધ ૩૦-અહોરાત્ર વડે એક Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૨,૧૦૩ સૂર્યપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ સૂર્યમાસ. બે માસની એક ઋતુ, પછી એક સૂર્યમહતુ પરિસમાપ્તિમાં બે કર્મમાસની અપેક્ષાથી એક અધિક અહોરાત્ર પ્રાપ્ત થાય છે. સૂર્ય ઋતુ આષાઢાદિક છે, તેથી અષાઢથી લઈને ચોથું પર્વ જતાં એક અધિક અહોરાત્રમાં થાય છે, આઠમું પર્વ જતાં બીજી, ત્રીજી બાર પર્વમાં, ચોથી સોળમાં, પાંચમી ૨૦માં પર્વમાં, છઠી ચોવીશમાં પર્વમાં. અવમરણ બે કર્મમાસ અપેક્ષાથી ચંદ્રમાસ વિચારણામાં અને ચંદ્રમાસ શ્રાવણાદિ છે, તેથી વર્ષાકાળના શ્રાવણ આદિ એમ પૂર્વે કહ્યું. હવે જે અપેક્ષાથી અતિરણ અને જે અપેક્ષાથી વિમરાત્રિ થાય છે, તેનું પ્રતિપાદન કરે છે - છ અતિરાગ આદિત્યના માનવી થાય છે. છ અવમરણ ચંદ્રના માનથી થાય છે. • x • અતિ - સૂર્યની અપેક્ષાથી કર્મમાસ વિચારણામાં પ્રતિવર્ષ છ અતિરાત્રિ થાય છે, તેમ જાણવું. છ અવમરામ ચંદ્રની અપેક્ષાથી થાય છે - x - તેમ જાણવું. એ પ્રમાણે અવમરાત્રિ અને અતિરાત્રિ કહી. હવે આવૃતિની વિવક્ષા માટે આમ કહે છે - • સૂત્ર-૧૦૪ - તેમાં વિશે આ પાંચ વષકાલિકી અને પાંચ હૈમંતિક એ દશ આવૃત્તિઓ કહેલી છે. તે આ પાંચ સંવત્સરોમાં પહેલી વખકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? તે અભિજિતું નારા સાથે. અભિજિતુ નામના પહેલાં સમય વડે, યિોગ કરે છે.) તે સમયે સૂર્ય કયા નામથી યોગ કરે છે ? પુષ્યથી પુણના ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના *3/ક ભાગ તથા દુર-ભાગને ૬૭ વડે છેદીને 33મૂર્શિકા ભાગ બાકી રહેતા યોગ કરે છે. - આ પાંચ સંવારોમાં બીજી વષકાલિકી આવૃત્તિનો ચંદ્ર કયા નામથી યોગ કરે છે ? મૃગશિર્ષ નક્ષત્ર વડે. મૃગશિર્ષ નક્ષત્રના ૧૧-મુહૂર્ત અને એક મુહૂર્તના 8ર ભાગ, તથા દૂર-ભાગને ૬૭ વડે છેદીને પ૩-પૂર્ણિકા ભાગ બાકી રહેતા યોગ કરે તે સમયે સૂર્ય કયા નાત્ર વડે યોગ કરે છે ? પુષ્યથી. પુષ્યનું વર્ણન પહેલી વાંકાલિકીવ4 કરવું. - આ પાંચ સંવત્સરોમાં બીજી વષકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નામ વડે યોગ કરે છે? વિશાખા વડે. વિશાખાની ૧૩-મુહૂર્તા અને એક મુહૂર્તના ૫૪ ભાગ અને દુર-ભાગને ૬૭ વડે છેદીને ૪૪ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા યોગ કરે છે. તે સમયે સૂર્ય ક્યા નક્ષત્ર વડે યોગ કરે છે ? પુષ્ય વડે. પુષ્યસંબંધી યોગ પૂર્વવત્ જ કહેવો. [24/7] આ પાંચ સંવત્સરોમાં ચોથી વર્ણકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નામથી યોગ કરે છે? રેવતી વડે. રેવતીના ર૫-મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૨-ભાગો તા ૨ ભાગને ૬૭ વડે છેદીને ૩-ચૂર્ણિકા ભાગો રહેતા યોગ કરે છે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? પુષ્ય વડે. પુષ્ય સંબંધી યોગ પૂર્વવતુ જ કહેવો. આ પાંચ સંવત્સરોમાં પાંચમી વખકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? પૂવફાળુની વડે. પૂર્વ ફાગુનીના ૧ર-મુહુર્તા અને એક મુહૂર્તના ૪૫% ભાગના ૬૨ ભાગનો ૬૭ ભાગ વડે છેદીને ૧૩-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા, યોગ કરે. તે સમયે સૂર્ય કયા નામથી યોગ કરે છે ? પુષ્ય વડે. પુષ્ય સંબંધી રોગ પૂર્વવતુ. વિવેચન-૧૦૪ - તે યુગમાં આ વક્ષ્યમાણ સ્વરૂપની પાંચ વર્ષાકાળ ભાવિની અને પાંચ હૈમંતિકીશીતકાળ ભાવિની. સર્વ સંખ્યાથી સૂર્યની દશ આવૃત્તિ કહેલી છે. અહીં ભાવના આ પ્રમાણે છે – આવૃત્તિ એટલે ફરી-ફરી દક્ષિણ ઉત્તર ગમનરૂ૫, તે બે ભેદે છે - તે પ્રમાણે - એક સૂર્યની આવૃત્તિઓ, બીજી ચંદ્રની આવૃત્તિઓ. તેમાં એક યુગમાં સૂર્યની આવૃત્તિઓ દશ હોય છે અને ચંદ્રની આવૃત્તિ-૧૩૪. કહ્યું છે કે – એક યુગમાં સૂર્યની અયનસમ આવૃતિ દશ હોય છે, અને ચંદ્રની આવૃતિ-૧૩૪ હોય છે. હવે એક યુગમાં સૂર્યની ૧૦-આવૃત્તિઓ અને ચંદ્રની ૧૩૪ આવૃત્તિઓ કઈ રીતે જાણવી ? તે કહે છે - કહેલી આવૃત્તિ-ફરી ફરી દક્ષિણોત્તર ગમનરૂપ છે, તેથી સૂર્યના કે ચંદ્રના જેટલાં અયનો છે, તેટલી આવૃત્તિઓ છે. સૂર્યના અયનો દશ છે, આ ઐરાશિક રાશિના બળથી જાણવું. તેથી કહે છે - જો ૧૮૩ દિસવોનું એક અયન થાય. તો ૧૮૩૦ દિવસના કેટલાં અયન થાય ? તેની રાશિ સ્થાપના આ રીતે છે - ૧૮૩/૧/૧૮૩૦ અહીં અંત્ય સશિ વડે મધ્યમ શશિને ગુણતાં એકના ગુણવાથી તે જ સંખ્યા આવે, તેથી ૧૮૩૦ x ૧ = ૧૮૩૦ તેમાં આધ શશિથી ૧૮૩ ૧૮૩ = ૧૦. આવેલ યુગમાં સૂર્યના ૧૦-અયનો થાય છે અને તેની આવૃત્તિઓ પણ-૧૦ (દશ થાય છે. તથા જો ૧૩ દિવસ અને ૪૪/ક ભાગ વડે એક ચંદ્રનું અયન થાય તો ૧૮૩૦ દિવસ વડે કેટલાં ચંદ્ર અયનો થાય છે ? તેમાં આધ શશિમાં સવર્ણન કરવા માટે ૧૩ દિવસોને ૬૭-વડે ગુણીએ. ગુણીને ઉપરના ૪/૬૩ ભાગો ઉમેરીએ. તો પ્રાપ્ત સંખ્યા થશે ૯૧૫. જે ૧૮૩૦ સંખ્યા છે, તેને પણ સવર્ણન કરવા માટે ૬૭ વડે ગુણીએ. તેથી આવશે - ૧,૨૨,૬૧૦ અને તે આ સ્વરૂપની અંત્ય રાશિ વડે મધ્યમ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/૧૦૪ રાશિને એકરૂપે ગુણવી. એક વડે ગુણવાથી, તે જ રાશિ આવશે. ત્યારપછી તે પ્રાપ્ત રાશિને ૯૧૫ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત રાશિ આવશે-૧૩૪. આટલાં ચંદ્ર અયનો એક યુગમાં થાય છે અને ચંદ્રની આવૃત્તિ પણ આટલી જ થાય છે. EE હવે સૂર્યની કઈ આવૃત્તિ, કઈ તિથિમાં થાય છે, તે વિચારણામાં જે પૂર્વાચાર્યો વડે ઉપદર્શિત કરણ છે, તેને જણાવવા વૃત્તિમાં બે ગાથા છે. વૃત્તિકારશ્રી સ્વયં આ બે ગાથાની વ્યાખ્યા વૃત્તિમાં બે ગાથા છે. વૃત્તિકાશ્રી સ્વયં આ બે ગાથાની વ્યાખ્યા વૃત્તિમાં કરતાં કહે છે – વ્યાખ્યા - આવૃત્તિ વડે એક ન્યૂન કરી ગુણતાં-૧૮૩ થાય. અહીં શું કહેવા માંગે છે ? જે આવૃત્તિ વિશિષ્ટ તિથિયુક્ત જાણવા ઈચ્છે છે, તે સંખ્યા એક ન્યૂન કરીએ. પછી તે ૧૮૩ને ગુણીએ. ગુણીને, જે અંક વડ`ગુણિત-૧૮૩-છે, તે અંક સ્થાનને ત્રણ ગણાં કરીને રૂપાધિક કરી, તે પૂર્વ રાશિમાં ઉમેરીએ. પછી પંદર ભાગ વડે ભાગાકાર કરીએ, કરીને જે ભાગ પ્રાપ્ત થાય, તેટલી સંખ્યામાં પર્વ અતિક્રાંત થતાં તે વિવક્ષિતા આવૃત્તિ થાય છે. જે અંશો પછી ઉદ્ધતિ થાય, તે દિવસો જાણવા. તે દિવસમાં ચરમ દિવસે આવૃત્તિ થાય છે, તેવો ભાવ છે. અહીં આવૃત્તિના જ ક્રમ-યુગમાં પહેલી આવૃત્તિ-શ્રાવણ માસમાં, બીજીમાઘમાસમાં, ત્રીજી-ફરી શ્રાવણ માસમાં, ચોથી-માઘ માસમાં, ફરી પણ પાંચમીશ્રાવણમાં, છટ્ઠી માઘ માસમાં, ફરી સાતમી શ્રાવણમાં, આઠમી માઘમાં, નવમી શ્રાવણમાં, દશમી માઘમાં. તેમાં પહેલી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે, એ પ્રમાણે જો જિજ્ઞાસા થાય ત્યારે પહેલી આવૃત્તિ સ્થાનમાં એક લેવો. તે સંખ્યા ન્યૂન કરવી. એટલે કંઈપણ પશ્ચારૂપે પ્રાપ્ત ન થાય. - - - - પછી પાશ્ચાત્ય યુગ ભાવિની જે દશમી આવૃત્તિ, તે સંખ્યા દશકરૂપ લેવી. તેના વડે ૧૮૩ને ગુણતાં પ્રાપ્ત સંખ્યા-૧૮૩૦, દશક વડે ગુણતાં-૧૮૩, તે દર્શને ત્રિગુણા કરતાં, થાય-૩૦, તે રૂપ અધિક કરતાં, થશે-૩૧, તેને પૂર્વ રાશિમાં ઉમેરતાંથશે ૧૮૬૧. તેને ૧૫ ભાગ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત ૧૨૪ અને શેષ રહેશે-એક. તે રીતે આવેલ ૧૨૪મું પર્વ પાશ્ચાત્ય યુગ અતિક્રાંત થઈ, અભિનવ યુગમાં પ્રવર્તમાન પહેલી આવૃત્તિ પહેલ તિથિમાં પ્રતિપદા અર્થાત્ એકમ થાય છે. તથા કઈ તિથિમાં બીજી માઘમાસ-ભાવિની આવૃત્તિ થાય. એવી જો જિજ્ઞાસા છે, તો બે લેવા. તે રૂપ ન્યૂન કરવા, તેથી આવેલ એક, તેના વડે ૧૮૩ને ગુણીએ. એક વડે ગુણવાથી તે જ થાય છે. એ રીતે થયેલ ૧૮૩, એક વડે ગુણિત ૧૮૩ છે. એકને ત્રિગુણ કરીએ. તેથી આવે ત્રણ. તે રૂપાધિક કરીએ. તેથી ચાર થાય. તેને પૂર્વરાશિમાં ઉમેરીએ. તેથી પ્રાપ્ત સંખ્યા થશે - ૧૮૭. તેને ૧૫ વડે ભાગ દેતાં, પ્રાપ્ત૧૨ અને શેષ વધે છે સાત. એ રીતે આવલે યુગમાં બારમું પર્વ અતિક્રાંત થતાં માઘ વદમાં સાતમી તિથિમાં બીજી માઘમાસ ભાવિની મધ્યે પહેલી આવૃત્તિ થાય છે. તથા ત્રીજી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે, એ જિજ્ઞાસામાં ત્રણ સંખ્યા લઈએ. સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે રૂપ ન્યૂન કરવી જોઈએ, એ રીતે થશે-બે. તેના વડે ૧૮૩ વડે ગુણીએ. તેથી આવશે-૩૬૬. કેમકે બે વડે-૧૮૩ ગુણીએ છીએ. પછી બે સંખ્યાને ત્રણગુણી કરાય છે, તેથી આવે-૬. તેને રૂપાધિક કરીએ. તેથી આવશે-૭. તેને પૂર્વરાશિમાં ઉમેરીએ. તેથી આવશે-૩૭૩. તેને ૧૫-ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત સંખ્યા-૨૪ છે અને શેષ ૧૦૦ બાકી રહે છે - ૧૩. આવેલ યુગમાં ત્રીજી આવૃત્તિ, શ્રાવણમાસ ભાવિનીની મધ્યે બીજી ચોવીશમી પત્મિક પહેલો સંવત્સર અતિક્રાંત થતાં શ્રાવણ વદમાં ૧૩મી તિથિમાં થાય છે. એ પ્રમાણે બીજી આવૃત્તિમાં કરણવશથી વિવક્ષિત તિથિ લાવવી. તેમાં આ યુગમાં માઘમાસ ભાવિનીની મધ્યે દ્વિતીયા, શુક્લ પક્ષમાં ચતુર્થીમાં પંચમી શ્રાવણ માસ ભાવિનીની મધ્યે ત્રીજી શુક્લ પક્ષમાં દશમીમાં છટ્ઠી માઘ માસ ભાવિનીની મધ્યે ત્રીજી, માઘમાસ કૃષ્ણ પક્ષમાં એકમમાં સાતમી શ્રાવણમાસ ભાવિની મધ્યે ચોથી, શ્રાવણ માસ કૃષ્ણ પક્ષમાં સાતમામાં આઠમી માઘમાસ ભાવિનીની મધ્યમાં ચોથા માઘમાસ કૃષ્ણપક્ષમાં તેરસમાં નવમી શ્રાવણમાસ ભાવિની મધ્યમાં પંચમી, શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં ચોથે દશમી માઘમાસ ભાવિની મધ્યે પાંચમ માઘમાસ શુક્લ પક્ષમાં દશમી. તથા આ જ પાંચ શ્રાવણમાસ ભાવિનીમાં પાંચ માઘમાસ ભાવિનીમાં તિથિઓ બીજે પણ કહેલી છે - પહેલી વદ એકમે, બીજી વદ તેરસમાં દિને, શુક્લની દશમી અને વદની સાતમી, શુક્લ ચોથે પાંચમી આવૃત્તિ પ્રવર્તે છે. આ બધી આવૃત્તિઓ શ્રાવણ માસમાં છે. વદ સાતમે પહેલી, સુદની ચોથે, વદની એકમે અને વદની તેરસમાં દિવસે, સુદની દશમીએ પાંચમી આવૃત્તિ પ્રવર્તે છે. આ બધી આવૃત્તિઓ માઘમાસમાં જાણવી. આ સૂર્ય આવૃત્તિમાં અને ચંદ્ર નક્ષત્ર યોગ પરિજ્ઞાનાર્થે આ કરણ છે – [અહીં વૃત્તિકાર મહર્ષિએ સાત કરણ-ગાથા નોંધેલી છે, પછી સાત ગાયાની વ્યાખ્યા વૃત્તિકારશ્રીએ પોતેજ કહેલી છે. તે સાત ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે –] વ્યાખ્યા – ૫૭૩ પરિપૂર્ણ મુહૂર્તોના થાય છે - ૩૬/૬૨ ભાગ અને છ ચૂર્ણિકા ભાગ, ૧/૬૨ ભાગના હોતા ૬/૬૭ ભાગો. આટલાં વિવક્ષિત કરણમાં ધ્રુવરાશિ છે. આની કઈ રીતે ઉત્પત્તિ છે ? એમ પૂછતાં, કહે છે – અહીં જો દશ સૂર્ય-અયન વડે - ૬૭ ચંદ્ર નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે. તો એક સૂર્ય અયન વડે શું પ્રાપ્ત થાય છે. અહીં રાશિ ત્રણની સ્થાપના - ૧૦|૬|૧. અહીં અંત્ય રાશિ વડે એકથી મધ્યની રાશિના-૬૭-સંખ્યાના ગુણનને એક વડે ગુણિતથી તે જ સંખ્યા આવશે. ૬૭ ૪ ૧ = ૬૭. તેના દશ વડે ભાગ દેવાતા પ્રાપ્ત છ પર્યાયો અને એક પર્યાયના ૭/૧૦ ભાગો, તદ્ગત મુહૂર્ત પરિમાણને આશ્રીને ગાથામાં મૂકેલ છે, એ કઈ રીતે જાણવું કે આટલા મુહૂર્તો તેમાં છે ? આ પ્રશ્નનો ઉત્તર ઐરાશિક કમવિતાર બળથી કહે છે – જો ૧૦ ભાગ વડે, Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૪ ૧૦૧ ૨૭-દિવસો અને એક દિવસના ૧/૩ ભગો પ્રાપ્ત થાય, તો -ભાગ વડે કેટલા પ્રાપ્ત થાય? ત્રણ રાશિની સ્થાપના – ૧૦/૨૭ ૨૧/૭/૩. અહીં અંત્ય સશિ વડે સાત સંગાથી મધ્યની સશિ ૨-દિવસને ગુણીએ, તેથી આવશે-૧૮૯, તેના આધ રાશિ વડે દશક લક્ષણ વડે ભાગતી ભાગ દેતા આવશે ૧૮ દિવસો, તેના મુહૂર્ત લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૫૪૦ મુહૂ. બાકી ઉપર શેષ રહેશે-૯. તે નવના મુહર્ત કરવાને માટે 30-વડે ગુણીએ, તેથી આવશે-૨૭૦. તેને ૧૦ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત-૨૭ મુહૂર્તો. તેને પૂર્વની મુહાશિમાં ઉમેરીએ. તેનાથી આવશે-પ૬૭. અને જે પણ દિવસના ૨૧/૩ ભાગ છે, તે પણ મુહૂર્ણ ભાગ કરણાર્થે 3 વડે ગુણીએ. તેથી આવશે-૬૩૦. તેને સાત વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા આવશે૪૪૧૦. તેને ૧૦ વડે ભાગ દેવાતા પ્રાપ્ત સંખ્યા આવશે-૪૪૧. તેના ૬૭ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સખ્યા આવશે-૬ મુહૂર્તો, તેને પૂર્વ મુહૂર્ત સશિમાં ઉમેરીએ. તેનાથી સર્વ સંખ્યા વડે મુહર્તાના-૫૩૩. શેષ વધે છે - ૩૯. તે સંખ્યાને ૬૨-વડે ગુણીએ. તેથી આવશે-૨૪૧૮. તેને ૬૭ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે 36/દક ભાગ, પછી શેષ રહે છે . ૬, તે અને એકના બાસઠ ભાગના હોતા ૬૩ ભાગ, આ અતિશ્યણરૂપ ભાગો, એ પ્રમાણે ચૂર્ણિકા ભાગનો વ્યપદેશ કરાય છે. એમ ધુવાશિ કહી. હવે કરણ કહે છે – જે જે આવૃત્તિમાં નાગયોગ જાણવા ઈચ્છે છે, તે-તે આવૃત્તિ વડે એકરૂપતીનથી ગુણતાં અનંતરોક્ત સ્વરૂપ થાય છે. જેટલા આ મુહૂર્ત પરિમાણ છે, તેથી આગળ હું શોધનકને કહું છું, અહીં પહેલાં અભિજિત નામનું શોધનક કહે છે – - અભિજિત નક્ષત્રનું શોધનક- નવ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગ, તેમાંના ૧/૨ ભાગના ૬૭ છેદ કરતાં પરિપૂર્ણ ૬૬ ભાગ, એની ઉત્પત્તિ કઈ રીતે ? તે કહે છે - આ અભિજિતુ અહોરાત્રના ૧/૩ ભાગ ચંદ્ર વડે યોગ થાય, પછી અહોરમના ૩૦-મુહૂર્તો. એમ મુહૂર્ત કરવાને માટે તે ૨૧ને ૩૦ વડે ગુણીએ, તેથી આવશે-૬૩૦, તેને ૬૩ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે નવ મુહર્તા. બાકી રહેશે-૨૩. તેને ૬૨-ભાગ કરવાને માટે ૬૨ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત સંખ્યા થશે-૧૬૭૪. તેને ૬૭ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે-ભાગ અને શેષ રહેશે ૬૬. તે - ૧/૨ ભાગના ૬૩ ભાગ. હવે બાકીના નબોના શોધનક કહે છે – [આ વિષયક ત્રણ ગાયા છે.] ૧૫૯ ઉત્તરાભાદ્રપદા, શું કહે છે ? ૧૫૯ વડે અભિજિતથી લઈને ઉત્તરાભાદ્રપદ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેથી કહે છે - અભિજિત નક્ષત્રના ૯ મુહૂર્તા, શ્રવણના-૩૦, ધનિષ્ઠાના-૩૦, શતભિષાના-૧૫, પૂર્વાભાદ્રપદાના-3, ઉત્તરાભાદ્રપદાના૧૫. એ પ્રમાણે ૧૫૯-વડે ઉત્તરાભાદ્રપદ સુધીના શુદ્ધ થાય છે. ૧૦૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તથા ૩૦૯માં રોહિણી સુધીના શુદ્ધ થાય છે. તેથી કહે છે – ૧૫૯ વડે ઉત્તરાભાદ્રપદા સુધીના શુદ્ધ થાય છે. પછી ૩૦-મુહૂર્ત વડે રેવતી નક્ષત્ર, ૩૦ વડે અશ્વિની, ૧૫ વડે ભરમઈ, 30 વડે કૃતિકા, ૪૫ વડે રોહિણી નક્ષત્ર શુદ્ધ થાય. તથા ૩૯ મુહૂર્ત વડે પુનર્વસુ નમ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેમાં ૩૦૯ વડે રોહિણી સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી ૩૦-મુહૂર્ત વડે મૃગશિર, ૧૫ વડે આદ્ર, ૪૫-મુહૂર્તો વડે પુનર્વસુ નક્ષત્ર શુદ્ધ થાય છે. તેમ જાણવું તથા ૫૪૯ મુહૂર્તો વડે ઉત્તરા ફાલ્ગની સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે, અર્થાત્ શું કહે છે ? ૫૪૯ મુહૂ વડે ઉત્તરાફાલ્ગની પર્યન્તના નક્ષત્રો શુદ્ધ થાય છે, તે આ રીત - ૩૯૯ મુહૂર્તીથી પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય. પછી ૩૦ મુહૂર્તો વડે પુષ્ય, ૧૫ વડે આશ્લેષા, ૩૦-વડે મઘા, 30-વડે પૂર્વાફાગુની, ૪૫ મુહૂ વડે ઉતરાફાલ્ગની નક્ષત્રો શુદ્ધ થાય છે. તથા ૬૬૯ મુહૂર્તો વડે વિશાખા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તે આ રીતે • ઉત્તરાફાગુની સુધીના ૧૪૯ શોધ્યા. પછી ૩૦ વડે હસ્ત, 3 વડે ચિત્રા, ૧૫ વડે સ્વાતિ, ૪૫ વડે વિશાખા શુદ્ધ થાય. તથા મૂલનક્ષત્રમાં ૩૪૪ શુદ્ધ થાય, તેમાં ૬૬૯ મુહર્તા સુધી વિશાખા સુધીના નમો શોધિત થયા. પછી ૩૦-મુહૂતી અનુરાધા, ૧૫ મુહૂર્તો વડે જ્યેષ્ઠા, ૩૦ મુહૂર્ત વડે મૂળ નક્ષત્ર શુદ્ધ થાય છે. તથા ૮૨૧ મુહૂર્તી સમાહત થયા. અહીં શું કહે છે ? ૮૨૧ મુહૂર્તો વડે ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોને શોધવા. તે આ રીતે - મૂલનક્ષત્ર સુધીના નાગો શોધતાં ૭૪૪-મુહૂર્વો શુદ્ધ થયા. તેમાં ૩૦ મુહૂત વડે પૂવષિાઢા નક્ષત્રની શુદ્ધિ, ૪૫-વડે ઉત્તરાષાઢાની શુદ્ધિ થઈ. તથા બધાં જ આ શોધનકોની ઉપર અભિજિત્ સંબંધી રે*/૨ ભાગો શોધવા. ૧૨ ભાગના ૬૬ ચૂર્ણિકા ભાગો. આટલાં અનંતરોક્ત શોધનકો યથાસંભવ શોધીને જે શેષ ઉદ્ધરે છે, તેમાં યથાયોગ અપાંતરાલવર્તિ નક્ષત્રોમાં શોધિત કરવામાં જે નba શુદ્ધ ન થાય, તે નક્ષત્ર ચંદ્ર વડે સમાયુક્ત વિવક્ષિત આયામ આવૃત્તિમાં જાણવું. - તેમાં પહેલી આવૃત્તિમાં પહેલાથી પ્રવર્તમાન કયા નક્ષત્ર વડે યુક્ત ચંદ્ર વિશે જો જિજ્ઞાસા હોય તો - પછી પ્રથમ વૃત્તિ સ્થાને એક લેવા, તે રૂપોન કરાય છે, એ પ્રમાણે પાછળ કંઈ જ રહેતું નથી. તેથી પાશ્ચાત્ય યુગ ભાવિની આવૃત્તિ મળે જે દશમી આવૃત્તિ છે, તે સંખ્યા દશકયે લેવી. તેના વડે પ્રાચીન સમસ્ત પણ ધુવાશિ-પ૩ મુહૂતમાં એક મુહૂર્તના 35/૨ ભાગ, તેમાંના દુર ભાગના ૬/૬ ભાગો - ૫૩૩/૩૬/૬/૬કએ રીતે આ પ્રકારના પ્રમાણમાં ૧૦ વડે ગુણીએ. તેમાં મુહૂર્ત શશિમાં ૧૦ વડે ગુણતાં, પ્રાપ્ત સંખ્યા આવે છે . પ૩૦, જે પણ 35/દર ભાગો છે, તે પણ ૧૦ વડે ગુણતાં પ્રાપ્ત સંખ્યા આવશે - ૩૬૦. તેમાં ૬૨-વડે ભાગ દેતાં, પ્રાપ્ત-પાંચ મુહૂર્તોને પૂર્વરાશિમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૪ ૧૦૩ ઉમેરીએ. તેથી પૂર્વરાશિ થશે - ૫૩૩૫. પછી શેષ બાકી રહેશે પર ભાગ. જે પણ છ ચૂર્ણિકા ભાગો છે, તે પણ દશ વડે ગુણીએ, તેથી આવશે-૬૦, પછી આના વડે શોધનકોને શોધવા જોઈએ. - તેમાં ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના શોધનક-૮૧૯. તે યથોકત સશિમાં સાત ગણા કરીને શુદ્ધિને પામે છે, તેથી સાત વડે ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા થશે - 1933. તે પછ૩૫ સંખ્યામાંથી બાદ કરીએ. તેથી પછી રહેશે બે મુહર્ત તે બે મુહૂર્તના ૬૨ ભાગ કરણને માટે ૬૨-વડે ગુણીએ. તેથી આવશે-૧૨૪. તે પૂર્વોક્ત પ૦/ર ભાગ સશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૩૪/ક ભાગો. તથા જે અભિજિત્ સંબંધી દુર ભાગો શોધિત કર્યા, તે સાત વડે ગુણીએ, તેથી આવશે - ૧૬૮. તે ૧૩૪ વડે શોધિત કરાતા શેષ બાકી રહે છે . /૬ર ભાગ. તે ચૂર્ણિકા ભાગ કરણને માટે ૬૭ વડે ગુણીએ, ગુણીને જે પૂર્વોક્ત 5 ભાગો, તેમાં ઉમેરીએ. તેથી આવે ૪૬૨. પછી જે અભિજિત સંબંધી ૬૬-ચૂર્ણિકા ભાગો શોધિ કર્યા. તે પણ સાત વડે ગુણવા. તેથી આવશે-૪૬૨. તેને અનંતરોક્ત સશિથી શોધિત કરતાં પછી રહેશે શૂન્ય. તેથી આવેલ સાકલ્યથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર વડે ભોગવાતા ત્યારપછી અભિજિત નક્ષત્રના પહેલાં સમયમાં યુગમાં પહેલી આવૃત્તિ પ્રવર્તે છે. આ જ પ્રશ્નઉત્તરની રીતિથી પ્રતિપાદિત કરે છે – “pf i ત્યાર.'' આ અનંતરોદિત ચંદ્રાદિના પાંચ સંવત્સરોમાં પહેલી વાર્ષિકી-વર્ષાકાળ સંબંધી અથ શ્રાવણ માસ ભાવિની. આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે જોડે છે ? કયા નાત્ર સાથે યોગ પામીને પ્રવર્તે છે ? એમ ગૌતમે પૂછતાં, ભગવંતે કહ્યું - અભિજિતુ નક્ષત્ર વડે જોડે છે, આજ વાતને વિશેષથી કહે છે - અભિજિતુ નાના પ્રથમ સમયે જોડે છે, તે જ ચંદ્ર નક્ષત્રને જાણીને પછી સૂર્ય નક્ષત્રના વિષયમાં પ્રશ્ન કરે છે – તે સમયમાં, સૂર્ય કયા નબથી જોડે છે ? - કયા નક્ષત્ર સાથે યોગને પામીને તે પહેલી આવૃત્તિમાં પ્રવર્તે છે ? ભગવંતે કહ્યું - તે પુષ્ય નક્ષત્ર વડે યુકત થઈ પહેલી આવૃત્તિમાં યોગ કરે છે. આ જ સવિશેષ કહે છે – ત્યારે પુષ્યના-૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩ર ભાગો, તેમાંના ૧ર ભાગને ૬૭ વડે છેદીને, તેના હોતા 33-ચૂર્ણિકા ભાગો બાકી રહેશે. આ કઈ રીતે જાણવું, એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે - ઐશિકના બળથી. તે આ રીતે -જો-૧૦ અયન વડે પાંચ સૂર્યવૃત્ નpપર્યાયો પ્રાપ્ત થાય, તો એક અયન વડે શું પ્રાપ્ત થાય ? સશિપ્રય સ્થાપના • ૧૦/૫/૧. અહીં અંત્ય સશિ વડે એક સંખ્યાથી મધ્યની સશિને પંચક રૂપનું ગુણન કરતાં પાંચ જ આવશે. તેને ૧૦ વડે ભાંગતા, અદ્ધ પર્યાય પ્રાપ્ત થશે. તેમાં નગ પર્યાય ૬૩ ભાગરૂપ ૧૮૩૦. તે આ રીતે - ૧૦૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છ નાણો શતભિષક આદિ અર્ધનામવાળા છે. તેથી તેના પ્રત્યેકના સાદ્ધ 33 ભાગો. તે સાદ્ધ 33ને છ વડે ગુણીએ. તેથી આવશે-૨૦૧. છ નક્ષત્રો ઉત્તરાભાદ્રપદાદિ ચૂદ્ધક્ષેત્ર છે, તેથી તેના પ્રત્યેકના ૧૦૦/૬૭ ભાગોમાં ૧/૬ ભાગના અડધાં, એ છ વડે ગુણીએ, તેથી આવશે-૬૦૩, બાકીના-૧૫ નક્ષત્રો સમક્ષોત્ર છે. તેના પ્રત્યેકના ૬૩-ભાગો, તે ૬૭ને ૧૫ વડે ગુણીએ, તેથી આવશે૧૦૦૫, ૨૧-અભિજિતના ૬૭ ભાગો. સર્વ સંખ્યાથી ૬૩ ભાગોના ૧૮૩૦. આ પરિપૂર્ણ ૬૭ ભાગાત્મક નક્ષત્રપર્યાય છે. ઉક્ત સંખ્યાના અડધાં કરતાં-૯૧૫ થાય. તેમાંથી-૨૧ અભિજિતુ સંબંધી શુદ્ધ થયા, બાકી રહે છે - ૮૯૪. તેમાં ૬૭ ભાગથી ભાગો આપતાં, પ્રાપ્ત થશે-૧૩, શેષ વધે છે . ૨૩. તથા ૨૩-વડે પુનર્વસ સુધીના નો શુદ્ધ થાય છે અને જે બાકીના રહે છે તે ૨૩-ભાગો. તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૬૯૦. તેના ૬-ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે-૧૦ મુહૂર્તો. • • • • શેષ રહે છે . ૨૦, તે ૬૨ ભાગ કરવાને માટે ૬૨-વડે ગુણીએ, ત્યારે આવશે-૧૨૪૦, તેને ૬૩ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે-૧૮દર ભાગ. શેષ વધે છે - 34ર ભાગના ૬૭ ભાગ. તે રીતે આવેલ પુષ્યના દશ મુહૂર્તામાં, એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગોમાંના ૧૬ ભાગના 38/૬૩ ભાગ જતાં ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના દૈ31દુર ભાગોમાંના ૧/૨ ભાગના ૨૩/૬૩ ભાગો બાકી રહેતાં પહેલી શ્રાવણમાસ-ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. હવે બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - x • આ અનંતરોક્ત ચંદ્રાદિ પાંચ સંવત્સરોની મથે બીજી વાર્ષિકી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે જોડે છે - કયા નક્ષત્ર વડે યુક્ત થઈ ચંદ્ર બીજી આવૃત્તિને આરંભે છે ? એમ પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું – તે સંસ્થાન-મૃગશિર વડે. • x • સંસ્થાન શબ્દ વડે મૃગશિર નક્ષત્ર જાણવું. તે પ્રમાણે પ્રવચનમાં પ્રસિદ્ધ છે. તેથી મૃગશિર નક્ષત્ર વડે યુક્ત ચંદ્રમાં બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે આ મૃગશિર નક્ષત્રના ૧૧-મુહૂર્તી અને એક મુહૂર્તના ૩૯/ર ભાગમાંના દર ભાગના પ૩ ભાગ બાકી રહે છે. તે આ રીતે - આ જે બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ, તે પૂર્વે પ્રદર્શિત કર્મ અપેક્ષાથી ત્રીજી, તેથી તે સ્થાનમાં ત્રણ લેવા. તે રૂપન્ન કરવા, તેથી આવેલ બે સંખ્યાને પૂર્વોક્ત ઘુવરાશિ - પ૭૩ મુહૂર્તોમાંના એક મુહૂર્તના 35/૨ ભાગો, તેમાંના | ભાગના ૬/૩ ભાગ અર્થાત્ પ૩/૬/૬/ એ ઉક્ત પ્રમાણ ગુણીએ. તેથી આવશે-૧૧૪૬ મુહૂર્તો. ૭૨ના એક મુહૂર્તાના ૬૨ ભાગો. ૧/૨ ભાગના ૧/૩ ભાગ. પછી આ મુહૂર્તોના ૮૧ન્ના એક મુહૂર્તના ૨૪૨ ભાગ, તેમાંના એક ભાગના ૬૬/૬ ભાગ વડે એક પરિપૂર્ણ નક્ષત્ર Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/૧૦૪ પર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૭માંના એક મુહૂર્તના નક્ષત્રપર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૭માંના એક મુહૂર્તના /૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ. પછી એમાંથી ૩૦૯ મુહૂર્તના એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિત્થી રોહિણી પર્યન્તના નક્ષત્રો શુદ્ધ તયા. ૧૦૫ પછી રહેલ ૧૮ મુહૂર્તોના એક મુહૂર્તના ૨૨/૬૨ ભાગો, એકના ૬૨ ભાગના ૧૪/૬૭ ભાગો અર્થાત્ ૧૮/૨૨/૬/૧૪/૬૭ આટલા વડે મૃગશિર શુદ્ધ ન થાય. તેથી આવેલ મૃગશિર નક્ષત્ર ૧૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૩/૬૭ ભાગ બાકી રહેતા બીજી શ્રાવણ માસ-ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ? હવે સૂર્યનક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર-નિર્વચનસૂત્ર કહે છે – તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરીને, તે બીજી વાર્ષિકી આવૃત્તિ જોડે છે ? ભગવંતે કહ્યું - x - પુષ્પ વડે યુક્ત છે. - x - પુષ્પના ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૩૩-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. આ સૂર્યના દશ અયન વડે પાંચ સૂર્યનક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે. બે અયન વડે એક. તેમાં ઉત્તરાયણ કરતાં બધાં જ અભિજિત્ નક્ષેત્ર સાથે યોગ કરે છે. દક્ષિણાયન કરતાં પુષ્ય સાથે કરે છે. તે પુષ્યના ૧૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૩/૬૭ ભાગો બાકી રહેતા. તથા કહ્યું છે કે – સૂર્ય પુષ્ય યોગથી ઉપગતથી અત્યંતર લઈ જાય છે, બધી આવૃત્તિઓને શ્રાવણ માસમાં કરે છે. તેથી પુષ્ય સાથે ઈત્યાદિ કહેલ છે. હવે ત્રીજી શ્રાવણમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – તે સુગમ છે. ભગવંત કહે છે – તે વિશાખાનક્ષત્ર સાથે જોડાઈ ચંદ્ર ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે ત્રીજી આવૃત્તિ પ્રવર્તન સમયે વિશાખા નક્ષત્રના ૧૩-મુહૂર્તો અને એક મુહૂર્તના ૫૪/૬૨ ભાગમાં એકના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૪૪-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તે આ રીતે - ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પૂર્વ-પ્રદર્શિત ક્રમની અપેક્ષાથી પાંચમી, તેથી તે સ્થાને પાંચ લેવા. તે રૂપન્સૂન કરવા. તેથી આવશે-ચાર, તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ ૫૭૩/૩/૬/૬/૬/ ગુણીએ. તેથી આવશે ૨૨૯૨ મુહૂર્તોના ૪૪ મુહૂર્તગત ૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૪/૬૩ ભાગ - ૨૨૯૨/૧૪૪ ૨૪/૬૭ પછી આમાંથી ૧૬૩૮ મુહૂર્ત અને ૪૮/૬૨ મુહૂર્ત વડે ૬૨ ભાગ ગતના ૬૭ ભાગોના ૩૨૦૦ વડે બે પરિપૂર્ણ નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય છે. પછી રહે છે ૬૫૪ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૯૪ના ૧/૬૨ ભાગના ૨૬/૬૭ ભાગ - ૬૫૪/ ૯૪/૨૬, પછી આમાંથી ૫૪૯ મુહૂર્તોમાંના એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગમાંના ૧/૬૨ ૧૦૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે અભિજિતાદિથી ઉત્તર ફાલ્ગુની સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૧૦૫ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૬૯માંના ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગો. તેમાં ૬૨ વડે ૬૨ ભાગોથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય છે, પછી રહે છે - /૬૨ ભાગ. પ્રાપ્ત મુહૂર્ત મુહૂર્ત રાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૦૬ મુહૂર્ત. પછી ૭૫ મુહૂર્તો વડે હસ્તથી સ્વાતિ સુધીના ત્રણ નક્ષત્રો શુદ્ધ થાય છે. પચી બાકી રહે છે - ૩૧ મુહૂર્તો, આવેલ વિશાખાનત્રના ૧૩ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૪/૬૩ ભાગો બાકી રહેતા ચંદ્ર ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. હવે સૂર્ય નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર અને નિર્વચન સૂત્ર કહે છે – પ્રશ્ન અને ઉત્તર સૂત્ર બંને સુગમ છે. હવે ચોથી આવૃત્તિના વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે, તે સુગમ છે. ભગવંતે કહ્યું – રેવતી વડે યુક્ત ચંદ્ર ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે રેવતીનક્ષત્રના ૨૫-મુહૂર્તો ૩૨/૬૨ ભાગ મુહૂર્તના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના ૨૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે. તે આ રીતે - પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી શ્રાવણમાસ ભાવિની ચોથી આવૃત્તિ સપ્તમી છે. તેથી ૭ લઈએ. તે રૂપ ન્યૂન કરીએ. તેથી આવે છ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬. તેની સાથે ગુણીએ તેથી આવશે - ૩૪૩૮ મુહૂર્તોના, મુહૂર્તગતના ૬૨ ભાગોના ૨૧૬. તેમાં ૧/૬૨ ભાગના ૩૬/૬૭ ભાગો. પછી આમાંથી ૩૨૬૭ મુહૂર્તોના અને મુહૂર્તગતના ૬૨-ભાગોના ૯૬/૬૨ ભાગના હોતા ૬૭ ભાગોના ૨૬૪ સહિતથી ચાર નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય. પછી રહેશે ૧૬૨ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગના ૧૧૬ અને ૧/૬૨ ભાગના ૪૪/૬૩ ભાગો.૧૬૨/૧૧૬/૪૦. પછી ૧૫૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગો વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે - ૧૫૯/૨૪/૬૬ અભિજિત્થી ઉત્તર ભાદ્રપદા સુધીના નક્ષત્રો ફરી શુદ્ધ થાય છે. પછી રહેશે - ત્રણ મુહૂર્ત અને મુહૂર્તગત ૧/૬૨ ભાગ, તેમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૭ ભાગ. ૬૨ વડે દુર ભાગથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય. તે મુહૂર્ત રાશિમાં ઉમેરીએ. ચાર મુહૂર્ત થાય. એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગ. તેમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૭ ભાગો. ૪/૨૯/૪૧, તેથી આવેલ રેવતી નક્ષત્ર-૨૫ મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૩૨/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૬/૬૭ ભાગો બાકી રહેતાં ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. તે સમયે સૂર્યનક્ષત્ર વિષય પ્રશ્ન-નિર્વચન બંને સૂત્રોને પૂર્વવત્ ભાવના કરી લેવી. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/૧૦૪ હવે પાંચમી શ્રાવણમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – તે સુગમ છે. ભગવાન કહે છે – તે પૂર્વાફાલ્ગુની વડે યુક્ત ચંદ્ર પાંચમી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે તે પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બાર મુહૂર્તો અને એક મુહૂર્તના ૪/૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના હોતાં ૧૩-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. ૧૦૭ - તે આ રીતે પાંચમી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે દર્શાવેલ ક્રમની અપેક્ષાથી નવમી, તેથી તે સ્થાને નવ સંખ્યા લેવી. તેને રૂપ ન્યૂન કરવા જોઈએ. તેથી આવશે આઠ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬/૬/૬૭ ગુણવા જોઈએ. તેથી આવશે - ૪૫૮૪ મુહૂર્તો અને મુહૂર્તગત - ૨૮૮/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગના ૪૮/૬૭ ભાગો તેથી - ૪૫૮૪|૨૮૮૪૮ પછી આમાંથી ૪૪૯૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૨૦/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના હોતાં ૬૩-ભાગોના ૩૩૦ વડે પાંચ નક્ષત્ર - પર્યાયો શોધિત થાય. ત્યારપછી રહેશે - ૪૮૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૬૩/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગના ૫૩/૬૭ ભાગ. પછી એમાંથી ફરી ૩૯૦ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગોથી અને તેમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિત્થી પુનર્વસુ સુધીના નક્ષત્રો શોધિત થાય છે. પછી રહેશે - ૯૦ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૩૮/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગો - ૯૦/૧૩૮/૫૪. તેમાં ૧૨૪/૬૨ ભાગ વડે બે મુહૂર્તો પ્રાપ્ત થયા. પછી રહ્યા ૧૪/૬૨ ભાગ. લબ્ધ મુહૂર્તને મુહૂર્તરાશિમાં ઉમેરીએ, તેથી મુહૂર્ત આવશે - ૯૨/૧૨/૫૪ તેમાં ૭૫-મુહૂર્તો વડે પુષ્યથી મઘા સુધીના ત્રણ નક્ષત્રો શોધિત થાય છે. પછી રહે છે - ૧૩/૧૪/૫૪ મુહૂર્તો. પરંતુ ઉક્ત મુહૂર્ત વડે પૂર્વાફાલ્ગુની શોધિત થતું નથી. તેથી આવેલ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના બાર મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૪૭/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગો બાકી રહેતા, પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. સૂર્ય નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર અને ઉત્તરસૂત્ર બંને પૂર્વવત્ ભાવના કરવી જોઈએ. તે રીતે ચંદ્રનક્ષત્રયોગ વિષયમાં અને સૂર્યનક્ષત્રયોગ વિષયમાં પાંચે પણ વર્ષાકાલિકી આવૃત્તિ પ્રતિપાદિત કરીને હવે હેમંતકાલિકી આવૃત્તિ પ્રતિપાદિત કરવાને માટે તદ્ગત પહેલી આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્રને કહે છે - • સૂત્ર-૧૦૫ ઃ તે આ પાંચ સંવત્સરોમાં પહેલી હૈમંતકાલિકી આવૃત્તિ ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? હસ્ત વડે. હસ્તના પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના ૫/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૦ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા, [યોગ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કરે છે.] તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે. ૧૦૮ તે આ પાંચ સંવત્સરોમાં બીજી ઐતિકી આવૃત્તિનો ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? શતભિષા વડે. શતભિષા બે મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૪૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે. તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે કરે. તે પાંચ સંવત્સરોમાં ત્રીજી હૈમંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે? પુષ્પ વડે. પુષ્યના ૧૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૩/૬ર ભાગો અને તે દૂર ભાગના ૬૭ ભાગ છેદીને-૩૩ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? તે ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે, તે આ પાંચ સંવત્સરોમાં ચોથી મંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? મૂલ વડે. મૂળના છ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬ર ભાગો અને ૬૨-ભાગને ૬૭ વડે છેદતા ૨૦ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે છે. તે સમયે સૂર્ય કયા નઙ્ગ વડે યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે. આ પાંચ સંવત્સરોમાં પાંચમી હૈમંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રથી યોગ કરે છે ? કૃતિકા વડે. કૃતિકાના ૧૮-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૬/૨ ભાગો અને દૂર ભાગને ૬૭ વડે છેદતાં છ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે છે. તે સમયે સૂર્ય ક્યા નાત્ર સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે. • વિવેચન-૧૦૫ - - ૪ - આ અનંતરોક્ત ચંદ્રાદિના પાંચ સંવત્સરોમાં પહેલી હૈમંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ક્યા નક્ષત્ર સાથે યોગ પામીને પ્રવર્તે છે. ભગવંતે કહ્યું - ૪ - હસ્તનક્ષત્ર વડે યુક્ત ચંદ્ર પ્રવર્તે છે, ત્યારે હસ્તનક્ષત્રના પાંચ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગો અને તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૬૦ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા, યોગ કરે છે. તે આ રીતે - સૈમંતિકી પહેલી આવૃત્તિ પૂર્વોક્ત ક્રમની અપેક્ષાથી દ્વિતીયા. તેથી તે સ્થાને બે સંખ્યા લેવી. પછી એક ન્યૂન કરવો, તેથી આવશે એક. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬/૬/૬૰/ વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૫ ૧૦૯ ૧૧૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ રહે છે. તેથી તે જ ઘુવરાશિ પ્રાપ્ત થાય છે. પછી એમાંથી પ૪૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ વડે દુર ભાગના ૬૬/૩ ભાગ વડે અભિજિત્રી ઉત્તરાફાગુની પર્યાના નક્ષત્રો શોધિત ભાગને લેતાં ૧૩૨ ભાગો વડે બે નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય છે. પચી રહેશે-૮૧ મુહૂર્તોમાંના એક મુહૂર્તના પjર ભાગ અને તેમાંના ૧/૨ ભાગના ૨૧/૬૭ ભાગો • ૮૧/૫૮/૨૦. થાય છે. - પછી ફરી નવ મુહૂર્તો વડે એક મુહૂર્તના ૪ર ભાગથી દૂર ભાગના ૬૬/ક ભાગ વડે અભિજિતું નામ શુદ્ધ થાય. પછી રહેશે-૩ર મુહૂર્તી અને એક મુહૂર્તના 33દુર ભાગના દુર ભાગના ૨૧૭ ભાગો - ૩૨/૩૩/ર૧. પછી ૩૦ મુહૂર્ત વડે શ્રવણ શુદ્ધ થાય, ૩૦ મુહર્ત વડે ઘનિષ્ઠા નક્ષત્ર શુદ્ધ થાય, પછી રહે છે - ૧૨ મુહૂર્ત. - શતભિષજુ નક્ષત્ર અદ્ધનક્ષત્ર છે, તેથી આવેલ શતભિષજૂ નક્ષત્રના બે મુહૂર્તાના એક મુહૂર્તના દુર ભાગમાં ૧/૨ ભાગના કૈ૬/૩ ભાગો બાકી રહેતાં બીજી હૈમંતિકી આવૃત્તિ પ્રવર્તે છે. સૂર્ય નક્ષત્ર યોગ વિષય પ્રશ્નસૂત્ર અને નિર્વચન-ઉત્તર સૂત્ર સુગમ છે, પૂર્વે કહેલ છે. હવે બીજી માઘમાસભાવિની આવૃતિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે. • x • તે સૂમ સુગમ છે. પછી રહે છે - ૨૪ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૧/૬૨ ભાગ, તેમાંના ૧ર ભાગના ૭ ભાગો – ૨૪/૧૧/. તેથી આવેલ હસ્તનક્ષત્રના પાંચ મુહૂર્તામાં એક મુહૂર્તના ૫૦/ર ભાગોમાં દુર ભાગના / ભાગો બાકી રહેતા પહેલી હૈમંતિકી આવૃત્તિમાં ચંદ્ર પ્રવર્તે છે. સૂર્યનક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - તે સમયમાં સૂર્ય કયા નક્ષત્ર સાથે યુક્ત થઈ, તે પહેલી હૈમંતિકી આવૃત્તિને જોડે છે - અથવા તેમાં પ્રવર્તે છે ? ભગવંતે કહ્યું - ઉત્તરાષાઢા વડે. ત્યારે ઉત્તરાષાઢાનો ચરમ સમય છે, સમકાલે ઉત્તરાષાઢા નક્ષત્રને ભોગવીને અભિજિત નક્ષત્રના પહેલા સમયે પહેલી હૈમંતિકી આવૃત્તિને સૂર્ય પ્રવર્તે છે, તેવું કહેવાનો ભાવ છે, તે આ રીતે – જે દશ અયન વડે પાંચ સૂર્યકૃતથી નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે, તો એક અયન વડે કેટલાં પ્રાપ્ત થાય છે ? સશિત્રય સ્થાપના - ૧૦/૫/૧. અહીં સત્ય સશિ વડે-એક સંખ્યા વડે મધ્યના પાંચ-રૂ૫ રાશિને ગુણતાં, પ્રાપ્ત થશે-પાંચ જ. તેને દશ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત એક-અદ્ધ પર્યાયના, અદ્ધ પચયિતા ૬૭ ભાગરૂપ-૯૧૫. તેમાં જે ૨૦/ક ભાગો પાશ્ચાત્ય અયનમાં પુષ્યના જતાં બાકી - ૪૪le ભાગો રહેતા. તે વર્તમાનકાળે આ રાશિથી શોધિત કરતાં રહેશે - ૮૭૧. તેમને ૬૭ ભાગો વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે - ૧૩, પછી કંઈપણ રહેતું નથી. તેર વડે આશ્લેષાથી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેથી આવેલઅભિજિતુ નામના પહેલા સમયે માઘમાસભાવિની પહેલી આવૃત્તિ પ્રવર્તે છે. એ પ્રમાણે બધી પણ માઘમાસભાવિની આવૃત્તિઓ સૂર્ય નમયોગને આશ્રીને જાણવી. કહ્યું છે કે- બહાર પ્રવેશતો સૂર્ય અભિજિ યોગને પામીને સર્વે આવૃત્તિઓ કરે છે, તે માઘમાસમાં છે. બીજી દૈનંતિક વૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - તે સુગમ છે. ભગવંતે કહ્યું * * * * * શતભિષજુ યુક્ત ચંદ્ર બીજી સૈમંતિકી આવૃત્તિને પ્રવતવિ છે અને ત્યારે શતભિષજુ નbગના બે મુહૂર્તમાંના એક મુહૂર્તના દુર ભાગ અને “દુર ભાગને ૬uડે છેદીને, તેના હોતા-૪૬-ચૂર્ણિકા ભાગ રહેતા. - તે આ રીતે- પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી બીજી માઘ માસ ભાવિની આવૃત્તિ ચતુર્થી છે, તેથી તેના સ્થાને ચાર સંખ્યા લેવી, તેને એક ન્યૂન કરતાં, આવશે - ત્રણ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ-૫૭૩/૩૬/૬ને ગુણીએ. તેનાથી આવશે • ૧૭૧૯ મુહૂર્તો અને મુહૂર્તગત-૧૦૮૬૨ ભાગ, તેમાંના ૧/૨ ભાગના ૧૮૩ ભાગ. પછી આમાંથી ૧૬૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૦૬ર ભાગ વડે દુર ભગવંત કહે છે • x• પુષ્ય વડે યુક્ત ચંદ્ર ત્રીજી માઘમાસભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે પુષ્યના ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના *3/૬ર ભાગો, તેમાંના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને. તેના હોવાથી-૩૩-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. તે આ રીતે - પૂર્વે દશવિલ ક્રમની અપેક્ષાથી બીજી માઘમાસ ભાવિની આવૃત્તિ-છઠ્ઠી. પછી તેના સ્થાનમાં છ સંખ્યા લેવી. તેમાં એક ન્યૂન કરવાથી આવશેપાંચ, તેના વડે પૂર્વોક્ત ધુવરાશિ-પ૩/૩૬/૬ ગુણીએ. તેનાથી પ્રાપ્ત - ૨૮૬૫ મુહૂર્તા, મુહૂર્ત ગત - ૧૮ર ભાગો અને એકના બાસઠ ભાગના 3 ભાગો - પ્રાપ્ત શશિ આવશે - ૨૮૬૫/૧૮૦/૩૦. પછી એમાંથી ૨૪૫૩ મુહૂર્તના એક મુહૂર્તગત બાસઠ ભાગોના ૭૨ અર્થાત્ દર તેમાંના ૧દર ભાગના ૧૯૮૭ ભાગ અત્િ ૨૪૫૩/૨/૧૯૮ વડે ત્રણે નક્ષત્રપર્યાયો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૪૦૮ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૦૫/ભાગ, તેમાંના ૧૨ ભાગના ૩૪ ભાવ - ૪૦૮/૧૦૫/૩૪, પછી એમાંથી-૩૯૯ મુહર્તા અને એક મુહૂર્તના *દુર ભાગમાંના ૧ર ભાગના ૬૬/ભાગ વડે અભિજિતાદિથી પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહેલા નવ મુહર્તા અને મુહૂર્તગત ૮૦/દર ભાગમાંના /ભાગના ૩૪/ક ભાગો, ૬૨ વડે ૬૨ ભાગથી એક મુહર્ત પ્રાપ્ત થાય, તે મુહૂર્ત શશિમાં ઉમેરીએ, તેથી આવે ૧૦-મુહૂર્તા, શેષ રહે છે ૧૮દર ભાગ - ૧૦/૧૮/૩૪. પછી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૨/-/૧૦૫ આવેલ પુષ્યના ૧૯ મુહૂર્તો એક મુહૂર્તના ૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૩/૬૭ ભાગો બાકી રહેતા ત્રીજી માઘમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. સૂર્યનક્ષત્રયોગ વિષયક પ્રશ્નસૂત્ર અને નિર્વચનસૂત્ર બંને સુગમ છે. [પૂર્વે કહેલા છે ચોથી માઘમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે તે સુગમ છે. ભગવંત કહે છે - ૪ - મૂલ વડે યુક્ત ચંદ્ર ચોથી હૈમંતિકી આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે મૂલ નક્ષત્રના છ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫૮/૬૨ ભાગો અને ભાગના ૬૭ વડે છેદીને, તેના હોવાથી ૨૦-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા (યોગ કરે) ૧૯૬૨ - તે આ રીતે – ચોથી માઘમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી અષ્ટમી છે, તેના સ્થાને આઠ સંખ્યા લઈએ. તેમાં એક ન્યૂન કરીએ. તેથી આવશેસાત. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ-૫૩૩/૬/૬/૬/૬૭ ને ગુણીએ. તેથી - ૪૦૧૧ મુહૂર્ત અને મુહૂર્તગત ૨૫૨/૬૨ અને તેમાંના ૧/૬૨ ભાગના ૪૨/૬૭ ભાગો. પ્રાપ્ત સંખ્યારાશિ આવશે - ૪૦૧૧/૨૫૨/૪૨. પછી એમાંથી ૩૨૬૭ મુહૂર્ત અને મુહૂર્તુગત - ૯૬/૬૨ થી ૬૨-ભાગોના હોવાથી - ૨૬/૬૭ ભાગો વડે ચાર નક્ષત્ર પર્યાય શોધિત થતાં, પછી બાકી રહેશે - ૭૩૫ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૫૨/૬૨ ભાગો. તેમાંના ૧/૬૨ ભાગોના ૪૬/૬૭ ભાગ. પછી એમાંથી ફરી - ૬૬૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે અભિજિતાદિથી વિશાખા સુધીના નક્ષત્રો શોધિત થાય છે. પછી રહે છે - ૬૬ મુહૂર્તો અને મુહૂર્તગત ૧૨૭/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪/૬૭ ભાગો, ૧૨૪/૬૨ ભાગ વડે બે મુહૂર્ત પ્રાપ્ત થાય. તે મુહૂર્તરાશિમાં ઉમેરતાં થશે-૬૮ મુહૂર્તો, બાકી રહે છે - 3/૬૨ ભાગ. - ૬૮/૩/૪૭. પછી ૪૫ મુહૂર્ત વડે અનુરાધા, જ્યેષ્ઠા શુદ્ધ થાય. પછી રહેશે ૨૩-મુહૂર્તો. તેથી આવેલ મૂળના છ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગો બાકી રહેતાં ચોથી માઘમાસભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. સૂર્ય નક્ષત્ર યોગ વિષયક પ્રશ્ન અને ઉત્તરસૂત્ર સુગમ છે. પાંચમી માઘમાસ ભાવિની આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – · x - તે સુગમ છે. ભગવંત કહે છે - ૪ - કૃતિકા વડે યુક્ત ચંદ્ર પાંચમી હૈમંતિકી - માઘમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે કૃતિકાનક્ષત્રના ૧૮-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૬/૬૨ ભાગો અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના હોવાથી છ-ચૂર્ણિકા ભાગો, બાકી રહેતા. તે આ રીતે પાંચમી માઘમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે દર્શાવલ ક્રમની - સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અપેક્ષાથી દશમી છે. તેથી તેના સ્થાને દશ સંખ્યા લેવી. તેમાં એક ન્યૂન કરવા, તેથી આવશે-નવ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬ને ગુણીએ. તેથી આવશે ૫૧૫૭ મુહૂર્તોના અને મુહૂર્તગત - ૩૨૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગ. તે આ રીતે આવે - ૫૧૫૭/૩૨૪/૫૪. ૧૧૨ પછી એમાંથી ૪૧૪ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૪૪/૬૨ ભાગોના ૬૨ ભાગના ૬૭ ભાગોને ૩૯૬ વડે છ નક્ષત્રપર્યાયો શુદ્ધ થાય. પછી રહે છે - ૨૪૩ મુહૂર્તોના અને મુહૂર્તગત ૧૭૪/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૬/૬૩ ભાગો. ૨૪૩/૧૭૪/૬૦. પછી ૧૬૯ મુહૂર્ત વડે અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે, તેમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૩ ભાગોથી અભિજિત્થી લઈને ઉત્તરાભાદ્રપદ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય. પછી રહેલા ૮૪ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૪૯/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૬૧/૬૨ ભાગો - ૮૪/૧૪૯/૬૧. પછી ૧૨૪/૬૨ વડે બે મુહૂર્ત પ્રાપ્ત થાય છે. પછી રહેલા ૨૫/૬૨ ભાગો. પ્રાપ્ત બે મુહૂર્ત, મુહૂર્તરાશિમાં ઉમેરીએ. તેથી આવે ૮૬ મુહૂર્તો. પછી ૭૫ મુહૂર્તો વડે રેવતી, અશ્વિની, ભરણી શુદ્ધ થાય. પછી રહેલા ૧૧ મુહૂર્તો, બાકી પૂર્વવત્ ૧૧/૨૫/૬૧. તેથી આવેલ-કૃતિકા નક્ષત્રના ૧૮ મુહૂર્તમાં એક મુહૂર્તના ૩૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગો બાકી રહેતા, પાંચમી દૈમંતિક આવૃત્તિ પ્રવર્તે છે. (તેમ જાણવું) સૂર્યનક્ષત્ર યોગ વિષયમાં પ્રશ્ન-નિર્વચન સૂત્રસુગમ છે. એ પ્રમાણે દશે પણ નક્ષત્રયોગને આશ્રીને સૂર્યની આવૃત્તિઓ કહી. હવે ચંદ્રની વક્તવ્યતા – તેમાં જે નક્ષત્રમાં વર્તતા સૂર્ય દક્ષિણ કે ઉત્તરમાં આવૃત્તિ કરે છે, તે જ નક્ષત્રમાં વર્તતો ચંદ્ર પણ દક્ષિણ અને ઉત્તરની આવૃત્તિ કરે છે. પછી જે ઉત્તરાભિમુખ આવૃત્તિઓ યુગમાં ચંદ્રની જોઈ, તે સર્વે પણ નિયત અભિજિત્ નક્ષત્ર સાથે યોગમાં કહેવી અને જે દક્ષિણાભિમુખ આવૃત્તિ છે, તે પુષ્ય વડે યોગમાં છે. કહ્યું છે કે – ચંદ્રની પણ આવૃત્તિઓ યુગમાં જે દૃષ્ટ છે. અભિજિત વડે, પુષ્ય વડે નિયમા નક્ષત્ર શેષથી જાણવું. અહીં નક્ષત્રાદ્ધ માસથી શેષ સુગમ છે. તેમાં અભિજિત્ ઉત્તરાભિમુખ આવૃત્તિઓ ભાવિત કરીએ છીએ. જો ૧૩૪ અયન વડે ચંદ્રના ૬૭-નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે, તો પહેલાં અયનમાં શું પ્રાપ્ત થાય છે ? રાશિ સ્થાપના - ૧૩૪/૬૩/૧. અહીં અંત્ય રાશિ વડે - એક સંખ્યાની મધ્યની રાશિના ૬૭-રૂપનું ગુણન કરતાં ૬૩ જ આવશે. તેમાં ૬૭ને ૧૩૪ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે એક અદ્ધ પર્યાય. તે અડધામાં ૯૧૫/૬૭ ભાગ થાય છે. તેમાં ૨૩/૬૭ ભાગમાં પુષ્ય નક્ષત્રને Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧૦૫ ૧૧૩ ૧૧૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભોગવીને દક્ષિણાયન ચંદ્ર કરે છે. બાકીના ૪/૬૩ ભાગ વડે અનંતરોકત સશિ શોધવી. બાકી રહેલા-૮૭૧, તેમાં ૬૭ વડે ભાગ દેતાં, અહીં કેટલાંક નક્ષત્રો અદ્ધોગ છે, તે સાદ્ધ 33 ભાગ પ્રમાણ કેટલાં સમક્ષેત્ર છે, તે પરિપૂર્ણ ૬૭ ભાગ પ્રમાણ છે. કેટલાંક ફયદ્ધ ક્ષેત્ર છે, તે અદ્ધ ભાગાધિક સો સંખ્યક ૬૭ ભાગ પ્રમાણ છે. ગામને આશ્રીને ૬૭ વડે શુદ્ધ થાય છે, તેથી ૬૭ ભાગ લઈ લેતાં, પ્રાપ્ત થશે-33. શશિનો ઉપરનો ભાગ નિર્લેપ થઈ શુદ્ધ થયો. તે તેર વડે આશ્લેષાદિથી ઉત્તરાષાઢા સુધીના નો શુદ્ધ થાય છે. ત્યારે આવેલ અભિજિત નક્ષત્રના પહેલા સમયે ચંદ્ર ઉત્તરાયણ કરે છે. એ પ્રમાણે બધાં પણ ચંદ્રના ઉત્તરાયણો જાણવા. કહ્યું છે કે - પંદર મુહૂર્તમાં ઉત્તરાષાઢામાં યુક્ત થઈને એક અહોરાત્રમાં ચંદ્ર અત્યંતર પ્રવેશે છે. હવે પુષ્યમાં દક્ષિણસંબંધી આવૃત્તિઓની ભાવના કરીએ છીએ. જો ૧૩૪ અયન વડે ચંદ્રના ૬૭ પર્યાયો પ્રાપ્ત થાય છે. પછી એક અયન વડે શું પ્રાપ્ત થાય છે ? રાશિ ત્રણની સ્થાપના - ૧૩૪/૬/૧. અહીં અંત્ય રાશિ વડે એક સંખ્યા વડે મધ્યની સશિ-૬૭ સંખ્યાને ગુણીએ, તેથી પ્રાપ્ત ૬૭ સંખ્યા જ આવે. તેના ૧૩૪ વડે ભાગાકારથી એક અડધો પર્યાય પ્રાપ્ત થશે અને તે ૬૭ ભાગ રૂપ-૯૧૫, પછી અભિજિત્ સંબંધી - ૨૧ ભાગ શોધે છે. પછી રહે છે - ૮૯૪, તેમાં ૬૭ વડે ભાગ દેવાતા પ્રાપ્ત સંખ્યા છે-૧૩, તે તેર વડે પુનર્વસુ સુધીના નો શુદ્ધ થાય, બીજા ૨૩-બાકી રહે છે. આ અહોરાત્રના ૬-ભાગ છે, પછી તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત થશે ૬૯૦, તેમાં ૬૭ વડે ભાગ દેવાતા પ્રાપ્ત મુહર્ત થશે-૧૦. પછી બાકી રહે છે . ૨૦/ક ભાગ. તેથી આવેલા આ પુનર્વસુ નક્ષાબને સર્વપણે ભોગવીને પુણ્યના દશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૦ ભાગો ભોગવીને સર્વાવ્યંતર મંડલથી બહાર ચંદ્ર નીકળે છે. એ પ્રમાણે બધાં પણ દક્ષિણાયનો ભાવવા. કહ્યું છે કે - દશ મુહૂર્તમાં સર્વ મુહૂર્વ ભાગમાં ૨૦થી પુષ્ય વિષયક અભિગત ચંદ્ર બહાર નીકળે છે. એ પ્રમાણે નક્ષત્ર યોગને આશ્રીને ચંદ્રની પણ આવૃત્તિ કહી, હવે યોગને જ સામાન્યથી પ્રરૂપે છે – • સૂત્ર-૧૦૬ : તેમાં નિà આ દશ ભેદે યોગ કહેલ છે, તે આ રીતે – વૃષભાનુજાત, વેણુકાનુad, મંચ, મંચાતિમંચ, છત્ર, છાતિછમ, યુગનદ્ધ, ઘનસંમદ, પીક્ષિત, મંડકડુત. - આ પાંચ સંવત્સરોમાં છત્રપતિછમ યોગને ચંદ્ર ક્યા દેશમાં છેડે છે ? તે [248] જંબુદ્વીપ દ્વીપના પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવા વડે ૧ર૪ મંડલ વડે છેદીને દક્ષિણ-પશ્ચિમ ચતુભગ મંડલમાં ર૭ ભાગ ગ્રહણ કરીને ૧૨૮ વડે છેદીને-૧૮ ભાગ ગ્રહણ કરીને ત્રણ ભાગ ગ્રહણ કરીને ૧૨૮ વડે છેદીને-૧૮ ભાગ ગ્રહણ કરીને ત્રણ ભાગ અને બે કલા વડે દક્ષિણ પશ્ચિમમાં ચતુભગિ મંડલ અસાપ્તમાં, અહીં તે ચંદ્ર છાતિછત્ર યોગને જોડે છે ઉપર ચંદ્ર, મધ્યમાં નક્ષત્ર અને નીચે સૂર્ય તે સમયે ચંદ્ર કયા નાત્ર વડે યોગ કરે છે ? તે ચરમ સમયે ચિબા વડે યોગ કરે છે. • વિવેચન-૧૦૬ : તે યુગમાં વિશે આ વચમાણ દશ ભેદે યોગ કહેવા. તે આ પ્રમાણે - વૃષભાનુ જાત. અહીં અનુજાત શબ્દ સર્દેશવચન છે. વૃષભના અનુજાત-સર્દેશ તે વૃષભાનુજાત. વૃષભ આકારથી ચંદ્ર-સૂર્ય-નક્ષત્રો, જે યોગમાં રહે છે, તે વૃષભાનુજાત, એમ ભાવના છે, એ પ્રમાણે બધે કહેવું. વેણુ • વંશ, તદનુજાત-તેના જેવું. તે વેણુકાનુજાત. મંત્ર મંચસમાન. મંચથીવ્યવહાર પ્રસિદ્ધ બીજી કે બીજી ભૂમિકા ભાવથી અતિશાયી મંય, તે મંચાતિમંચ, તેના સમાન યોગ પણ મંચાતિમંચ કહેવાય છે. છત્ર-પ્રસિદ્ધ છે, તદાકાર યોગો પણ છત્ર. છગથી-સામાન્યરૂપથી ઉપર અચાન્ય છત્રના ભાવથી અતિશાયી છત્ર, તે છત્રાતિછત્ર, તેના આકાર યોગથી તે પણ છwાતિછત્ર. યુગ માફક નદ્ધ તે યુગનદ્ધ, જેમ યુગ, વૃષભના સ્કંધ ઉપર આરોપિત વર્તે છે, તેની જેમ યોગ પણ દેખાય છે, તે યુગનદ્ધ એમ કહેવાય છે. ઘન સંમર્દરૂપ જેમાં ચંદ્ર કે સૂર્ય ગ્રહ કે નક્ષત્ર મધ્યમાં જાય છે. પ્રીણિત-ઉપચયને નીત, તે પહેલાથી ચંદ્ર કે સૂર્યમાં એકના ગ્રહ કે નક્ષત્ર વડે એકતર થાય, ત્યારપછી બીજા સૂર્યાદિ વડે ઉપયયને પામે, તે પ્રીણિત. મંડૂક તુત નામક દશમો, તેમાં મંડૂક ગતિથી જે યોગ થાય તે મંડુકકુત, તે ગ્રહ સાથે જાણવા. કેમકે બીજાના માંડુક પ્લત ગતિશમન અસંભવ છે. કહ્યું છે કે – ચંદ્ર, સૂર્ય, ન, પ્રતિનિયતગતિવાળા છે, જ્યારે ગ્રહો અનિયતગતિવાળા છે. તેમાં અહીં યથાવબોધ દશે યોગોની સ્વરૂપમાણ-ભાવના કરી, અથવા સંપ્રદાય મુજબ અન્યથા કહેવું. - તેમાં યુગમાં છત્રાતિ છત્ર વજીને બાકીના નવ યોગો પ્રાયઃ ઘણાં દેશોમાં થાય છે. છત્રાતિછત્ર યોગ ક્યારેક કોઈક દેશમાં થાય, તેથી તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - આ અનંતરોક્ત ચંદ્રાદિ પાંચ સંવત્સરોમાં છત્રાતિછત્ર યોગ ચંદ્ર કયા દેશમાં જોડે છે ? ભગવંતે કહ્યું - જંબૂદ્વીપ ઉપર પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબા - Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨-૧૦૬ ૧૧૫ X - X - X - જીવા અર્થાત્ પ્રત્યંચા વડે, ૧૨૪ મંડલ છેદીને, અહીં આ ભાવના છે - એક જીવા વડે બુદ્ધિથી કથિત પૂર્વ-પશ્ચિમ લાંબા અને એક દક્ષિણ-ઉત્તર લાંબા મંડલને સમકાળને વિભાગ કરે છે અને વિભક્ત સમાન ચતુર્ભાગપણે થાય. તે આ પ્રમાણે - એક ભાગ ઉત્તરપૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પશ્ચિમમાં અને એક ભાગ પશ્ચિમ ઉત્તરમાં. તેમાં દક્ષિણ પૂર્વ ચતુર્ભાગમાત્ર મંડલમાં અર્થાત્ મંડલનો ચતુર્ભાગ. ૩૧-ભાણ પ્રમાણમાં ૨૭ભાગો ગ્રહણ કરીને આકમિત કરે, ૨૮માં ભાગને ૨૦ વડે છેદીને, તેના હોતા ૧૮ ભાગોને આકમીને બાકીના 33 ભાગો વડે બે કળા અને ૧/૩૧ ભાગના હોતા બે વડે ૨૦માં ભાગો વડે દક્ષિણપશ્ચિમ ચતુર્ભાગમંડલ અસપત, જે પ્રદેશમાં તે ચંદ્ર છત્રાતિછનરૂપ યોગને કરે છે. • x ઉપર ચંદ્ર, મધ્ય નક્ષત્ર, નીચે આદિત્ય. અહીં મધ્ય નક્ષત્ર કહ્યા, તેથી નક્ષત્ર વિશેષ પ્રતિપત્તિ માટે પ્રશ્ન કરે છે - તે સમયે ચંદ્ર કયા નક્ષત્રથી યોગ કરે છે ? ભગવંતે કહ્યું - તે સમયમાં બિા સાથે યોગ કરે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પામૃત-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ & પ્રાભૃત-૧૩ & - X - X - છે એ પ્રમાણે બારમું પ્રાકૃત કહ્યું. હવે તેરમું આરંભે છે, તેનો આ અધિકાર છે – “ચંદ્રની વૃદ્ધિ-હાનિ વક્તવ્યતા” તેથી તે વિષયનું પ્રાસૂત્ર કહે છે - • સૂત્ર-૧૦૭ : કઈ રીતે તે ચંદ્રમાની વૃદ્ધિ-હાનિ કહેલા છે, તેમ કહેવું ? તે ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના 1/ભાગના શુક્લપક્ષ થકી અધિકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર-૪૪ર મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૬/ર ભાગમાં જેટલો ચંદ્ર જાય છે, તે આ પ્રમાણે – પહેલા દિવસે પહેલો ભાગ, બીજે દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પંદરમો ભાગ, છેલ્લા સમયે ચંદ્ર ક્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર ક્ત અને વિરક્ત પણ થાય. આ અમાવાસ્યા, આ અમાવાસ્યાનું પહેલું પર્વ છે. તે અંધાર અથતિ કૃષ્ણપક્ષ છે. તે જ્યોત્સના-શુકલ પક્ષમાં ગતિ કરતાં ચંદ્ર ૪૪ર-મુહર્તા ને મુહૂર્તના ૪૬/ર ભાગમાં ચંદ્ર વિરક્ત થાય છે, તે આ પ્રમાણે – પહેલા દિવસે પહેલો ભાગ, બીજા દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પદમો ભાગ. છેલ્લા સમયમાં ચંદ્ર વિકત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર કૃત કે વિરક્ત થાય છે. આ પૂર્ણિમા છે, આ પૂર્ણિમામાં ભીનું પર્વ છે. • વિવેચન-૧૦૭ : કયા પ્રકારે ભગવન્! આપે ચંદ્રમાની વૃદ્ધિ કે હાનિ કહેલી છે, તેમ કહેવું ? અર્થાત્ કટલો કાળ સુધી ચંદ્રમાની વૃદ્ધિ અને કેટલો કાળ સુધી હાનિ, આપ ભગવંત વડે કહેવાયેલ છે, તેમ [સ્વ શિષ્યોને કહેવું? એમ પૂછતા ભગવંતે કહ્યું - x - ૮૮૫ મુહૂર્તી અને એક મુહૂર્તના ૭/ર ભાગો સુધી વૃદ્ધિનહાનિ સમુદાય વડે કહેલ છે - જેમકે એક ચંદ્રમાસની મથે એક પક્ષમાં ચંદ્રમાની વૃદ્ધિ અને એક પક્ષમાં હાનિ થાય છે. ચંદ્રમાસનું પરિમાણ ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના દુર ભાગો અને અહોરાત્રના-3૦ મુહૂર્ત કરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેનાથી પ્રાપ્ત થશે-૮૭૦ મુહર્તા અને જે પણ 3/ર ભાગો અહોરાત્રના છે, તેના મુહૂર્ત ભાગ કરણાર્થે ૩૦ વડે ગુણીએ-તેનાથી પ્રાપ્ત થશે-૯૬૦. ઉડત-૯૬૦ને ૬૨ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થયા-૧૫ મુહર્તા. તે પંદરને મુહૂર્ત શશિમાં ઉમેરીએ. તેથી આવશે-૮૮૫ મુહૂર્વો અને શેષ ઉદ્ધરે છે - એક મુહૂર્તના 31 ભાગો. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧B/-/૧૦૭ ૧૧૩ આ જ વાત વિશેષ અવબોધને માટે વૈવિક થી સ્પષ્ટ કરતાં કહે છે • x - ૪ - જ્યોના પ્રધાન પક્ષ તે જ્યોત્સના પક્ષ અર્થાત શુક્લપક્ષ. ત્યાંથી અંધકારપક્ષ-કૃષ્ણ પક્ષ જતાં ચંદ્ર-૪૪૨ મુહૂર્તી અને એક મુહૂર્તના 8૬/૬ર ભાગો સુધી હાનિને પામે છે, એમ બાકી વાક્ય સમજવું. જે યથોકત સંખ્યક સો મુહૂર્ત સુધી ચંદ્ર, રાહુવિમાન પ્રભા વડે રંજિત થાય છે. કઈ રીતે રંજિત થાય ? એ પ્રમાણે તે જ સગ પ્રકારને તે આ પ્રમાણે ઈત્યાદિ પ્રગટ કરે છે. પહેલામાં - “એકમ”રૂપ તિથિમાં પરિસમાપ્તિ કરીને પ્રથમ-પરિપૂર્ણ-પંદમાં ભાગ સુધી રંજિત કરે છે. બીજા દિવસે પરિસમાપ્તિ કરનારી તિથિમાં પરિપૂર્ણ બીજો પંદમાં ભાગ સુધી. એ પ્રમાણે પંદરમી તિથિ પરિસમાપ્તિ કરતાં પરિપૂર્ણ પંદર ભાગ સુધી રંજિત કરે છે. તે પંદરમી તિથિથી છેલ્લા સમયે ચંદ્ર સર્વથારૂપે સહુ વિમાનની પ્રભાથી રંગાઈ જાય છે. અર્થાત તિરોહિત થાય છે. દિખાતો બંધ થઈ જાય છે.]. જે ૧૬-મો ભાગ ૨, ભાગરૂપ અનાવૃત રહેલ છે. તે અા હોવાથી કે અદેશ્યવથી ગણેલ નથી. તે પંદરમી તિથિનો છેલ્લો સમય છોડીને અંધકારપક્ષ-કૃષ્ણ પક્ષના પહેલાં સમયથી આરંભીને બાકી બધાં પણ સમયોમાં ચંદ્ર રંજિત કે વિરક્ત થાય છે અથતિ કેટલાંક અંશો રાહુ વડે આવૃત અને કેટલાંક અંશો અનાવૃત થાય. કૃષ્ણપક્ષની વક્તવ્યતાનો ઉપસંહાર - X • આ કૃષ્ણ પક્ષમાં પંદરમી તિથિ, અમાવાસ્યા નામે આ યુગમાં પહેલું પર્વ અમાવાસ્યા છે. અહીં મુખ્યવૃત્તિથી પર્વ શબ્દ નામથી અમાવાસ્યા અને પૂર્ણિમા છે. ઉપચાસ્થી પક્ષમાં પર્વ શબ્દની પ્રવૃત્તિ છે. તેથી, કહ્યું છે - ૪ - હવે કઈ રીતે ૪૪૨ મુહૂર્તી અને એક મુહૂર્તના દૈ૬/૬ર ભાગો છે? તેમ પૂછતા ... કહે છે - અહીં શુક્લપક્ષ કે કૃષ્ણપક્ષ ચંદ્રમાસનું અડધો છે. તેથી પાનું પ્રમાણ ચૌદ અહોરાત્ર અને એક અહોરાકના - ૪૨ ભાગ. અહોરામનું પ્રમાણ ૩૦-મુહૂત છે, તેથી ૩૦ વડે ગુણીએ. તેથી ૪૨૦ મુહૂર્તા છે. જે અહોરાત્રના 8/૨ ભાગ છે, તે પણ મુહર્ત ભાગ કરણાર્થે 3 વડે ગુણીએ, તેથી આવશે૧૪૧૦ તેને ૬૨ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે-૨૨ મુહર્તા. તેને મુહd સશિમાં ઉમેરીએ, તો આવશે-૪૪૨ મુહૂતોં અને શેષ રહે છે મુહૂર્તના જૈ૬/૬૨ ભાગ. એ પ્રમાણે જેટલો કાળ ચંદ્રમાની હાનિ, તેટલો કાળ પ્રતિપાદન કર્યું. હવે વૃદ્ધિનો કાળ કહે છે – • x • અંધકાર પક્ષથી - x • જ્યોત્સના પક્ષ-શુકલપક્ષે ગમન કરતો ચંદ્ર ૪૪૨ મુહૂર્તી અને એક મુહૂર્તના દૈ૬/ર ભાગો સુધી વૃદ્ધિને પામે છે. તે વાક્ય ૧૧૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ શેષ છે. ચોક્ત સંખ્યક સો મુહૂર્ત સુધી ચંદ્ર ધીમે ધીમે વિક્ત અર્થાત્ રાહુ વિમાનથી અનાવૃત્ત થાય છે. વિરાણના પ્રકારો કહે છે – તે આ પ્રમાણે-વિરાગ પ્રકાર દર્શાવવામાં પહેલા દિવસમાં એકમ રૂપ તિથિમાં પહેલા ૧૫-ભાગ સુધી ચંદ્ર વિક્ત થાય છે. બીજા દિવસે બીજા પંદર ભાગ સુધી એ પ્રમાણે ૧૫-૧૫ ભાગ સુધી. તેમાં પંદરમી પૂર્ણિમા રૂપ તિથિના છેલ્લા સમયે ચંદ્ર વિરક્ત થાય છે. અર્થાત્ સર્વથા રાહુવિમાન વડે અનાવૃત થાય છે, એમ કહેવાનો ભાવ છે. તે પંદરમો ચરમ સમય છોડીને શુક્લપક્ષને પહેલાં સમયથી આરંભીને બાકીના સમયોમાં ચંદ્ર ક્ત પણ હોય અને વિરક્ત પણ હોય. દેશથી ક્ત અને દેશની વિક્ત હોય છે, એવું કહેવાનો ભાવ છે. તેમ જાણવું મુહૂર્વસંખ્યા ભાવના પૂર્વવત્ કરવી. શુક્લપક્ષ વક્તવ્યતાનો ઉપસંહાર કહે છે - આ અનંતર કહેલ પંદરમી તિથિ પૂર્ણિમા નામે આ યુગમાં છે, તે બીજી પર્વ પૂર્ણિમા જાણવી. હવે એવા સ્વરૂપે યુગમાં કેટલી અમાવાસ્યા અને કેટલી પૂર્ણિમા છે, તેમાં રહેલ સર્વ સંખ્યા કહે છે – • સૂત્ર-૧૦૮ : તેમાં નિરો આ દુર-પૂર્ણિમા અને દુર-અમાવાસ્યાઓ કહેવી છે. ર મી પૂર્ણિમા સંપૂર્ણ વિકત અને ૬મી અમાસ સંપૂર્ણ કd-અવરાયેલી છે. આ ૧ર૪-૫4 ૧૨૪ સંપૂર્ણ ક્ત-વિરક્ત છે. જેટલા પાંચ સંવત્સરોના સમયો ૧ર૪-સમયથી જૂન છે, એટલા પરિત્ત અસંખ્યાતા દેશ ક્ત-વિરત થાય છે. અમાવાસ્યાથી પૂર્ણિમા ૪૪-મુહૂર્તા અને મુહૂર્તના ૪૬/ર ભાગ કહેલ છે, તેમ કહેતું. તે પૂર્ણિમાથી અમાવાસ્યા ૪૪ર મુહૂર્તા અને મુહૂર્તના કૈ૬/ર ભાગ કહેલ છે, તેમ કહેવું. તે અમાવાસ્યાથી અમાવાસ્યા ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ®ર ભાગ કહેલ છે, તેમ કહેવું. તે પૂર્ણિમાથી પૂર્ણિમા-૮૮૫ મુહૂર્ત અને મુહૂર્વના /કુર ભાગ કહેલા છે, તેમ કહેવું. આ આટલો ચંદ્રમાસ, આટલો સર્વ યુગ છે. • વિવેચન-૧૦૮ : ત્યાં યુગમાં વિશે આ સ્વરૂપે ૬-પૂર્ણિમાઓ અને ૬૨-અમાવાસ્યાઓ કહેલી છે, તથા યુગમાં ચંદ્રમા આ - અનંતરોક્ત સ્વરૂપ પરિપૂર્ણ રંજિત ૬૨-મી અમાવાસ્યાના Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧B/-/૧૦૮ ૧૧૯ ૧૨૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પ્રવેશીને ગતિ કરે છે, તે પ્રથમ અયનમત ચંદ્ર દક્ષિણના ભાગથી પ્રવેશ કરતા સાત ધમંડલમાં જે ચંદ્ર દક્ષિણના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે, નિશે તે કેટલાં સાત ટાઈમંડલો છે, જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે ? યુગમાં ૬૨-સંખ્યક પ્રમાણત્વથી આમ કહ્યું. કેમકે તેમાંજ ચંદ્રનો પરિપૂર્ણ રાણ સંભવે છે. આ અનંતરોક્ત સ્વરૂપે યુગમાં ચંદ્રમાં સંપૂર્ણ વિરાગરાગનો અભાવ, ૬૨યુગમાં પૂર્ણિમાની સંખ્યા-૬૨ હોવાથી કહ્યું. તેમાં જ ચંદ્રમાનો પરિપૂર્ણ વિરાગ હોય છે. તથા યુગમાં સર્વસંખ્યાથી ૧૨૪-૫વ છે, કેમકે અમાસ અને પૂર્ણિમાનો જ પર્વ શબ્દથી કહેલ છે. તેમના પૃથક-પૃથક ૬૨-સંખ્યાના એકત્ર સંયોગથી ૧૨૪ થાય છે. એ પ્રમાણે જ યુગની મધ્યમાં સર્વ સંકલનારી ૧૨૪ પૂર્ણ રણ-વિરામ થાય છે. જેટલા પાંચ-ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત રૂપ સમયો ૧૨૪ સમય વડે ન્યૂન, આટલા પરિમિત અસંખ્યાત દેશરાણ-વિરાગ સમયો થાય છે. કેમકે આ બઘાં પણ ચંદ્રના દેશથી રાગ અને વિરામના ભાવથી કહ્યું. જે ૧૨૪ સમયો છે, તેમાં ૬૨માં સમયમાં સંપૂર્ણ રંજિત અને ૬૨માં સમયમાં સંપૂર્ણ વિરક્ત છે, તેના વડે તેનું વર્જન છે, તેમ મારા વડે કહેવાયેલ છે. આ ભગવંતના વચનની આથી સમ્યક શ્રદ્ધા કરવી. ધે કેટલા મુહૂર્તા જતાં અમાવાસ્યાથી અનંતર પૂર્ણિમા, કેટલા મુહૂત જતાં પૂર્ણિમા પછી અમાવાસ્યા આવે છે તેનું નિરૂપણ કરે છે – - ઉક્ત કથન સુગમ છે. વિશેષ એ કે - અમાવાસ્યાની પછી ચંદ્રમાસનું અડધું જતાં પૂર્ણિમા અને પૂર્ણિમા પછી ચંદ્રમાસના અદ્ધમાસ વડે અમાવાસ્યા છે. અમાવાસ્યાથી અમાવાસ્યા પરિપૂર્ણ ચંદ્ર માસથી અને પૂર્ણિમાથી પૂર્ણિમા પણ પરિપૂર્ણ ચંદ્ર માસ વડે ચોક્ત મુહૂર્ત સંખ્યક થાય છે. ઉપસંહાર કહે છે - x • આ ૮૮૫ મુહૂર્ત અને મુહૂર્તના ૨/૬ર ભાગ આટલું પ્રમાણ ચંદ્રમાસ છે. આટલું પ્રમાણ ખંડરૂપ યુગ ચંદ્રમાસથી માપેલ પૂર્ણ યુગ છે. હવે ચંદ્ર જેટલા મંડલો ચંદ્રાદ્ધમાસથી ચરે છે-ગતિ કરે છે, તેનું નિરૂપણ કરે છે – • સૂત્ર-૧૦૯ :| ચંદ્ર અધમાસ વડે કેટલા મંડલો ગતિ કરે છે ? તે ચૌદ અને પંદરમાં મંડલનો ચતુભગ ગતિ કરે છે અને મંડલના-૧ર૪-ભામાં તેિ ગતિ કરે છે.] સૂર્ય-આદમિાસમાં ચંદ્ર કેટલાં મંડલો ગતિ કરે છે ? ૧૬-મંડલો ગતિ કરે છે. સોળ મંડલચારમાં ત્યારે અવરાતા નિષે બે અષ્ટકોમાં ચંદ્ર કેટલાં અસામાન્સકમાં સ્વયં જ પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે ? આ તે અષ્ટકો છે, જેમાં ચંદ્ર, કોઈ અસામાન્સકમાં સ્વયં જ પ્રવેશીપ્રવેશીને ગતિ કરે છે. તે આ પ્રમાણે-અમાસના અંતેથી નિષ્ક્રમણ કરતાં અને પૂર્ણિમાસાંતમાં પ્રવેશ કરતાં. નિશે આ બે અટકો જ્યારે ચંદ્ર કોઈ અસામાન્યમાં વયે જ પ્રવેશી નિર્ચે આ તે સાત અધમંડલો જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતાં ગતિ કરે છે, તે બીજુ અદ્ધમંડલ, ચોથું આધમંડલ, છટહુ મિંડલ, આઠમું અમિડલ, દશમું અમિંડલ, બારમું આધમંડલ, ચૌદમું અધમંડલ છે. નિશે આ સાત અધમંડલો છે, જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે. તે પહેલાં અયનગત ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો છ અમિડલ અને અધમંડલના B/જ ભાગો જેમાં ચંદ્ર ઉત્તરની ભાગથી પ્રવેશ કરતો ચાર ચરે છે. વિશે કયા તે છ અધમંડલો અને અર્ધમંડલના ૧૩ ભાગો છે, જેમાં ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે ? નિશે આ તે છ અધમંડલો અને અર્ધમંડલના ૧૩/ભાગો છે, જેમાં ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે, તે આ પ્રમાણે - બીજ અધમંડલમાં, પાંચમાં અમિંડલમાં, સાતમા અધમંડલમાં, નવમાં આધમંડલમાં, અગિયામાં મંડલમાં, તેમાં મધમંડલમાં, પંદરમંડલના /% ભાગ. તે આ છ મિંડલો અને આધમંડલના B/૪ ભાગમાં જ્યાં ચંદ્ર ઉત્તર ભાગથી પ્રવેસ કરતો ચાર ચરે છે.. આટલા પ્રમાણમાં પહેલું ચંદ્ર-આયન સમાપ્ત થાય. જે નક્ષત્ર અમાસ ચંદ્ર અધમાસ નથી, ચંદ્ર અધમાસ તે નામ અર્ધમાસનથી. તે નક્ષત્ર અમાસથી તે ચંદ્ર ચંદ્ર અર્ધમાસથી કેટલો અધિક ગતિ કરે છે ? એક અધમંડલ અને અધમંડલના */૪ ભાગ, અને ૮ ભાગને ૩૧ છે છેદીને નવ ભાગ [ઓટલા પ્રમાણમાં ગતિ કરે છે. તે બીજ અયનગત ચંદ્ર પૂર્વ ભાગથી નીકળતો સાત-ચોપન જઈને ચંદ્ર બીજાએ ચિપ્સ માગને પતિયરે છે અને સાત કેસ જઈને ચંદ્ર પોતાના ચિનેિ ચરે છે. તે બીજ અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગથી નિષ્ક્રમણ કરતો ૫૪ ભાગ જઈ ચંદ્ર બીજાનો ચિણ માર્ગ પતિયરે છે અને છ-તેરસ જઈને ચંદ્ર સ્વયં ચિતિ પ્રતિચરે છે. અપરક નિચે બે-તેસ ભાગ જેમાં ચંદ્ર કેટલાં સામાન્ય માર્ગમાં સ્વયં જ પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે ? નિરો કેટલાં તે બે-તેરસક છે, જેમાં ચંદ્ર કેટલાં અસામાન્ય માર્ગમાં પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે - ચાર ચરે છે તેમ કહ્યું છે ? Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-/૧૦૯ ૧૨ ૧રર સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ નિશે આ તે બે-તેરસક છે, જેમાં ચંદ્ર કેટલાંક અસામાન્ય માર્ગમાં સ્વય પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે . સવવ્યંતર મંડલમાં અને સર્વ બાહ્ય મંડલમાં. નિશે આ તે બે-તેરસ ભાગ છે, જેમાં ચંદ્ર કેટલાંક ચાવ4 ચારને ચરે છે. આટલાં પ્રમાણમાં બીજું ચંદ્ર-આયન સમાપ્ત થાય છે. તેમ ગણવું. તે નtત્રમાસ, ચંદ્રમાસ નથી અને ચંદ્રમાસ નprમાસ નથી. તે નક્ષત્ર માસથી ચંદ્ર માસ કેટલો અધિક ચરે છે ? તે બે અધમંડલો અને અર્ધમંડલના ૮ ૮ ભાગો તથા ૩૮ ભાગને ર૧ વડે છેદીને ૧૮-ભાગ ગતિ કરે છે. તે બીજ અયનમાં રહેલ ચંદ્ર પશ્ચિમ ભાગથી પ્રવેશ કરતો બાહ્ય અનંતર પશ્ચિમના અધમંડલના ૪૧/૪ ભાગો જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીણ માનિ ચરે છે. ૧૩% ભાગ જેમાં ચંદ્ર બીજાના ચીન પ્રતિચરે છે. ૧૩૪ ભાગ ચંદ્ર રવચં ચીણ માન પ્રતિચરે છે. આટલામાં બાહ્ય અનંતર પશ્ચિમી આધમંડલ સમાપ્ત થાય છે. તે અયનગત ચંદ્ર પૂર્વ ભાગતી પ્રવેશતા બાહ્ય બીજ પૂર્વના અર્ધ્વમંડલને ૪૧/૪ ભાગ જેમાં ચંદ્ર પોતાના અને બીજાના જિર્ણ માગને પ્રતિચરે છે. ૧૪/ % ભાગ જેમાં ચંદ્ર બીજાનો ચિણ માર્ગ પ્રતિચરે છે અને ૧/૪ ભાગ, જેમાં ચંદ્ર પોતાના ચિણ માર્ગ પ્રતિચરે છે. આટલામાં બાહ્ય ત્રીજી પૂર્વ અધમંડલમાં સમાપ્ત થાય છે. તે ત્રીજી અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગથી પ્રવેશતો બાહ્ય ચોથા પશ્ચિમી આદમિંડલના અર્ધ-૭૮ ભાગ અને ૭૮ ભાગને ર૧-વડે છેદીને-૧૮ ભાગો જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીણ માગને પ્રતિચરે છે. આટલા કાળમાં બાહ્ય ચોથું પશ્ચિમી અધમંડલ સમાપ્ત થાય છે.. એ પ્રમાણે ચંદ્રમાસથી ચંદ્ર તેરસ્યોધન, બે-તેરસ જેમાં ચંદ્ર બીજાનો ચીણ માર્ગ પ્રતિચરે છે. તેર-તેર જેમાં ચંદ્ર સ્વયં ચીર્ણ માનિ તિચરે છે. બે-એકતાલીશ, આઠ-અચોતેર ભાગ, ૪-ભાગને ર૧-dડે છેદીને ૧૮ભાગો, જેમાં ચંદ્ર પોતાના અને બીજાના ચીણ માનિ પતિચરે છે. ભીજો ચંદ્ર પણ બે-તેરસ જેમાં ચંદ્ર કોઈ અસામાન્ય માર્ગમાં સ્વયે જ પ્રવેશ-પ્રવેશીને ગતિ કરે છે. એ રીતે આ ચંદ્રમાસ અભિગમ-નિષ્ક્રમણ, વૃદ્ધિહાનિ, અનવસ્થિત સંસ્થાન સંસ્થિતિ, વિષુવવૃદ્ધિ પ્રાપ્ત રૂપી ચંદ્ર દેવ ચંદ્ર દેવ કહેલ છે, તેમ કહેતું. • વિવેચન-૧૦૯ : ચંદ્રના અર્ધમાસ વડે, પૂર્વોક્ત સ્વરૂપથી ચંદ્ર કેટલા મંડલ ગતિ કરે છે ? ભગવંતે કહ્યું -x - ચૌદ મંડલ સંપૂર્ણ અને પંદરમાં મંડલના ચતુભગ સહિત ગતિ કરે છે. મંડલના ૧૨૪ ભાગ. અહીં શું કહેવા માંગે છે ? પરિપૂર્ણ ચૌદ મંડલો અને પંદમાં મંડલનો ચોથો ભાગ અર્થાત ૧૨૪ મંડલના હોતાં ૩૧ ભાણ પ્રમાણ. સર્વ સંખ્યાથી બત્રીશ, પંદરમાં મંડલના ૧૨૪ ભાગોને ચરે છે. આ કઈ રીતે જાણવું, એમ પૂછતાં કહે છે - ઐરાશિક બળથી. તે આ રીતે - જે ૧૨૪ પર્વ વડે ૧૭૬૮ મંડલો પ્રાપ્ત થાય છે, તો એક પર્વ વડે કેટલા પ્રાપ્ત થાય છે ? ત્રણ રાશિની સ્થાપના-૧૨૪/૧૩૬૮/૧. અહીં અંત્ય રાશિ વડે મધ્યરાશિને ગુણીએ. તો તે જ સંખ્યા રહેશે. ૧૩૬૮ x ૧ = ૧૩૬૮. તેમાં આધ રાશિ વડે ભાગ દેતા - ૧૩૬૮ - ૧૨૪ = ૧૪ અને શેષ રહેશે-૩૨. તેથી ૧૪ ૩૨૧ર૪ થશે. તેમાં છેધ-છેદક રાશિઓને બે વડે અપવતના કરાય છે. તેથી આ સંખ્યા આવશે. ૧૪ મંડલ અને પંદરમાં મંડલના ૧/૨ ભાગ. બીજે પણ કહેલ છે કે- ચૌદ મંડલો અને ૧૬/ર ભાગો થાય છે, અર્ધમાસ વડે ચંદ્ર આટલાં ક્ષેત્રને ચરે છે. આદિત્ય વડે અર્ધમાસથી ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - X • ૧૬ મંડલો ચરે છે, સોળમંડલચારી ત્યારે બીજા બે અષ્ટક અથતુ ૧૨૪ ભાગના અષ્ટક પ્રમાણથી જે કોઈપણ સામાન્ય અર્થાત્ કોઈ વડે પણ આવીfપૂર્વ ચંદ્ર સ્વયં જ પ્રવેશીને ચાર ચરે છે અર્થાત્ ગતિ કરે છે. પછી પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું – નિશે આ બે અષ્ટકો, જે કોઈના વડે પણ પૂર્વે આજીર્ણમાં ચંદ્ર સ્વયં જ પ્રવેશીને ચાર ચરે છે. તે આ પ્રમાણે - સર્વ અત્યંતર મંડલથી બહાર નીકળીને સામાવાસ્યાને અંતે એક અટક કોઈના વડે પણ આવીણ ચંદ્ર પ્રવેશીને ચાર ચરે છે. સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશતા જ પૂર્ણિમાને અંતે બીજું અટક કોઈના વડે આપીણમાં ચંદ્ર પ્રવેશીને ચાર ચરે છે. પછીનું ઉપસંહાર વાક્ય સુગમ છે. અહીં પરમાર્થથી બે ચંદ્ર એક ચાંદ્ર અઈમાસ વડે ચૌદ મંડલો અને પંદરમાં મંડલના ૩૨૧ર૪ ભાગ ભ્રમણ વડે પૂરિત કરતો, પણ લોકરૂઢિથી વ્યક્તિભેદની અપેક્ષા ન કરીને જાતિભેદ જ કેવળ આશ્રિને ચંદ્ર ચૌદ મંડલો અને પંદરમાં મંડલના ૩૨૧ર૪ ભાગો ચરે છે, એ પ્રમાણે કહેલ છે. હવે એક ચંદ્રમાં એક અયનમાં કેટલાં અર્ધમંડલો દક્ષિણ ભાગમાં, કેટલાં ઉત્તર ભાગમાં ભમીને પૂરિત કરે છે તે પ્રતિપાદિત કરવા ભગવંત કહે છે - x - ૪ - પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્ર દક્ષિણના ભાગથી અત્યંતર પ્રવેશ કરે ત્યારે સાત અર્ધમંડલો થાય છે, જ્યારે ચંદ્ર દક્ષિણના ભાગથી અત્યંતર પ્રવેશતો આકમીને ચાર ચરે છે. પછી પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે -x - નિશે આ સાત અર્ધમંડલો, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-/૧૦૯ ૧૨૩ જેમાં ચંદ્ર દક્ષિણના ભાગથી અત્યંતર પ્રવેશતા આક્રમીને ચાર ચરે છે, તે આ પ્રમાણે • બીજું અધૂમંડલ ઈત્યાદિ, સુગમ છે. વિશેષમાં અહીં આ ભાવના છે - સર્વબાહ્ય પંદરમાં મંડલમાં પરિભ્રમણથી પૂરણને આશ્રીને પરિપૂર્ણ પાશ્ચાત્ય યુગ પરિસમાપ્તિ થાય છે. પછી બીજા યુગમાં પહેલાં અયન પ્રવૃત્તિમાં પહેલાં અહોરમાં એક ચંદ્ર દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશતો બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, તે પાશ્ચાત્ય યુગ પરિસમાપ્તિ દિવસમાં ઉત્તર દિશામાં ચાર ચરે છે, ચાર ચરિતવાનું જાણવો. પછી તે બીજા મંડલથી ધીમે ધીમે અત્યંતર પ્રવેશતો બીજા અહોરાત્રમાં ઉત્તર દિશામાં સર્વબાહ્ય મંડલથી અત્યંતર બીજા અધમંડલને સંકમીને ચાર ચરે છે. બીજા અહોરમમાં દક્ષિણ દિશામાં, ચોથા અર્ધમંડલને ચોથા અહોરાકમાં ઉત્તરદિશામાં, પાંચમું અર્ધમંડલ પાંચમાં અહોરમમાં દક્ષિણ દિશામાં, છઠું અર્ધમંડલ છઠા અહોરમમાં ઉત્તર દિશામાં, સાતમું અધમંડલ સાતમાં અહોરાકમાં દક્ષિણ દિશામાં, આઠમું અધમંડલ આઠમાં અહોરાકમાં ઉત્તર દિશામાં, નવમું અધમંડલ નવમાં હોરમમાં દક્ષિણ દિશામાં, દશમું અર્ધમંડલ દશમાં અહોરાકમાં ઉત્તર દિશામાં, અગિયારમું અધમંડલ અગિયારમાં અહોરાકમાં દક્ષિણ દિશામાં, બારમું અધમંડલ બારમાં અહોરમમાં ઉત્તર દિશામાં, તેરમું અર્ધમંડલ વેરમાં અહોરાત્રમાં દક્ષિણ દિશામાં, ચૌદમું અર્ધમંડલ ચૌદમાં અહોરાત્રમાં ઉત્તર દિશામાં, પંદરમું અમિંડલ ૧૩૮ ભાગોને સંક્રમીને ચાર ચરે છે. આટલા કાળ વડે ચંદ્રનું અયન સમાપ્ત થાય છે. ચંદ્રાયન જ નક્ષત્ર અર્ધમાસ પ્રમાણ છે, તે નક્ષત્ર સાર્ધમાસ વડે ચંદ્રચારમાં સામાન્યથી ૧૩-મંડલો અને ચૌદમાં મંડલના 3 ભાગો પ્રાપ્ત થાય છે. તે આ રીતે - જો ૧૩૪-અયન વડે ૧૭૬૮ મંડલો પ્રાપ્ત થાય છે, તો એક અયન વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ સશિ સ્થાપના - ૧૩૪/૧૬૮/૧ અહીં અંત્ય સશિ વડે એક સંખ્યારૂપ મધ્યરાશિને ગુણતાં, આવે છે તે જ સશિ - ૧૭૬૮ x ૧ = ૧૭૬૮. તેથી તેની આધ શશિ ૧૩૪ વડે ભાગ દેવાતાં ૧૩-સંખ્યા આવે અને શેષ વધે છે - ૨૬. તેમાં છેધ-છેદક રાશિઓને બે વડે અપવર્તતા કરતાં પ્રાપ્ત 3 પ્રાપ્ત થશે, એ પ્રમાણે જાણવું. કહ્યું છે કે - ૧૩ મંડલો અને ૧ ભાગ, ચંદ્ર નક્ષત્ર-અર્ધમાસથી શયન વડે ચાર ચરે છે. આ પ્રમાણે સામાન્યથી કહ્યું, વિશેષ વિચારણામાં તો એક ચંદ્રના યુગના પહેલાં અયનમાં યથોક્ત પ્રકારથી દક્ષિણ ભાગ અત્યંતર પ્રવેશમાં દ્વિતીયાદિ એકાંતરિત ચૌદ પર્યાના સાત અર્ધમંડલ પ્રાપ્ત થાય છે. ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશમાં તૃતીયાદિ એકાંતરિત તેર પર્યાના છે ૧૨૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પરિપૂર્ણ અર્ધમંડલ, સાતમાંના પંદરમંડલગતના અર્ધમંડલના ૧3 ભાગો છે. આટલામાં જે કહે છે - ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશ વિચારણામાં “તૃતીય અર્ધમંડલમાં” ઈત્યાદિ સૂત્ર, તે પણ ભાવિત જ છે. હવે દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશમાં જે સાત અધમંડલો કહેલાં છે, તેનો ઉપસંહાર કહે છે - તે સુગમ છે. હવે તે જ ચંદ્ર તે જ પહેલાં અયનમાં ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશમાં જેટલાં અધમંડલો થાય છે, તેટલાની વિવક્ષા કરતાં કહે છે - X - X • પહેલાં અયનગતયુગની આદિમાં પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્રમાં ઉત્તરભાગથી અત્યંતર પ્રવેશે છે, (ત્યારે) છ અધમંડલો થાય છે અને સાતમાં અર્ધમંડલના ૧૩ ભાગો, જેમાં ચંદ્ર ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશી સંક્રમીને ચાર ચરે ચે. થT 7 ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર સૂત્ર સુગમ છે. તે પહેલાં કહેવાઈ ગયેલ છે. • x - નિગમન વાક્ય પણ સિદ્ધ જ છે. આટલા કાળ વડે પહેલું ચંદ્ર અયન સમાપ્ત થાય છે. તે પણ પૂર્વે કહ્યું છે. તે રીતે પાશ્ચાત્ય યુગ પરિસમાપ્તિના છેલ્લા દિવસમાં અને ઉત્તર દિશામાં ચાર ચરતા, તેના અભિનવ યુગ પક્ષમાં પહેલાં અયનમાં જેટલાં દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશમાં અધમંડલો જેટલાં ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશમાં અર્ધમંડલો છે, તેટલા સાક્ષાત્ કહ્યા. આ રીતે બીજા પણ ચંદ્રના તે જ પહેલાં ચંદ્ર અયનોમાં અધમંડલો કહેવા જોઈએ. તે આ રીતે – તે પાશ્ચાત્ય યુગની પરિસમાપ્તિના છેલ્લા દિવસમાં દક્ષિણ દિશા ભાગમાં સર્વ બાહ્ય મંડલમાં ચાર ચરીને અભિનવ યુગના પહેલાં અયનમાં પહેલાં અહોરાકમાં ઉત્તર દિશામાં બીજા અર્ધ મંડલમાં પ્રવેશીને ચાર ચરે છે. બીજા અહોરમમાં દક્ષિણ દિશામાં સર્વ બાહ્યથી ત્રીજા અર્ધમંડલમાં પ્રવેશીને ચાર ચરે છે. ત્રીજા અહોરમમાં ઉત્તર દિશામાં ચોથું અર્ધમંડલ ઈત્યાદિ પૂર્વે કહા અનુસાર, બધું જ કહેવું જોઈએ. એ પ્રમાણે આ ચંદ્રના પહેલાં અયનમાં ઉત્તર ભાગ થકી અત્યંતર પ્રવેશ વિચારણામાં દ્વિતીયાદિ એકાંતરિત ચૌદ સુધીના સાત અર્ધમંડલો થાય છે. દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશ વિચારણામાં તૃતીયાદિ એકાંતરિત તેર સુધીના છ અર્પમંડલો થાય છે. પંદરમાં અધમંડલના ૧૩૮ ભાગ, એ પ્રમાણે હોવાથી જેટલાં ચંદ્રના અમાસ છે, તેટલા નક્ષત્રના અર્ધમાસ થતાં નથી, પરંતુ તે ન્યૂન છે, એ સામર્થ્યથી જાણવું. - X - X - જો એ પ્રમાણે એક અયનમાં નક્ષત્ર અર્ધમાસરૂપે સામાન્યથી ચંદ્રમાં ૧૩મંડલો અને ચૌદમાં મંડલના ૧૩૮ ભાગ. તેથી નાક્ષત્ર અમાસ ચંદ્ર અર્ધમાસ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩-૧૦૯ ૧૫ થતો નથી. ચાંદ્ર અમાસમાં ચૌદ મંડલો અને પંદરમાં મંડલના */૧૨૪ ભાગોના પ્રાયમાનપણાથી છે. આ ના અમાસ, ચંદ્ર અર્ધમાસ થતો નથી, એમ કહ્યું. જે ચાંદ્ર અઈમાસ તે કદાચિત્ નાણાત્ર અર્ધમાસ થાય છે. જેમ ‘પરમાણુ-અપદેશ' એમ કહેવાથી પરમ અણુ-પ્રદેશ જ છે, જે અપ્રદેશ છે તે પરમાણુ પણ થાય છે અને પરમાણું થાય છે. ક્ષેત્ર પ્રદેશથી એ પ્રમાણે શંકા થાય, તો તેને દૂર કરવાને કહે છે - ચાંદ્ર અર્ધમાસ, નાક્ષત્ર અર્ધમાસ થતો નથી. એમ કહેતા ગૌતમસ્વામી નાબ અધમાસ અને ચાંદ્રાર્ધમાસ એ બંનેમાં વિશેષ પરિજ્ઞાનાર્થે કહે છે * * - નાક્ષાત્ર અર્ધમાસથી આપના મતે ભગવચંદ્ર ચાંદ્ર અર્ધમાસથી શું અધિક ચરે છે? ભગવંતે કહ્યું - એક અર્ધમંડલને બીજા અધમંડલના *ક ભાગોમાંના ૧૭ ભાગના ૩૧ ભેદે વિભક્ત થતાં નવ ભાગ અધિક ચરે છે. તે કેમ જાણવું ? - ઐરાશિકના બળથી. તે આ રીતે – જો ૧૨૪ વડે ૧૩૬૮ મંડલો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ રાશિ-સ્થાપના - ૧૨૪/૧૩૬૮/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણીએ તો તેજ સંખ્યા આવશે. ૧૭૬૮ x ૧ = ૧૭૬૮. પછી આધ શશિ-૧૨૪ વડે ભાગ દેવાતા અને ત્યારપછી છેધ-છેદક રાશિઓની ચાર વડે અપવર્તના કરતાં પ્રાપ્ત થશે-ચૌદ મંડલો અને ૮૩૧ ભાગો. આનાથી નાનાદ્ધમાસ ગમ્ય ક્ષેત્ર-૧૩મંડલ અને એક મંડલના ૧૩/૬૩ ભાગ. એ રીતે પ્રમાણ શોધિત કરવું. તેમાં ચૌદમાંથી તેર મંડલો શોધિત કર્યા, પછી એક બાકી રહ્યું. હવે ‘૩૧ ભાગોમાંથી ૧૩ક ભાગ શોધિત કરવા. તેમાં ૬૭ને ૮ વડે ગુણવાથી આવશે-પ૩૬ અને ૩૧ વડે ૧૩ને ગુણતાં આવશે-૪૦૩. આટલા ૫૩૬માંથી શોધવા. તેથી શેષ રહેશે-૧33. પછી એના ૬૩ ભાગ લાવવા ૬૭-વડે ગુણવા. તેથી આવશે-૮૯૧૧, છેદરાશિ મૂળ-૩૧ છે, તે ૬૩ વડે ગુણીએ. તેથી આવે-૨૦૩૩. આ સંખ્યા વડે ભાગ દેતાં આવે છે - /૩ ભાગ. શેષ રહે છે - ૬૦૩. - પછી તે છેધ-છેદક સશિઓની ૬૩ વડે અપવર્તના કરતાં ઉપર-૯ અને નીચે ૩૧-પ્રાપ્ત થશે. એક ભાગના 63 વડે છેદ કરાયેલ ભાગો. કહ્યું છે – એક મંડલ અને મંડલના / ભાગ, નવ-ચૂર્ણિકા ૩૧ કૃત છેદથી જાણવી. આ ભાવનાને કરતાં મંડલને મંડલ એ પ્રમાણે જે કહ્યું. તે સામાન્યથી કે ગળ્યાંતરથી જે પ્રસિદ્ધ ભાવના છે, તેના ઉપરોધ વડે જાણવી. પરમાર્થથી વળી અધમંડલ જાણવું. તેમાં સૂત્ર ભાવનાથી કોઈ વિરોધ આવતો નથી. એ પ્રમાણે એક ચંદ્રાયણ વક્તવ્યતા કહી. હવે બીજી ચંદ્રાયણ વક્તવતા કહે છે. તેમાં જે પહેલાં ચંદ્રાયણમાં દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશતા સાત અર્ધમંડલો ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશતા છે. ૧૨૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અધમંડલો અને સાતમાં અર્ધમંડલના ૧૩/ક ભાગોને ચરેલા છે. તેને આશ્રીને બીજા અયનની ભાવના કરાય છે. તેમાં અયનનું મંડલફોમ પરિમાણ ૧૩-અર્ધમંડલો અને ચૌદમાંના અર્ધમંડલના ૧૩ક ભાગો. તેમાં પૂર્વે કહેલ અયન ઉત્તર દિશામાં સર્વાભિંતર મંડલમાં ૧૩/૭ ભાગ પર્યનમાં પરિસમાપ્ત થાય છે. પછી બીજા અયન પ્રવેશમાં પણ ભાગ વડે સર્વાત્યંતર મંડલને પરિસમાપ્ત કરીને પછી બીજા મંડલમાં ચાર ચરે છે. તેમાં ૧૩માં ભાગ પર્યામાં એક અર્ધમંડલને બીજા અયનને પરિસમાપ્ત કરે છે. બીજું અધમંડલ ઉત્તરમાં સવવ્યંતર ત્રીજા અર્ધમંડલમાં તેરમાં ભાગ પર્યનો ત્રીજા અર્ધમંડલને દક્ષિણ દિશામાં, ચોથું અર્ધમંડલ ઉત્તર દિશામાં સમાપ્ત કરે છે. એ રીતે પાંચમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં, છઠા અર્ધમંડલને ઉત્તર દિશામાં, સાતમા અધમંડલને દક્ષિણ દિશામાં આઠમાં અધમંડલને ઉત્તર દિશામાં, નવમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં દશમાં અર્ધમંડલને ઉત્તર દિશામાં, અગિયારમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં, બારમાં અધમંડલને ઉત્તર દિશામાં, તેમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં, ચૌદમાં અર્ધમંડલને તેમાં ભાગપર્ધામાં પરિસમાપ્ત કરે છે. ત્યારપછી ૧/૩ ભાગો બીજા ચરે છે. આટલા કાળમાં બીજું અયન સમાપ્ત થાય છે. ચૌદમાં મંડલમાં સંક્રાંત થઈને પહેલી ક્ષણથી આગળ સર્વ બાહ્યમંડલ અભિમુખ ચાર ચરે છે. પછી પરમાર્થથી કેટલા ભાગ ઉલંઘીને પંદરમાં સર્વ બાહ્યમંડલમાં જાણવું. તે જ આ અયનને પૂર્વભાગથી દ્વિતીયાદિ એકાંતરિત ચૌદ સુધીના સાત અર્ધમંડલો ચીર્ણ થાય છે અને પશ્ચિમ ભાગમાં તૃતીયાદિ એકાંતરિત મંડલ તેર મંડલ સુધી છ અર્ધમંડલો છે. તેમાં પૂર્વભાગમાં કે પશ્ચિમ ભાગમાં જે પ્રતિમંડલ સ્વયં ચીણ કે અન્ય ચીર્ણ મંડલને ચરે છે, તેનું નિરૂપણ કરે છે. બીજા અયનમાં રહેલ ચંદ્ર પૂર્વી ભાગોને ઉલ્લંઘે છે. અર્થાત્ પૂર્વ ભાગમાં ચાર ચરે છે. સાત-ચોપન થતાં જે ચંદ્ર પરથી સૂર્યાદિ વડે ચીને પ્રતિયરે છે. સાતતેર જે થાય છે, તે ચંદ્ર પોતા વડે ચીર્ણને પ્રતિ ચરે છે. અહીં ભાવના આ છે – મેરુની પૂર્વ દિશામાં જે ભાગ, તે પૂર્વભાગ અને જે અપર દિશામાં છે, તે પશ્ચિમ ભાગ. તેમાં પૂર્વ ભાગમાં સાતમાં પણ દ્વિતીયાદિ એકાંતરિતમાં ચૌદ પર્યામાં ૬૩ ભાગ પ્રવિભકામાં પ્રત્યેક ૫૪. ભાગ ચંદ્ર બીજા-સૂર્યાદિ વડે ચીમ ક્ષેત્રને પ્રતિચરે છે. તેર-તેર સડસઠ ભાગ સ્વયં ચીર્ણ છે. તે જ ચંદ્રમાં બીજા અયનમત પશ્ચિમ ભાગથી નીકળે છે - પશ્ચિમ ભાગમાં ચાર ચરે છે. છ-ચોપન થતાં જે ચંદ્ર પર વડે - સુદિ વડે ચીણને પ્રતિચરે છે. છ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-/૧૦૯ ૧ર૩ તેર જે ચંદ્ર તે સ્વયં ચીર્ણ પ્રતિયરે છે. અહીં પણ આ ભાવના-પશ્ચિમ ભાગમાં છે માં પણ વૃતિયાદિ એકાંતરિતમાં તે પર્યાના અર્ધમંડલમાં ૬૭ ભાગ પ્રવિભામાં પ્રત્યેક ૫૪-૫૪ સડસઠ ભાગો પચીણને ચરે છે. ૧૩/૩ ભાગોને સ્વયં ચીને ચરે છે. બીજા બે-તેર, તે અયનમાં જે ચંદ્ર છે, તે કોઈ વડે પૂર્વે આજીર્ણમાં સ્વયં પ્રવેશીને ચાર ચરે છે. ક્રયારૂં પ્રગ્નસૂત્ર સુગમ છે. મારું - નિર્વચનવાક્ય પ્રાયઃ નિગદ સિદ્ધ છે. વિશેષ એ કે જે તેર સર્વાત્યંતર મંડલમાં તે પાશ્ચાત્ય અયનમત તેરમાંથી આગળ જાણવું. બીજું સર્વ બાહ્ય મંડલમાં તેનું પર્યાવર્તી જાણવું. વાણું હતું. આદિ નિગમન વાક્ય સુગમ છે. તે જ એક ચંદ્રને આશ્રીને બીજા અયનની વક્તવતા કહી. આ રીતે જ બીજા પણ ચંદ્રને આશ્રીને બીજા અયનની વક્તવ્યતા વિચારવી. એ પ્રમાણે તેના પશ્ચિમ ભાગમાં સાત-૫૪માં પચીણ ચરણીય, સાત-તેરમાં સ્વયં ચીર્ણ ચરણીય વક્તવ્ય છે. પૂર્વ ભાગમાં છ-૫૪માં પરવીણ ચરણીય, છ-તેરમાં સ્વયં ચીર્ણ પ્રતિ ચરણીય છે. આટલા કાળ વડે દ્વિતીય ચંદ્રાયન સમાપ્ત થાય છે. જે એ રીતે બીજું અયન પણ આટલું પ્રમાણ હોય તો તેથી નામ માસ ચંદ્ર માસ થતો નથી કે ચાંદ્રમાસ નાકમાસ થતો નથી. પે નખમાસથી ચંદ્રમાસ કેટલો અધિક છે, એમ જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે - તેમાં નાક્ષત્ર માસથી ચંદ્ર ચંદ્રમાસથી કેટલો અધિક ચરે છે ? એમ પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું – બે અર્ધમંડલમાં ત્રીજા અધમંડલના “દ ભાગોના ૧દ ભાગને ૩૧ વડે છેદીને તેના હોવાથી ૧૮ ભાગ અધિક ચરે છે અને આ પૂર્વોક્ત એક અયનમાં અઘિક એક મંડલ ઈત્યાદિ બમણું કરીને ભાવના ભાવવી. ધે જેટલામાં ચંદ્રમાસ પરિપૂર્ણ થાય છે, તેટલા માત્રમાં બીજા અયનની વક્તવ્યતા કહે છે - x - અહીં દ્વિતીય અયનપર્યનમાં ચૌદમાં અર્ધમંડલમાં ૨૬/૭ ભાગ માત્ર ઉલ્લંઘીને અને તે પરમાર્થ થકી પંદરમું અર્ધમંડલ જાણવું. ત્યારપછી નીલવત્ પર્વત પ્રદેશમાં સાક્ષાત્ પંદરમું અર્ધમંડલ, તેમાં પ્રવેશીપ્રવેશીને પહેલી ક્ષણથી આગળ સર્વ બાહ્ય અનંતર પૂર્વેના બીજા મંડલ અભિમુખ ચરે છે. પછી તેમાં જ સર્વ બાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલમાં ચાર ચરતો વિવક્ષિત છે, તેને આશ્રીને સૂગ-ઉપનિપાત છે. ત્રીજા અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગમાં પ્રવેશે છે. બાહ્ય અનંતરના પૂર્વના ભાગમાં વર્તતો પાશ્ચાત્ય અર્ધમંડલના - ૪૧ ભાગો વર્તે છે, જેમાં ચંદ્ર પોતાના અને બીજાના ચીર્ણ અને પ્રતિચરે છે. ૧૩/૩ ભાગો જે ચંદ્ર બીજાએ ચરેલને પ્રતિયરે છે. બીજા 3 ભાગો જે ચંદ્ર રવયં કે અન્યએ ચીણ ક્ષેત્રને પ્રતિયરે છે. ૧૨૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ આટલા પરિભ્રમણથી બાહ્ય અનંતર પૂર્વના પાશ્ચાત્ય ધમંડલને પરિસમાપ્ત કરે છે. ત્યારપછી તેમાં જ તૃતીય અયનમત ચંદ્ર પૂર્વભાગમાં પ્રવેશે છે. સર્વ બાહ્યથી પૂર્વના બીજા અધમંડલના ૧/૩ ભાગો, જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીણને પ્રતિયરે છે. ત્યારપછી બીજા તેર ભાગો, જેમાં ચંદ્ર બીજાએ જ ચીણ ક્ષેત્રને પ્રતિયરે છે અને અન્યમાં તે તેર ભાગો, જેમાં ચંદ્ર સ્વયં અને બીજી વડે ચીને પ્રતિચરે છે. આટલા સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના તૃતીય પૂર્વ દિશાના અર્ધમંડલને પરિસમાપ્ત કરે છે. કેમકે સડસઠે પણ ભાગોને પરિપૂર્ણપણે થઈ ગયેલ હોવાથી કહેલ છે. પછી તેમાં જ ત્રીજા અયનમત ચંદ્રમાં પશ્ચિમ ભાગમાં પ્રવેશે છે - સર્વ બાહ્ય મંડલચી પૂર્વેના ચોથા પા લચી પર્વના ચોથા પાશ્ચાત્યના અર્ધમંડલના આઠ-સડસઠાંશ ભાગો અને તેમાંના એક-સડસઠાંશ ભાગને એકઝીશ વડે છેદીને તેના હોવાથી અઢાર ભાગો વર્તે છે - તેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીણને પ્રતિચરે છે. આટલા પરિભ્રમણથી ચંદ્રમાસ પરિપૂર્ણ થાય છે. હવે પૂર્વોકત જ મસ્તા ચંદ્રમાસગત ઉપસંહાર કહે છે – એ રીતે - ઉક્ત પ્રકારની નિશ્ચિત ચાંદ્રમાસથી ચંદ્ર ૧૩-ચોપનથી થાય છે, બે અને તેર, જેમાં ચંદ્ર બીજા વડે ચીર્ણ પ્રતિયરે છે. અહીં વર્તમાનકાળનો નિર્દેશ સર્વકાળ યુગના પહેલાં ચાંદ્રમાસ. આ રીતે જ કહેવું, તે જાણવા માટે છે. તેમાં તે પણ ચોપન હોવાથી બીજા અયનમાં, તેમાં પણ સાત-પચાશથી પૂર્વભાગમાં, છ પાશ્ચાત્ય ભાગમાં, જે બે- તેર, તે દ્વિતીય અયનની ઉપર ચંદ્રમાસની અવધિની પૂર્વે જાણવા. તેમાં એક-તેરશ સર્વ બાહ્યથી પૂર્વે દ્વિતીય પાશ્ચાત્યમાં અર્ધમંડલમાં, દ્વિતીય પૂર્વમાં ત્રીજા અર્ધમંડલમાં તથા તેર-તેરમાં - જેમાં ચંદ્ર પોતાના ચીણને જ પ્રતિયરે છે. – આ બધાં પણ દ્વિતીય અયનમાં જાણવા. - તેમાં પણ સાત પૂર્વ ભાગમાં અને સાત પશ્ચિમ ભાગમાં તથા બિ - એકતાલીશ અને બે તેરવાળા આઠ-સડસઠાંશ ભાગો અને એક-સડસઠાંશ ભાગમાં એકઝીશ વડે છેદીને, તેના હોવાથી અઢાર ભાગો, જેમાં આ ચંદ્ર પોતાના અને બીજાના ચીર્ણક્ષેત્રને પ્રતિયરે છે. - તેમાં એકતાલીશ તથા એક-તેર, બીજા અયન ઉપર સર્વબાહ્ય મંડલની પૂર્વે બીજ પાશ્ચાત્ય ધમંડલમાં બીજા એકતાલીશના હોતા, બીજા-તેર, સર્વ બાહ્ય મંડલની પૂર્વે, ત્રીજા પૂર્વમાં બાકીના પાશ્ચાત્યમાં સર્વ બાહ્યથી પૂર્વના ચોથા ચર્ધમંડલમાં, હવે ઉપસંહારને કહે છે - જે એ પ્રમાણે આ ચંદ્રમાની સંસ્થિતિ એ પ્રમાણે યોગ કહેલો છે. શું વિશિષ્ટ છે, તે કહે છે - ક Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-/૧૦૯ ૧૨૯ ૧૩n સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ [હવે આ શબ્દોની વ્યાખ્યા કહે છે –]. પ્રિ સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશન, કે સર્વ અત્યંતર મંડલથી બહાર ગમન, ચંદ્રમાનો પ્રગટતામાં ઉપચય. ક યયોત સ્વરૂપ વૃદ્ધિ અભાવ. આના વડે અનવસ્થિત - સંસ્થાન, અભિગમન નિક્રમણને આશ્રીને અનવસ્થાન, વૃદ્ધિ, નિવૃદ્ધિની અપેક્ષાથી સંસ્થાન-આકાર જેનો છે, તેતવારૂપ સંસ્થિતિ, તથા પરિર્દશ્યમાન ચંદ્ર વિમાનના અધિષ્ઠાતા વિદુર્વણ ઋદ્ધિ-પ્રાપ્ત, * રૂપવાનું, - X - ચંદ્ર દેવ કહેવો - x છે પ્રાકૃત-૧૪ છે - X - X - છે એ પ્રમાણે તેરમું પ્રાભૃત કહ્યું. હવે ચૌદમું કહે છે. તેનો આ અધિકાર છે. જેમકે – “ક્યારે જ્યોના પ્રભૂત થાય છે” તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂઝ-૧૧૦ : ક્યારે તે જ્યોના [ચંદ્ર પ્રકાશ ઘણો કહેલ છે, તે કહેવું ? તે જ્યોત્સના શિકq] પક્ષમાં જ્યોસ્તા ઘણી હોય તેમ હેલ છે એવું કહેવું? તે અંધકાર (કૃષ્ણ) પક્ષ કરતાં જ્યોની ઘણી હોય તેમ કહેલ છે, એમ કહેવું છે તે અંધકાર પક્ષથી જ્યોત્સના પક્ષમાં જ્યોના[ચંદ્રપ્રકાશ ઘણો હોય તેમ કહેલ છે, એવું સ્વિશિષ્યોને કહેવું ? [ત્યારે કહે છે -3 ધકાર કૃષ્ણ પક્ષથી જ્યોના [શુકલ] પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪૪ર મુહૂર્ત અને એક મુદ્દા ૧૪૬/૬ર ભાગમાં, જેમાં ચદ્ધ વિકૃત થાય છે. તે આ મુનિ દીપરત્નસાગરે કરેલા પ્રાભૃત-૧૩નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ રીતે – પહેલા દિવસે પહેલો ભાગ, બીજા દિવસે બીજો ભાગ યાવતુ પંદરમાં દિવસે પંદરમો ભાગ, એ પ્રમાણે નિચે આંધકાર પક્ષથી જ્યોના પક્ષમાં જ્યોના અધિક કહેલી છે. જ્યોના પક્ષમાં તે જ્યોના કેટલી અધિક કહેલી છે તેમ કહેવું ? તે પરિત અસંખ્ય ભાગ છે. તે અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું ? તે અંધકાર પક્ષમાં ઘણો અંધકાર કહેલ છે. તે અંધકાર પક્ષમાં અંધકાર કેટલો અધિક કેટલો છે, તેમ કહેવું ? તે જ્યોના પક્ષથી અંધકાર પક્ષમાં અંધકાર અધિક કહેલ છે, તેમ વિ શિષ્યોને કહેવું. તે જ્યોના પક્ષથી અંધકાર પક્ષ અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું તે જ્યોના પક્ષથી અંધકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪ર મુહૂર્ત અને એક મહત્ત્વના ૧૪૬/૬ર ભાગમાં જ્યાં ચંદ્ર રજિત થાય છે, તે આ પ્રમાણે - પ્રથમ દિવસે પ્રથમ ભાગ, બીજે દિવસે બીજો ભાગ યાવ4 પંદમાં દિવસે પંદરમો ભાગ. એ પ્રમાણે નિશે જ્યોના પક્ષથી આંધકારપક્ષમાં આંધકાર અધિક કહેલો છે, તેમ કહેતો. તે કેટલાં આંધકારપક્ષમાં અંધકાર કહેલ છે, તેમ કહેવું ? પરિત્ત, અસંખ્યાત ભાગમાં. • વિવેચન-૧૧૦ - કયા કાળે ભગવન્! આપે જયોસ્તા ઘણી કહેલી છે, તેમ કહેવું ? ભગવંતે [24/9] Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪-૧૧૦ ૧૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કહ્યું -x- જ્યોના પક્ષમાં જ્યોના અધિક કહેલ છે, તેમ કહેવું. કયા પ્રકારે ભગવન્! આપે જ્યોના અધિક છે તેવું કહેલ છે, એમ કહેવું ? ભગવંતે કહ્યું- અંધકાર ઈત્યાદિ સુગમ છે. ફરી પણ પ્રશ્નસૂત્ર કહ્યું તે સિદ્ધ છે. તે પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે -ઈત્યાદિ • x • અંધકાર પક્ષથી જ્યોwા પક્ષમાં ગમન કરતો ચંદ્ર ચારસો બેંતાલીશ મુહd અને એક મુહના બેંતાલીશ બાસઠાંશ ભાગોને યાવતુ જ્યોના નિરંતર વધે છે. તેથી કહે છે - જેટલામાં જે ચંદ્ર વિરક્ત થાય છે - ધીમે ધીમે સહુ વિમાન વડે અનાવૃત સ્વરૂપનો થાય છે, મુહૂર્ત સંખ્યા ગણિત ભાવના પૂર્વવત્ કરવી. કઈ રીતે અનાવૃત થાય છે, એ પ્રમાણે હવે કહે છે - તે આ પ્રમાણે - એકમરૂપ તિથિમાં પહેલાં પંદર-બાસઠાંશ ભાગ અતિ ચતુટ્ય પ્રમાણ સુધી અનાવૃત થાય છે. દ્વિતીયા-બીજ તિથિમાં બીજો ભાગ ચાવતુ એ પ્રમાણે ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી પંદરમી તિથિમાં પંદરમો ભાગ સુધી અનાવૃત થાય છે. અર્થાત્ સર્વથા રાહુ વિમાનથી અનાવૃત થાય છે, તેમ કહેવા માંગે છે. ઉપસંહારમાં કહે છે - એ પ્રમાણે ઉકત પ્રકારથી નિશ્ચિત છાંઘકાર પણાથી જ્યોના પક્ષમાં જયોના અધિક કહેલ છે. અહીં આ ભાવના છે - શુકલ પક્ષમાં જેમ એકમરૂપ પહેલી તિથિથી આરંભીને, પ્રતિમુહર્ત સુધી ધીમે ધીમે ચંદ્ર પ્રગટ થાય છે, તથા અંધકાર પક્ષમાં એકમની પહેલી ક્ષણથી આભીને પ્રતિમુહૂર્ત તેટલું માત્ર - તેટલું માત્ર ધીમે-ધીમે ચંદ્ર આવૃત થાય. તેથી જેટલી અંધકાર પણામાં ચોખા, તેટલી જ શક્લ પક્ષામાં પણ પ્રાપ્ત થાય. પરંતુ શુક્લ પક્ષમાં જે પંદમી યોના, તે અંઘકાર પક્ષથી અધિક અને અંધકાર પક્ષથી શુક્લ પક્ષમાં જ્યોના અધિક છે, તેમ કહેવું. કેટલાં જ્યોના પક્ષમાં જયોના કહી છે ? ભગવંતે કહ્યું - પરિમિત અને અસંખ્યાત ભાણનિર્વિભાગ. એ પ્રમાણે અંધકાર સુમો પણ ઉનાનુસાર કહેવા. વિશેષ એ - અંધકાર પક્ષમાં અમાવાસ્યામાં જે અંધકાર છે, તે જ્યોના પક્ષથી અધિક છે. જ્યોસ્તા પક્ષથી અંધકાર અધિક કહેવો. છે પ્રાકૃત-૧૫ છે — x = x — છે એ પ્રમાણે ચૌદમું પ્રાભૃત કહ્યું. હવે પંદરમું આરંભે છે - તેનો આ અધિકાર છે . જેમકે - “કેટલા શીઘગતિ કહેલ છે ભગવનું " એ રીતે તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે • સૂર૧૧૧ - ભગવન ! કઈ રીતે શીઘગતિ વસ્તુ કહેવી છે, તેમ કહેવું છે આ ચંદ્રસૂર્યગ્રહગા-નક્ષત્ર-તારારૂપમાં ચંદ્ર કરતાં સૂર્ય શીવગતિ, સૂર્ય કરતાં ગ્રહો શીઘગતિ, ગ્રહો કરતાં નો શીઘગતિ, નફો કરતાં તારાઓ શીઘગતિ છે. સર્વ અવ્ય ગતિક ચંદ્ર, સર્વ શlaણતિક તારા છે. તે એક-એક મુહથી ચંદ્ર કેટલાં સો ભાગ થાય છે ? તે જે-જે મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તેના-તેના મંડલ પરિક્ષેપના ૧૬૮ ભાગ ાય છે, તે ૧,૦૯,૮૦૦ને છેદીને. તે એક-એક મુહૂર્તથી સૂર્ય કેટલાં સો ભાગ જાય છે. તે જે-જે મંડલને સંકમીને ચાર ચરે છે. તે-તે મંડલ પરિોપના ૧૮૩૦ ભાગ જય છે. ૧,૦૯,૮eo મંડલને છેદીન. તે એક-એક મુહમાં નn કેટલાં સો ભાગ જાય છે ? તે જે-જે મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તે-તે મંડલના પરિોપના ૧૮૩૫ ભાગ જાય છે. ૧,૦૯,૮૦૦ મંડલને છેદીને. • વિવેચન-૧૧૧ - કઈ રીતે ભગવા આપે ચંદ્ર-સૂર્ય આદિ વસ્તુ શીઘ ગતિ કહેલ છે? ભગવંતે કહ્યું : x • આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા પાંચમાં ચંદ્રથી સૂર્ય શીઘગતિ છે, સૂર્યોથી ગ્રહો શીઘગતિક છે. ગ્રહોથી નક્ષત્ર શીઘગતિક છે, નક્ષત્રોથી તારા શીઘગતિક છે. તેથી આ પાંચેની મધ્યમાં સર્વ અથાગતિક ચંદ્ર છે, અને સર્વ શીઘણતિક તારાઓ છે. આ જ અર્થને સવિશેષ જાણવાને માટે પ્રશ્ન કરે છે --x• એક એક મુહૂર્ત વડે ચંદ્ર કેટલાં મંડલના સો ભાગાય છે ? ભગવંતે કહ્યું -x- જે-જે મંડલમાં સંકમીને ચંદ્ર ચાર ચરે છે, તે તે મંડલના સંબંધી પરિક્ષેપ-પરિધિના ૧૮૮ ભાગો જાય છે, મંડલમંડલ પરિક્ષેપને ૧,૦૯,૮૦૦ વડે છેદીને. અહીં ભાવના આ છે, - અહીં પહેલાં ચંદ્રમાનો મંડલ કાળ નિરૂપિત કQો. ત્યારપછી તનસાર મુહર્તગતિ પરિમાણ ભાવના કપી. તેમાં મંડળ કાલ નિરૂપણાર્થે આ ગિરાશિ છે - જો ૧૩૬૮ વડે સર્વ યુગવર્તી અમિંડલો વડે ૧૮૩૦ અહોરમ પ્રાપ્ત થાય, તો બે મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૧ ૧૩૩ અર્ધમંડલો વડે અતિ એક મંડલથી કેટલાં અહોરાત્ર પ્રાપ્ત થાય છે ? ત્રણ શશિ સ્થાપના - ૧૩૬૮/૧૮૩૦/૨. અહીં અંત્ય શશિ બે - સંખ્યા વડે મધ્યરાશિને ગુણવી, તેનાથી આવશે - ૩૬૬૦. તેમાં આધ શશિ વડે ભાગ દેવામાં આવતા, પ્રાપ્ત થશે બે અહોરમ અને શેષ રહેશે- એકસો ચોવીશ. [૧૨૪]. - તેમાં એકૈક અહોરાકમાં ૩૦-મુહ છે, તેથી તેને ૩૦-વડે ગુણતાં આવશે૩૨૦. તેમાં ૧૩૮૬ વડે ભાગદેવાતા, પ્રાપ્ત થશે-બે મુહૂર્તો. ત્યારપછી બાકી છેધરાશિ અને છેદક રાશિઓની અટકથી પવતના કરતાં છેધ રાશિ૨૩, છેદક રાશિ-૨૨૧ થતાં, આવેલ એક મહdના બસો એકવીસ-તેવીશ ભાગ. આટલા કાળથી બે અર્ધમંડલ પરિપૂર્ણ ચરે છે. અર્થાત્ આ કાળથી પરિપૂર્ણ એક મંડલ ચંદ્ર ચરે છે. એ પ્રમાણે મંડલકાળ પરિજ્ઞાન કર્યું. હવે તેના અનુસાર મુહૂર્તગતિ પરિમાણને વિચારીએ તેમાં જે બે અહોરમ, તેના મુહૂર્ત કરવાને 30 વડે ગુણીએ, તેથી આવશે-૬૦ મુહર્તા. તેથી ઉપરના બે મુહર્તા ઉમેરતા થશે- ૬૨. તેને સવર્ણનાર્થે ૨૨૧ વડે ગુણીએ. ગુણીને ઉપરની સંખ્યામાં ૨૩-ઉમેરીએ, તેથી આવશે-૧૩૭૨૫. આ એક મંડલકાલગત મુહૂર્તથી ૨૨૧ ભાગનું પરિમાણ કર્યું. તેથી ઐશિક કર્મ અવસરમાં - જો ૧૩૩૫ વડે ૨૨૧ ભાગોના મંડલ ભાગ૧,૦૯,૮૦૦ પ્રાપ્ત થાય, તો ચોક મુહૂર્ત વડે કેટલાં થાય ? ત્રણ રાશિની સ્થાપના - ૧૩૭૨૫/૧૦૯૮૦૦/૧. અહીં આધ શશિ મુહૂર્તગત ૨૨૧-ભાગ રૂપ છે, તેથી તેના સવર્ણનાર્થે ત્ય શશિ “ક”ને ૨૨૧ વડે ગુણીએ. તેથી પ્રાપ્ત થશે - ૨૨૧ x ૧ = ૨૨૧. ઉકત સંખ્યા વડે મધ્ય રાશિને ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા આવશે - ૨,૪૨,૬૫,૮૦૦. તેને ૧૩,૩૨૫ વડે ભાગદેવામાં આવે તો પ્રાપ્ત સંખ્યા આવશે - ૧૬૮. આટલા ભાગો આ કે તે મંડલમાં ચંદ્ર એક મુહર્તથી જાય છે. •x• એક એક મુહfથી સૂર્ય કેટલા સો ભાગ જાય છે? ભગવંતે કહ્યું - x • તે જે-જે મંડલમાં સંક્રમીને સૂર્ય ચાર ચરે છે, તે - તે મંડલ સંબંધી પરિક્ષેપ-પરિધિના ૧૮૩૦ ભાગ અધિક જાય છે. તે મંડલને ૧,૦૯,૮૦૦ વડે છેદીને જાય છે. આ કઈ રીતે જાણવું? તે કહે છે – ઐરાશિક બળથી જાણવું. તે આ રીતે - જો ૬૦ મુહર્ત વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહૂર્ત વડે કેટલાં ભાગો પ્રાપ્ત થાય છે ? “એક વડે ગુણવાથી તે જ થાય છે” એ વચનથી, તેથી તેની આધ શશિ વડે “૬o” સંખ્યાથી ભાગ દેવો અને મધ્ય રાશિ - ૧,૦૯,૮૦૦ને ગુણવા અગ િ૧,૦૯,૮૦૦ x ૧૬૦, તેથી આવશે - ૧૮૩૦. આટલા મંડલના ભાગોમાં સૂર્ય એકૈક મુહર્તરી જાય છે. એક-એક મુહૂર્ત વડે મંડલના કેટલા ભાગેનu જાય છે ? ભગવંતે કહ્યું - જે ૧૩૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જે પોતાના કાળ પ્રતિનિયત મંડલને સંકમીને ચાર ચરે છે, તે તે પોતાના મંડલ સંબંધી પરિધિથી - ૧૮૩૫ ભાગ તેજા છે. (કેવી રીતે?) ૧,૦૯,૮૦૦ વડે મંડલને છેદીને જાય. અહીં પણ પહેલો મંડલકાળ નિરૂપિત કર્યો. કેમકે તદનુસારથી જ મુહૂર્તગતિ પરિમાણ ભાવના છે. તેમાં મંડલકાળ પ્રમાણ વિચારણામાં આ બિરાશિ જાણવી. જો ૧૮૩૫ વડે સકલ યુગ ભાવિ અધમંડલથી ૧૮૩૦ અહોરમોની પ્રાપ્તિ થાય છે, તો બે અર્ધમંડલો વડે - એકૈક પરિપૂર્ણ મંડલથી કેટલા અહોરમની પ્રાપ્તિ થાય ? ત્રણ શશિ સ્થાપના - ૧૮૩૫/૧૮૩૦/૨. અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણતાં પ્રાપ્ત સંખ્યા થશે- ૧૮૩૦ x ૨= ૩૬૬૦. પછી આધ શશિ - ૧૮૩૫ - વડે ભાગ દેવામાં આવે તો- ૩૬૬૦ ૧૮૩૫ એટલે આવશે - એક અહોરમ, શેષ વધે છે - ૧૮૨૫. ત્યારપછી તેના મુહૂર્ત લાવવાને માટે આ ૧૮૨૫ને 30 વડે ગુણીએ - ૧૮૨૫ x ૩૦ = પ્રાપ્ત સંખ્યા થશે - ૫૪૭૫૦. આ સંખ્યાને ૧૮૩૫ ભાગ વડે ભાગ દેતા આવશે - ૨૯ મુહૂર્તો. ત્યારપછી શેષ રહેલ છેધ-છેદક રાશિઓને પાંચ વડે અપવર્ણના કરી, તેથી ઉપરની રાશિ આવશે - 308 અને આ ધ રશિની છેદક રાશિ આવશે - ૩૬9. ત્યારે આવેલ એક અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ત્રણસો સાત- ત્રણસો સડસઠાંશ. અર્થાત - ૧/ર૯/ 30/૬૩ થશે. અહીં આ સંખ્યા સશિ અનુસાર મુહર્ત ગતિ પરિમાણની વિચારણા કરીએ. તેમાં અહોરાકના ૩૦ મુહર્તા થાય છે. તેમાં ઉપરની રાશિમાં ૩૧-મુહુર્તા ઉમેરીએ, તેથી આવશે - ૫૯ મુહર્તો. પછી તે સંખ્યાના સવર્ણનાર્થે ઉ૬૩ વડે ગુણીએ. ૫૯ x ૩૬૭ = ૨૧૬૫૩ આવશે. આ ઉપરની સંખ્યા- ૨૧૬૫૩માં ૩૦૩ ઉમેરવામાં આવે તો પ્રાપ્ત સંખ્યા થશે-૨૧૯૬૦. ત્યારપછી ઐરાશિક ગણિત કરીએ - જો મુહૂર્તગત-૩૬૭ ભાગોના ૨૧૯૬૦ વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહર્ત વડે કેટલાં પ્રાપ્ત થાય ? સશિ ગણની સ્થાપના - ૨૧૯૬૦/૧૦૯૮૦૦/૧. અહીં આધ શશિ મુહૂર્તગત ૩૬૭ ભાગ રૂપ છે. તેથી અંત્ય સશિને પણ ૩૬૩ વડે ગુણીએ, તેથી ૩૬9 x ૧ = ૩૬૭ આવશે. આવેલ ૩૬૭ વડે મધ્ય રાશિ ૧,૦૯,૮૦૦ને ગુણવામાં આવતા - ૧,૦૯,૮૦૦ x ૩૬૩ કરતાં - ૪,૦૨,૯૬,૬on. [ચાર કરોડ, બે લાખ, છન્ન હજાર છસ] તેને આધ શશિ ૧,૦૯,૮00 (એક લાખ નવ હજાર આઠસો] વડે ભાગદેવાતા પ્રાપ્ત થશે. ૧૮૩૫. [૪,૦૨,૯૬,૬oo - ૧,૦૯,૮૦૦ = ૧૮૩૫] આટલો ભાગ નક્ષત્ર પ્રતિ મુહૂર્ત જાય છે. એ પ્રમાણે જે કારણે ચંદ્ર આ કે તે મંડલમાં એકૈક મહચી મંડલ પરિક્ષેપના ૧૭૬૮ ભાગ જાય છે. સૂર્ય ૧૮૩૦ ભાગ જાય છે, નક્ષત્ર ૧૮૩૫ ભાગ જાય છે. તેથી ચંદ્ર કરતાં સૂર્ય શીઘગતિ છે, સૂર્ય કરતાં શીઘગતિ નક્ષત્રો છે, ગ્રહો વંકાનુવકાદિ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૧ ૧પ ગતિ ભાવથી અનિયતગતિ પ્રસ્થાન હોવાથી તેની ઉક્ત પ્રકારે ગતિ પ્રમાણ પ્રરૂપણાં કરેલી નથી. કહ્યું છે કે (૧) ચંદ્રથી શીઘતર સૂર્ય હોય છે, સૂર્યથી શીઘતર હોય છે - નાગ, અનિયતગતિ પ્રસ્થાના બાકીના બધાં ગ્રહો હોય છે. તેમ જાણવું]. (૨) મુહૂર્તના ૧૮૩૫ ભાગ નક્ષત્ર જાય છે અને ચંદ્ર મુહૂર્તના ૧૭૬૮ ભાગ જાય છે. (૩) ૧૮૩૦ ભાગ મુહૂર્તથી સૂર્ય જાય છે, નક્ષત્ર સીમછેદ તે પણ અહીં જાણવો જોઈએ. આ ત્રણે ગાથા સુગમ છે. વિશેષ એ કે- નમ્ર સીમા છે, તે જ અહીં પણ જાણવો જોઈએ. એમ કેમ કહ્યું? અહીં પણ મંડલ-૧,૦૯,૮૦૦ વડે વિભક્ત કરવું. ધે ઉક્ત સ્વરૂપ જ ચંદ્ર-સૂર્ય-નક્ષત્રોના પરસ્પર મંડલ ભાગ વિષયને વિશેષથી નિર્ધારિત કરે છે – • સૂઝ-૧૧૨ : જ્યારે ચંદ્ર ગતિ સમાપક હોય, ત્યારે સૂર્ય ગતિ સમાપpક હોય છે, તે ગતિ માત્રાથી કેટલા વિરોષ હોય? તે બાસઠ ભાગથી વિશેષ હોય. જ્યારે ચંદ્ર ગતિ સમાપક હોય ત્યારે ન ગતિ સમાપક હોય છે, તે ગતિમાથી કેટલા વિશેષ હોય? તે સડસઠ ભાગથી વિશેષ હોય. - જ્યારે સૂર્ય ગતિ સમાપક હોય ત્યારે નક્ષત્ર પણ ગતિ સમાપEWક હોય છે, તો તે ગતિમામાથી કેટલા વિશેષ હોય? તે પાંચ ભાગ વિશેષ હોય. - જ્યારે ચંદ્ર ગતિ સમાપHક હોય, ત્યારે અભિજિત નક્ષમ ગતિ સમાપHક થઈ પૂર્વ ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગથી યોગ કરતાં નવ મુહર્ત અને એક મુહૂર્તના ૨/૩ ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે, યોગ કરતાં, યોગ અનુપરિવર્તીત કરે છે, યોગ અનુપરિવર્તિત કરીને તેને છોડે છે, પછી વિગત યોગી થાય છે. જ્યારે ચંદ્ર ગતિસમાપક્ષક હોય, ત્યારે શ્રમણ નક્ષત્ર ગતિસમાપHક થઈ, પૂર્વ ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગથી યોગ કરતાં 30 મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે, યોગ કરીને યોગને અનુપરિવર્તન કરે છે, યોગને અનુપરિવર્તીત કરીને તેને છોડે છે, વિગત યોગી થાય છે.. એ પ્રમાણે આ અભિલાપથી જાણવું - પંદર મુહૂર્તા, ગીશ મુહૂર્તા, પીસ્તાળીશ મુહg ઉત્તરાષાઢા પર્યા કહેવા. જ્યારે ચંદ્ર ગતિ સમાપક હોય ત્યારે ગ્રહો ગતિ સમાપક હોય છે, તે પૂર્વ ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગથી યોગ કરીને ચંદ્રની સાથે યોગથી જોડાય છે, જોડાઈને યોગને અનુપરિવર્તિત કરે છે, અનુપરિવર્તિત કરીને તેને છોડે છે. પછી યોગરહિત થઈ જાય છે. ૧૩૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ - જ્યારે સૂર્ય ગતિ સમાજક હોય ત્યારે અભિજિતું ન ગતિ સમાપHક થઈ પૂર્વના ભાગથી યોગ કરે છે, પૂર્વના ભાગથી યોગ કરીને ચાર અહોંરત્ર અને છ મુહૂર્ત સૂર્ય સાથે યોગ જોડે છે, જેડીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને તેને છોડ છે, યોગરહિત થાય છે. એ પ્રમાણે અહોર છે અને એકવીશ મુહૂ, તે અહોરાત્ર અને ભાર મુહd, વીશ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત બધું કહેવું યાવતુ જ્યારે સૂર્ય ગતિસમાજક હોય ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્ર ગતિસમાપક થઈ પૂર્વના ભાગથી યોગ કરે છે. પૂર્વના ભાગથી યોગ કરીને ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત સૂર્યની સાથે યોગ જોડે છે, યોગ જોડીને યોગને અનુપરિવર્તિત કરે છે. યોગ અનુપરિવર્તિત કરીને છોડે છે . છોડે છે - છોડે છે અને યોગરહિત પણ થઈ જાય છે. જ્યારે સૂર્ય ગતિસમાપક હોય ત્યારે નpu (ગ્રહ] ગતિ સમાપpક થાય છે, યુવના ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગે યોગ કરીને સૂર્યની સાથે યોગ છેડે છે, જેડીને યોગને અનુપરિવર્તિત કરે છે, અનુપરિવર્તિત કરીને વાવત છોડે છે, અને યોગરહિત થઈ જાય છે. • વિવેચન-૧૧૨ : જ્યારે ચંદ્ર ગતિસમાપન્ન અપેક્ષાથી સૂર્ય ગતિ સમાપન્ન વિવક્ષિત હોય છે. અહીં શું કહેવા માંગે છે? પ્રતિમુહૂર્ણ ચંદ્રગતિની અપેક્ષાથી સૂર્યગતિ વિચારે છે, ત્યારે સૂર્યગતિ માત્રા વડે - એક મુહૂર્તગત ગતિપરિણામથી કેટલો ભાગ વિશેષ છે? એક મુહૂર્ત વડે ચંદ્ર આકમિત ભાગથી કેટલા અધિક ભાગોને સૂર્ય આક્રમે છે, તેવું કહેવાનો ભાવ છે. ભગવંતે કહ્યું- બાસઠ ભાગોને વિશેષિત કરે છે. તે આ રીતે- ચંદ્ર એક મુહૂર્ત વડે- ૧૬૮ ભાગ જાય છે. જ્યારે સૂર્ય ૧૮૩૦ ભાગજાય છે. તેથી બાસઠ ભાગપરસ્પર વિશેષ થાય છે. [૧૮૩૦-૧૬૮ = ૬૨). જ્યારે ચંદ્ર ગતિ સમાપણ અપેક્ષાથી નામ ગતિ સમાપન્ન વિવક્ષિત હોય છે, ત્યારે નક્ષત્ર ગતિમાનથી - એક મુહુર્ત ગતિ પરિમાણથી કેટલો વિશેષિત કરે છે ? ચંદ્ર આકમિત ભાગ વડે કેટલાં ભાગ અધિક આકામે છે, તે ભાવ છે. ભગવંત કહે છે - ૬૩ ભાગ. નક્ષત્ર એક મુહૂર્ત વડે ૧૮૩૫ ભાગ જાય છે, ચંદ્ર પણ ૧૩૬૮ ભાગ જાય છે. તેથી ૬૭ ભાગ એ રીતે વિશેષ કહ્યા. [૧૮૩૫-૧૩૬૮] પ્રશ્ન સૂત્ર પૂર્વવત્ કહેવું, ઉત્તરમાં ભગવંત કહે છે - તે પાંચ ભાગોને વિશેષિ કરે છે - સૂર્ય આકાંત ભાગ કરતાં નફળ આકાંત ભાગો પાંચ વડે અધિક છે. તે આ રીતે સૂર્ય એક મુહૂર્તમાં ૧૮૩૦ ભાગ જાય છે, નક્ષત્ર ૧૮૩૫ ભાગ જાય છે, તેથી પરસ્પર પાંચ ભાગવિશેષ કહ્યા. જ્યારે - x- ચંદ્ર ગતિ સમાપ અપેક્ષાથી અભિજિતુ નક્ષત્ર ગતિસમાપm Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૨ થાય છે, ત્યારે પૂર્વના ભાગથી પહેલાંથી અભિજિત્ નક્ષેત્ર ચંદ્રમા સાથે યોગ કરે છે અને તે પૂર્વવત્ કહેવું. યોગ કરીને નવ મુહૂર્ત અને દશમાં મુહૂર્તના ૨૭/૬૭ ભાગોને ચંદ્ર સાથે યોગ જોડે છે - કરે છે. આ પણ પૂર્વે કહેલ જ છે. એ પ્રમાણે પ્રમાણ કાળ યોગ કરીને પર્યન્ત સમયમાં યોગને અનુપરિવર્તિત કરે છે, અર્થાત્ શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરે છે. પછી યોગને પરાવર્તિત કરીને પોતાની સાથેથી યોગને છોડે છે. 939 બીજું કેટલું કહીએ ? યોગરહિતપણ થાય છે. જ્યારે ચંદ્ર ગતિસમાપન્ન અપેક્ષાથી શ્રવણ નક્ષત્ર ગતિસમાપન્ન હોય છે, ત્યારે તે શ્રવણનક્ષત્રને પ્રથમથી પૂર્વના ભાગથી - પૂર્વ ભાગ વડે ચંદ્રનો યોગ કરે છે. સમાસાદિત થઈ ચંદ્ર સાથે સાર્ધ ત્રીશ મુહૂર્તો યાવત્ યોગ જોડે છે. એટલા પ્રમાણ કાળને યાવત્ યોગ યુક્તિ વડે પર્યન્ત સમયે યોગને અનુપરિવર્તિત કરે છે, અર્થાત્ ધનિષ્ઠા નક્ષત્રના યોગને સમર્પણ કરવાનો આરંભ કરે છે, યોગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથે યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી આ અનંતર દર્શાવેલા આલાવા વડે જે ૧૫ મુહૂર્તો શતભિષર્ આદિ નક્ષત્રોનો જે ૩૦ મુહૂર્તો ધનિષ્ઠા વગેરે, જે પીસ્તાળીશ મુહૂર્તો ઉત્તરા ભાદ્રપદાદિ, તે બધાં પણ ક્રમથી ત્યાં સુધી કહેવા જ્યાં સુધી ઉત્તરાષાઢા આવે. તેનો આલાવો સુગમ હોવાથી સ્વયં કહેવો, ગ્રંથ ગૌરવ ભયથી કહેતા નથી. હવે ગ્રહને આશ્રીને યોગ વિચારણા કરે છે - X - જ્યારે - x - ચંદ્ર ગતિ સમાપન્નકની અપેક્ષાથી ગ્રહ ગતિસમાપન્ન થાય છે. ત્યારે તે ગ્રહ પૂર્વના ભાગથી - પૂર્વભાગ વડે પહેલાં ચંદ્રને સમાસાદિત થાય છે, થઈને યથા સંભવ યોગ કેર છે. યથાસંભવ યોગ જોડીને પર્યન્ત સમયે યથાસંભવ યોગને અનુપરિવર્તિત કરે છે, યથાસંભવ અન્ય ગ્રહને યોગ સમર્પિત કરવાને આરંભે છે. યોગને અનુવર્તિત કરીને પોતાની સાથે યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે. હવે સૂર્યની સાથે નક્ષત્રની યોગ વિચારણા કરે છે - - ૪ - ૪ -જ્યારે સૂર્ય ગતિસમાપન્ન અપેક્ષાથી અભિજિત્ નક્ષત્ર ગતિ સમાપન્ન થાય છે, ત્યારે તે અભિજિત્ નક્ષત્ર પહેલાથી પૂર્વના ભાગથી સૂર્યને સમાસાદિત કરે છે, સમાસાદિત કરીને ચાર પરિપૂર્ણ અહોરાત્ર અને પાંચમાં અહોરાત્રના છ મુહૂર્ત સુધી સૂર્યની સાથે યોગ કરે છે. એવા પ્રમાણના કાળથી યાવત્ યોગને જોડીને પર્યન્ત સમયે યોગને અનુપવિર્તિત કરે છે, અર્થાત્ શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરવાનું આરંભે છે. અનુપસ્વિર્તિત કરીને પોતા સહિત યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે. સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ એ પ્રમાણે ઉક્ત પ્રકારે પંદર મુહૂર્તો શતભિષક્ આદિ છ અહોરાત્ર અને સાતમાં અહોરાત્રના ૨૧-મુહૂર્તો શતભિષક્ આદિ શ્રવણાદિના તેર અહોરાત્ર અને ચૌદમાં અહોરાત્રના બાર મુહૂર્તો, પીસ્તાળીશ મુહૂર્તોના ઉત્તર ભાદ્રપદાદિના વીશ અહોરાત્ર અને એકવીશમાં અહોરાત્રના ત્રણ મુહૂર્તો ક્રમથી બધાં ત્યાં સુધી કહેવા, જ્યાં સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર છે. તેમાં ઉત્તરાષાઢા નક્ષત્રગત અભિલાષને સાક્ષાત્ દર્શાવે છે - ! * * * સુગમ છે. આ પ્રમાણે બાકીના ૫ણ આલાવા સ્વયં કહેવા, સુગમ હોવાથી કહેતાં નથી. હવે સૂર્ય સાથે ગ્રહના યોગની વિચારણા કરે છે - x - x - તે સુગમ છે. હવે ચંદ્રાદિ નક્ષત્ર માસથી કેટલાં મંડલો ચરે છે, તે નિરૂપણ કરવાની ઈચ્છાથી ૧૩૮ કહે છે – • સૂત્ર-૧૧૩ : તે નક્ષત્ર માસથી ચંદ્ર કેટલા મંડલગતિ કરે છે ? તે તેર મંડલો ગતિ કરે છે. તે નક્ષત્ર માસથી સૂર્ય કેટલા મંડલ ગતિ કરે છે ? તેર મંડલ અને મંડલના ૪૪/૬૭ ભાગ ગતિ કરે છે. તે નક્ષત્ર માસથી નક્ષત્ર કેટલા મંડલ ગતિ કરે છે ? તેર મંડલ અને અર્ધ ૪૪/૬૭ ભાગ મંડલ ગતિ કેર છે. તે ચંદ્રમાસથી ચંદ્ર કેટલા મંડલ ગતિ કરે છે ? સવા ચૌદ મંડલ અને મંડલના ૧/૧૨૪ ભાગ ગતિ કરે છે. તે ચંદ્ર માસથી સૂર્ય કેટલા મંડલ ગતિ કરે છે ? પોણા પંદર મંડલ અને મંડલના ૧/૧૨૪ ભાગ ગતિ કરે છે. તે ચંદ્રમાસથી નક્ષત્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? પોણા પંદર મંડલ અને મંડલના ૬/૧૨૪ ભાગ ગતિ કૈર છે. તે ઋતુમાસથી રચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ચૌદ મંડલ અને મંડલના ૩૦/૬૧ ભાગ ગતિ કરે છે. તે ઋતુમાસથી સૂર્ય કેટલાં મંડલ ગતિ કરે છે ? પંદર મંડલ તે સૂર્ય ગતિ કરે છે. તે ઋતુમાસથી નક્ષત્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? તે પંદર મંડલ અને ૫/૧૨૨ ભાગ મંડલના, ગતિ કરે છે. તે સૂર્યમાસથી ચંદ્ કેટલાં મંડલ ગતિ કરે છે ? ચૌદ મંડલ અને મંડલના ૧૧-ભાગ ગતિ કરે છે. તે સૂર્યમારાથી સૂર્ય કેટલાં મંડલ ગતિ કરે છે ? રાવા પંદર મંડલ તે સૂર્ય ગતિ કરે છે. તે સૂર્યમાસથી નક્ષત્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? સવા પંદર મંડલ અને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૩ ૧૩૯ મંડલના ૩૫/૧ર૪ ભાગ ગતિ કેર છે. તે અભિવર્ધિત માસથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ૧૫ મંડલ અને મંડલના ૮૩/૧૮૬ ભાગ ગતિ કરે છે. તે અભિવર્ધિત માસથી સૂર્ય કેટલાં મંલ ગિ કરે છે ? ૧૬-મંડલ અને પ્રિભાગનૂન ર/૧ર૮ થી મંડલને છેદીને ગતિ કરે છે. તે અભિવર્ધિત માસથી ના કેટલાં મંડલ ગતિ કરે છે ? ૧૬-મંડલ અને ૪૭ ભાગ અધિક ૧૪૮૮ મંગલ છેદીને ગતિ કરે છે. વિવેચન-૧૧૩ - - x • નક્ષત્ર માસથી ચંદ્ર કેટલાં મંડલ ચરે છે, એમ ગૌતમે પ્રશ્ન કરતાં, ભગવંતે કહ્યું – ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૧૩/૬૩ ભાણ, એ કેવી રીતે જાણવું ? તેના ઉત્તર આપે છે - શિક બળથી. તે આ રીતે- જો ૬૭ નક્ષત્ર માસ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો એક નમ્ર માસથી શું પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના-૬૮૮૪/૧. અહીં અંત્ય સશિ વડે ગુણતાં, તે જ આવે - ૮૮૪ x ૧ = ૮૮૪. તેને ૬૭ વડે ભાગ દેતા - ૮૮૪ ૬૩ = ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૧૩/૬૩ ભાગ પ્રાપ્ત થાય છે. - x• સૂર્ય વિષયક પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું - તેર મંડલ અને ચૌદમાં મંડલના ૪૪/૬૩ ભાગ. તે આ રીતે- જો ૬૭નps માસવર્ડ૯૧૫ મંડલો સૂર્યના પ્રાપ્ત થાય, તો એક નમ્ર માસ વડે કેટલાં મંડલો પ્રાપ્ત થાય ? રાશિ પ્રણની સ્થાપના - ૬૯૧૫/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણીએ, પછી આધ શશિ વડે ભાગ દઈએ તો - ૧ X ૯૧૫ - ૬ થશે. તે રીતે પ્રાપ્ત થશે. ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૪૪/૬૩ ભાગ - ૧૩/૪૪/૬૭. - x - નબ વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું - તેર મંડલ અને ચૌદમાં મંડલના સાર્ધ - ૪૭/૬૭ ભાગ ચરે છે. તે આ રીતે- જો ૬૩ નાતુ માસ વડે ૧૮૩૫ અધમંડલ નક્ષત્રના પ્રાપ્ત થાય, તો એક નક્ષત્ર માસથી કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ શશિ સ્થાપના - ૬૭/૧૮૩૫/૧ અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણીએ, પછી આધ શશિ વડે ભાગ દેતા - ૧ x ૧૮૩૫ ૬૩. તેથી પ્રાપ્ત થશે ૨૭ અર્ધમંડલ અને ૨૮માં અધમંડલના ૨૬/૬૭ ભાગ - ૨ ૨૬/૬૩ . પછી બે અર્ધમંડલ વડે એક મંડલ થતાં, તેની રાશિના અડધાં કરતાં પ્રાપ્ત થશે ૧૩-મંડલ અને ચૌદમાં મંડલમાં સાર્ધ - ૪૬/૬૩ ભાગો. હવે ચંદ્રમાસને આશ્રીને ચંદ્રાદિની મંડલ નિરુપણાને કરે છે - X- ચંદ્રમાસ વડે પૂવોક્ત સ્વરૂપથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે? ભગવંતે કહ્યું -x- ચતુભગ સહિત ચૌદ મંડલો અને મંડલના ૧/૧૨૪ ભાગ. અહીં શું કહેવા માંગે છે? પરિપૂર્ણ ચૌદ મંડલ અને પંદરમાં મંડલના ચતુભગ અથતુ ૧૨૪ના ૩૧ ભાગ પ્રમાણ એક અને ૧૨૪ ભાગ - ૩૨, પંદરમાં મંડલના ૧૨૪ ભાગોમાં ચંદ્ર ગતિ કરે છે, તે આ ૧૪૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ રીતે - જો ૧૨૪-૫ર્વ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વો વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના • ૧૨૪/૮૮૪/૨. અહીં અંત્ય સશિ રૂપ-બે વડે મધ્યરાશિને ગુણતાં - ૮૮૪ x ૨ = ૧૩૬૮. સંખ્યા પ્રાપ્ત થશે. તેને ૧૨૪ વડે ભાણદેતા - ૧૩૬૮ ૧૨૪ તેથી ૧૪-મંડલ અને પંદરમાં મંડલના 3૨/૧૨૪ ભાગ પ્રાપ્ત થશે. તેથી તે રાશિ આવશે - ૧૪/૩૨/૧૨૪. -Xસૂર્ય વિષયક પ્રશનસૂત્ર સુગમ છે. •x• ચતુભગ ન્યૂના પંદર મંડલ અને મંડલના ૧/૧૨૪ ભાગ ચરે છે. અહીં શું કહે છે ? ચૌદ મંડલ પરિપૂર્ણ, પંદરમાં મંડલના ૯૪/૧૨૪ ભાગ ચરે છે. તે આ રીતે- જો ૧૨૪ પર્વ વડે ૯૧૫ મંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના- ૧૨૪/૧૫/૨. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં ૯૧૬ x ૨ = ૧૮૩૦ની સંખ્યા પ્રાપ્ત થશે. આ સંખ્યાને આધ શશિ - ૧૨૪ વડે ભાગ દેતા - ૧૮૩૦ ૧૨૪. પ્રાપ્ત થશે ૧૪ મંડલ અને પંદરમાં મંડલમાં ૯૪/૧૨૪ ભાગ. અર્થાત્ ૧૪/૯૪/૧૨૪. • x " નક્ષત્ર વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું- -x-ચતુભગ ન્યૂન પંદરમંડલ અને મંડલના ૬/૧૨૪ ભાગ ચરે છે. અહીં શું કહેવા માંગે છે ? પરિપૂર્ણ ચૌદ મંડલો અને પંદરમાં મંડલમાં ૯૯/૧૨૪ ભાગ અ ૧૪/ ૯૯/૧૨૪ ભાગ ચરે છે. તે આ રીતે જો ૧૨૪ પોં વડે ૧૮૩૫ અર્ધમંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વો વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના - ૧૨૪/૧૮૩૫/૨. અહીં અંત્ય સશિ ‘બે' વડે મધ્ય રાશિને ગુણવી - ૧૮૩૫ x ૨ = ૩૬૩૦ સંખ્યા પ્રાપ્ત થશે. આ સંખ્યાને આધ રાશિ૧૨૪ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સંખ્યા થસે-૨૯ અને શેષ વધશે-૩૪. આ અર્ધમંડલગત પરિમાણ છે. બે અર્ધમંડલ વડે એક પરિપૂર્ણ મંડલ થાય. તેથી આ રાશિને બે વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે ચૌદ મંડલ અને પંદરમાં મંડલના ૯૯/૧૨૪ ભાગ. તેથી રાશિ - ૧૪/ I૧૨૪ વાય. હવે ઋતુમાસને આશ્રીને - કર્મમાસથી ચંદ્ર કેટલાં મંડલ ચરે છે? ભગવંત કહ્યું – ચૌદ મંડલ અને પંદરમાં મંડલના 39/૧ ભાગ. તે આ રીતે - જો ૬૧કમમાસ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો એક કર્મમાસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય? ત્રણ રાશિની સ્થાપના આ રીતે - ૬૧/૮૮૪/૧. અહીં અંત્ય સશિ ચોક વડે મધ્ય રાશિને ગુણીએ. ૮૮૪ x ૧ = ૮૮૪ જ પ્રાપ્ત થશે. તેને ૬૧ વડે ભાગ દેતાં ૮૮૪ ૬૧, તેનાથી પરિપૂર્ણ ૧૪ મંડલ અને પંદરમાં મંડલના 3 ભાગ પ્રાપ્ત થતાં-શશિ આવશે - ૧૪/૭/૧ * * * સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - પંદર પરિપૂર્ણ મંડલો ચરે છે. તે આ રીતે- જો ૬૧-કર્મમાસ વડે ૯૧૫ સૂર્ય મંડલો પ્રાપ્ત થાય, તો એક Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૩ ૧૪૧ કર્મમાસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના - ૬૧/૯૧૫/૧. અહીં ત્ય રાશિ એક વડે મધ્ય રાશિને ગુણીએ - ૯૧૫ x ૧ = ૯૧૫, તેજ સંખ્યા આવે, તેને ૬૧-વડે ભાગ દેતા પ્રાપ્ત થાય પરિપૂર્ણ-૧૫ મંડલ. • x • નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું- તે ૧૫-મંડલ અને સોળમાં મંડલના /૧રર ભાગો ચરે છે. તે આ રીતે- જો ૧૨૨-કર્મ માસ વડે ૧૮૩૫ નગમંડલો પ્રાપ્ત થાય, તો એક કર્મ માસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? અહીં ત્રણ મશિની સ્થાપના કરતાં- ૧૨૨/૧૮૩૫/૧ આવે છે. અહીં અંત્ય સશિ એક વડે મધ્યરાશિને ગુણીએ, તો તે જ સંખ્યા આવશે - ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને આધ રાશિ વડે ૧૨૨ વડે ભાગદેતા થશે-૧૮૩૫ - ૧૨૨, તેથી આવશે ૧૫-મંડલ અને સોળમાં મંડલના - ૫/૧૨ ભાગ. તેથી શશિ થશે - ૧૫/૫/૧૨ હવે સૂર્યમાસને આશ્રીને ચંદ્રાદિ મંડલોને નિરૂપે છે .• x • સૂર્યમાસ વડે ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંતે કહ્યું - ચૌદ મંડલ અને પંદરમાં મંડલના અગિયાર - પાંચ ભાગ. - તે આ રીતે- જો ૬૦ સૂર્યમાસ વડે - ૮૮૪ મંડલો ચંદ્રના પ્રાપ્ત થાય, તો એક સૂર્યમાસ વડે કેટલાં પ્રાપ્ત થાય? અહીં ગણ મશિની સ્થાપના કરીએ - ૬૦/ ૮૮૪/૧. અહીં અંત્ય રાશિ - એક વડે મધ્યરાશિને ગુણતાં તે જ સંખ્યા આવશે - ૮૮૪ x ૧ = ૮૮૪. તેના ૬૦ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે ચૌદ મંડલ અને શેષ રહે છે - ૪૪. ત્યારપછી તે છેધ-છેદક રાશિઓની ચાર વડે અપવર્તના કરતાં ઉપરની સશિ૧૧ અને નીચેની રાશિ-૧૫ પ્રાપ્ત થાય. ૪. છેદ ઉડાડતા - ૧૧/૧૫ આવે. તેથી ૧૪/૧૧/૧૫ થાય. •x- સૂર્ય વિષયક પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું- ચતુભગ અધિક પંદર મંડલ અ િસવા પંદર મંડલ ચરે છે. તે આ રીતે- જો ૬૦ સૂર્યમામો વડે ૯૧૫ મંડલો સૂર્યના પ્રાપ્ત થાય, તો એક માસ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના • ૬૦/૯૧૫/૧. અહીં અંત્યરાશિ એક વડે મધ્યરાશિને ગુણીએ. તો તે જ સંખ્યા પ્રાપ્ત થશે. ૧૫ x ૧ = ૧૫. તેને ૬૦ વડે ભાગદેતાં ૯૧૫ - ૬૦ તેથી પ્રાપ્ત થશે પંદર મંડલ અને સોળમાં મંડલમાં ૬૦ વડે ભાગ દેતાં પંદર ભાગરૂપ ચતુભગ - ૧૫/૧૫/go = ૧૫/૧} થશે. • x " નક્ષત્ર વિષય પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - પંદર મંડલ અને ચતુભગ અધિક એટલે કે સવાપંદર મંડલ અને ૩૫/૧ર૦ ભાગ સોળમાં મંડલમાં ચરે છે. તે આ રીતે આવે જો ૧૨૦ સૂર્ય માસ વડે ૧૮૩૫ મંડલો નામના પ્રાપ્ત થાય, તો એક માસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના ૧૨૦/૧૮૩૫/૧. અહીં સત્ય સશિ એક વડે મધ્ય રાશિને ગુણતાં તે જ રાશિ આવે - ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને ૧૨૦ વડે ૧૪૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગ દેતાં પ્રાપ્ત થશે - પંદર મંડલ અને 3૫/૧૨૦ ભાગ. હવે અભિવર્ધિત માસને આશ્રીને ચંદ્રાદિના મંડલોનું નિરૂપણ કરતાં કહે છે • x •x • અભિવર્ધિત માસ વડે ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - x• પંદર મંડલ અને સોળમાં મંડલના ૮૩/૧૪ ભાગોમાં ચરે છે. તે આ રીતે અહીં ત્રિરાશિ મૂકતાં - આ યુગમાં અભિવર્ધિત માસ-૫૭, સાત અહોરમ અને અગિયાર મુહર્તા અને એક મહત્ત્વના ૨3/દર ભાગો છે, આ રાશિ અંશ સહિત છે, તેથી ઐરાશિક કર્મવિષય ન થાય. તેથી પરિપૂર્ણ માસ પ્રતિપત્તિ માટે આ મશિને૧૫૬ વડે ગુણીએ. તેથી આવે પરિપૂર્ણ ૮૯૨૮ અભિવર્ધિત માસના થાય છે. અહીં શું કહે છે? ૧૫૬ સંખ્યામાં યુગમાં આટલાં પરિપૂર્ણ અભિવર્ધિતમાસ પ્રાપ્ત થાય છે અને આ બારમાં પ્રાકૃતમાં સૂત્રકારે જ સાક્ષાત્ કહેલ છે. તેથી ઐસશિક કમવતાર આ રીતે થશે જો ૮૯૨૮ અભિવર્ધિત માસ વડે ૧૫૬ સંખ્ય યુગભાવિ વડે ચંદ્રમંડલોમાં ૧,૩૭,૯૦૪ પ્રાપ્ત થાય તો એક અભિવર્ધિત માસ વડે કેટલા પ્રાપ્ત થાય ? સશિ ગયા સ્થાપના- ૮૯૨૮/૧૩૭૯૦૪/૧. અહીં અંત્યરાશિરૂપ એકને મધ્ય રાશિ વડે તાડનથી તે જ રાશિ પ્રાપ્ત થાય છે, તેથી ૧,૩૭,૯૦૪ x ૧ = ૧,૩૩,૯૦૪ થશે. તેને ૮૯૨૮ વડે ભાગ દેવામાં આવે તો • ૧,૩૭,૯૦૪ - ૮૯૨૮, તેનાથી પ્રાપ્ત થશે - પંદર મંડળો અને શેષ ઉદ્ધરે છે - 3૯૮૪. પછી છેલ્વે-છેદક બંને રાશિઓને ૪૮ વડે અપવર્તના કરતાં 3૯૮*I૮૯૨૮ બંનેને ૪૮૮ થી ભાંગતા ઉપરની રાશિ-૮૩ અને નીચેની શિ-૧૮૬ આવશે. તેથી /૧૮૬ થશે. એ રીતે આ સોળમાં મંડલની સૂત્રોક્ત સશિ પ્રાપ્ત થશે. • x- સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર, તે સુગમ છે. ભગવંતે કહ્યું -x- ૧૬ મંડલો ત્રણ ભાગ વડે ચૂન ચરે છે. મંડલને ૨૪૮ વડે છેદીને, તે આ રીતે જાણવું - જો ૧૫૬ સંખ્યક યુગભાવિ ૮૯૨૮ વડે સૂર્ય મંડલોના ૧,૪૨,૭૪૦ પ્રાપ્ત થાય, તો એક અભિવર્ધિત માસ વડે શું પ્રાપ્ત થાય? ત્રણ મશિની સ્થાપના • ૮૯૨૮/ ૧૪૨૩૪/૧. અહીં અંત્ય રાશિ એક વડે મધ્યરાશિને ગુણીએ, તો તે જ રાશિ પ્રાપ્ત થશે - ૧,૪૨,૭૪૦ x ૧ = ૧,૪૨,૩૪૦. પછી આ સશિને આધ શશિ-૮૯૨૮ વડે ભાગ દેવાતા - ૧૪૨૩૪૦ - ૮૨૮, તેથી પ્રાપ્ત થશે પંદર મંડલો અને શેષ ઉદ્ધરે છે - ૮૮૨૦. પછી છેધ-છેદક રાશિ - ૮૮૨૯૨૮ તેની ૨૬ વડે અપવર્તના કરાતા અથવું ૨૬/ર૬ વડે ભાગાકાર કરતાં આવશે ઉપરની રાશિ ૨૪૫ અને નીચેની સશિ ૨૪૮ અર્થાત્ ૨૪૫ર૪૮ આવેલ સોળમું મંડલ ત્રણ ભાગવડે ન્યૂન-૨૪૮ વડે પ્રવિભક્ત છે. તેમ જાણવું Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૩ ૧૪૩ -x-નક્ષત્રવિષયક પ્રશ્નણ સુગમ છે. ભગવંતે કહ્યું--x- સોળમંડલો ૪૭ ભાગ વડે અધિક ૧૪૮૮ મંડલને છેદીને થાય. તે આ રીતે જાણવું - જો૧૫૬ સંખ્યક યુગ્મભાવી અભિવધિતમાસ વડે ૮૯૨૮ નક્ષત્રમંડલોના ૧૪૩૧૩૦ મંડલો પ્રાપ્ત થાય, તો એક અભિવર્ધિત માસ વડે કેટલાં પ્રાપ્ત થાય ? રાશિ ત્રણની સ્થાપના - ૮૯૨૮/૧૪૩૧૩૦/૧. અહીં અંત્ય રાશિ એક વડે મધ્ય રાશિ ૧,૪૩,૧૩૦ને ગુણવામાં આવે તો તે જ સંખ્યા પ્રાપ્ત થશે- ૧,૪૩,૧૩૦x૧ = ૧,૪૩,૧૩૦. આ રાશિને આધ શશિ - ૮૯૨૮ વડે ભાગાકાર કરવામાં આવતાં - ૧,૪૩,૧૩૦ - ૮૯૨૮ તેનાથી પ્રાપ્ત થશે સોળ મંડલ અને શેષ ઉદ્ધરે છે - ૨૮૨. પછી છે - છેદક રાશિ - ૨૮૨૮૨૮ છે. આ બંને સશિને / અર્થાત્ છ વડે અપવતના કરતાં આવશે ઉપર ૪૩ અને નીચેની રાશિ આવશે - ૧૪૮૮ અર્થાત્ ૨૮ર૧૪૮૮ હવે એક-એક અહોરણ વડે ચંદ્રાદિ પ્રત્યેકકેટલાં મંડલો ચરે છે, એ નિરૂપણાર્થે કહે છે - • સૂત્ર-૧૧૪ - તે એક-એક અહોરણ વડે ચંદ્ર કેટલાં મંડલોને ચરે છે ? તે એક અધમંડલ અને ૩૧ ભાગ વડે જૂન ૯૧૫ વડે ધમંડલને છેદીને ચરે છે - ગતિ કરે છે. તે એક-એક અહોરાત્ર વડે સૂર્યકેટલા મંડલ ગતિ કરે છે ? તે એક આધમંડલ ગતિ કરે છે. તે એક-એક અહોરાત્ર વડે નક્ષત્ર કેટલા મંડલ ગતિ કરે છે ? તે એક અધમંડલ અને બે ભાગ વડે અધિક ૭૩ર આધમંડલોને છેદીને ચરે છે . ગતિ કરે છે. તે એક એક મંડલને ચંદ્ર કેટલા અહોરાત્ર વડે ગતિ કરે છે ? તે બે અહોરમ વડે એક્ઝીશ ભાગ અધિક વડે ૪૪૪ અહોરાત્ર વડે છેદીને ચરે છે . ગતિ કરે છે. તે એક એક મંડલને સૂર્ય કેટલાં અહોરણ વડે ગતિ કરે છે ? તે બે અહોરાત્ર વડે ગતિ કરે છે. તે એક એક મંડલને નક્ષત્ર કેટલાં અહોરણ વડે ગતિ કરે છે ? તે બે અહોરમ વડે, બે ન્યૂન વડે ત્રણસો સડસઠ અહોરાત્ર વડે છેદીને ચરે છે - ગતિ કરે છે. તે યુગમાં ચંદ્ર કેટલાં મંડલોમાં ગતિ કરે છે ? તે ૮૮૪ મંડલમાં ચરે છે . ગતિ કરે છે. યુગમાં માત્ર કેટલા મંડલોમાં ગતિ કરે છે ? તે ૧૮૩૫ આધમંડલમાં ચરે છે . ગતિ કરે છે. આ મુહૂર્તગતિ નામ, અતિમાસ, અહોરબ, યુગ મંડલ વિભકતા શીઘગતિ ૧૪૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વસ્તુ કહેલ છે - તેમ હું કહું છું. • વિવેચન-૧૧૪ : • x• x એક એક અહોરાત્ર વડે ચંદ્ર કેટલાં મંડલોમાં ગતિ કરે છે ? ભગવંતે કહ્યું-x- એક અધમંડલ અને ૩૧ ભાગો વડે ચૂન ૧૫ અર્ધમંડલોને છેદીને ચરે છે. તે આ રીતે- અહોરમોના-૧૮૩૦ વડે ૧૩૬૮ અર્ધમંડલો ચંદ્રના પ્રાપ્ત થાય છે. તો એક અહોરણ વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ મશિની સ્થાપના- ૧૮૩૦/૧૬૮૧. અહીં સાંત્ય રાશિ ચોકવડે મધ્યરાશિ૧૭૬૮ને ગુણતાં તે જ રાશિ આવશે. ૧૩૬૮૪૧ = ૧૩૬૮. તેને આધ શશિ ૧૮૩૦ વડે ભાગ દેવાતા ૧૭૬૮ - ૧૮૩૦ થશે. તેમાં ઉપરની રાશિ નીચેની શિથી અા હોવાથી ભાગ પ્રાપ્ત ન થાય. તેથી છેલ્વે-છેદક રાશિ બંનેને બે વડે અપવર્તના કરાતાં ઉપરની સશિ-૮૮૪ અને નીચેની સશિ ૯૧૫ આવશે. પછી આવેલ ૩૧-ભાગ વડે ન્યૂન એક અર્ધમંડલ-૯૧૫ વડે પ્રવિભક્ત, એમ જાણવું. -xસૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું- એક અધમંડલ ચરે છે, અને તે સુપતીત જ છે. • x " નક્ષત્ર વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું - એક અધમંડલ બે ભાગો વડે અને ૩૨ અર્ધમંડલને છેદીને ચરે છે - ગતિ કરે છે. તે આ રીતે જો એક અહોરાત્રના ૧૮૩૦ વડે ૧૮૩૫ નક્ષત્રોના અર્ધમંડલો પ્રાપ્ત થાય છે. તો એક અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય છે. ત્રણ મશિની સ્થાપના-૧૮૩૦/૧૮૩૫/૧. અહીં અંત્ય સશિ “એક” વડે મધ્ય રાશિને ગુણતાં તે જ સશિ પ્રાપ્ત થાય છે. ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને આધરાશિ-૧૮૩૦ વડે ભાગ દેતા. ૧૮૩૫ - ૧૮૩૦ તો એક અર્ધમંડલ પ્રાપ્ત થશે અને શેષ વધે છે . પાંચ. પછી છેઘ-છેદક રાશિ-૫/૧૮૩૦ તેની અર્ધતૃતીય[અઢી] સંખ્યા વડે આપવર્તના કરતાં પ્રાપ્ત થાય છે - ઉપરની સશિ--અને નીચેની રાશિ-9૩૨ અર્થાતુ 193ર થશે. હવે એક-એક પરિપૂર્ણ મંડલને ચંદ્ર આદિ પ્રત્યેક કેટલા અહોરાત્રો વડે ચરે છે, તેના નિરૂપણાર્થે કહે છે - x • x• એક એક મંડલને ચંદ્ર કેટલાં અહોરાત્ર વડે ચરે છે ? ભગવંતે કહ્યું •x • બે અહોરાઝો વડે અને ૩૧-ભાગો વડે અધિક, ૪૪૨ અહોરાગોને છેદીને ચરે છે. તે આ રીતે - જો ચંદ્રના મંડલો ૮૮૪ અહોરાત્રો વડે ૧૮૩૦ મંડળોની પ્રાપ્તિ થાય છે, તો એક મંડલ વડે કેટલાં અહોરાત્રોની પ્રાપ્તિ થાય છે ? ત્રણ રાશિની સ્થાપના - ૮૮૪|૧૮૩૦/૧. અહીં અંત્ય રાશિ વડે મધ્યરાશિને ગુણતાં તે જ શશિ આવશે. ૧૮૩૦ x ૧ = ૧૮૩૦. તેમાં આધ શશિ ૮૮૪ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે બે અહોરાત્ર અને શેષ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૪ ૧૪૫ ૧૪૬ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગો એક મુહર્ત વડે જાય છે. યુગમાં મુહુર્તા સર્વ સંખ્યા વડે ૫૪,૯૦૦ છે, તેથી તે ૫૪,૯૦૦ વડે ૧૮૩૫ને ગુણવામાં આવતાં પ્રાપ્ત થશે - ૧૦,૦૭,૪૧,૫૦૦, જો અધમંડલો અહીં જાણવાની ઈચ્છા હોય તો ૧,૦૯,૮૦૦ ના અડધાં ૫૪,૯૦૦, તેના વડે ભાગદેવાતાં, પ્રાપ્ત ૧૮૩૫ અર્ધમંડલો. હવે આખાં પ્રાકૃતનો ઉપસંહાર કહે છે- એ રીતે ઉકત પ્રકા આ અનંતરોકત મુહગતિ પ્રતિમુહૂર્ણ ચંદ્ર-સૂર્ય-નમોનાગતિપરિમાણને તથા નક્ષત્રમાસ, ચંદ્રમાસ, સૂર્યમાસ, અભિવર્ધિત માસ તથા અહોરમ, યુગને આશ્રીને મંડલ પ્રવિભાગવૈવિત્યથી મંડલ સંખ્યા પ્રરૂપણા, તથા શીઘગતિરૂપ વસ્તુ કહી. - x-x મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૫નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ વધશે-૬૨. ત્યારપછી છેધ-છેદક રાશિ - ૬૨૮૮૪ ની બે વડે અપવર્તના કરતાં ઉપરની સશિ આવશે ૩૧ અને નીચેની રાશિ આવશે-૪૪૨. તેથી પ્રાપ્ત સંખાય 3૧/૪૪ર થશે. જેિ પૂર્વોક્ત છે.]. -x-x- એક એક મંડલ સૂર્ય કેટલાં અહોરણ વડે ચરે છે ? ભગવંત કહે છે - x • બે અહોરાત્ર વડે ચરે છે. તે આ રીતે જો સૂર્યના મંડલોના ૧૫ વડે ૧૮૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે. તો એક મંડલ વડે કેટલાં અહોરાત્રને પ્રાપ્ત કરે છે? ત્રણ મશિની સ્થાપના - ૯૧૫/૧૮૩૦/૧. અહીં ત્ય રાશિ વડે મધ્ય રાશિને ગુણતાં તે જ શશિ પ્રાપ્ત થશે. ૧૮૩૦ x ૧ = ૧૮૩૦. તેને આધ શશિ વડે - ૯૧૫થી ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે - ૧૮૩/૧૫ - બે અહોરાત્ર. • •x• તે એક એક આત્મીય મંડલને નબ કેટલાં અહોરાત્ર વડે ચરે છે ? ભગવંતે કહ્યું-x-બે અહોરાત્ર અને બે ભાગો વડે હીન અને ત્રણસો સડસઠ અહોરાત્ર વડે છેદીને ચરે છે. તે આ રીતે- જો નામના મંડલોના ૧૮૩૫ વડે ૩૬૬૦ અહોરાત્રો - પ્રાપ્ત થાય છે, તો એક મંડલ વડે શું પ્રાપ્ત થાય? ત્રણ શશિ સ્થાપના - ૧૮૩૫/૩૩૬૦/૧. અહીં સત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં તે જ રાશિ પ્રાપ્ત થશે - પછી તેને ૧૮૩૫ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે એક અહોરાક અને શેષ રહે છે - ૧૮૨૫. પછી. છેલ્વે-છેદક રાશિની પાંચ વડે અપવર્તના કરતાં ઉપરની રાશિ ૩૬૫ અને નીચેની રાશિ-૩૬૩ આવે છે. તેથી આવેલ ૩૬૫૩૬૭. બે વડે ૩૬૩ ભાગોથી હીન દ્વિતીય અહોરામ. હવે ચંદ્રાદિ પ્રત્યેક કેટલાં મંડલો યુગમં ચરે છે, તે કહે છે – યુગ વડે કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - ૮૮૪ મંડલ ચરે છે. ચંદ્ર ૧,૦૯,૮oo વડે પ્રવિભક્ત મંડલના ૧૩૬૮ સંખ્યક ભાગોમાં એક મુહૂર્ત વડે જાય છે અને યુગમાં મુહૂર્તની સર્વ સંખ્યા પ૪,૯૦૦ છે. પછી ૧૬૮ને પ૪,૯oo વડે ગુણીએ. તેથી આવે ૯,૩૦,૬૩,૨૦૦, પછી આ સશિથી ૧,૦૯,૮૦૦ મંડલ લાવવા માટે ભાગ કરાય છે. તેથી ૮૮૪ મંડલોની પ્રાપ્તિ થશે. - X• સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર કહે છે, તે સુગમ છે. ભગવંતે કહ્યું -x• તે ૯૧૫ મંડલોને ચરે છે. તે આ રીતે જો બે અહોરમો વડે એક સૂર્ય મંડલ પ્રાપ્ત થાય, તો સકલ યુગ ભાવિ ૧૮૩૦ અહૌરમો વડે કેટલાં મંડલો પ્રાપ્ત થાય ? રાશિ ત્રણની સ્થાપના - ૨/૧/૧૮૩૦, અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં આવશે-૧૮૩૦. તેને આધ શશિ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે - ૯૧૫. •x- નમ્ર વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - ભગવંતે કહ્યું તે ૧૮૩૫ અધમંડલો વડે ચરે છે. તે આ રીતે નક્ષત્ર ૧,૦૯,૮૦૦ વડે પ્રવિભક્ત મંડલના હોતાં ૧૮૩૫ સંખ્યા [24/10]. Page #193 -------------------------------------------------------------------------- ________________ /-/૧૫ ૧૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે પ્રાકૃત-૧૬ છે — x — x — છે એ પ્રમાણે પંદમું પ્રામૃત કહ્યું. હવે સોળમાનો આરંભ કરે છે. તેનો અધિકાર છે . “કઈ રીતે જ્યોના લક્ષણ કહેલ છે.” તેથી આવા પ્રકારનાં પ્રશ્નસૂત્ર કહે છે • સૂગ-૧૧૫ : તે યોા હww કઈ રીતે કહેલ છે, તેમ કહેવું છે ચંદ્ર વેશ્યાદિ અને જ્યોત્સનાદિ કે ચોત્સનાદિ અને ચંદ્રલેયાદિનો શો અર્થ અને કયા લક્ષણ છે? તે એકાક અને એકલક્ષણ છે. તે સૂતેશ્યાદિ અને અતપાદિ કે આતપાદિ અને સૂર્ય વેશ્યાદિનો શો અર્થ અને કયા લક્ષણ છે? તે એકાઈક, એકલક્ષણ છે. તે અંધકાર અને છાયા કે છાયા અને અંધકારનો શો અર્થ અને કયા લક્ષણ છે તે એકાક-એકલક્ષણ છે. • વિવેચન-૧૧૫ - કયા પ્રકારે ભગવનું આપે જ્યોના લક્ષણ કહેલ છે ? એમ સામાન્યથી પૂછીને વિવક્ષિત પ્રહણના અને પ્રગટ કરવાને વિશેષ પ્રણ કરે છે •x • ચંદ્ર વેશ્યા તે જ્યોત્સના. આ બંને પદો કે જ્યોસ્તા તે ચંદ્રલેશ્યા એ બે પદો, અહીં અક્ષરોની અનાપૂર્વીભેદથી અર્થભેદ જાણવો. જેમકે વેદ-દેવ. પદોના પણ અનાપૂર્વી ભેદ દર્શનથી અર્થ ભેદ દર્શન જાણવું. જેમકે પુત્રના ગુરુ, ગુરુનો પુત્ર. પછી અહીં પણ કદાયિતુ નાપૂર્વીભેદથી અર્થભેદ થશે એવી આશંકાથી ચંદ્રવેશ્યા જયોના એમ કહીને જ્યોના તે ચંદ્રલેશ્યા એમ કહ્યું. આ બંને પદોના આનુપૂર્વીથી કે અનાનુપૂર્વથી વ્યવસ્થિતમાં શો અર્થ છે ? શું તે બંને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે ? તે કયા સ્વરૂપે લક્ષ્ય કરાય છે ?. તેનાથી અન્ય વ્યવચ્છેદ વડે જે જણાય તે લક્ષણ * અસાધારણ સ્વરૂપ તે લક્ષણ, એમ પ્રથનમાં ભગવંતે કહ્યું - એકાઈક એકલક્ષણ છે. ચંદ્રલેશ્યા તે જ્યોના, એ બંને પદો આનુપૂર્વી કે અનાનપર્વથી રહેલ હોય તો પણ અભિ જ અર્થ છે. જે એક જ પદનો વાચ્ય અર્થ છે, તે જ બીજા પદનો અર્થ છે, તેમ કહેવાનો ભાવ છે. એકલક્ષણ - અભિન્ન અસાધારણ સ્વરૂપ લક્ષણ જેનું છે તે. અહીં શું કહેવા માંગે છે ? જે ચંદ્રલેસ્યા એ પદ વડે વાસ્યનું અસાધારણ સ્વરૂપ જણાય છે, તે જ જ્યોત્સા એ પદનું પણ જણાય છે. જ્યોસ્તા એ પદ વડે તે જ ચંદ્રલેશ્યા પદ વડે છે. એ પ્રમાણે તપ એ સૂચવેશ્યા યવા સૂલેશ્યા એ જ તપ તથા અંધકાર એ છાયા, અથવા છાયા એ અંઘકાર, તે પદોના વિષયમાં પ્રશ્ન-ઉત્તર સૂત્રો કહેવા. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૬નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ # પ્રાભૃત-૧૭ છે. -x -x - on એ પ્રમાણે સોળમું પ્રામૃત કહ્યું. ધે સતરમાનો આરંભ કરે છે, તેના આ અધિકાર છે- “ચ્યવન-ઉપપાત" વકતવ્યતા. તેથી તે વિષયમાં પ્રથનમૂpકહે છે • સૂત્ર૧૧૬ : કઈ રીતે તે ચ્યવન અને ઉપપાત કહેલા છે, તેમ કહેવું ? તે વિષયમાં આ પચીશ પતિપત્તિઓ કહેલી છે - (૧) તેમાં એક એમ કહે છે કે - અનુસમય જ ચંદ્રસૂર્ય અન્ય સ્થાને અવી, અન્યત્ર ઉપજે છે. (૨) એક વળી એમ કહે છે કે - અનુમુહૂર્ત જ ચંદ્ર-સૂર્ય અન્ય સ્થાને ચ્યવી, અન્યત્ર ઉપજે છે. (1 થી ૫) એ પ્રમાણે જેમ પૂર્વે કહેલ છે, તેમ સાવવું એક વળી એમ કહે છે કે - તે અનુ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં જ ચંદ્ર અને સૂર્ય અx અવે છે અને અન્યત્ર ઉપજે છે. પરંતુ અમે [ભગવંત) એમ કહીએ છીએ કે - તે ચંદ્ર અને સૂર્ય દેવો મહર્વિક, મહાશુતિક, મહાબલી, મહાયશસ્વી, મહાસણ, મહાનુભાવ, ઉત્તમ વધારી, ઉત્તમ માળાધારી, ઉત્તમ ગંધધારી, ઉત્તમ આભરણધારી, અવ્યવચ્છિત નયાતાથી કાળની સમાપ્તિમાં અન્ય સ્થાને આવી, અમ ઉપજે છે. • વિવેચન-૧૧૬ : ‘તા છે તે' ઈત્યાદિ. * * * કયા પ્રકારે ભગવન ! આપે ચંદ્ર આદિનો ચ્યવના અને ઉપપાત વ્યાખ્યાયિત કરેલ છે, તેમ [વ શિષ્યોને અમારે કહેવું ? એ પ્રમાણે પ્રશ્ન કરતાં ભગવંતે આ વિષયમાં જેટલી પ્રતિપત્તિઓ અન્ય મતો છે, તેટલાં દશર્વિલ છે. તેમાં અતિ ચ્યવન અને ઉપપાતના વિષયમાં વિશે વચમાણ સ્વરૂપમાં આ પચીશ પ્રતિપત્તિઓ • પરતીર્થિકોની માન્યતા ૫ કહેલ છે, તે આ પ્રમાણે તેમાં - પચીશ પરતીર્થિકોની મધ્યે એક-પરતીર્થિકોએ પ્રમાણે કહેલ છે કેતેમાં પહેલાં સ્વ શિયો પ્રતિ અનેક વક્તવ્યતા ઉપકમમાં કમ ઉપદર્શનાર્થે કહેલ છે. અનુભવ જ ચંદ્રો અને સૂર્યો અન્ય-પૂર્વોત્પજ્ઞ ચ્યવે છે * ચ્યવમાન અને - અપૂર્વ સ્થાને ઉત્પન્ન થાય છે - ઉપધમાન કહેલા છે, એમ કહેવું. અહીં ઉપસંહાર કરતાં કહે છે, “એક એમ કહે છે.” એક વળી એમ કહે છે કે- અનુમુહર્ત જ ચંદ્રો અને સૂર્યો પૂર્વોત્પાથી અન્ય સ્થાને સ્ત્રવે છે - સવમાન છે. અન્ય અપૂર્વ સ્થાને ઉત્પન્ન થાય છે, એમ કહેલ છે, તેમ કહેવું. ઉપસંહાર કરતાં કહે છે - એક એમ કહે છે એ પ્રમાણે જેમ પહેલાં કહેલ છે, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭/- ૧૧૬ તેમ યાવ ઈત્યાદિ. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી જેમ પૂર્વે છટ્ઠા પ્રામૃતમાં ઓજઃ સંસ્થિતિમાં વિચારતાં પચીશ પ્રતિપત્તિઓ કહેલી છે, તે પ્રમાણે જ અહીં પણ કહેવું જોઈએ. યાવત્ અનુઅવસર્પિણી-ઉત્સર્પિણી જ ઈત્યાદિ છેલ્લું સૂત્ર છે. તે આ રીતે કહેવું – (૩) એક વળી એમ કહે છે કે તે અનુ અહોરાત્ર ચંદ્ર અને સૂર્ય અન્યત્ર ચવી, અન્યત્ર ઉપજે છે, તેમ કહેલ છે, એમ કહેવું. એક એ પ્રમાણે કહે છે. – (૪) એક વળી એમ કહે છે – તે અનુપક્ષ જ ચંદ્ર અને સૂર્ય અન્ય સ્થાને આવી, અન્યત્ર ઉપજે, તેમ કહેવું. – (૫) એક વળી એમ કહે છે – તે અનુમાસ જ ચંદ્ર અને સૂર્ય અન્યત્ર રાવે છે, અન્યત્ર ઉપજે છે. ૧૪૯ – (૬) એક વળી એમ કહે છે – તે ચંદ્ર અને સૂર્ય અનુઋતુ જ અન્યત્ર ચવે છે, અન્યત્ર ઉપજે છે. - (૭) એ પ્રમાણે તે અનુઅયન જ - (૮) અનુસંવત્સર જ - (૯) અનુયુગ જ - (૧૦) અનુ સો વર્ષ જ - (૧૧) અનુ હજાર વર્ષ ૪૦ - (૧૨) અનુ લાખ વર્ષ જ - (૧૩) અનુ પૂર્વ જ - (૧૪) અનુ સો પૂર્વ જ - (૧૫) અનુ હજાર પૂર્વ જ - (૧૬) અનુ લાખ પૂર્વ જ - (૧૭) અનુ પલ્યોપમ જ - (૧૮) અનુ સો પલ્યોપમ જ - (૧૯) અનુ હજાર પલ્યોપમ જ - (૨૦) અનુ લાખ પલ્યોપમ જ - (૨૧) અનુ સાગરોપમ જ - (૨૨) અનુ સો સાગરોપમ જ - (૨૩) અનુ હજાર સાગરોપમ જ - (૨૪) અનુ લાખ સાગરોપમ જ - (૨૫) પચીશમી પ્રતિપત્તિ વિષયક સૂત્ર તો સાક્ષાત્ સૂત્રકારે જ દર્શાવેલ છે. એ પ્રમાણે પરતીર્થિક પ્રતિપત્તિ કહી. આ બધી પણ મિથ્યારૂપ છે. તેથી આ બધાંથી અલગ જ સ્વમતને ભગવંત દવિ છે – સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વયં પુખ્ત ઈત્યાદિ. અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાન વડે, એ પ્રમાણે - વક્ષ્યમાણ પ્રકારથી કહીએ છીએ. તે આવા પ્રકારે કહે છે – ‘'તા ચંમિ'' ઇત્યાદિ, 'તા' એ પૂર્વવત્ જાણવું. ચંદ્ર અને સૂર્ય, પ્ન એ વાક્યાલંકારથી છે. ૧૫૦ દેવો [કેવા પ્રકારના તે ચંદ્ર અને સૂર્ય દેવો છે ? તે વિષયક વિશેષણો સૂત્રકારે જણાવેલા છે, તેની વ્યાખ્યા આ રીતે છે −] ૦ મહિન્દ્રા - મહાત્ ઋદ્ધિ-વિમાનાદિ અને પરિવારાદિ જેમને છે, 0 મદ્યુતિ - મહાત્ ધુતિ - શરીર અને આભરણ આશ્રિત જેમને છે. ૦ મદાવન - મહા બલ-શરીર, પ્રાણ જેમને છે તે. ૦ માથમા - મહાત્ - વિસ્તીર્ણ, સર્વ પણ જગમાં વિસ્તરેલ હોવાથી વિસ્તીર્ણ કહ્યું. યજ્ઞ - શ્લાઘા, જેમાં છે તે. ૦ મહાનુભાવ - મહાત્ અનુભાવ - વૈક્રિયકરણાદિ વિષયક અચિંત્ય શક્તિ વિશેષ છે જેમાં તે. ૦ મદૃાો થ - મોટા અર્થાત્ ભવનપતિ, વ્યંતથી અતિ પ્રભૂત, તેની અપેક્ષાથી, તેમાં પ્રશાંતત્વથી સૌખ્ય જેમાં છે તે. ૦ ઉત્તમ વસ્ત્રધારી-માળાધારી, ઉત્તમ ગંધધારી, ઉત્તમ આભરણધારી, અવ્યવચ્છિન્ન નયાર્થતા-દ્રવ્યાસ્તિકનયના મતથી. શાને 1 - વક્ષ્યમાણ પ્રમાણ સ્વ-સ્વ આયુનો વ્યવચ્છેદ થવાથી પૂર્વોત્પન્નથી અન્યત્ર વે છે - આવમાન અન્યત્ર, તેવા પ્રકારે જગત્ સ્વાભાવ્યથી છ માસથી, નિયમથી ઉત્પન્ન થાય છે. ઉત્પધમાન કહેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૧ થી ૧૨૨ ૧૫૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે પ્રાકૃત-૧૮ છે - X - X — છે તો એ પ્રમાણે સતરમું પ્રાકૃત કહ્યું. હવે અઢારમાંનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે. “ચંદ્ર, સૂર્યાદિના ભૂમિથી ઉર્વ-ઉચ્છવ પ્રમાણ-વક્તવ્યતા.” તેથી તે વિષય પ્રશ્નબ • સૂગ-૧૧૭ થી ૧૨૨ : [૧૧૭] કઈ રીતે તે ઉંચાઈ કહેલી છે, તેમ કહેવું ? તેમાં નિધે આ પચીશ પતિપત્તિઓ કહેતી છે - (૧) તેમાં એક એ પ્રમાણે કહે છે કે- તે ૧૦૦૦ ચોજન સૂર્ય ઉd ઉચ્ચત્વથી કહેલ છે અને ચંદ્ર ૧૫૦૦ યોજન છે. () એક વળી એમ કહે છે કે – સૂર્ય ૨૦૦૦ યોજન અને ચંદ્ર ૫૦૦ યોજન ઉપર ઉચ્ચત્વથી કહેલ છે. ) એક વળી એમ કહે છે કે – સૂર્ય 3000 યોજન અને ચંદ્ર ૩૫૦૦ યોજન ઉપર ઉચ્ચત્વથી કહેલ છે. (૪) એક વળી એમ કહે છે કે – સૂર્ય ૪૦૦૦ યોજન અને ચંદ્ર ૪૫oo યોજન ઉM ઉચ્ચવથી કહેલ છે. (૫) એક વળી એમ કહે છે કે – સૂર્ય ૫ooo યોજન અને ચંદ્ર ૫૫oo યોજન ઉd ઉચ્ચત્વથી કહેલ છે. (૬) ઓક વળી એમ કહે છે કે – સૂર્ય ૬૦૦૦ યોજન અને ચંદ્ર ૬૫oo. ચૌજન ઉધ્ધ ઉચ્ચત્વથી કહેલ છે. () એક વળી એમ કહે છે કે – સૂર્ય Booo યોજન અને ચંદ્ર ૭૫oo યોજન ઉd ઉચ્ચત્તથી કહેલ છે. (૮) એક વળી એમ કહે છે કે – સૂર્ય cooo ચૌજન અને ચંદ્ર ૮૫૦૦ યોજન ઉd ઉચ્ચત્વથી કહેલ છે. (6) એક વળી એમ કહે છે કે – સૂર્ય ૯૦૦૦ યોજન અને ચંદ્ર ૫oo યોજન ઉd Gરયત્વથી કહેલ છે. (૧૦) એક વળી એમ કહે છે કે- સૂર્ય ૧૦,ooo યોજન અને ચંદ્ર ૧૦,૫૦૦ યોજન ઉM ઉચ્ચત્વથી કહેલ છે. (૧૧) એક વળી એમ કહે છે કે- સૂર્ય ૧૧,000 યોજન અને ચંદ્ર ૧૧,૫૦૦ યોજન ઉક્ત ઉચ્ચત્વથી કહેલ છે. ઉક્ત આલાવા વડે આગળ આ પ્રમાણે જાણવું. - (૧ર) સૂર્ય-૧૨,૦૦૦ અને ચંદ્ર-૧ર,પ૦૦ - (૧૩) સૂર્ય-૧૩,000 અને ચંદ્ર-૧૩,૫oo - (૧૪) સૂર્ય-૧૪,000 અને ચંદ્ર-૧૪,૫oo - (૧૫) સૂર્ય-૧૫,ooo અને ચંદ્ર-૧૫,૫૦૦ - (૧૬) સૂર્ય-૧૬,૦૦૦ અને ચંદ્ર-૧૬,૫૦૦ - (૧) સૂર્ય-૧૭,ooo આને ચંદ્ર-૧૩,૫oo - (૧૮) સૂર્ય-૧૮,૦૦૦ અને ચંદ્ર-૧૮,૫૦૦ • (૧૯) સૂર્ય-૧૯,૦૦૦ અને ચંદ્ર-૧૯૫oo - (૨૦) સૂર્ય-૨૦,ooo અને ચંદ્ર-૨૦,૫oo - (૨૧) સૂર્ય-૨૧,૦૦૦ અને ચંદ્ર-ર૧,૫૦૦ - (૨) સૂર્ય-૨૨,૦૦૦ અને ચંદ્ર-૨૨,૫૦૦ • (૩) સૂર્ય-૨૪,અને ચંદ્ર-૨૩,૫oo - (૨૪) સૂર્ય-૨૪,ooo અને ચંદ્ર-૨૪,૫oo એક એમ કહે છે. - () એક વળી એમ કહે છે - સૂર્ય ૫,000 યોજન અને ચંદ્ર ૫,૫oo યોજન ઉર્વ ઉચ્ચત્વથી છે. પરંતુ અમે ભિગવત] એમ કહે છે કે – આ રનપભા પૃથ્વીના બહુરામ અણીય ભૂમિભાગથી ૩૯૦ યોજન ઊંચે જઈને નીચે તારા વિમાન ચાર ચરે છે. ૮૦૦ યોજન ઉંચે જઈને સૂર્ય વિમાન ચાર ચરે છે, ૮૮૦ યોજન ઊંચે જઈને ચંદ્ર વિમાન ચાર ચરે છે. ૯૦૦ યોજન ઊંચે જઈને ઉપર તારા વિમાન ચાર ચરે છે. સૌથી નીચે તાસ વિમાન, ત્યાંથી ૧૦ યોજન ઉપર જઈને સૂર્ય વિમાન ચાર ચરે છે, 0 યોજન ઉપર જઈને ચંદ્રવિમાન ચાર ચરે છે, ૧૧ યોજન ઊંચે જઈને તારા ચાર ચરે છે. સુર્ય વિમાનથી ૮૦ યોજન ઊંચે જઈને ચંદ્ર વિમાન ચાર ચરે છે, ૧oo યોજન ઉંચે જઈને સૌથી ઉપર તારા ચર ચરે છે. ચંદ્ર વિમાનથી ર૦ યોજન ઉપર જઈને સૌથી ઉંચે તારા વિમાન ચાર ચરે છે. એ પ્રમાણે પૂવ-પરથી ૧૧૦ યોજન બાહલ્યથી તીજી અસંખ્ય જ્યોતિક વિષય જ્યોતિક ચાર ચરે છે, તેમ કહ્યું. [૧૧૮] ચંદ્ર-સૂર્ય દેવોના નીચે તારા રૂપ અલ્પ છે, તુલ્ય છે? તે સમ તારારૂપ આણુ પણ છે કે તુલ્ય પણ છે? ઉપર પણ તારરૂપ અણુ પણ છે કે તુલ્ય પણ છે? તે તારરૂપ દેવોનું જે પ્રકારે તપ-નિય+બ્રહ્મચર્ય પૂર્વભવમાં હોય, તેમ-તેમ તે દેવો આવા પ્રકારે થાય છે – અણુ કે તુલ્ય. એ પ્રમાણે નિશે ચંદ્ર-સૂર્ય દેવોના નીચે તારા રૂપ અણ કે તત્ર હોય, એ પ્રમાણે યાવતુ ઉપર પણ તારારૂપ અણ પણ હોય, તુલ્ય પણ હોય. [૧૧] તે એક એક ચંદ્ર-દેવનો કેટલો ગ્રહ પરિવાર કહેલ છે? કેટલો નામ પરિવાર કહેલ છે ? કેટલો તારા પરિવાર કહેલ છે ? કેટલો તાસ પરિવાર Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૧ થી ૧૨૨ ૧૫૩ કહેલ છે ? તે એકમેક ચંદ્ર દેવના ૮૮ ગ્રહ પરિવાર કહેલ છે, ૨૮ નામ પરિવાર કહેલ છે. (તથા) – [૧ર૦] એક ચંદ્રનો પરિવાર ૬૬,૦૫ કોડાકોડી તારા છે. [૧ર૧] તે મેરુ પર્વતને કેટલા અબાધાથી જ્યોતિષ ચાર ચરે છે ? તે ૧૧ર૧ યોજન બાધાથી જ્યોતિક ચાર ચરે છે. તે લોકાંતથી કેટલી અબાધાથી જ્યોતિક કહેલ છે ? તે ૧૧૧૧-યોજન અબાધાથી જ્યોતિષ કહેલ છે. [૧૨] તે જંબુદ્વીપ હીપ કેટલાં નામ સવસ્વિંતરથી ચાર ચરે છે? કેટલાં ના સર્વ બાહાથી ચાર ચરે છે? કેટલાં નક્ષત્ર સૌથી નીચે ચાર ચરે છેઅભિજિતુ નામ સવસ્ચિતરથી ચાર ચરે છે. મૂલ નબ સવ બહાથી ચાર ચરે છે, સ્વાતિ નક્ષત્ર સર્વશી ઉપર ચાર ચરે છે, ભરણી નક્ષત્ર સૌથી નીચે ચાર ચરે છે. • વિવેચન-૧૧ થી ૧૨૨ : કયા પ્રકારે ભગવન! આપે ભૂમિથી ઉદર્વ ચંદ્રાદિનું ઉચ્ચત્વ કહેલ છે ? એ પ્રમાણે પ્રશ્ન કરતાં ભગવંતે આ વિષયમાં જેટલી પ્રતિપત્તિ છે, તેટલી દશવિ છે - ઉચ્ચત્વના વિષયમાં વફ્ટમાણ સ્વરૂપે પચીશ પ્રતિપત્તિ-અન્યતીર્થિકોના મતરૂપ કહેલી છે. તે પચીશ પરતીર્થિકો મધ્ય એક પરતીર્થિક એ પ્રમાણે કહે છે કે – ૧૦૦૦ યોજના ભૂમિથી ઉંચે સૂર્ય રહેલ છે. ૧૫૦૦ યોજના ચંદ્ર ભૂમિથી ઉંચે રહેલ છે, શું કહેવા માંગે છે ? ભૂમિથી ઉંચે ૧૦૦૦ યોજના ગયા પછી આટલા અંતરે સૂર્ય રહેલ છે અને ૧૫૦૦ યોજન ઉંચે જઈને ચંદ્ર રહેલ છે. સત્રમાં રોજન સંખ્યા પદના અને સૂર્યાદિપદતાતુલ્ય અધિકરણત્વ નિર્દેશ ભેદ ઉપચારથી છે, જેમ પાટલીપુત્રથી રાજગૃહ નવ યોજન છે, ઈત્યાદિ. એ પ્રમાણે આગળના સૂત્રોમાં પણ કહેવું. હવે ઉપસંહાર કરે છે - એક એમ કહે છે. વળી એક એમ કહે છે કે – ભૂમિથી ઉંચે ૨૦૦૦ યોજન સૂર્ય રહેલ છે, ૨૫૦૦ યોજન ચંદ્ર રહેલ છે. એ પ્રમાણે બાકીના સૂત્રો પણ કહેવા. આ અનંતર કહેલ આલાવા વડે બાકીની પ્રતિપત્તિના સૂત્રો જાણવા. તે આ પ્રમાણે છે - o એક એમ કહે છે – સૂર્ય 3000 યોજન, ચંદ્ર ૩૫oo યોજનo એક એમ કહે છે - સૂર્ય ૪000 યોજન, ચંદ્ર ૪૫00 યોજન - o એક એમ કહે છે - સૂર્ય ૫૦૦૦ યોજન, ચંદ્ર ૫૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૬૦૦૦ યોજન, ચંદ્ર ૬૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય gooo યોજન, ચંદ્ર ૭૫oo યોજનo એક એમ કહે છે – સૂર્ય ૮૦૦૦ યોજન, ચંદ્ર ૮૫૦૦ યોજન ૧પ૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ o એક એમ કહે છે – સૂર્ય ૦૦૦ યોજન, ચંદ્ર ૯૫૦૦ યોજન૦ એક એમ કહે છે – સૂર્ય ૧૦,૦૦૦ યોજન, ચંદ્ર ૧૦,૫૦૦ યોજન• એક એમ કહે છે – સૂર્ય ૧૧,૦૦૦ યોજન, ચંદ્ર ૧૧,૫૦૦ યોજન - o એક એમ કહે છે – સૂર્ય ૧૨,૦૦૦ યોજન, ચંદ્ર ૧૨,૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૧૩,૦૦૦ યોજન, ચંદ્ર ૧૩,૫૦૦ યોજન - o એક એમ કહે છે – સૂર્ય ૧૪,૦૦૦ યોજન, ચંદ્ર ૧૪,૫૦૦ યોજનo એક એમ કહે છે - સૂર્ય ૧૫,૦૦૦ યોજન, ચંદ્ર ૧૫,૫૦૦ યોજન• એક એમ કહે છે - સૂર્ય ૧૬,૦૦૦ યોજન, ચંદ્ર ૧૬,૫oo યોજનo એક એમ કહે છે – સૂર્ય ૧૩,૦૦૦ યોજન, ચંદ્ર ૧૭,૫૦૦ યોજન• એક એમ કહે છે – સૂર્ય ૧૮,૦૦૦ યોજન, ચંદ્ર ૧૮,૫૦૦ યોજન - • એક એમ કહે છે - સૂર્ય ૧૯,૦૦૦ યોજન, ચંદ્ર ૧૯,૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૨૦,૦૦૦ યોજન, ચંદ્ર ૨૦,૫૦૦ યોજન - o એક એમ કહે છે - સુર્ય ૨૧,૦૦૦ યોજન, ચંદ્ર ૨૧,૫૦૦ યોજન• એક એમ કહે છે - સૂર્ય ૨૨,૦૦૦ યોજન, ચંદ્ર ૨૨,૫૦૦ યોજનo એક એમ કહે છે - સૂર્ય ૨૩,૦૦૦ યોજન, ચંદ્ર ૨૩,૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૨૪,૦૦૦ યોજન, ચંદ્ર ૨૪,૫૦૦ યોજન આ ચોવીશે પ્રતિપત્તિઓમાં વૃત્તિકારશ્રીએ સૂકકત મહર્ષિને અનુસરીને એક વાક્ય બધી પ્રતિપતિઓમાં જોડેલ છે – “આ બધાં પરતિર્ચિક માને છે કે – સૂર્ય અને ચંદ્ર ઉક્ત પ્રમાણથી ઉર્વ ઉચ્ચત્વથી કહેલ છે. પ્રત્યેક પ્રતિપતિના અંતે ઉપસંહાર કરતાં સૂત્રકારશ્રી મહર્ષિએ કહેલ છે કે - એક પરતીર્થિક આમ કહે છે.” આ ચોવીશ પ્રતિપતિઓને સંક્ષેપકે અતિદેશરૂપે દર્શાવ્યા બાદ પચીશમી પ્રતિપત્તિ સાક્ષાત્ દશવિ છે – વળી એક એમ કહે છે કે ઈત્યાદિ. આટલા સૂત્રો સુગમ હોવાથી સ્વયં વિચારવા. આ પ્રમાણે પરપ્રતિપત્તિઓ કહીને, હવે ભગવંત સ્વ મતને દર્શાવતા આમ કહે છે - અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાનથી વફ્ટમાણ પ્રકારથી જે કહીએ છીએ તેજ પ્રકાર કહે છે - આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ મણીય ભૂમિભાગથી ઉd a૯૦ યોજના જઈને આ અંતરમાં નીચે તારા વિમાન ચાર ચરે છે -મંડલ ગતિથી પરિભ્રમણને પ્રતિપાદિત કરે છે - તથા - આ જ રdfપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગથી ઉર્વ ૮૦૦ યોજનો જઈને આ અંતરમાં સૂર્ય વિમાન ચાર ચરે છે. આ જ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ઉદ્ઘ પરિપૂર્ણ ૯૦૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારા વિમાન ચાર ચરે છે - ભ્રમણ કરે છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૧૭ થી ૧૨૨ સૌથી નીચેના તારા વિમાનથી ઉર્ધ્વ ૧૦ યોજન જઈને આ અંતરમાં સૂર્ય વિમાન ચાર ચરે છે. ૧૫૫ તે જ સૌથી નીચેના તારા વિમાનથી ૯૦ યોજન ઉર્ધ્વ જઈને આ અંતરમાં ચંદ્ર વિમાન ચાર ચરે છે. તે જ સૌથી નીચેના તારા વિમાનથી ૧૧૦ યોજન ઉર્ધ્વ જઈને આ અંતરમાં સર્વોપરિ રહેલ તારાવિમાન ચાર ચરે છે. સૂર્ય વિમાનથી ઉર્ધ્વ ૮૦ યોજન જઈને આ અંતરમાં ચંદ્રવિમાન ચાર ચરે છે. તે જ સૂર્ય વિમાનથી ઉર્ધ્વ ૧૦૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિપ્ ચક્રચાર ચરે છે અર્થાત્ ભ્રમણ કરે છે. ચંદ્ર વિમાનથી ઉર્ધ્વ ૨૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિષ ચક્ર ચાર ચરે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી પૂર્વ અને અપર સહિત અર્થાત્ સર્વપર-પૂર્વાપરના મળવાથી, ૧૧૦ યોજન બાહલ્યથી છે. તે આ રીતે – સર્વ અધસ્તન તારારૂપથી જ્યોતિપ્ ચક્રથી ઉર્ધ્વ ૧૦ યોજને સૂર્ય વિમાન, તેનાથી પણ ૮૦ યોજને ચંદ્રવિમાન, તેનાથી ૨૦ યોજને સૌથી ઉપર તારારૂપ જ્યોતિષુ ચક્ર હોય છે. એ રીતે જ્યોતિષુ ચક્રનું ૧૧૦ યોજન બાહલ્સ છે. તે ૧૧૦ યોજન બાહલ્સમાં ફરી કેવા પ્રકારે છે, તે કહે છે – તિર્છ અસંખ્યેય યોજન કોડાકોડી પ્રમાણ જ્યોતિર્વિષયક મનુષ્ય ક્ષેત્ર વિષય જ્યોતિષુ ચક્ર ચાર રે છે. ચાર ચરતા મનુષ્ય ક્ષેત્રથી બહાર વળી અવસ્થિત છે, એમ કહેલ છે. તેવું [સ્વ શિષ્યોને તમારે કહેવું. ભગવન્! શું એવું છે કે – જે ચંદ્ર સૂર્ય દેવોના ક્ષેત્રની અપેક્ષાથી નીચે પણ તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો ધુતિ-વૈભવ-લેશ્યાદિની અપેક્ષાથી કેટલાંક અણુ-લઘુ પણ હોય છે, અર્થાત્ હીન પણ હોય છે, કેટલાંક તુલ્ય પણ હોય છે. તથા સમ પણ ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનની ક્ષેત્ર અપેક્ષાથી સમશ્રેણિથી વ્યવસ્થિત તારારૂપ-તારાવિમાન અધિષ્ઠાતા દેવો પણ છે. ચંદ્ર સૂર્ય દેવોના દ્યુતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? તથા ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનોની ઉપર પણ જે તારારૂપ - તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો પણ રહેલ છે. તેઓ પણ ચંદ્ર સૂર્યોના દેવોના ધૃતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? એ પ્રમાણે ગૌતમ વડે પ્રશ્ન કરાતા ભગવંત કહે છે – જે આ પ્રમાણે તે પૂછ્યું, તે બધું તેમજ છે. એમ કહેતા ફરી પ્રશ્ન કરે છે – તે સુગમ છે. ભગવંત કહ્યું – જેમ-જેમ તે દેવોના-તારારૂપ વિમાનોના અધિષ્ઠાતા પૂર્વ ભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય ઉત્કટ હોય છે, ૧૫૬ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમ તેમ તે દેવોના, તે તારારૂપ વિમાનના અધિષ્ઠાતા ભવમાં એ પ્રમાણે તેમ અણુત્વ કે તુલ્યત્વ થાય છે. અહીં શું કહેવા માંગે છે ? જેઓ વડે પૂર્વભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય મંદ [અલ્પ] કરાયેલા હોય, તેઓ તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવભવને પામીને ચંદ્ર-સૂર્ય દેવો કરતાં ધ્રુતિ-વૈભવાદિની અપેક્ષા થકી હીન હોય છે. જેઓ વડે ભવાંતરમાં તપ-નિયમ-બ્રહ્મચર્યને અતિ ઉત્કટપણે સેવેલા છે, તે તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવત્વને પામીને ધુતિ-વૈભવ આદિની અપેક્ષાથી ચંદ્ર-સૂર્ય દેવો સાથે સમાન હોય છે. આ અનુત્પન્ન નથી. મનુષ્ય લોકમાં પણ કેટલાંક જન્માંતસ્થી ઉપચિત તથાવિધ પુન્ય પ્રાક્ભારા રાજત્વને ન પામીને પણ રાજાની સાથે તુલ્ય ધુતિ વૈભવવાળા હોય છે. ‘“તા ર્વ અનુ'' નિગમનવાક્ય સુગમ છે. ગ્રહાદિ પરિવાર વિષયક પ્રશ્ન-ઉત્તર સૂત્રો સુગમ છે. મેરુ પર્વત, જંબૂદ્વીપમાં રહેલ અને સર્વ તીર્કાલોકનો મધ્યવર્તી છે, તેનું કેટલું ક્ષેત્ર અબાધાથી કરીને ચાર ચરે છે ? ભગવંતે કહ્યું – તે ૧૧૨૧ - યોજનો અબાધાથી કરીને ચાર ચરે છે. અર્થાત્ શું કહેવા માંગે છે ? મેરુની ફરતાં ૧૧૨૧ યોજન છોડીને ત્યારપછી ચક્રવાલપણે જ્યોતિને ચાર ચરે છે. તે લોકાંતની પૂર્વે કેટલાં ક્ષેત્રની અબાધા કરીને - અપાંતરાલ કરીને જ્યોતિષ્ક કહેલ છે ? ભગવંતે કહ્યું – ૧૧૧૧ યોજન અબાધા કરીને - અપાંતરાલ રાખીને જ્યોતિપ્ કહેલ રો. તે જંબુદ્વીપદ્વીપમાં કેટલાં નક્ષત્ર ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ છે કે અભિજિત્ નક્ષત્ર સન્વિંતર નક્ષત્ર મંડલને અપેક્ષાથી એ પ્રમાણે મૂલાદિ સર્વ બાહ્યાદિ જાણવા. - સૂત્ર-૧૨૩,૧૨૪ ૭ [૧૨૩] ચંદ્ર વિમાન કયા આકારે કહેલ છે ? તે અર્ધ કપિત્યક સંસ્થાન સંસ્થિત, સર્વ સ્ફટિકમય, અભ્યુદ્ગત ઉસિત પહસિત વિવિધ મણિ-રત્ન વડે આશ્ચર્ય ચકિત યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે સૂર્ય વિમાન, ગ્રહવિમાન, નક્ષત્રવિમાન, તારાવિમાન જાણવા. તે ચંદ્રવિમાન કેટલા આયામ-વિકુંભથી અને કેટલાં પરિક્ષેપથી, કેટલાં બાહલ્સથી કહેલ છે ? તે ૫૬/૬૧ ભાગ યોજન આયામ અને વિશ્કભથી છે, તેનાથી ત્રિગુણ સવિશેષ પરિધિથી અને યોજનના ૨૮/૬૧ ભાગ બાહત્યથી કહેલ છે. તે સૂર્ય વિમાન આયામવિષ્કથી કેટલું છે, ઇત્યાદિ પ્રશ્નન - તે યોજનના ૨૮/૬૧ ભાગ આયામ વિશ્કેભથી, ત્રિગુણ સવિશેષ પરિધિથી, યોજનના ૨૪/૧ ભાગ ભાહલ્યથી છે. તે નક્ષત્ર વિમાન કેટલું આયામાદિથી છે, તે પૃચ્છા. તે એક કોશ આયામવિખંભથી, તેનાથી ત્રિગુણ સવિશેષ પરિધિથી, અર્ધકોશ બાહલ્સથી કહેલ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૩,૧૨૪ ૧૫૩ ૧૫૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે તારા વિમાન કેટલું આયામ આદિથી છે, તે પૃચ્છા. તે અર્ધ કોશ આયામવિદ્ધભથી, તેનાથી ગુણ સવિશેષ પરિધિથી અને ૫૦૦ ધનુષ બાહશથી છે. તે ચંદ્રવિમાન કેટલાં હજાર દેવો પરિવહે છે ? ૧૬,૦૦૦ દેવો આ વિમાનને પરિવહન કરે છે. તેમાં પૂર્વથી સીંહરૂપધારી ૪ooo દેવો પશ્વિન કરે છે. દક્ષિણમાં હાથીરૂપધારી ૪ooo દેવો પરિવહન કરે છે. પશ્ચિમમાં વૃષભરૂપધારી ૪ooo દેવો પરિવહન કરે છે. ઉત્તરમાં અશ્વરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે સૂર્યવિમાનને પણ જાણતું. તે ગ્રહવિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તેને cooo દેવો પરિવહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વથી સિંહરૂપધારી રહoo દેવો પશ્વિહન કરે છે. એ પ્રમાણે યાવતુ ઉત્તરેથી આશ્વરૂપધારી ૨૦eo દેવો પરિવહન કરે છે. તે નમ્ર વિમાનને કેટલાં હાર દેવો પરિવહન કરે છે ? તે ૪૦૦૦ દેવો વહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વી સિંહરૂપધારી એવા ૧ooo દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે યાવત ઉત્તરથી આશ્વરૂપધારી ૧ooo દેવો પરિવહન કરે છે. તે તારા વિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તેને રooo દેવો પરિવહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વથી સહપધારી પ૦૦ દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે યાવતું ઉત્તી આશરૂાધારી પ૦૦ દેવો પરિવહન કરે છે. [૧ર૪] આ ચંદ્રસૂર્ય-ગ્રહ-નpl-તારરૂપોમાં કોણ-કોનાથી શીઘગતિ કે મંદગતિ છે ? તે ચંદ્રથી સૂર્ય શીઘગતિ છે. સૂર્યથી ગ્રહો શીઘગતિ છે. ગ્રહોથી નામ શીઘગતિ છે. નથી તારા શીઘગતિ છે.. સર્વ સાગતિ ચંદ્ર છે, સર્વ શીઘગતિ તારા છે. આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નામ-તારારૂપ કોણ-કોનાથી અલ્પ ઋહિતવાળા કે મહાદ્ધિવાળા છે ? તારાથી મહઋદ્ધિવાન નક્ષત્ર, નક્ષત્રથી ગ્રહો મહર્જિક છે, ગ્રહોથી સૂર્યમહતિક છે, સૂર્યથી ચંદ્ર મહહિક છે. સૌથી અ દ્ધિક તારા છે, સૌથી મહહિદ્રક ચંદ્ર છે. • વિવેચન-૧૨૩,૧૨૪ : સંસ્થાન વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x • ઉલટું કરાયેલા અર્ધમાગ કપિત્થ, તેના જેવું સંસ્થાન જેનું છે, તેના વડે સંસ્થિત તે અર્ધકપિત્થ સંસ્થાન સંસ્થિત, કહે છે - જો ચંદ્ર વિમાન ઉલટા કરાયેલ અર્ધમાત્ર કપિત્થ ફળ સંસ્થાન સંસ્થિત છે, તો ઉદયકાળે કે અસ્તમયકાળે અથવા તિછું પરિભ્રમણ કરતાં પર્ણિમામાં કઈ રીતે અધકપિત્થ ફળાકાર પ્રાપ્ત થતો નથી, મસ્તક ઉપર વર્તતુ એવું પૂર્ણ વર્તુળ પ્રાપ્ત થાય છે. અર્ધકપિત્થની ઉપર દૂર અવસ્થાપિતનો પર-ભાગદર્શનથી વર્તુળપણે દેખાવાથી તેમ છે? ઉત્તર આપતા કહે છે કે આ અદ્ધકપિત્ય કલાકાર ચંદ્રના વિમાનને સામત્યથી ન જાણવો. પરંતુ તે ચંદ્રવિમાનની પીઠ અને તે પીઠની ઉપર ચંદ્રદેવ જ્યોતિષ ચક્રરાજનો પ્રાસાદ છે, તે પ્રાસાદ તે રીતે કંઈક પણ રહેલ છે, જે રીતે પીઠ સાથે ઘણો વર્તુળાકાર થાય છે. તે દૂરથી એકાંતે સમવૃતપણે લોકોને ભાસિત થાય છે. તેથી કંઈ દોષ નથી. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી, પણ આ જ વાત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વડે વિશેષણવતીમાં આક્ષેપપૂર્વક કહેલ છે. અધકપિત્થ આકાર ઉદય-અસ્તમાં કેમ દેખાતો નથી ? ચંદ્ર-સૂર્યના વિમાન તીછાં લોબસ્થિત છે ? ઉત્તાન અર્ધકપિત્થાકાર પીઠ, તેની ઉપર પ્રાસાદ, વૃતાલેખથી દૂરભાવથી સમવૃત છે. - તથા બધું-નિરવશેષ સ્ફટિકમય-સ્ફટિક વિશેષ મણિમય તથા અભ્યદ્ગતઆભિમુખ્યથી સર્વથા વિનિર્ગત પ્રબળપણે બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા-દીપ્તિ, તેના વડે શુકલ, અભ્યશ્રત-ઉનૃત-પ્રભાસિતતથા વિવિધ- અનેક પ્રકારે મણી-ચંદ્રકાંતાદિ, રત્નકšતનાદિ, તેમના ભિતમાં ચીતરેલ અનેક રૂપવત કે આશ્ચર્યવત વિવિધ મણિ રન ચિગ. સુગમાં મૂકેલ યાવત્ શબ્દથી વાતોદ્ધત ઈત્યાદિ પાઠ છે આ પાઠના શબ્દોનો અર્થ આ પ્રમાણે જાણવો - તેમાં વાતોશ્ર્વત-વાયુ વડે કંપિત, વિજય-અભ્યદય, તેને સંસૂચિકા વૈજયંતિ નામક પતાકા અથવા વિજયા તેવૈજયંતીની પાર્શ્વકર્ણિકા કહે છે, તેનાથી પ્રઘાન વૈજયંતી એટલે વિજય વૈજયંતીની પતાકા, તેની જેમ વિજય વર્જિતા વૈજયંતી. છત્રાતિ૭મો-ઉપર-ઉપર રહેલ આતપત્રો, તેના વડે યુક્ત. એવી વાતોદ્ધત વિજય વૈજયંતી પતાકા. તંગ-ઉચ્ચ, તેથી જ ગગનતલ-આકાશનું તળ, અનુલિખત એટલે અભિલંઘન કરતું શિખર જેનું છે તે ગગનતલાનુલિખત શિખર. જાલ-જાલક, તે ભવનોની ભિતોમાં લોકમાં પ્રતિત છે, તેના અંતરમાં વિશિષ્ટ શોભા નિમિતે રનો જેમાં છે તે જાલાંતર રત્ન, -x- તથા પાંજરાથી બહિષ્કૃતની માફક તે પંજરોન્મીલિત. જેમ કોઈપણ વસ્તુ પંજરથી-વંશાદિમય પ્રચ્છાદાન વિશેષથી બહિસ્કૃત અત્યંત અવિનષ્ટ છાયાપણાથી શોભે છે, એવું તે વિમાન પણ છે. એવું કહેવાનો અહીં ભાવ છે, તેમ જાણવું. તથા મણિ-કનક સંબંધી તૃપિકાશિખર જેને છે તે-મણિકનક રસ્તુપિકા, તથા વિકસિત જે શતપત્રો અને પુંડરીકો, દ્વાર આદિમાં પ્રતિકૃતિપણાથી સ્થિત અને તિલક, ભિંત આદિમાં પંડ્રો અને રનમય અર્ધચંદ્ર દ્વારના અગ્ર ભાગાદિમાં તેના વડે ચિત્ર તે વિકસિત શત પુંડરીક તિલકાદ્ધચંદ્ર ચિત્ર. તથા અંદર અને બહાર ગ્લણ-મસૃણ. તથા તપનીય-સુવર્ણવિશેષ, તેનાથી યુક્ત. વાલુકા-રેતી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૨૩,૧૨૪ ૧૫૯ પ્રસ્તટપૂતર જેમાં છે, તે તથા. તથા સુખ સ્પર્શ કે શુભસ્પર્શ તથા શ્રીક-શોભા સહિત રૂપો-મનુષ્ય યુગલાદિ જેમાં છે, તે સશ્રીકરૂપ. તથા પ્રાસાદીય-મનને પ્રસાદના હેતુરૂપ, તથી જ દર્શનીય જોવાને યોગ્ય, તેના દર્શનથી તૃપ્તિના અસંભપણાથી. તથા પ્રતિવિશિષ્ટ-અસાધારણ રૂપ જેનું છે, તે. o જેમ ચંદ્ર વિમાનનું સ્વરૂપ કહ્યું, એ પ્રમાણે સૂર્ય વિમાન અને તારા વિમાનની વકતવ્યતા કહેવી. કેમકે પ્રાયઃ બધાં પણ જયોતિક વિમાનોના એકરૂપપણાથી છે. તથા સમવાયાંગમાં પણ કહેલ છે - ભગવન! જ્યોતિક આવાસ કેવા કહેલા છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનાં બહુસમ રમણીય ભૂમિ ભાગથી ૯૦ યોજન ઉદર્વ જઈને ૧૧૦ યોજનના બાહરાવી અને તીંછ અસંખ્યાત જયોતિકવિષયમાં જ્યોતિષ દેવોના અસંખ્યાતા જ્યોતિક વિમાનાવાસો કહેલા છે. તે જ્યોતિક વિમાનાવાસ અચુર્ણત-સમુસિત-પ્રહસિત વિવિધ મણિરનથી આશ્ચર્યકારી આદિ પૂર્વવત્ ચાવતુ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂ૫, પ્રતિરૂપ છે. તે ચંદ્રવિમાન ઈત્યાદિ, આયામ-વિકંભાદિ વિષયક બધાં જ પ્રશ્ન અને ઉત્તર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- સર્વત્ર પણ પરિધિ પરિમાણ - વિખંભ વગને દશ ગણો કરણ-વૃત પરિધિ હોય છે. તેથી કરણના વશયી સ્વયં જાણવું. તથા જે તારાવિમાનના આયામ, વિકુંભ, પરિમાણ કહ્યું. અર્ધ ગાઉ ઉચ્ચત્વ પરિમાણ ક્રોશ ચતુભગ તેની ઉત્કૃષ્ટ સ્થિતિક તારા દેવની સંબંધી વિમાનના જાણવા. જે વળી જઘન્યસ્થિતિકના તારા દેવના સંબંધી વિમાન, તેના આયામ-વિડંબ-પરિમાણ ૫૦૦ ધનુષ, ઉચ્ચત્વ પરિમાણ અઢીસો ધનુષ. તથા તવાર્થ ભાષ્યમાં કહ્યું છે કે – યોજનના ૪૮ ભાગ સૂર્ય મંડલનો વિઠંભ, ચંદ્રમાનો ૫૬, ગ્રહોનો અર્ધયોજન, નક્ષત્રોનો ગાઉ, સર્વોત્કૃષ્ટ તારાનો અર્ધકોશ, જઘન્યથી ૫૦૦ ધનુષ. વિઠંભ અર્ધબાહચથી થાય છે • x • ચંદ્રવિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? ઈત્યાદિ વાહન વિષયક પ્રશ્ન અને ઉત્તર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે અહીં આ પ્રમાણેની ભાવના જાણવી - આ ચંદ્રાદિ વિમાનો તેવા પ્રકારના જગતુ સ્વાભાવ્યથી નિરાલંબ વહન કરાતા રહેલ છે. કેવળ જે આભિયોગિક દેવો છે, તે તથાવિધ નામકર્મોદયના વશથી સમાન જાતીય કે હીનજાતીય દેવોના પોતાની ફાતિવિશેષ દર્શાવવા માટે આભાને બહુ મજ્યમાન પ્રસાદ મૃત થઈ સતત વહનશીલવિમાનોમાં નીચે રહી-રહીને કેટલાંક સિંહરૂપે, કેટલાંક હાથીરૂપે, કેટલાંક વૃષભરૂપે, કેટલાંક અશ્વરૂપે તે વિમાનોને વહન કરે છે, તે અનુત્પન્નનથી. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે આ રીતે- કોઈપણ તથાવિધ અભિયોગ્ય નામકર્મ ઉપભોગભોગી દાસ બીજા સમાનજાતીય કે હીનજાતીય પૂર્વ પરિચિતોના જ એ પ્રમાણે હું નાયકના આ સુપ્રસિદ્ધને સંમત-એ નિજ ફાતિ વિશેષ પ્રદર્શન માટે બધું પણ સ્વોચિત કર્મ નાયક સામે પ્રમુદિત કરે છે. તથા આભિયોગિક દેવો પણ તયાવિધ આભિયોગ્ય નામ કમોંપભોગના ભાજક છે. સમાન જાતીય કે હીન જાતીય દેવોના બીજા જ - અમે સમૃદ્ધ છીએ • કે જેથી સર્વલોક પ્રસિદ્ધ ચંદ્રાદિના વિમાનોનું વહન કરીએ છીએ. એ પ્રમાણે પોતાની ફાતિવિશેષના પ્રદર્શન માટે પોતાને બહુ મજ્યમાન, ઉક્તપ્રકારથી ચંદ્રાદિના વિમાનોને વહત કરે છે. તેચંદ્રાદિ વિમાન વહનશીલ અભિયોગિક દેવોની આ સંખ્યા સંગ્રાહિકા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં રહેલ ગાયા છે – ૧૬,૦૦૦ દેવો ચંદ્ર અને સૂર્યના વિમાનોનું વહન કરે છે, ૮૦૦૦ દેવો એકૈક ગ્રહ વિમાનને વહે છે. ૪૦૦૦ દેવો નક્ષત્ર વિમાનોને એક-એકને વહન કરે છે. ૨૦oo દેવો તારારૂપ એકૈક વિમાનનું વહન કરે છે. તેમ-ગાથાને જાણવો.] શીઘગતિ વિષયક પ્રશ્ન અને ઉત્તરના સૂત્રો સુગમ છે. આ કથન પહેલાં પણ કરેલ છે, પછી ફરીથી પણ વિમાનવહનના પ્રસ્તાવથી કહેલ છે, તેથી તેમાં દોષ નથી. બીજું કોઈ કારણ હોય તો બહુશ્રુતો પાસેથી જાણવું. • સૂમ-૧૨૫ થી ૧૨૮ : [૧૫] તે જંબૂદ્વીપ દ્વીપમાં એક તાસરૂપથી બીજતારારૂપનું કેટલું બાધાથી અંતર કહે છે ? અંતર બે પ્રકારે છે - વ્યાપાતિમ અને નિવ્યઘિાતિમ. તેમાં જે તે વ્યાઘાતિમ અંતર છે, તે જઘન્યથી ર૬ર યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨૨૪ર યોજન એક તારારૂપથી બીજ તારારૂપનું અબાધાથી અંતર કહેલ છે. તેમાં જે નિવ્યઘિાતિમ અંતર છે, તે જઘન્યથી પoo ધનુષ્ટ્ર અને ઉત્કૃષ્ટથી અધયોજન એક તારારૂપથી બીજી તારારૂપનું બાધાથી અંતર કહેલ છે. [૧૨] તે જ્યોતિકેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની અગમહિણીઓ કેટલી કહી છે તે ચાર અગમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે છે - ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રભા . તેમાં એક-એક દેવીનો ૪ooo દેવીઓનો પરિવાર કહેલ છે. તે દેવીઓ બીજ અooo દેવીના પરિવારને વિકdવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૧૬,ooo દેવીઓ થાય. તેની એક બુટિક જાણવી. શું તે જ્યોતિન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં સુધમસિભામાં તે બુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને સમર્થ છે ? ના, તેમ ન થાય. તે જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતસક વિમાનમાં સુધમસિભામાં Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૨૫ થી ૧૨૮ ૧૬૧ દેવીઓની ત્રુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને શા માટે સમર્થ નથી ? તે જ્યોતિષેન્દ્ર જ્યોતિષાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં સુધમસિભામાં માણવક ચૈત્ય સ્તંભોમાં વજ્રમય ગોલવૃત્ત સમસુદ્ગતમાં ઘણાં જિનસકિય સંનિક્ષિપ્ત રહે છે. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્ર અને બીજા ઘણાં જ્યોતિષ્ક દેવો અને દેવીઓને અનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલદૈવત-ચૈત્યરૂપ અને પપાસનીય છે. એવા કારણથી જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્મા સભામાં દેવીબુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવાને સમર્થ થઈ શકતો નથી. [પરંતુ] તે જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્ર ચંદ્રાવતંક વિમાનમાં સુધર્માંસભામાં ચંદ્ર સીંહાસનમાં બેસીને ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્મદા, સાત અનિક, સાત નિકાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં જ્યોતિક દેવો અને દેવીઓ સાથે સંપતિરીને મોટી આહત-નૃત્યગીત-વાજિંત્ર-તંત્ર-તલ-તાલ-ત્રુટિત-ધન મૃદંગના કરાતા મધુર સ્વર વડે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવાને સમર્થ છે, માત્ર પરિવાઋદ્ધિ વડે વિચારી શકે, પણ મૈથુન નિમિત્તે સમર્થ નથી. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ સૂર્યની કેટલી અગ્રમહિષીઓ કહેલી છે ? તેની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે - સૂર્યપ્રભા, આતપા, અર્ચિમાલા, પ્રભંકરા. બાકી બધું ચંદ્રની માફક જાણવું. વિશેષ એ કે – સૂવિતંસક વિમાન ચાવત્ મૈથુન નિમિત્તરૂપ ભોગ ભોગવવાને સમર્થ નથી. [૧૨૭] જ્યોતિક દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને એક લાખ વર્ષ આધિક જાણવી. તે જ્યોતિક દેવીની કેટલી કાળ સ્થિતિ કહેલી છે ? તે જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધપોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક જાણવી. ચંદ્ર વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને લાખ વર્ષ અધિક કહી છે, તેમ જાણવી. ચંદ્રતિમાનમાં દેવીની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી સતુભગિ પોપમ, ઉત્કૃષ્ટથી અર્ધપોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક કહી છે, તેમ જાણવી. સૂર્ય વિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને ૧૦૦૦ વર્ષ અધિક જાણવી. સૂર્યવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક જાણવી. ગ્રહવિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાિગ 24/11 સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક જાણવી. ગ્રહવિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી સતુભગિ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ. ગ્રહ વિમાનમાં દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી આઈપલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી ચતુર્ભાગ પલ્યોપમ. તારાવિમાનમાં દેવોની પૃચ્છા. જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચતુગિ પલ્યોપમ. ૧૬૨ તારા વિમાનમાં દેવીની પૃચ્છા. જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ. [૨૮] તે આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપમાં કોણ-કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? તે ચંદ્ર અને સૂર્ય આ બંને તુલ્ય છે અને સૌથી થોડાં છે, નક્ષત્રો તેનાથી સંખ્યાતગણાં છે, ગ્રહો તેનાથી સંખ્યાતગણાં છે અને તારા તેનાથી સંખ્યાતગણાં છે. • વિવેચન-૧૨૫ થી ૧૨૮ : તારા વિમાન અંતર વિષય પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે, અંતર બે પ્રકારે કહેલ છે – તે આ પ્રમાણે – વ્યાઘાતિમ અને નિર્વ્યાઘાતિમ. તેમાં વ્યાહનન તે વ્યાઘાતપર્વતાદિ સ્ખલન, તેના વડે નિવૃત્ત તે વ્યાઘાતિમ. નિર્વ્યાઘાત-વ્યાઘાતિમથી નિર્ગત એટલે કે સ્વાભાવિક. [એમ જાણવું.] તેમાં જે વ્યાઘાતિમ છે, તે જઘન્યથી ૨૬૬ યોજન, આ નિષધકૂટાદિની અપેક્ષાથી જાણવું. તે આ રીતે – નિષધ પર્વત સ્વભાવથી જ ઉંચો ૪૦૦ યોજન, તેના ઉપરી ૫૦૦ યોજન ઉંચો કૂટ. તે મૂલમાં ૫૦૦ યોજન આયામ-વિખંભથી, મધ્યમાં ૩૭૫ યોજન અને ઉપ-૨૫૨ યોજન. તેમાં ઉપરના ભાગે સમશ્રેણિ પ્રદેશમાં તથા જગત્સ્વાભાવ્ય થકી આઠ યોજન બંને બાજુએ અબાધા કરીને તારા વિમાનો પરિભ્રમણ કરે છે, તેથી જઘન્યથી વ્યાઘાતિમ અંતર ૨૬૬ યોજન થાય છે અને ઉત્કૃષ્ટથી ૧૨,૨૪૨ યોજન છે. ઉક્ત અંતર મેરુની અપેક્ષાથી જાણવું. તે આ રીતે - મેરુમાં ૧૦,૦૦૦ યોજન, મેરુની બંને બાજુ અબાધાથી ૧૧૨૧ યોજન છે. તેથી સર્વ સંખ્યાના મીલનથી થાય છે - ૧૨,૨૪૨ યોજન છે. નિઘિાતિમ અંતર વિષમ સૂત્ર-સુગમ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૨૫ થી ૧૨૮ ૧૬૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અગ્રમહિષી વિષયક સૂત્ર સુગમ છે. વિશેષ એ- એક દેવીનો ૪oooનો પરિવાર છે, અર્થાત્ શું કહેવા માંગે છે ? એક એક અણમહિષી ચાર-ચાર હજાર, દેવી પટરાણી છે. એક એક તે આવા પ્રકારની અણમહિષી પસ્ચિારણા અવસરમાં તથાવિઘજયોતિકરાજ ચંદ્ર દેવની ઈચ્છાને પામીને સમર્થ છે કે – પોતાના સમાન રૂપવાળી ચાર-ચાર હજાર દેવીને વિક્ર્વવા સમર્થ છે. -x એમ ઉક્તપ્રકારે-x•પૂવપિરના મળવાથી સ્વાભાવિક ૧૬,ooo દેવી, ચંદ્રદેવની હોય છે. તે આ રીતે- ચાર અગ્રમહિષીઓ, એકૈકને પોતાની સાથે ચાર હજાર દેવીનો પરિવાર છે. તેથી સર્વ સંકલના વડે ૧૬,ooo દેવી થાય છે. તે આટલી ચંદ્ર દેવની ગુટિક-અંતઃપુર છે, જીવાભિગમ ચૂર્ણિમાં ગુટિક-અંતઃપુર કહ્યું છે - ભગવંતે કહ્યું - ના આ અર્થ સમર્થ-ઉપન્નનથી, અર્થાત્ આ અર્ચયુક્ત નથી. જેમકે ચંદ્રાવતંસક વિમાનમાં જે સુધર્મા સભા છે, તેમાં અંતઃપુર સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિયરવાને સમર્થ નથી. ભગવંત કહે છે કે – ચંદ્રાવતંસક વિમાનમાં સામસભામાં માણવક નામનો ચૈત્ય સ્તંભ છે. તેમાવિક ખંભમાં વજમય સિક્કામાં વજમય ગોળાકાર વૃત સમુર્શકોમાં ઘણા જિન અસ્થિ રહેલા છે. - X - તે જ્યોતિપેન્દ્ર ચંદ્રના બીજા ઘણાં જ્યોતિકદેવો અને દેવીને અર્ચનીય-પુષ્પાદિથી, વેદનીય-સ્તોતવ્ય વિશિષ્ટ સ્તોત્ર વડે, પૂજનીય-વસ્ત્રાદિ વડે, સત્કારણીય-આદરપ્રતિપતિ વડે, સમાનનીય-જિનોચિત પ્રતિપત્તિ વડે, કલ્યાણ-કલ્યાણહેતુ, મંગલ-રિતોપશમ હેતુ, દૈવત-પરમદેવતા, ચૈત્ય-ઈષ્ટ દેવતા પ્રતિમા, એ કારણે પર્યાપાસનીય છે, તે કારણે સમર્થનથી. કેવલપરિચારણ ત્રાદ્ધિથી-આ બધાં મારા પચિાકો છે અને હું આમનો સ્વામી છું ઈત્યાદિ - X - જ્યોતિપેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં સુધર્મા સભામાં ચંદ્રનામક સિંહાસનમાં ૪000 સામાનિકો સાથે ચાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવો સાથે, ઘણાં જ્યોતિક દેવ-દેવી સાથે સંપરીવરીને મહા અવાજ સાથે આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહતનાટ્ય-ગીત-વાજિંત્ર તથા વીણા, હસ્તકાલ, બાકીના તૂર્યવાધ તથા ધનાકાર સામર્થ્યથી જે મૃદંગ, જે દક્ષપુરુષો વડે પ્રવાદિત છે. આ બધાંનો જે સ્વ, તેના વડે દિવ્ય અર્થાત્ સ્વર્ગમાં થયેલ એટલેકે અતિપ્રધાન, શબ્દાદિને ભોગવતો વિહરવાને સમર્થ છે. પણ મૈથુન નિમિતે સ્પશદિ ભોગ ભોગવતો વિચારવા સમર્થ નથી. સૂર્ય વિષયક પ્રશ્ન-ઉત્તર સૂત્રો સ્વયં વિચારવા. બાકી બધું પ્રાભૃત પરિસમાપ્તિ સુધી સુગમ છે. વિશેષ એ કે ચંદ્રવિમાનમાં ચંદ્રદેવ ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ પ્રાકૃત-૧૯ છે. - X - X - છે એ પ્રમાણે અઢામું પ્રાકૃત કહ્યું. હવે ઓગણીસમાંનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે “સર્વલોકમાં કેટલાં ચંદ્રો અને સૂર્યો કહેલાં છે ? તેથી તે વિષયક પ્રસૂત્ર કહે છે - • સૂઝ-૧૨૯ થી ૧૭૪ : [૧૯] સવલોકમાં કેટલાં ચંદ્રો અને સૂર્યો અવભાસે છે, ઉધો કરે છે, તપે છે, પ્રભાસે છે, તેમ કહેલ છે એમ કહેવું? તે વિષયમાં આ બા પ્રતિપત્તિઓ કહેલી છે. તેમાં - (૧) એક એમ કહે છે - એક સૂર્ય, એક ચંદ્ર સર્વલોકને અવભાસે છે, ઉધોત કરે છે, તપે છે, પ્રભાસે છે – એક એમ કહે છે. (૨) એક એમ કહે છે - ત્રણ ચંદ્રો, ત્રણ સૂ સવલોકને અવભાસે છે ચાવતુ પ્રભાસે છે . એક એમ કહે છે. (1) એક કહે છે કે – સાડા ત્રણ ચંદ્રો, સાડા ત્રણ સૂય સવલોકને અdભાસે છે યાવતુ પ્રભાસે છે - એક એમ કહે છે. (૪-૧૨) એક વળી એમ કહે છે કે - એ આલાવાથી જાણવું કે - સાત ચંદ્રો અને સાત સૂયોં.. દશ ચંદ્રો અને દસ સૂયૉ.. બાર ચંદ્રો અને ભાર સૂર્યો.. સર ચંદ્રો અને ૪ર-સૂર્યો. કર ચંદ્રો અને ૭ર-સૂય. ૧૪ર ચંદ્રો અને ૧૪ર સૂર્યો. ૧૨ ચંદ્રો અને ૧૭૨ સૂર્યો. ૧૦૪ર ચંદ્રો અને ૧૦૪ર સુય.. ૧૦૭૨ ચંદ્રો અને ૧૦૭૨ સૂય સર્વલોકને અવભાસે છે, ઉધોત કરે છે, તપે છે, પ્રભાસે છે. અમે વી એમ કહીએ છીએ કે- આ જંબૂદ્વીપ દ્વીપ યાવત પરિક્ષેપથી છે. તે જંબુદ્વીપ દ્વીપમાં કેટલો ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે ? કેટલાં સૂર્યો તપ્યા, તપે છે, તપશે ? કેટલાં નામોએ યોગ કર્યો, યોગ કરે છે, યોગ કરશે ? કેટલાં ગ્રહો ચાર ચાં, ચાર ચરે છે, ચાર ચરશે ? કેટલાં તારાગણ કોડાકોડી શોભ્યા હતા, શોભે છે અને શોભશે ? તે જંબુદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસે છે, બે સૂર્યો છે તપે છે, ૫૬-નમો યોગ કરે છે, ૧૨ ગ્રહો ચાર ચરે છે., ૧,ર૩,૯૫૦ તારાગણ કોડાકોડી શોભ્યા, શોભે છે, શોભશે. [૧૩૦,૧૩૧] બે ચંદ્રો, બે સૂર્યો, પ૬ નો નિષે હોય છે, ૧૨ ગ્રહો અને ૧,૩૦,૯૫૦ કોડાકોડી તારાગણ જંબૂદ્વીપમાં જાણવા. [૧૩] તે જંબૂદ્વીપ હીપને લવણ નામે સમુદ્ર વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત, સર્વથા સમંત સંપરિક્ષિત રહેલ છે. તે લવણસમુદ્ર શું સમચકવાલ સાંસ્થિત છે કે વિષમચકવાલ સંસ્થિત છે ? મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૮નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ તે લવણસમુદ્ર સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચકવાત સંસ્થિત નથી. તે લવણસમુદ્ર કેટલાં ચક્રવાલ વિર્કમથી, કેટલા પરિક્ષેપ વડે કહેલો છે, તેમ કહેવું ? તે બે લાખ યોજના વિદ્ધમતી અને ૧૫ લાખ, ૮૧ હજાર, ૧૩૯થી કંઈક વિશેષ ન્યૂન પરિધિથી કહેતો. - તે લવણ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસે છે ? મ પન. ચાવ4 કેટલાં કોડાકોડી તારાગણ શોભે છે ? તે લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રભાસિત થાય છે, ચાર સૂર્યો તપે છે, ૧૧ર નમો યોગ કરે છે, ૩૫ર મહાગ્રહ ચાર ચરે છે., ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ શોભે છે. [૧૩] ૧૫,૮૧,૧૩થી કંઈક વિશેષ જૂન લવણસમુદ્રનો પરિક્ષેપ છે, તેમ કહેવું. [૧૩૪,૧૩૫] ચાર ચંદ્રો, ચાર સૂર્યો, ૧૧ર-નામો, ૩૫ર ગ્રહો, ૨૬૭,૦૦ કોડાકોડી તારાગણ લવણ સમુદ્રમાં છે. [૩૬] તે લવણ સમુદ્રને ધાતકીખંડ નામે દ્વીપ વૃત્ત વલય આકાર સંસ્થિતાદિ પૂર્વવત્ યાવત્ વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. ઘાતકીખેડદ્વીપ કેટલાં ચક્રવાલ વિકંભથી, કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું ? તે ચાર લાખ ચક્રવાલ વિષ્ઠભથી ૪૧,૧૦,૬૬૧ યોજનાથી કંઈક વિશેષ જૂન પરિધિથી કહેલ છે. ધાતકી ખાંડ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસે છે એ પ્રથા. પૂર્વવત્ ધાતકીખંડ દ્વીપમાં ૧ર-ચંદ્રો પ્રભાસિત થયા, ૧ર-સુય તપેલા છે, ૩૩૬ નમોએ યોગ કરેલ છે, ૧૦૫૬ મહાગ્રહો ચાર ચયાં છે. [] ૮,3oBoo કોડકોડી તારાગણ એક ચંદ્રનો પરિવાર છે. [૧૮] ધાતકીખંડ પરિક્ષેપથી ૪૧,૧૦,૯૬૧ યોજનથી કંઈક વિશેષ પરિહીન છે, તેમ જાણવું. [૧૩૯,૧૪૦] ૨૪-સૂર્ય, ર૪-ચંદ્ર, ૩૩૬-નામો, ૧૦૫૬ નક્ષત્રો અને ૮,૩૦,9oo કોડાકોડી તારાગણ ધાતકીખંડ દ્વીપમાં છે. [૧૪૧] તે ઘાતકીખંડ દ્વીપને કાલોદ નામનો સમુદ્ર વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, યાવતું વિષમચક્રવાલ સંસ્થાન વડે સંસ્થિત નથી. તે કાલોદ સમુદ્ર કેટલાં ચકવાલ વિષંભથી, કેટલાં પરિક્ષેપથી કહેલ છે તેમ કહેવું? તે કાલોદ સમુદ્ર આઠ લાખ યોજન ચક્રવાત ચકવાલ વિર્ષાભ વડે કહેલ છે, ૧,૭૦,૬૦૫ યોજનથી કિંચિત્ વિશેષાધિક પરિપથી કહેલ છે, તેમ કહેવું. તે કાલોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે. એ પ્રશ્ન છે. તે કાલોદ સમુદ્રમાં સર ચંદ્રો પ્રભાસે છે, ૪ર-સૂર્યો તપેલ છે, ૧૧૨ નામોએ યોગ કરેલ ૧૬૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે, ૩૬૯૬ મહાગ્રો ચાર ચરે છે, અને ર૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ શોભે છે. [૧૪] કાલોદધિ સમુદ્રની પરિધિ સાધિક ૯૧,૦૦,૬૦૫ યોજન. [૧૪૩ થી ૧૪૫] કાલોદ સમુદ્રમાં ૪ર-ચંદ્રો, ૪ર-સુય દિપ્ત છે, કાલોદધિમાં આ સંબંદ્ધ વેશ્યાના ચરે છે. ૧૧૭૬ નો છે અને ૩૬૯૬ મહાગ્રહો છે.. ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ કાલોદધિ સમુદ્રમાં [શોભે છે-શોમ્યા-શોભશે.) [૧૪] તે કાલોદ સમુદ્રને પુષ્કરર નામે વૃત્ત વલયાકાર સંસ્થાન સંસ્થિત દ્વીપ ચોતરફથી સંપરિક્ષિત રહેલ છે. તે પુકરરદ્વીપ શું સમયકવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત છે ? તે સમયકવાલ સંસ્થિત છે, પરંતુ વિષમચક્રવાલ સંસ્થિત કહેલો નથી. તે યુકરવર દ્વીપ કેટલાં સમચક્રવાલ વિષંભથી કહેલ છે ? કેટલો પરિધિથી છે ? તે ૧૬-લાખ યોજન ચકવાલ વિભળી છે અને ૧,૯૨,૪૯,૮૪૯ યોજના પરિધિથી કહેલ છે. તે પુકરવરદ્વીપ કેટલાં ચંદ્રો પ્રભાસે છે ? ઈત્યાદિ પૂર્વવતુ પૃચ્છા કરવી. તેમાં ૧૪ ચંદ્રો પ્રભાસિત થયા છે ૧૪૪ન્સ તપે છે, ૪૦૩ર નમોએ યોગ કરેલ છે, ૧૨,૬૭૨ મહાગ્રહો ચાર ચરે છે, ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ શોભે છે. [૧૪] પુષ્કરવર દ્વીપની પરિધિ ૧,૯૨,૪૯,૮૪૯ યોજન છે. [૧૪૮ થી ૧૫o] પુરવર દ્વીપમાં ૧૪૪-ચંદ્રો અને ૧૪૪-સૂર્યો ચરે છે અને પ્રભાસિત થાય છે.. ૪૦૩૬ નક્ષત્રો છે અને ૧૨,૬૭ર મહાગ્રહો છે. ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ છે. [૧૧] પુકરવાહીપના બહુ મધ્યદેશ ભાગમાં માનુષોત્તર નામક વલયાકાર સંસ્થાન સંસ્થિત પર્વત છે. જેના કારણે પુકરવર હીપ બે ભાગમાં વિભાજિત થયેલો રહે છે. તે આ પ્રમાણે અત્યંતર પુકરાદ્ધ અને બાહ્ય પુકરાદ્ધ. તે અભ્યતર પુકરાદ્ધ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત છે? તે સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. તેમ જાણવું] તે અભ્યતર પુકસ૮ કેટલા ચક્રવાલ વિર્કમથી અને કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું? તે આઠ લાખ યોજન ચક્રવાલ વિÉભણી છે અને ૧,૪૨,૩૦,ર૪૯ યોજન પરિક્ષેપથી છે.. તે અત્યંતર પુષ્કર હર્ટમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે ? કેટલાં સૂર્યો તપે છે ? ઈત્યાદિ પૃચ્છા. ૩ર-ચંદ્રો પ્રભાસિત છે, ૩ર-સૂર્યો તપે છે, ૨૦૧૬ નો યોગ કરે છે, ૬૩૩૬-મહાગ્રહોએ ચાર ચરેલ છે, ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાગણ શોભિત છે. તે સમય માં કેટલાં આયામ-કિંજથી, કેટલી પરિધિ વડે કહેલ છે, Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧૬ તેમ કહેવું? તે ૪૫-લાખ આયામ વિદ્ધભથી છે અને પરિધિ • ૧,૦૦,૪૨,૨૪૯ યોજન છે. તે સમય ક્ષેત્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસે છે ઈત્યાદિ પ્રનો પૂર્વવત્ કરવા. તેમાં ૧૩ર-ચંદ્રો પ્રભાસિત થયા છે, ૧૩ર-સૂર્યો તપેલા છે, ૩૬૬ નમોએ યોગ કરેલ છે, ૧૧,૬૧૬ મહાગ્રહોએ ચાર ચરેલ છે, ૮૮,૪૦,૭૦૦ કોડાકોડી તારાગણ શોભિત છે. [૧૫] અવ્યંતર પુકરાદ્ધનો વિકંભ આઠ લાખ યોજન છે, અને ૪૫લાખ મનુષ્ય ક્ષેત્રનો વિકંભ છે. [૧૫]] મનુષ્ય ક્ષેત્રની પરિધિ-૧,૦૦,૪૨,ર૪૯ છે. [૧૫૪ થી ૧૫૬] પુકવરદ્વીપાદ્ધમાં કરચંદ્રો અને છર-સૂર્યો ચરે છે અને પ્રભાસિત છે.. ૬૩૩૬ મહાગ્રહો અને નક્ષત્રો-૨૦૧૬ છે.. તેમજ પુસ્કરામાં - ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાગણ છે. [૧૫૭ થી ૧૫૯) સકલ મનુષ્યલોકમાં ૧૩ર-ચંદ્રો અને ૧૩ર-સૂર્યો ચરે છે અને પ્રભાસિત કરે છે.. ૧૧,૬૧૬ મહાગ્રહો અને ૩૬૯૬ નક્ષત્રો.. ૮૮,૪૦,900 કોડાકોડી તારાગણ છે. [૧૬] મનુષ્યલોકમાં આ તારાપિંડ સર્વ સમાસથી કહેલ છે, મનુષ્યલોકની બહાર અસંખ્યાત તારાગણ જિનેશ્વરે કહેલ છે. [૧૬૧] મનુષ્યલોકમાં આટલો તારાગણ જે કહેલ છે, તે કદંબ પુષપના આકારે છે અને જ્યોતિષ ચાર ચરે છે. [૧૬] મનુષ્યલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો આટલાં પ્રમાણમાં કહા, જેના નામ-ગોત્ર પ્રાકૃત પુરુષોએ બતાવેલ નથી. [૧૬] બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક થાય છે. એવી ૬૬-પિટક ચંદ્રસૂર્યની મનુષ્યલોકમાં છે. | [૧૬] ૫૬-નક્ષત્રોની એક-એક પિટક થાય છે. એવી ૬૬-પિટક ચંદ્રસૂર્યની મનુષ્યલોકમાં છે. [૧૬૫) ૧૭૬-ગ્રહોની એક-એક પિટક થાય છે એવી ૬૬-૬૬ પિટક ગ્રહોની મનુષ્યલોકમાં છે. [૧૬] બે ચંદ્ર અને બે સૂર્યની એવી ચાર પંક્તિઓ થાય છે, મનુષ્યલોકમાં આવી ૬૬-૬૬ પંક્તિઓ હોય છે. [૧૬] ૫૬-નક્ષત્રોની એક પંકિત થાય, મનુષ્યલોકમાં આવી છાસઠ-છાસઠ પંક્તિઓ થાય છે. [૧૬] ૧૭૬-નોની એક પંક્તિ થાય, મનુષ્યલોકમાં આવી છાસઠછાસઠ પંક્તિઓ થાય છે. [૧૬] ૧૭૬-ગ્રહોની એકએક પંક્તિ થાય, મનુષ્યલોકમાં આવી છાસઠ ૧૬૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છાસઠ પંક્તિઓ હોય છે. [૬૯] ચંદ્ર, સૂર્ય અને ગ્રહગણો અનવસ્થિત યોગવાળા છે, તેથી તે બધાં પ્રદક્ષિણાવર્ત મંડલથી મેરુને પ્રદક્ષિણા કરે છે. [૧૭] નાક્ષત્ર અને તારાગણ અવસ્થિત મંડલ જાણવા. તે પણ પ્રદક્ષિણાવત જ મેટને અનુસરે છે. [૧૩] સૂર્ય અને ચંદ્રનું ઉર્વ કે અધોમાં સંક્રમણ થતું નથી. તે મંડલમાં સર્વબાહ્ય, સર્વ અત્યંતર, તીછ સંક્રમણ કરે છે.. [૧] સૂર્ય, ચંદ્ર, નગ્ન, મહાગ્રહના ભ્રમણ વિશેષથી મનુષ્યોના સુખદુ:ખ થાય છે. [૧૩] તેમના પ્રવેશતી તાપક્ષેત્ર નિયત વધે છે અને તેના ક્રમમાં ફરી હાનિ નિષ્ક્રમણથી થાય છે. [૧૪] ચંદ્ર-સૂર્યનો તાપત્ર માર્યકલંપુષ્પ સંસ્થિત છે, તે અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત છે. • વિવેચન-૧૨૯ થી ૧૩૪ - કયા પ્રમાણમાં ચંદ્ર અને સૂર્ય સર્વલોકમાં અવભાસ થાય છે, ઉધોતિત થાય છે, તાપિત-પ્રકાશિત થાય છે, પ્રભાસિત થાય છે. તેમ કહેવું ? એમ પૂછતાં ભગવંતે આ વિષયમાં જેટલી પ્રતિપતિઓ છે, તેટલી દશવિલ છે. સર્વલોક વિષયમાં ચંદ્ર-સૂર્યના અસ્તિત્વ વિષયમાં વચમાણ સ્વરૂપની બાર પ્રતિપતિઓ-પરતીયિકોની માન્યતા રૂપ કહેલ છે. તેમાં - બાર પરતીચિંકો મો (૧) એક પરતીર્ચિક એમ કહે છે - તે પરતીર્થિકોમાં પહેલાં રવ શિષ્યોની પ્રતિ અનેક વક્તવ્યતા ઉપક્રમમાં ક્રમને જણાવવાનું કહે છે કે – એક ચંદ્ર, એક સૂર્ય સર્વલોકને અવભાસતા, ઉધોતિત કરતાં, પ્રકાશિત કરતા, પ્રભાસિત કરતા કહેલ છે. તેનો ઉપસંહાર કરતાં કહે છે – “એક એમ કહે છે.” (૨) વળી એક એમ કહે છે - ત્રણ ચંદ્રો અને ત્રણ સૂર્યો સર્વલોકને વિભાસિત કરતાં ઈત્યાદિ કહેવા. (3) એક વળી એમ કહે છે - સાડા ત્રણ ચંદ્રો, સાડા ત્રણ સૂર્યો સર્વ લોકને અવભાસિત કરતાં આદિ કહેવા. - o એ પ્રમાણે ઉક્તપ્રકારથી આ અનંતરોક્તઆલાવા વડે ત્રીજા પ્રાભૃત-પ્રાભૃતમાં કહેલ પ્રકારથી બાર પ્રતિપત્તિ વિષયક બધાં પણ સૂત્રો જાણવા જોઈએ, તે આ પ્રમાણે (૪) એક વળી એમ કહે છે-સાત ચંદ્રો અને સાત સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, તેમ કહેવું. (૫) એક વળી એમ કહે છે – દશ ચંદ્રો અને દશ સૂયોં સર્વલોકને અવભાસિત કરે છે, એમ કહેવું. (૬) એક વળી એમ કહે છે – બાર ચંદ્રો અને બાર સૂર્યો સર્વલોકને અવભાસિત Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ કરે છે, એમ કહેવું. (૭) એક વળી એમ કહે છે – ૪૨-ચંદ્રો અને ૪૨-સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું. ૧૬૯ (૮) એક વળી એમ કહે છે – ૭૨ ચંદ્રો અને ૭૨-સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું. (૯) એક વળી એમ કહે છે – ૧૪૨ ચંદ્રો અને ૧૪૨-સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું. (૧૦) એક વળી એમ કહે છે – ૧૭૨ ચંદ્રો અને ૧૭૨ સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું. (૧૧) એક વળી એમ કહે છે – ૧૦૪૨ ચંદ્રો અને ૧૦૪૨ સૂર્યો સર્વ લોકને અવભાસિત કરે છે, એમ કહેવું. (૧૨) એક વળી એમ કહે છે – ૧૦૭૨ ચંદ્રો અને ૧૦૭૨ સૂર્યો સર્વ લોકને અવભાસિત કરે છે, એમ કહેવું. આ બધી જ પ્રતિપત્તિઓ મિથ્યારૂપ છે. તથા ભગવંત સ્વમતથી આ બધાંને પૃભૂત કહે છે – અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાનથી વક્ષ્યમાણ પ્રકારે કહીએ છીએ. તે આ પ્રકારે જાણવું - આ જંબુદ્વીપ, વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ ભણવું અને વ્યાખ્યાન કરવું જોઈએ. તે જંબુદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા હતા, પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે. દ્રવ્યાસ્તિક મત નયથી સર્વકાળ એ પ્રમાણે જ જગત્ સ્થિતિના સદ્ભાવથી કહ્યું. તથા બે સૂર્યો તાપિત થયા, તાપિત થાય છે, તાપિત થશે. તથા એક-એક ચંદ્રનો ૨૮-નક્ષત્રોનો પરિવાર છે. જંબુદ્વીપમાં બે ચંદ્રો છે, તેથી ૫૬-નક્ષત્રો જંબુદ્વીપમાં ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરેલ છે, યોગ કરે છે અને યોગ કરશે. તથા એક-એક ચંદ્રનો ૮૮ ગ્રહ પરિવાર છે, તેથી બે ચંદ્રના એકત્ર ગ્રહ મિલનથી સર્વસંખ્યા વડે ૧૭૬ ગ્રહો થાય છે. તે જંબૂદ્વીપમાં ચાર ચર્ચા હતા, ચરે છે અને ચરશે. તથા એક-એક ચંદ્રનો તારા પરિવાર ૬૬,૯૭૫ કોડાકોડી છે જંબુદ્વીપમાં બે ચંદ્રો છે, તેથી આ તારા પ્રમાણને બે વડે ગુણીએ, તેથી ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ થાય છે. આટલા પ્રમાણમાં તારા જંબૂદ્વીપમાં શોભિત થયા-થાય છે અને થશે. હવે શિષ્યજનના અનુગ્રહને માટે યયોક્ત જંબુદ્વીપગત ચંદ્રાદિ સંગ્રાહિકા બે ગાથા કહે છે – ઉક્ત બંને ગાથા સુગમ છે. વિશેષ એ કે – જંબુદ્વીપમાં વિચાર કરવો. તે માટે 'ચિયારી' શબ્દ મૂક્યો છે. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જંબુદ્વીપ દ્વીપને લવણ નામનો સમુદ્ર જે વૃત્ત છે અને વલયાકાર સંસ્થાન વડે સંસ્થિત છે. બધી જ દિશા-વિદિશામાં વીંટીને રહેલો છે. [એ પ્રમાણે કહેવું.] ભગવંતે તેમ કહેતાં ગૌતમ પ્રશ્ન કરે છે તે સુગમ છે. ભગવંતે કહ્યું – તે - ૧૭૦ સમચક્રવાલ છે, ઈત્યાદિ સુગમ છે. = ફરી પ્રશ્ન કરે છે – તે સુગમ છે. ભગવંત કહે છે – તે બે લાખ યોજન ચક્રવાલ વિખંભથી છે. તે પરિક્ષેપથી ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક ન્યૂન કહી છે. તે આ રીતે – લવણસમુદ્રમાં એક તફ બે લાખ યોજન ચક્રવાલ વિખંભ છે, અને બીજી તરફ પણ બે લાખ યોજન છે. મધ્યમાં એક લાખ યોજનનો જંબૂદ્વીપ છે. બધાં મળીને પાંચ લાખ યોજન છે. આનો વર્ગ કરતાં પચીશ અને તેની ઉપર દશ શૂન્યો આવશે, તેને ૧૦ વડે ગુણવાથી આવે છે પચીશ પછી ૧૧-શૂન્યો. આ રાશિનું વર્ગમૂળ = કાઢતાં પ્રાપ્ત થાય છે – ૧૫,૮૧,૧૩૮ અને શેષ વધે છે - છવીશ લાખ, ચોવીશ હજાર, નવસો છપ્પન, તેને ભાંગ્યા ૩૧-લાખ, ૬૨-હજાર, ૨૭૬ અર્થાત્ ૨૬,૨૪,૯૫૬+ ૩૧,૬૨,૨૬. આ અપેક્ષાથી એક યોજનમાં કંઈક ન્યૂન પ્રાપ્ત થાય છે. તેથી કહેલ છે કિંચિત્ ન્યૂન-૧૩૯. લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો છે, તેથી ૨૮-નક્ષત્રોને ચાર વડે ગુણીએ, તેથી ૧૧૨ । નક્ષત્રો તેમાં હોય છે. ૮૮-ગ્રહોને ચાર વડે ગુણીએ, તેથી ૩૫૨ થાય છે. તારા કોડાકોડીના-૬૬,૯૭૫ છે, તેને ચાર વડે ગુણીએ-તેનાથી યયોક્ત તારા પ્રમાણ થાય છે. તે લવણસમુદ્ર આદિ બધું જ સુગમ છે. વિશેષ એ - પરિધિ ગણિત પરિભાવના આ પ્રમાણે કરવી જોઈએ – જંબુદ્વીપના વિખુંભ લાખ યોજનને લવણના બંને બાજુ બબ્બે લાખ યોજનના મેળવવાથી ચાર લાખ, ધાતકીખંડની બંને બાજુ ચાર-ચાર લાખ મળીને આઠ લાખ છે. તેથી આ બધાં મળીને ૧૩-લાખ થાય છે. તેથી આ રાશિનો વર્ગ કરતાં-૧૬૯ અને તેના પછી દશ શૂન્યો મૂકતાં પ્રાપ્ત સંખ્યા જાણવી. ફરી તેને દશ વડે ગુણતાં-૧૬૯ની આગળ ૧૧-શૂન્યો મૂકવા. ત્યારપછી તેનું વર્ગમૂળ કાઢવામાં આવતા ૪૧,૧૦,૯૬૧ નક્ષત્રાદિ પરિમાણ પ્રાપ્ત થશે. તેનું નક્ષત્રાદિ પરિમાણ પણ ૨૮ આદિ સંખ્યક નક્ષત્રો બાર વડે ગુણીને સ્વયં આણવું. ધાતકીખંડ ઈત્યાદિ બધું સુગમ છે. તે કાલોદ સમુદ્ર ઈત્યાદિ. એ પણ સુગમ છે. વિશેષ એ કે – પરિક્ષેપ ગણિત ભાવના આ પ્રમાણે જાણવી. [કરવી.] કાલોદ સમુદ્ર એક તરફ ચક્રવાલથી આઠ લાખ યોજન છે. બીજી તરફ પણ આઠ લાખ યોજન છે, તેથી સોળ લાખ થયા. ધાતકીખંડના એક તફ ચાર લાખ, બીજી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧૩૧ ૧૭૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હવે મનુષ્યોગ વક્તવ્યતા કહે છે – “તેમનુષ્યક્ષેત્ર ઈત્યાદિ બધું સુગમ છે. વિશેષ એ કે- માનુષ ફોનના આયામ-વિખંભ પરિમાણ ૪૫-લાખ યોજન છે. તે આ પ્રમાણે - તરફ પણ ચાર લાખ, એટલે કુલ આઠ લાખ, લવણ સમુદ્રના એક તરફ બે લાખ, બીજી તરફ પણ બે લાખ, એ રીતે કુલ ચાર લાખ, જંબૂદ્વીપના એક લાખ, એ રીતે બધી, સંખ્યા મળીને ૧૬+૮+૪+૧ અર્થાત્ ૨૯ લાખ થશે. - આ ર૯ લાખનો વર્ગ કરતાં આવશે - ૮૪૧, તેથી આગળ દશ શૂન્ય. તેને ૧૦વડે ગુણતાં ૮૪૧થી આગળ ૧૧-શૂન્યો આવશે. આવેલ કમનું વર્ગમૂળ કાઢતાં - ૯૧,૭૦,૬૦૫ યથોક્ત પરિધિપરિમાણ પ્રાપ્ત થશે. શેષ વધે છે - 36,33,૯૭૫. આ સંખ્યા જે રહે છે, તેની અપેક્ષાથી વિશેષાધિકq કહ્યું અહીં કાલોદ સમુદ્રમાં - નક્ષત્રાદિ પરિમાણ ૨૮ નક્ષત્રાદિને ૪૨ વડે ગુણીને કહેવા. તે કાલોદ સમુદ્રને પુકવર ઈત્યાદિ સુગમ છે. ગણિત-ભાવના આ પ્રમાણે છે. પુકવરહીપના પૂર્વથી ૧૬ લાખ યોજન અને પશ્ચિમથી પણ ૧૬-લાખ યોજન છે, તેથી કુલ ૩૨-લાખ યોજન થાય. કાલોદધિના પૂર્વથી આઠ લાખ અને પશ્ચિમથી આઠ લાખ, એ રીતે કુલ સોળ લાખથશે. ધાતકીખંડના એકતરફથી ચાર લાખ અને બીજી તરફપણ ચાર લાખ મળીને આઠ લાખ થશે. લવણ સમુદ્રના એક તફથી બે લાખ અને બીજી તરફ બે લાખ મળીને ચાર લાખ અને જંબૂદ્વીપના એક લાખ, એ બધાં મળીને ૩૨૧૬+૮+૪+૧ = ૬૧ લાખ થશે. આ ૬૧,૦૦,૦૦૦નો વર્ગ કરવામાં આવે, તો પ્રાપ્ત શશિ ૩૭૨૧ ઉપર દશ શૂન્યો થશે. તેને દશ વડે ગુણતાં ૩૩ર૧ની આગળ અગિયાર શૂન્યો મૂકતાં જે શશિ આવે, તેટલી સશિ થશે. પછી આ રાશિનું વર્ગમૂળ કાઢતાં યશોક્ત પરિધિ પરિમાણ પ્રાપ્ત થશે. [જે સૂટમાં નોંધેલ છે.] નાગાદિ પરિમાણ-૨૮ નક્ષત્રોને ૧૪૪ વડે ગુણતાં પ્રાપ્ત થશે, તેને સ્વયં વિચારી લેવું. પુકરવરદ્વીપના બહુમધ્યદેશ ભાગમાં માનુષોત્તર નામક પર્વત કહેલો છે. તે વૃત્ત છે. વૃત મધ્યમાં પૂર્ણ પણ હોય. જેમાં કૌમુદી ક્ષણમાં ચંદ્ર મંડલ, તેથી તેની સમાનતાના વ્યવચ્છેદ માટે કહે છે - વલયાકાર સંસ્થાન સંસ્થિત જે પુકરવરદ્વીપને બે ભાગમાં બધી દિશા-વિદિશામાં વિભાગકરતાં-કરતાં રહે છે. કયા ઉલ્લેખથી બે ભાગમાં વિભાજન કરીને રહેલો છે? તેથી કહે છે – અવ્યંતર પુકરાદ્ધ અને બાહ્ય પુકરાઈ' ત્ર' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. શું કહેવા માંગે છે? માનુષોત્તર પર્વતની પૂર્વે જે પુખરાદ્ધ છે, તે અત્યંતર પુકરાદ્ધ. વળી જે તે માનુષોત્તર પર્વતથી પછીનો પુકરાદ્ધ છે, તે બાહ્ય પુકરાદ્ધ છે. તે અત્યંતર પુકરાદ્ધ ઈત્યાદિ બધું સુગમ છે. વિશેષ એ છે કે પરિધિ ગણિત ભાવના પૂર્વવતું કરવી જોઈએ. નક્ષત્ર આદિ પરિમાણ ૨૮ આદિ સંખ્યાવાળાનબાદિ કર વડે ગુણીને વિચારવું જોઈએ. એક લાખ જંબૂદ્વીપમાં, પછી લવણસમુદ્રમાં એક તરફ બે લાખ, બીજી તરફ પણ બે લાખ એટલે ચાર લાખ. ધાતકીખંડમાં એક તરફ ચાર લાખ, બીજી તરફ પણ ચાર લાખ એટલે આઠ લાખ, પછી કાલોદ સમુદ્રમાં એક તરફ આઠ લાખ, બીજી તરફ પણ આઠ લાખ એટલે સોળ લાખ, પછી અત્યંતર પુકરાઈ એક તરફ આઠ લાખ, બીજી તરફ પણ આઠ લાખ એટલે સોળ લાખ. સર્વ સંખ્યા- ૧૬+૧૬+૮+૪+૧ = ૪૫ અર્થાત પીસ્તાલીશ લાખ યોજન. પરિધિ ગણિત પરિભાવના તો “વિકંભ વર્ગ દશ ગુણ” ઈત્યાદિ કરણ વશથી સ્વયં કરી લેવું. નક્ષત્રાદિ પરિમાણ તો ૨૮ આદિ સંખ્યાને નક્ષત્રાદિ એક ચંદ્ર પરિવારભૂતને ૧૩૨ વડે ગુણીને સ્વયં જાણવું. અવ નવસંસા ઈત્યાદિ, અહીંગાથાપૂર્વાદ્ધિથી અત્યંતર પુકરાદ્ધનું વિહેંભ પરિમાણ કહેલ છે અને ઉત્તરાદ્ધ વડે માનુષ્ય ક્ષેત્રનું વિકંભ પરિમાણ કહેલ છે. ‘કોટન' ઈત્યાદિ, એક યોજન કરોડ બેંતાલીસ લાખ, કીશ હજાર બસો ઓગણપચાશ ૧,૪૨,૩૦,૨૪૯ એટલા પ્રમાણમાં માનુષ ફોમનો પરિધિ છે. આ આટલા પ્રમાણ જ અત્યંતર કરાઈની પણ પરિધિ છે તેમ જાણવું. ‘બોંતેર ચંદ્ર’ ઈત્યાદિ ગાથા-ત્રણ અત્યંતર પુકરાદ્ધગત ચંદ્રાદિ સંખ્યાની પ્રતિપાદક છે, તે સુગમ છે. જો કે “બગીશ ચંદ્ર” ઈત્યાદિ ત્રણ ગાથા સર્વ મનુષ્ય લોકગત ચંદ્રાદિ સંખ્યા પ્રતિપાદક છે, તે પણ સુગમ છે. ૮૮,૪૪,૦૦૦ બાકીનો અર્થ કહેવાયેલ છે. હવે સર્વ મનુષ્યલોકના તારગણનો ઉપસંહાર કહે છે - આ- અનંતર ગાયામાં કહેલ સંખ્યાક તારાપિંડ સર્વસંખ્યાથી મનુષ્ય લોકમાં કહેલ છે, તેમ જાણવું. વળી મનુષ્યલોકથી જે બહાર છે, તે જિત-સર્વજ્ઞ તીર્થકર વડે કહેલ છે. તે અસંખ્યાત છે. કેમકે દ્વીપ-સમુદ્રોની સંખ્યા અસંખ્યાત હોવાથી તેમ જાણવું. પ્રતિદ્વીપ અને પ્રતિસમુદ્ર યથાયોગ સંખ્યાત અને અસંખ્યાત તારાનો સદ્ભાવ છે. આટલી સંખ્યામાં તાસ પરિમાણ જે અનંતર મનુષ્યલોકમાં કહ્યા, તે જ્યોતિક દેવ વિમાનરૂપ કદંબ પુણવત્ નીચેથી સંકુચિત અને ઉપર વિસ્તીર્ણ ઉત્તાનીકૃત અર્ધકપિથ સંસ્થાન સંસ્થિત છે, ચાર ચરે છે. તથા જગત્ સ્વાભાવથી કહ્યું. તારું ગ્રહણના ઉપલક્ષણ વડે સર્ય આદિ પણ યથોકત સંગાક મનુષ્યલોકમાં તથા જગતું સ્વાભાવ્યથી ચાર ચરે છે, તેમ કહેવું. હવે એમાં રહેલ ઉપસંહારને કહે છે– સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને ઉપલક્ષણથી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧p3 ૧૩૪ તારા પણ લેવા. સર્વજ્ઞ વડે મનુષ્યલોકમાં આટલી સંખ્યામાં કહેલ છે. જે સૂર્ય આદિ યથોન સંખ્યામાં સકલ મનુષ્યલોકમાવી છે, તે પ્રત્યેકના નામગોત્ર - અહીં અવર્ણયુક્ત નામ, સિદ્ધાંત પરિભાષાથી નામ ગોત્ર કહેવાય છે. તેના આ અર્થ છે - અવર્ણ યુકત નામ અથવા નામ અને ગોત્ર તે નામગોગ. પ્રત - અતિશય વિનાના પુરુષો ક્યારેય પણ કહી શકશે નહીં, કેવળ સર્વજ્ઞો જ કહી શકે. તેથી આ પણ સંયદિ સંખ્યા પ્રાકૃત પુરુષ અપ્રમેય સર્વજ્ઞ વડે ઉપદિષ્ટ છે. માટે તેની સમ્યક્રસારી રીતે શ્રદ્ધા કરવી જોઈએ. અહીં બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક કહેવાય છે. આવા સ્વરૂપના ચંદ્ર આદિની પિટકની સર્વ સંખ્યા વડે મનુષ્યલોકમાં છાસઠ સંખ્યક થાય છે. હવે પિટકનું પ્રમાણ કહે છે - એકૈક પિટકમાં બે ચંદ્ર અને બે સૂયોં હોય છે. અથ બે ચંદ્રો અને બે સૂર્યો એટલાં પ્રમાણમાં એક-એક ચંદ્ર-સૂર્યની પિટક. એ પ્રમાણમાં પિટક જંબૂદ્વીપમાં છે એટલે કે એક જંબુદ્વીપમાં બે ચંદ્રો અને બે સૂર્યો છે. બે પિટક લવણ સમુદ્રમાં છે, તેમાં ચાર ચંદ્રો અને ચાર સૂર્યો છે. એ પ્રમાણે છે પિટકો ધાતકીખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુકરાદ્ધમાં એ રીતે બધી મળીને ચંદ્ર-સૂર્યની છાસઠ પિટકો [મનુષ્ય ક્ષેત્રમાં છે. સર્વ મનુષ્યલોકમાં સર્વ સંખ્યાથી નક્ષત્રોની પિટકો-છાસઠ- છે. માત્ર પિટક પ્રમાણ, બે ચંદ્ર સંબંધી નક્ષત્ર સંખ્યા પરિમાણ. તેથી કહે છે - એકૈક પિટકમાં પ૬નક્ષણો હોય છે. એટલે શું કહે છે ? ૫૬-નક્ષત્ર સંખ્યાની કૈક નામપિટક છે. અહીં પણ ૬૬-સંખ્યા ભાવના. એ પ્રમાણે - એક નક્ષત્રપિટક જંબૂદ્વીપમાં, બે લવણસમુદ્રમાં, છ ધાતકીખંડમાં, ર૧-કાલોદમાં, ૩૬-અત્યંતરપુકરાદ્ધમાં છે. સર્વમનુષ્યલોકમાં મહાગ્રહોની પણ સર્વસંખ્યાથી ૬૬-પિટકો થાય છે. ગ્રહપિટક પ્રમાણ, બે ચંદ્ર સંબંધી ગ્રહ સંખ્યા પ્રમાણ, તથા કહે છે - એકૈક ગ્રહપિટકમાં ૧૬ ગ્રહો હોય છે - X• છાસઠ સંખ્યા ભાવના પૂર્વવત કરવી જોઈએ. આ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યની ચાર પંક્તિઓ હોય છે. તે આ પ્રમાણે - બે પંક્તિ ચંદ્રોની, બે પંક્તિ સૂર્યોની, એક-એક પંક્તિ-૬૬ની હોય છે. તેની ભાવના આ રીતે એક સૂર્ય જંબૂદ્વીપના મેરુના દક્ષિણ ભાગમાં ચાર ચરતો વર્તે છે, એક ઉત્તર ભાગમાં, એક ચંદ્રમા મેરુના પૂર્વભાગમાં, એક ચંદ્ર પશ્ચિમ ભાગમાં વર્તે છે. તેમાં જે મેરુના દક્ષિણ ભાગે સૂર્ય ચાર ચરે છે, તેની સમશ્રેણિમાં રહેલ બે દક્ષિણ ભાગમાં સૂર્ય લવણ સમુદ્રમાં, છ ધાતકીખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુકરાદ્ધમાં, એ રીતે આ સૂર્યની પંક્તિમાં છાસઠ સૂર્યો થાય. જેપણ મેરુના ઉત્તર ભાગમાં રહેલ સૂર્ય ચાર ચરતા વર્તે છે. આના પણ સમશ્રેણિથી, વ્યવસ્થિત, બે ઉત્તર ભાગમાં સૂર્યો લવણ સમુદ્રમાં, ધાતકીખંડમાં છ ઈત્યાદિ. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જે મેરુના પૂર્વ ભાગમાં ચાર ચરતા વર્તે છે તે ચંદ્રો પણ સમશ્રેણિમાં અવસ્થિત છે, બે પૂર્વભાગે ચંદ્ર લવણ સમુદ્રમાં. છ ધાતકીખંડમાં, ૨૧-કાલોદમાં ઈત્યાદિ. •x•x - X - X • એ રીતે ચંદ્રમાંની ૬૬ની સંખ્યા થશે. એ રીતે મેરના પશ્ચિમ ભાગમાં ચંદ્રમાની પંક્તિમાં છાસઠ ચંદ્રો જાણી લેવા જોઈએ. મનુષ્યલોકમાં નબો સર્વસંખ્યાથી પ૬-પંક્તિ થાય છે. એકૈકની ૬૬-પંક્તિ થાય છે. અર્થાત્ ૬૬-નક્ષત્રોનું પ્રમાણ છે. તે આ રીતે - આ જંબૂદ્વીપમાં દક્ષિણથી અર્ધભાગમાં એક ચંદ્રના પરિવાર ભૂત અભિજિતાદિ ૨૮-નાગોના ક્રમથી રહેલ ચાર ચરે છે. ઉત્તથી અભિાગમાં બીજા ચંદ્રના પરિવારભૂત-૨૮-સંખ્યક અભિજિતાદિ નાનો ક્રમથી રહેલ છે. તેમાં દક્ષિણથી અર્ધભાગમાં જે અભિજિત નક્ષત્રને તે સમશ્રેણિમાં રહેલ બે અભિજિતુ નક્ષત્ર લવણસમુદ્રમાં, છ ધાતકી ખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુખરાદ્ધમાં. એ રીતે સર્વસંખ્યાથી ૬૬-અભિજિત નક્ષત્રો પંક્તિથી છે. એ પ્રમાણે શ્રવણાદિ પણ દક્ષિણથી અર્ધભાગમાં પંક્તિ વડે વ્યવસ્થિત-૬૬ સંખ્યક કહેવા. ઉત્તરથી પણ અર્ધભાગમાં જે અભિજિતનબ. તે સમશ્રેણિવ્યવસ્થિતમાં ઉત્તર ભાગમાં જ બે અભિજિતુ નામ લવણસમુદ્રમાં, છ ધાતકીખંડમાં ઈત્યાદિ. એ પ્રમાણે શ્રવણાદિ પંક્તિ પણ પ્રત્યેક ૬૬-સંખ્યામાં જાણવી. એ પ્રમાણે સર્વ સંખ્યા વડે ૫૬-નક્ષત્રોની પંક્તિ છે, અને એકૈક પંક્તિ છાસઠ સંખ્યક છે. ગ્રહોમાં અંગારક વગેરે સર્વ સંખ્યાથી મનુષ્યલોકમાં ૧૬ પંક્તિ છે. એકૈક પંક્તિ ૬૬ની છે. અહીં પણ આ ભાવના છે – આ જંબૂદ્વીપમાં દક્ષિણથી અર્ધ ભાગમાં એક ચંદ્રના પરિવારભૂત અંગારક વગેરે ૮૮ ગ્રહો છે. ઉત્તરથી અર્ધ ભાગમાં બીજા ચંદ્રના પરિવારભૂત અંગારક વગેરે જે-૮૮. તેમાં દક્ષિણથી અર્ધભાગમાં જે અંગાકનામે ગ્રહ, તે સમશ્રેણિમાં રહેલ છે, દક્ષિણ ભાગમાં જ બે અંગાક લવણસમુદ્રમાં, છ ધાતકી ખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુકરાર્ધમાં એ પ્રમાણે બધાં મળીને છાસઠની સંખ્યા થઈ. એ પ્રમાણે બીજા પણ ગ્રહો પંક્તિ વડે રહેલ છે. પ્રત્યેક છાસઠ-છાસઠ જાણવા. એ પ્રમાણે ઉત્તરથી પણ અભિાગમાં અંગાકાદિ ૮૮-ગ્રહોની પંક્તિ છે, પ્રત્યેક ૬૬-સંખ્યામાં જાણવી. એ રીતે ગ્રહો-૧૩૬ થાય. પ્રત્યેકની પંક્તિ-૬૬. મનુષ્યલોકવર્તી બઘાં ચંદ્રો, બધાં સૂર્યો, બધાં ગ્રહગણ, યથાયોગ અન્ય અન્ય Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧૩૫ નક્ષત્રથી સાથે યોગ વડે ઉપલક્ષિત, પ્રકર્ષથી બધી દિશા-વિદિશામાં પરિભ્રમણ કરતાં ચંદ્રાદિના દક્ષિણે જ મેરુ જે આવર્તનમાં હોય તે પ્રદક્ષિણાને પ્રદક્ષિણાવર્ત કહે છે. તેવા મંડલો જેમાં છે તે, મેરુને આશ્રીને ચરે છે. એ રીતે આમ કહે છે – સૂર્ય આદિ સમસ્ત પણ મનુષ્યલોકવર્તી પ્રદક્ષિણાવર્ત મંડલગતિથી ભ્રમણ કરે છે. અહીં ચંદ્ર-સૂર્ય-ગ્રહોના મંડલો અનાવસ્થિત છે. યથાયોગ અન્ય અન્ય મંડલોમાં તેના સંચારિતત્વથી કહેલ છે. નક્ષત્ર અને તારા મંડલો અવસ્થિત જ છે, તેમ જાણવું. અહીં શું કહે છે – આકાલ પ્રતિનિયત એકૈક નક્ષત્રો અને તારાના મંડલો, આ અવસ્થિત મંડલત્વથી કહેલ નથીને ? એવી આશંકાથી કદાચ આની ગતિ જ ન થતી ન - હોય, તેથી કહે છે – તે નક્ષત્રો અને તારા પ્રદક્ષિણાવર્ત જ મેરુને અનુલક્ષીને ચાર સરે છે - x - ચંદ્ર અને સૂર્યનું ઉર્ધ્વ કે અધો સંક્રમણ થતું નથી. કેમકે તેવો જગત્ સ્વભાવ છે. પણ મંડલોમાં તીર્છ સંક્રમણ થાય છે. તેમાં શું વિશેષ છે ? તે કહે છે - અત્યંતર અને બાહ્ય વડે વર્ત છે. તે સાંમાંતર બાહ્ય. અર્થાત્ સર્વાન્વંતર મંડલથી તેટલાં મંડલોમાં સંક્રમણ કરે જેટલામાં સર્વબાહ્ય મંડલ આવે અને સર્વ બાહ્ય મંડલોની પૂર્વે તેટલા મંડલોમાં સંક્રમણ કરે જેટલામાં સર્વાશ્ચંતર મંડલ આવે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહોના ચાર વિશેષથી - તે-તે ચાર વડે સુખ-દુઃખ વિધિ મનુષ્યોને થાય છે. તે આ રીતે – મનુષ્યોના કર્મો સદા બે પ્રકારે હોય છે. તે આ પ્રમાણે – શુભવેધ અને અશુભવેધ. કર્મોના સામાન્યથી વિપાકહેતુ પાંચ છે. તે આ પ્રમાણે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. કહ્યું છે કે – ઉદય, ક્ષય, ક્ષયોપસમ, ઉપશમ જે કર્મોનો કહ્યો છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રીને છે. શુભ કર્મો પ્રાયઃ શુભવેધ કર્મોની શુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી વિપાકહેતુ છે અને અશુભવેધોના અશુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી છે. તેથી જો જેમના જન્મ નક્ષત્રાદિ વિરોધી ચંદ્ર-સૂર્યાદિનો ચાર હોય છે ત્યારે તેમના પ્રાયઃ જે અશુભવેધ કર્યો છે, તે તેને તયાવિધ વિપાક સામગ્રી આપીને, વિપાક પમાડે છે. વિપાક આવતાં શરીરમાં રોગના ઉત્પાદન વડે કે ધનહાનિ કરીને કે પ્રિયજનોના વિયોગ વડે કે કલહ સંપાદનથી દુઃખ ઉત્પાદન કરે છે. જ્યારે જેમના જન્મનક્ષત્રાદિ અનુકૂળ હોય, ચંદ્રાદિનોચાર ત્યારે તેને પ્રાયઃ જે શુભ વેધ કર્યો હોય, તે તેને તથાવિધ વિપાક સામગ્રી પમાડીને વિપાક આપે છે. વિપાક પામીને તે શરીરનિરોગતા, ધનવૃદ્ધિ કરણ, વૈરનું ઉપશમન, પ્રિયનો સંપ્રયોગ સંપાદનથી કે અભિષ્ટ પ્રયોજનના નિષ્પત્તિના કારણનો પ્રારબ્ધથી સુખ ઉપજાવે છે. તેથી જ પરમ વિવેકીને અલ્પ પણ પ્રયોજન શુભતિથિનાત્રથી આરંભે છે, ગમે તેને નહીં. તેથી જ જિનવરોની પણ આજ્ઞા પ્રવ્રાજનાદિને આશ્રીને એ રીતે વર્તે છે, જેમકે ૧૭૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ – શુભક્ષેત્ર, શુભદિશામાં અભિમુખ થઈ શુભ તિથિ-નક્ષત્ર-મુહૂત્તિિદમાં પ્રવ્રાજના, વ્રતારોપણ આદિ કરવા જોઈએ. અન્યથા નહીં. પંચવસ્તુકમાં પણ કહ્યું છે કે – આ જિનવરોની આજ્ઞા છે કે શુભક્ષેત્રમાં, શુભ દિશામાં અભિમુખ કરીને, શુભ તિથિ-નક્ષત્ર-મુહૂર્ત આદિમાં દીક્ષા, વ્રતનું આરોપણ આદિ કરવા. વળી ક્ષેત્રાદિ પણ કર્મોના ઉદયાદિ કારણ ભગવંત વડે કહેલ છે. તેથી અશુભ દ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રીને પામીને કદાચિત્ અશુભ વેધ કર્મોના વિપાકને પામીને ઉદયમાં આવે છે. તેના ઉદયમાં ગૃહિત વ્રતના ભંગાદિ દોષ પ્રસંગ આવે છે. શુભદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી પામીને પ્રાયઃ અશુભ કર્મ વિપાકનો સંભવ નથી. એ રીતે નિર્વિઘ્ન સામાયિક પરિપાલનાદિ થાય છે. તેથી અવશ્ય છાસ્થ વડે સર્વત્ર શુભક્ષેત્રાદિમાં પ્રયત્ન કરવો જોઈએ. જે ભગવંત અતિશયવાળા છે, તે અતિશયના બળથી જ સવિઘ્ન કે નિર્વિઘ્નને સમ્યક્ જાણે છે. તેઓ શુભ તિથિ-મુહૂર્વાદિકની અપેક્ષા રાખતાં નથી, તેથી તેના માર્ગનું અનુસરણ છાસ્થો માટે ન્યાયી નથી, તેથી જે પરમમુનિ પર્યાપાસિત પ્રવચન વિડંબક, અપમિલિત જિનશાસન ઉપનિષદ્ ભૂત શાસ્ત્ર, ગુરુ પરંપરાથી આવેલ નિવધ વિશદ કાલોચિત સામાચારી પ્રતિપંથીની સ્વમતિ કલ્પિત સામાચારી ધારણ કરે છે જેમકે – પ્રવ્રજ્યાદિમાં શુભ તિથિનક્ષત્રાદિ નિરીક્ષણ ન કરવું જોઈએ. ઈત્યાદિ - ૪ - સૂર્ય-ચંદ્રના સર્વબાહા મંડલથી અત્યંતર પ્રવેશતાં તાપક્ષેત્ર પ્રતિદિવસના ક્રમથી નિયમથી આયામ વડે વધે છે. જે ક્રમે વધે છે, તે જ ક્રમથી સર્વાન્વંતર મંડલથી બહાર નીકળતા ઘટે છે. તેથી કહે છે – સર્વ બાહ્ય મંડલમાં ચાર ચરતાં સૂર્ય-ચંદ્ર પ્રત્યેક જંબુદ્વીપ ચક્રવાલને દશ વડે ભાગ કરીને બે-બે ભાગ તાપક્ષેત્ર, પછી સૂર્ય અત્યંતર પ્રવેશતા પ્રતિમંડલ ૩૬૬૦નો ભાગ કરીને બબ્બે ભાગ તાપક્ષેત્રની વૃદ્ધિ કરે છે. ચંદ્રમાં પણ પૂર્ણિમાના ક્રમથી પ્રતિમંડલ છવીશ-છવીશ ભાગો, ૨૭માંના ૧/૩ ભાગ વધારે છે. ઈત્યાદિ - ૪ - તે ચંદ્ર-સૂર્યાદિનો તાપક્ષેત્રપય નાલિકા પુષ્પાકાર હોય છે. આ જ વાત કહે છે – મેરુની અંદરની દિશામાં સંકુચિત અને બહારલવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત છે. આ પૂર્વે ચોથા પ્રાકૃતમાં કહેલ છે, માટે ફરી કહેતા નથી. હવે ચંદ્રને આશ્રીને ગૌતમ પૂછે છે – • સૂત્ર-૧૭૫ થી ૧૯૨ : [૧૭] ચંદ્ર કઈ રીતે વધે છે ? ચંદ્રની હાનિ કઈ રીતે થાય છે ? ચંદ્ર કયા અનુભાવથી કાળો કે શુકલ થાય છે ? [૧૭૬] કૃષ્ણ રાહુ વિમાન નિત્ય ચંદ્રથી અવિરહિત હોય છે. ચાર ગુલ ચંદ્રની નીચેથી સરે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૯/-/૧૭૫ થી ૧૯૨ ૧૩૭ [૧૭] શુક્લ પક્ષમાં જ્યારે ચંદ્રની વૃદ્ધિ થાય છે, ત્યારે એક એક દિવસમાં ૬૨-૬ર ભાગ પ્રમાણથી ચંદ્ર તેનો ક્ષય કરે છે. [૧૮] પંદર ભાગથી પંદર દિવસમાં ચંદ્રને તે વરણ કરે છે. ૧૫-ભાગથી વળી તેનું અવક્રમ કરે છે. [૧૯] એ પ્રમાણે ચંદ્ર વૃદ્ધિ પામે છે, ચંદ્રની પરિહાનિ થાય છે. આ અનુભાવથી ચંદ્ર કૃષ્ણ કે શુક્લ થાય છે. [૧૮] મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ચંદ્રસૂર્ય-ગ્રહગણાદિ પંચવિધ જ્યોતિક ભ્રમણશીલ હોય છે. [૧૮૧] તેના સિવાયના જે બાકીના ચંદ્ર-સૂર્ય-ગ્રહ-તારા અને નક્ષત્રો છે, તેને ગતિ કે સર નથી, તેને અવસ્થિત જાણવા. [૧] એ પ્રમાણે જંબૂદ્વીપમાં બમણાં, લવણમાં ચામુણા, તેનાથી ત્રણગુણા ચંદ્ર-સૂર્યો ધાતકીખંડમાં છે. [૧૮] આ દ્વીપમાં બે ચંદ્ર, ચાર લવણસમુદ્રમાં, ધાતકીખંડમાં ભાર ચંદ્ર અને સૂર્યો હોય છે. [૧૮] ઘાતકીખંડથી આગળ-આગળ ચંદ્રનું પ્રમાણ ત્રણગણું અને પૂર્વના ચંદ્રને ઉમેરીને થાય છે. [૧૯૫] નામ, ગ્રહ, તારાનું પ્રમાણ જે જાણવું હોય તો તે ચંદ્રથી ગુણિત કરવાથી પણ તે પ્રાપ્ત થઈ શકે છે. [૧૮] મનુષ્યોની બહાર ચંદ્રસૂર્યોની જયોના અવસ્થિત છે. ચંદ્ર અભિજિથી, સૂર્ય પુષ્યથી યુકત હોય છે. [૧૮] ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર અન્યૂન પચાસ હજાર યોજન છે. [૧૮૮] સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર મનુષ્ય ક્ષેત્રની બહાર એક લાખ યોજન હોય છે. [૧૮] મનુષ્યલોક બહાર સૂર્ય-ચંદ્રશી, ચંદ્ર-સૂણિી અંતપ્તિ થાય છે, તેમની લેશ્યા આશ્ચર્યકારી-શુભ અને મંદ હોય છે. [૧૯] એક ચંદ્રનો પરિવારમાં ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો હોય છે. હવે હું તારાગણનું પ્રમાણ કહીશ. [૧૧] એક ચંદ્રના પરિવારમાં ૬૬,૦૫ કોડાકોડી તારાગણ છે. [૧ મનુષ્યોમાં જે ચંદ્ર, સૂર્ય ગ્રહગણ, નts, તારારૂપ છે, તે દેવો ઉtqvw, કલોત્પન્ન, વિમાનોત્પન્ન, ચારોux, ચાર સ્થિતિક, ગતિરતિક, ગતિસમાયણ છે ? તે દેવો ઉત્પક નથી, કોnક નથી, વિમાનોm છે, ચારોક છે, ચારસ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપHક છે, ઉમુખ કદંબપુષ્પ [24/12] સંસ્થાન સંસ્થિત હજાર યોજન તાપક્ષેગવાળા, બાહ્ય પદાથી વિમુર્વિત હજારો મહા આહત નૃત્ય ગીત વા»િ તંત્રી તલતાલ ગુટિત ધન મૃદંગના ટુ પ્રવાદિત રવ વડે, મહા ઉત્કૃષ્ટ સીંહનાદના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવત મંડલ ચારથી અનુપરિવર્તન કરે છે. ત્યારે તે દેવોનો ઈન્દ્ર જ્યારે સ્ત્રવે છે, તે કઈ રીતે અહીં વિચરે છે ? તો ચાર-પાંચ સામાનિક દેવો તે સ્થાનને અંગીકાર કરીને વિચરે છે ચાવતુ અહીં બીજે ઈન્દ્ર જ્યારે ઉત્પન્ન થાય છે. તે ઈન્દ્રસ્થાન કેટલાં કાળથી વિરહિત કહેલ છે ? તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ રહે. મનુષ્યોમની બહાર જે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો શું ઉંઝોલ્યા, કયો, વિમાનો, ચારસ્થિતિક, ગતિરતિક, ગતિમાશક છે? તે દેવો ઉtGu# નથી, કશોત્પન્ન નથી, વિમાનોત્પન્ન છે, ચારોત્પન્ન નથી, ચાર સ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિસમાપક્ષક નથી, પળ fટના સંસ્થાનથી સંસ્થિત છે, લાખ યોજન તાપક્ષેત્રવાળા છે, બાહ્ય વૈક્રિય પર્વદા વડે લાખો મહાન આહd, નૃત્ય, ગીત, વાજિંત્ર યાવત્ ર વડે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે. તે દેવો સુખલેશ્યા, મંડલેશ્યા, મંદાતપલેશ્યા, ચિતર લેગ્યા, અન્યોન્ય સમવગાઢ તેયા, કૂટની માફક સ્થાનસ્થિત, તે પ્રદેશમાં ચારે દિશા-વિદિશાને અવભાસિત કરતાં, ઉધોતીત કરતા તાપિત કરતા, પ્રભાસિત કરતાં રહે છે. ત્યાં તે દેવોનો ઈન્દ્ર જ્યારે સ્ત્રવે છે, તેઓ ત્યારે શું કરે છે? ત્યારે રાવતું ચાર-પાંચ સામાનિક દેવો તે સ્થાનને પૂર્વવત્ યાવત્ છ માસ વિરહકાળ રહે છે. • વિવેચન-૧૫ થી ૧૯૨ - કયા કારણે શુક્લ પક્ષમાં ચંદ્ર વધે છે ? ક્યા કારણે ચંદ્ર કૃષ્ણ પક્ષમાં હાનિ થાય છે ? કયા પ્રભાવથી ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ થાય છે ? એક પક્ષ શુક્લ થાય છે ? એમ પૂછતાં ભગવંતે કહ્યું- સૂરમાં સહુનો ઉલ્લેખ કરાયેલ છે. આ રાહુ બે ભેદે છે, તે આ પ્રમાણે- પર્વરાહુ અને નિચરાહુ. તેમાં પવરાહુ તે કહેવાય જે ક્યારેક ક્યાંકથી આવીને નિજ વિમાન વડે ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનને આંતરે છે. આંતરીને લોકમાં તે “ગ્રહણ' તરીકે પ્રસિદ્ધ છે. તે અહીં ન લેવો. જે નિત્ય રાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે. તેવા જગતું સ્વભાવથી ચંદ્ર સાથે સર્વકાળ અવિરહિત છે તથા ચાર આંગળ વડે અપાપ્ત રહી ચંદ્રવિમાનની નીચે ચરે છે. એ પ્રમાણે ચરતાં શુકલપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને પ્રગટ કરે છે અને કૃષ્ણપક્ષમાં ધીમે ધીમે ચંદ્રને આવરે છે. તેથી કહે છે - અહીં બાસઠ ભાગ કરીને ચંદ્રવિમાનના બે ભાગ ઉપરના Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૫ થી ૧૨ ૧૩૯ છોડીને બાકીનાને પંદર ભાગે ભાગદેતાં ચાર ભાગો પ્રાપ્ત થાય છે, તે દૂર-શબ્દથી કહેવાય છે - x - આ વ્યાખ્યા જીવાભિગમની ચૂર્ણિ આદિના દર્શનથી કરેલ છે, સ્વમતિથી નહીં. આ જ ગાથાના વ્યાખ્યાનમાં જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે - ચંદ્રવિમાનને ૬૨ભાગકરાય છે. પછી પંદર વડે ભાગદેતાં, તેમાં ચાર ભાગો /૧૫ ભાગથી આવે અને શેષ બે ભાગ રહે. આટલાં દિવસે ને દિવસે શુક્લ પક્ષમાં ચંદ્ર રાહુ વડે મૂકાય છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે - શુક્લપક્ષના દિવસે-દિવસે ચંદ્ર બાસઠ ભાગથી વધે છે. સંપ્રદાયના વશથી જ સૂની વ્યાખ્યા કરવી, પોતાની બુદ્ધિ વડે ન કરવી, સંપ્રદાય યચોક્ત સ્વરૂપ છે. તેમાં શુક્લપક્ષના દિવસમાં જેકારણથી ચંદ્ર ૬૬૨ ભાગોને અથ૬૨ ભાગોના ચાર-ચાર ભાગ યાવત વધે છે. જ્યારે કૃષ્ણપક્ષમાં દિવસે-દિવસે તે જ ૬૨ ભાગના હોતાં ચાર-ચાર ભાગોને ઘટાડે છે. આ જ વાત કહે છે - કૃષ્ણ પક્ષમાં પ્રતિદિન સહવિમાન સ્વકીય પંદર ભાગથી ચંદ્રવિમાનને પંદર ભાગો વડે ઢાંકે છે. શુક્લ પક્ષમાં, ફરી તે જ પ્રતિદિને પંદર ભાગને સ્વકીય પંદર ભાગ વડે છોડે છે, ચંદ્રને મુક્ત કરે છે. અહીં શું કહેવા માંગે છે ? કૃષ્ણપક્ષમાં એકમથી શરૂ કરીને પોતાના ૧૫ભાગથી પ્રતિદિવસ કૈક પંદર ભાગ ઉપરના ભાગથી આરંભીને આચ્છાદિત કરે છે. શુક્લપક્ષમાં એકમથી શરૂ કરીને તે જ ક્રમથી પ્રતિદિન એકૈક પંદરમાં ભાગને પ્રગટ કરે છે. તેનાથી જગતમાં ચંદ્રમંડલની વૃદ્ધિ-હાનિ લાગે છે. સ્વરૂપચી વળી ચંદ્રમંડલ અવસ્થિત જ છે, તેમ જાણવું. તથા કહે છે - સહવિમાન વડે પ્રતિદિન ક્રમથી અનાવરણ કરણથી ચંદ્ર વધતો દેખાય છે. સહવિમાન વડે પ્રતિદિવસ ક્રમથી આવરણ કરણથી પ્રતિહાતિ પ્રતિભાસ ચંદ્રના વિષયમાં છે આ જ અનુભાવથી - કારણથી એક પક્ષ કૃષ્ણ હોય છે. જેમાં ચંદ્રની પરિહાનિ પ્રતિભાસે છે. શુક્લમાં ચંદ્રની વૃદ્ધિ થાય છે. મનુષ્યોત્રની અંદર પાંચ પ્રકારે જ્યોતિકો હોય છે. તે આ પ્રમાણે- ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ શબ્દથી નક્ષત્ર અને તારા થાય છે. વારીપ - ચાર યુક્ત. મનુષ્ય ક્ષેત્રથી આગળ જે શેષ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારો, નાનો છે અર્થાતુ તેના વિમાનો છે, તેમને ગતિ નથી. સ્વસ્થાનથી ચલન નથી. વાર - મંડલગતિથી પરિભ્રમણ નથી, તેથી તેમને અવસ્થિત છે તેમજ જાણવા. - એ પ્રમાણે હોવાથી એકૈક ચંદ્ર-સૂર્ય જંબૂદ્વીપમાં બે ગણાં થાય છે અર્થાત્ બે ચંદ્ર અને બે સૂર્ય જંબૂદ્વીપમાં. લવણ સમુદ્રમાં તે એક સૂર્ય-ચંદ્ર ચારગુણા થાય છે. ૧૮૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અર્થાત્ ચાર ચંદ્રો અને ચાર સૂર્યો લવણ સમુદ્રમાં હોય છે, તેમ કહે છે. લવણસમુદ્રમાં રહેલ ચંદ્ર અને સૂર્યથી ત્રણ ગુણા ધાતકી ખંડમાં હોય છે. અર્થાત્ બાર ચંદ્ર અને બાર સૂર્યો. ધાતકીખંડ જેની આદિમાં છે, તે ધાતકીખંડ વગેરે દ્વીપમાં અને સમદ્રમાં ઉદ્દિષ્ટ ચંદ્ર બાર આદિ છે, ઉપલક્ષણથી આ સૂર્ય-ચંદ્ર ત્રણગણાં કરીને ઉદ્દિષ્ટ ચંદ્રયુક્ત દ્વીપ કે સમુદ્રથી પહેલાં જંબૂદ્વીપને આદિ કરીને જે પૂર્વના ચંદ્ર, તે આદિ ચંદ્ર, તેના વડે સૂર્ય સહિત જેટલાં ચાય, આટલું પ્રમાણ કાલોદાદિમાં થાય છે. તેમાં ધાતકીખંડદ્વીપમાં ઉદ્દિષ્ટ ચંદ્ર ૧૨ છે, તેને ત્રણગણાં કરવાથી થાય-૩૬, એ પૂર્વેના ચંદ્રો-૬, તે આ રીતે- બે ચંદ્ર જંબુદ્વીપના અને ચાર ચંદ્રો લવણસમુદ્રના, એ રીતે બધાં મળીને ૪૨-ચંદ્રો થાય. કાલોદ સમુદ્રમાં આટલા ચંદ્રો છે. આ જ કરણવિધિ સૂર્યોની પણ છે. તેથી સૂર્ય પણ-૪ર-જાણવા. તથા કાલોદ સમુદ્રમાં-૪ર ચંદ્રો ઉદ્દિષ્ટ છે, તેને ત્રણગુણા કરીએ. આવશે-૧૨૬. પૂર્વેના ચંદ્રો છે-૧૮, તે આ રીતે જંબૂડીપમા-૨, લવણસમુદ્રમાં-ચાર, ઘાતકીખંડમાં બાર આ આદિમ ચંદ્ર સહિત ૧૨૬. બધાં મળીને ૧૪૪ થશે. પુકવરદ્વીપમાં આટલાં ચંદ્રો અને આટલાં જ સૂર્યો જાણવા. એ પ્રમાણે બધાં દ્વીપસમુદ્રોમાં આ કરણ અનુસાર ચંદ્રોની સંખ્યા જાણવી જોઈએ. હવે પ્રતિદ્વીપ-પ્રતિસમુદ્ર ગ્રહ-નક્ષત્ર-તારાપરિમાણ જાણવાનો ઉપાય કહે છે - વિમલુનાઇતારા અહીં છેલ્લે અગ્ર શબ્દ છે, તે પરિણામવાચી છે. જે દ્વીપમાં કે સમુદ્રમાં નગપરિમાણ, ગ્રહસ્પરિમાણ, તારપરિમાણને જાણવાને ઈચ્છે છે, તે દ્વીપ કે સમુદ્રના સંબંધી ચંદ્ર વડે એક ચંદ્રના પરિવારભૂત નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણ અને તારાના પરિમાણને ગુણતાં જે થાય છે. તેટલું પ્રમાણ તે દ્વીપમાં કે સમુદ્રમાં નક્ષત્રાદિ ત્રણેના પરિમાણ આવશે. જેમ લવણ સમુદ્રમાં નાગાદિ પરિમાણ જાણવા ઈચ્છા છે. લવણસમુદ્રમાં ચાર ચંદ્રો એક ચંદ્રના પરિવારભૂત જે ૨૮-નક્ષત્રો છે, તેને ચાર વડે ગુણીએ તેથી આવશે૧૧૨. લવણસમુદ્રમાં આટલા નો છે તેમ જાણવું. એક ચંદ્રના પરિવારભૂત-૮૮ ગ્રહો છે. તેને ચાર વડે ગુણીએ. તેનાથી આવશે૩૫૨. આટલા લવણસમુદ્રમાં ગ્રહો છે. તથા એક ચંદ્રના પરિવારભૂત તારાગણ કોડાકોડી-૬૬,૯૭૫ છે. તેને ચાર વડે ગુણીએ, તો આવશે-૨,૬૭,00 કોડાકોડી. આટલાં લવણસમુદ્રનો તારાગણ છે. એ પ્રમાણે નક્ષત્રાદિની સંખ્યા પૂર્વે કહી જ છે. એ પ્રમાણે બધાં દ્વીપ-સમુદ્રોમાં નક્ષત્રાદિ સંખ્યા પરિમાણ કહેવું. માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર-સૂર્યોના તેજ અવસ્થિત હોય છે. અર્થાત્ સૂર્યો સદૈવ ઉષ્ણ તેજ રહિત હોય, મનુષ્યલોકના ગ્રીખકાળ માફક અતિ ઉષ્ણ તેજ વાળો કદિ ન હોય. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૯/-/૧૭૫ થી ૧૯૨ ૧૮૧ તથા મનુષ્ય ક્ષેત્રથી બહાર બધાં ચંદ્રો સર્વદા અભિજિત્ નામથી યુક્ત અને સૂર્ય પુષ્પ વડે યુક્ત હોય છે. મનુષ્ય ફોનની બહાર ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર પરિપૂર્ણ ૫૦,૦૦૦ યોજન હોય છે. એ પ્રમાણે સૂર્યનું અને ચંદ્રનું પરસ્પર અંતર કહ્યું. પે ચંદ્ર અને ચંદ્રનું તથા સૂર્ય અને સૂર્યનું પરસ્પર અંતર કહે છે - ૪ - માનુષોતર પર્વતની બહાર સૂર્ય-સૂર્યનું પરસ્પર અને ચંદ્ર-ચંદ્રનું પરસ્પર અંતર હોય છે એક લાખ યોજન. તેથી કહે છે – ચંદ્રથી અંતરિત સૂર્ય અને સૂર્ય અંતરિત ચંદ્ર વ્યવસ્થિત છે. ચંદ્ર-સૂર્યોના પરસ્પર સંત-૫૦,૦૦૦ ચોજન છે. તેથી તેમનું પરસ્પર અંતર લાખ યોજના થાય. હવે બહારના ચંદ્ર-સૂર્યોની પંક્તિમાં અવસ્થાન કહે છે - મનુષ્ય લોકની બહાર પંક્તિમાં રહેલ સૂર્યથી અંતરિતચંદ્ર અને ચંદ્ર અંતરિત સૂર્યદીપ્ત- અર્થાત - ભાસ્વર છે. તે ચંદ્રસૂર્યકેવા પ્રકારના છે ? ચિમાંતર વૈશ્યાકા. ચિત્ર તરલેશ્યા-પ્રકાશરૂપ જેમાં છે, તે તથા. તેમાં ચિત્રઅંતર ચંદ્રોના સૂર્ય અંતરિતપણાથી અને સૂર્યના ચંદ્રાંતરિતવણી છે. ચિત્રલેશ્યા ચંદ્રની શીતરશ્મિત્વથી અને સૂર્યની ઉણરશ્મિત્વથી છે. લેશ્યાના વિશેષ પ્રદર્શનાર્થે કહે છે - સુખલેશ્યા, ચંદ્રની મનુષ્યલોકના શીતકાલ જેવી નથી કેમકે તે અત્યંત શીતરશ્મિ છે. સૂર્યની મંડલેશ્યામનુષ્યલોકના ઉનાળા જેવી નથી, પણ એકાંતે ઉણ રશ્મિ છે, તેમ જાણવું. તત્વાર્થ ટીકાકાર હરિભદ્રસૂરિજી કહે છે - અત્યંત શીત ચંદ્ર નથી કે સૂર્ય પણ અતિ ઉષ્ણ નથી. પણ બંને સાધારણ છે. અહીં આમ કહેલ છે – જે દ્વીપ કે સમુદ્રમાં નક્ષત્ર આદિ પરિમાણ જાણવાની ઈચ્છા હોય, તેમાં એક ચંદ્ર પરિવારભૂત નક્ષત્ર આદિ પરિમાણ તેટલા ચંદ્રો વડે ગુણવું જોઈએ. પછી એક ચંદ્ર પરિવારભૂત ગ્રહોની સંખ્યા કહે છે – તે બંને ગાથાઓ નિષદ સિદ્ધ છે. મનુષ્યોગની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ દેવો છે, તે શું - વિશેષણો નીચે મુજબ છે.] o ઉtવપપલ- સૌઘમિિદ બાર કલ્પોથી ઉર્વ ઉપપ ઉદેવપપણ કહેવાય છે. o ભોપપન્ન- કલા એટલે સૌધર્માદિ, તેમાં ઉપપન્ન. o વિમાનોપપન્ન- વિમાનમાં - સામાન્યથી ઉપપH. • ચારોપપન્ન - વાર - મંડલગતિથી પરિભ્રમણ, તે રીતે ઉપપન્ન ચારને આશ્રીતે ઉપપન્ન. ૦ ચારસ્થિતિક-વાર ચોક્ત સ્વરૂપ, સ્થિતિ - અભાવ જેમાં છે, તેયારસ્થિતિક અર્થાત્ ચાર સહિત. ૦ ગતિરતિક - ગતિમાં રતિ-આસક્તિ, પ્રીતિ જેમાં છે તે. આના વડે ગતિમાં રતિમાસ કહી, હવે સાક્ષાત્ ગતિનો પ્રશ્ન કરે છે. 0 ગતિસમાપન્ન- ગતિયુક્ત. એમ પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું તે ચંદ્રાદિ દેવો ઉપપન્ન નથી, કપોપપન્ન પણ નથી, પરંતુ વિમાનોપપન્ન છે, ચારોપપ• ચાર સહિત છે, ચારસ્થિતિક નથી. તેવા સ્વભાવથી પણ ગતિરતિક, સાક્ષાત્ ગતિયુક્ત છે. ઉદર્વમુખીકૃત કલંબુડાપુપ સંસ્થાન સંસ્થિત યોજન સાહસિક વડે, અનેક યોજના સહસ પ્રમાણ તાપગ વડે, સાહસિક-અનેક સહસ સંખ્યા વડે બાહ્ય પર્ષદા વડે. વૈકુર્વિકા-વિકુર્વિત વિવિધરૂપ ધારિણી. મોટા રવ વડે એ યોગ છે - તે જોડવું. મત - અક્ષત, જ નાટ્યો, ગીતો, વાદિળો અને જે તંત્રી-વીણા, જે હસ્તકાલ, જે ટિસ-બાકીના વાઘો, જે ધન-ધનાકાર ધ્વનિ સાધચ્ચેથી. પટુ પ્રવાદિત-નિપુણ પુરુષ વડે પ્રવાદિત મૃદંગ, તેના રવ વડે - તથા - સ્વભાવથી ગતિરતિક બાહ્ય પર્ષદા અંતર્ગતુ દેવો વડે વેગથી જતાં વિમાનોમાં ઉત્કર્ષ વશથી જે સીંહનાદો કરાતા એવા જે બોલ, વન • મોઢા ઉપર હાથ દઈને મોટા શબ્દોથી પૂત્કરણ. અને જે વનજિન - વ્યાકુળ શબ્દ સમૂહ, તેનો સ્વ. વિશિષ્ટ શું છે ? તે કહે છે - છ અતીવ સ્વચ્છ, અતિ નિર્મળ કેમકે જાંબૂનદ રનની બહુલતા છે. પર્વતરાજ - પર્વતન્દ્રને પ્રદક્ષિણાવર્ત મંડલવાર જે રીતે થાય, તે રીતે મેરુને અનુલક્ષીને પર્યટન કરે છે. ફરી પ્રશ્ન કરે છે - તે જયોતિક દેવોનો ઈન્દ્ર જ્યારે સ્ત્રવે છે, ત્યારે તે દેવો ઈન્દ્ર વિરહકાળે કઈ રીતે કરે છે ? ભગવંતે કહ્યું- ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો એકઠાં થઈને તે શૂન્ય ઈન્દ્ર સ્થાનને સ્વીકારીને વિચારે છે - તે ઈન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે. -x કેટલો કાળ સુધી ઈન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે ? કહે છે - જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય. ઈન્દ્ર સ્થાન કેટલો કાળ ઉપપાતથી વિરહિત કહેલો છે ? ભગવંતે કહ્યું- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ. તા થવા i ઈત્યાદિ પ્રમ્નસૂત્ર, પૂર્વવત્ કહેવું - x - ભગવંતે કહ્યું - x - તે મનુષ્યફોગથી બહાર રહેલાં ચંદ્રાદિ દેવો ઉર્વોપપન્ન નથી, કભોપપન્ન નથી, પરંતુ વિમાનોપપ છે. તથા ચારયુકત નથી પરંતુ ચારસ્થિતિક છે. તેથી જ ગતિરતિક પણ નથી ગતિ સમાપન્નક નથી. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૭૫ થી ૧૯૨ ૧૮૩ પાકેલી ઇંટના સંસ્થાનથી સંસ્થિત અને લાખ યોજન તાપક્ષોત્ર વડે યુક્ત. જેમ પાંકેલી ઇંટ લંબાઈથી દીર્ધ હોય, વિસ્તારથી નાની હોય, ચતુસ હોય, તે પ્રમાણે તે મનુષ્ય શોત્રથી બહાર રહેલ ચંદ્ર-સૂર્યનું આતપ ક્ષેત્ર લંબાઈથી અનેક લાખ યોજના પ્રમાણ અને વિસ્તારથી એક લાખ યોજન હોય. આવા પ્રકારના આતપ ક્ષેત્ર વડે અનેક હજાર સંખ્યક બાહ્ય પર્વદા વડે -x-x - મોટી. સ્વર્ગમાં થવાથી દિવ્ય એવા ભોગોપભોગ - ભોગને યોગ્ય શબ્દાદિ ભોગોને ભોગવતા વિચરે છે. કઈ રીતે? તે કહે છે - શુભલેશ્યા. આ ચંદ્રનું વિશેષણ છે. તેથી અતિ શીતતેજવાળા નહીં, પરંતુ સુખોત્પાદક હેતુ પરમ લેશ્યાવાળા એવો અર્થ થાય છે. મંડલેશ્યા- આ વિશેષણ સૂર્ય પ્રતિછે. તે કહે છે કે- મંદ આતપલેશ્યા. - અતિ ઉષ્ણ સ્વભાવના નહીં તેવી આતપરૂપ લેશ્યા - રશ્મિનો સમૂહ જેમાં છે તે. વળી ચંદ્ર-સૂર્ય કેવા છે ? તે કહે છે - ચિકાંતરલેશ્યા, ચિત્ર અંતર - અંતરાલ લેગ્યા જેની છે તે. આનો ભાવાર્થ પૂર્વે કહેવાઈ ગયેલ છે. તે આવા સ્વરૂપના ચંદ્ર અને સૂર્ય પરસ્પર અવગાઢ લેશ્યા વડે. તેથી કહે છે – ચંદ્ર અને સૂર્યોની પ્રત્યેકની લેણ્યા લાખ યોજન પ્રમાણ ચંદ્રસૂર્યોનો વિસ્તાર અને સૂચિ પંક્તિ વડે વ્યવસ્થિત પરસ્પર અંતર ૫૦,000 યોજન છે. તેથી ચંદ્રપ્રભા સંમિશ્ર અપભા અને સૂર્યપ્રભા સંમિશ્ર ચંદ્રપ્રભા, પરસ્પર અવગોઢા લેશ્યા વડે (સિમાંતર વિશેષણ છે.] દાનવ - પર્વત ઉપર વ્યવસ્થિત શીખરની જેમ સ્થાન સ્થિ-સદૈવ એક. સ્થાને સ્થિતત પ્રદેશોને પોતપોતાની નીકટના ઉધોતી-અભાસિત-તાપિત-પ્રકાશિત કરે છે. શેષ કથન પૂર્વવત્ -x- કહેવું. • સૂઝ-૧૯૩ : તે પુરવરદ્વીપને પુષ્કરોદ નામક વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત સમુદ્ર સવ ચાવત રહેલ છે. તે પુષ્કરોદ સમુદ્ર શું સમચકવાલ સંસ્થિત છે યાવતુ તે વિષમ ચક્રવાલ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ આ આલાવા વડે-વણ દ્વીપ અને વરુણોદ સમુદ્ર - ક્ષીરવર દ્વીપ અને ક્ષીરવર સમુદ્ર. - તવર દ્વીપ અને ધૃતોદ સમુદ્ર. - ક્ષોદવર દ્વીપ અને ક્ષોતોદ સમુદ્ધ. – નંદીશ્વર હીપ અને નંદીશ્વર સમુદ્ર. - અરુણોદ હીપ અને અરુણોદ સમુદ્ર. - અણવર દ્વીપ અને અણવર સમુદ્ર. - અણવરાવભાસ દ્વીપ અને અણવરાવભાસ સમુદ્ર - કુંડલદ્વીપ અને કુંડલોદ સમુદ્ર. - કુંડલવરદ્વીપ અને કુંડલવર સમુદ્ર. - કુંડલવરાવભાસ દ્વીપ અને કુંડલવરાવભાસ સમુદ્ર આ બધાં જ અનંતર કહેલ દ્વીપ અને સમુદ્રોના વિદ્ધભ અને પરિક્ષેપ, જ્યોતિકો પુષ્કરોદ સાગર સમાન જાણવા. તે કુંડલવરાવભાસ સમુદ્રને ચક દ્વીપ કે જે વૃત્ત, વલયાકાર સંસ્થાના સંસ્થિત છે, તે સર્વતઃ ચાવત રહેલ છે. તે ચકહN | સમચકવાd યાવત તે દ્વીપ વિષમ ચકવાત સંસ્થિત નથી. - તે ચકહીપ કેટલા સમયકાલ વિદ્ધભથી છે ? કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું? તે અસંખ્યાત હજાર યોજન ચક્રવાલ વિર્કમથી, અસંખ્યાત હજાર યોજના પરિક્ષેપથી કહેલ છે. તે ચકદ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે આદિ પ્રસ્ત. તે ચકહીપમાં અસંખ્યાત ચંદ્રો પ્રભાસિત છે ઈત્યાદિ યાવત્ અસંખ્યાત તારાગણ કોડાકોડી શોભે છે. એ પ્રમાણે ચકસમુદ્ર, ચકવરદ્વીપ-ચકવરોદ સમુદ્ર, રુચકવરાવભાસ હીપ - ડુચકવરાવભાસ સમુદ્ર, એ પ્રમાણે ત્રિપલ્યાવતાર જાણવા યાવતુ સૂર્ય દ્વીપસૂયદ સમુદ્ર, સૂરવર હીપ-સૂરવર સમુદ્ર, સૂરાવભાસ હીપ-સૂરાવભાસ સમુદ્ર [ઉકત બધાં દ્વીપ અને સમુદ્રોના વિષંભ, પરિક્ષેપ, જ્યોતિક ચકવરદ્વીપ સદેશ છે. તે સૂરવરાવભાસોદ સમુદ્રને દેવ નામક વૃત્ત અને વલય આકાર સંસ્થાન સંસ્થિત સર્વે દિશા-વિદિશામાં ચોતરફથી વીંટાયેલ રહેલ છે, યાવતું વિષમચક્રવાલ સંસ્થિત નથી. તે દેવ દ્વીપ કેટલાં ચકવાલ વિષંભથી અને કેટલી પરિધિ થકી કહેલો છે, તેમ કહેવું અસંખ્યાત હજારો યોજન ચક્રવાલ વિર્લભ વડે છે, સંખ્યાત હજારો યોજના પરિધિથી કહેલ છે. સંસ્થિત નથી. તે પુષ્કરોદ સમુદ્ર કેટલા ચક્રવાલ વિકંભથી અને કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું ? તે સંખ્યાત લાખ યોજન આયામ-વિલકંભથી અને સંખ્યાત હજાર યોજના પરિક્ષેપથી કહેલ છે. તે પુષ્કરોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે. પ્રા. પૂવવ4 જાણવો. પૂર્વવતુ તે પુરોદ સમુદ્રમાં સંખ્યાતા ચંદ્રો પ્રભાસિત છેo ઈત્યાદિ વાવ સંખ્યાતા કોડાકોડી તારાગણની શોભા શોભિત હતી-છે-રહેશે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૯૩ ૧૮૫ તે દેવદ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે આદિ પૂર્વવત્ બધાં પ્રનો કરી તેવા તે દેવ દ્વીપમાં અસંખ્યાત ચંદ્રો પ્રભાસિત છેઈત્યાદિ યાવત્ અસંખ્યાત કોડાકોડી તારાગણ શોભે છે. એ પ્રમાણે દેવોદ સમુદ્ર, નાગદ્વીપ-નાગોદ સમુદ્ર, યક્ષ હીપ-ચક્ષોદ સમુદ્ર, ભૂતદ્વીપ-ભૂતો સમુદ્ર, સ્વયંભૂરમણ હીપ-સ્વયંભૂરમણ સમુદ્ર, તે બધાં દેવદ્વીપ સમાન છે. • વિવેચન-૧૯૩ : -x-x- પુકરવર x- દ્વીપને પુષ્કરોદ નામક સમુદ્ર જે વૃત્ત અને વલયાકાર સંસ્થિત છે, બધી બાજુથી-ચોતરફથી દ્વીપને વીંટળાઈને રહેલ છે. yકરોદ સમુદ્રમાં જળ અતિ સ્વચ્છ, પથ્ય, જાત્ય, તથ્ય-પરિણામ, સ્ફટિકવણની આભાયુક્ત, સ્વભાવિક ઉદકરસ છે. તેમાં બે દેવો આધિપત્ય અને પરિપાલન કરતા રહેલ છે તે આ પ્રમાણે - શ્રીધર અને શ્રીપ્રભ. તેમાં શ્રીઘર પૂર્વાદ્ધાધિપતિ અને શ્રીપભ-પશ્ચિમાદ્ધધિપતિ છે. વિકૅમાદિ પરિમાણ [આ સમુદ્રના સુગમ છે. આ અનંતર કહેલ આલાવા વડે વણવરદ્વીપ કહેવો. ત્યારપછી વરુણોદ સમુદ્ર, પછી ક્ષીસ્વરદ્વીપ-ક્ષીરોદ સમુદ્ર ઈત્યાદિ. સૂત્રપાઠ આ પ્રમાણે છે - તેyકરોદ સમુદ્રને વણવર દ્વીપ, જે વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, ચારે દિશા-વિદિશાથી વીંટળાઈને રહેલ છે, ઈત્યાદિ. વરુણદ્વીપમાં વરુણ અને વરુણપ્રભ ને દેવો-સ્વામીઓ. વિશેષ એ કે- વરુણ પૂવદ્ધાધિપતિ છે અને વરુણપ્રભ પશ્ચિમાદ્ધનો અધિપતિ છે. એમ સર્વત્ર કહેવું. વરુણોદ સમુદ્રમાં પરમ સુજાત, મૃઢીકારસ નિષ્પન્ન રસથી અપીટતર આસ્વાદ જળ છે. વાણી અને વાણીપ્રભ નામે ત્યાં બે દેવો છે. [શેષ કથન પૂર્વવ.]. ક્ષીરવરદ્વીપમાં પંડર અને સુપદંત બે દેવો છે. ક્ષીરોદ સમુદ્રમાં જાત્ય પંડ્ર-ઈલ્લુચારિણી ગાયનું જે દૂધ, તે સિવાયની ગાયોને અપાય છે, તેનું પણ દૂધ અન્યને, તેનું પણ અન્યને, એ પ્રમાણે ચોથા સ્થાને રહેલ દૂધને પ્રયત્નથી મંદાગ્નિ વડે વયિતના જાય ખાંડથી મર્ચંડિકાથી સંમિશ્રનો જેવો રસ છે, તેનાથી પણ ઈષ્ટતર સ્વાદને તકાળ વિકસિત કર્ણિકાર પુષ વર્ણ સભાનું જળ છે. તેમાં વિમલ અને વિમલપ્રભ દેવો છે. ગૃતવર દ્વીપમાં કનક અને કનકપ્રભ દેવ છે. વૃતોદ સમદ્રમાં સધવિર્યંદિતગોળ-ઘીનો આસ્વાદ છે, તકાળવિકસિત કર્ણિકાર પુપના વર્ણની આભા જેવું જળ છે તેમાં કાંત અને સુકાંત દેવો છે. ઈસુવરદ્વીપમાં સુપભ અને મહાપ્રભ દેવો છે. ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ | ઈક્ષવર સમુદ્રમાં જાત્ય વરપંડ્રની ઈક્ષના અપનીત મૂળના ઉપના મિભાગોના વિશિષ્ટ ગંધદ્રવ્ય પરિવાસિતનો જે રસ, ગ્લષ્ણ વસ્ત્રથી ગાળેલ હોય તેનાથી પીટતર સ્વાદી જળ. તેમાં પૂર્ણ અને પૂર્ણપભ બે દેવો છે. નંદીશ્વરદ્વીપમાં કૈલાશ એ હસ્તિવાહન દેવ છે. નંદીશ્વર સમુદ્રમાં ઈક્ષરસનો આસ્વાદ જળ અને ત્યાં સુમન અને સૌમનસ બે દેવો છે. આ આઠે દ્વીપો અને આઠે સમુદ્રો એકૈકરૂપ છે. અહીંથી આગળના દ્વીપો અને સમુદ્રો ગિપ્રત્યાવતાર છે. તે આ પ્રમાણે- અરણ, અર્ણવર, અર્ણવરાવભાસ ઈત્યાદિ. તેમાં અરણદ્વીપમાં અશોક અને વીતશોક બે દેવો છે. અરુણોદ સમુદ્રમાં સુભદ્ર અને મનોભદ્ર દેવ છે. અરુણાવર દ્વીપમાં અરુણવરભદ્ર અને અરુણવમહાભદ્ર દેવ છે. અરુણવર સમુદ્રમાં અરુણવર ભદ્ર અને અરુણવરમહાભદ્ર દેવ છે. અરુણરાવભાસ દ્વીપમાં અણવરાવભાસ ભદ્ર અને અરુણવરાવભાસમહાભદ્ર બે દેવો છે. અરણવરાવભાસ સમુદ્રમાં અરુણહરાવભાસવર અને અરુણવાવભાસ મહાવર બે દેવ છે. કુંડલ દ્વીપમાં કુંડલ-કુંડલભદ્ર દેવ છે. કુંડલ સમુદ્રમાં ચક્ષુશુભ-ચક્ષુકાંત દેવ છે, કુંડલવર દ્વીપમાં કુંડલવરભદ્ર - કુંડલવરમહાભદ્ર દેવ છે. કુંડલવર સમુદ્રમાં કુંડલવરકુંડલ મહાવર દેવ છે. કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાણભદ્ર - કુંડલ વરાવભાસ મહાભદ્ર દેવો છે. કુંડલ વરાવભાસ સમુદ્રમાં કુંડલવરાવભાસવર અને કુંડલવરાવભાસ મહાવર દેવો છે. આ સૂત્રમાં કહેલ દ્વીપ સમુદ્રો કહ્યા. અહીંથી આગળના દ્વીપ-સમુદ્ર સૂમમાં દશવિલ નથી. કુંડલવરાવભાસ સમુદ્ર પછી રુચક, પછી ચકવર, પછી ટુચકવરાવભાસ દ્વીપ અને સમુદ્ર છે. તેમાં ચકદ્વીપમાં સવર્થ અને મનોરમ દેવો, રુચક સમુદ્રમાં સુમન અને સૌમનસ દેવો, રુચકવર દ્વીપમાં રુચકવરભદ્ર અને રુચકવર મહાભદ્ર દેવ, રુચકવર સમુદ્રમાં ચકવર અને રુચક મહાવર દેવો, ચકવરાવભાણદ્વીપમાં તે નામના ભદ્ર અને મહાભદ્ર દેવો છે. રુચક વાવભાસ સમુદ્રમાં નામના ભાસવર અને ભાસમહાવર દેવો છે. કેટલાં નામો લઈ-લઈને હીપ-સમુદ્રો-કહેવા શક્ય છે ? તેથી જે કોઈ આભરણના નામો છે – હાર, અદ્ધહાર, કનકાવલિ, રત્નાવલિ આદિ છે, જે વમના નામો છે, જે ગંધનામો-કોઠપુટાદિ છે, જે ઉત્પલ નામો- જવરહ, ચંદ્રોધોતાદિ છે, જે તિલક આદિ વૃક્ષનાનામો છે, જેપન્નાનામો- શતપત્ર, સહમ્રપત્રાદિ છે, જે પૃથ્વીના નામો - શર્કર પૃથ્વી, વાલુકા પૃથ્વી આદિ છે, જે નવે નિધિ અને ચક્રવર્તીના ચૌદ રત્નો છે, લઘુ હિમવતુ આદિ વર્ષધર પર્વતો છે, પડા આદિ દ્રહો છે, ગંગા-સિંધુ આદિ નદીઓ છે, કચ્છાદિ વિજય છે, માલ્યવંતાદિ પક્ષકાર પર્વતો છે, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૯૩ ૧૮૩ ૧૮૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અહીં નંદીશરાદિ બધાં સમુદ્રોથી ભૂતસમુદ્ર સુધીના ઈશુરસોઇ સમુદ્ર સર્દેશ ઉદક જાણવું. સ્વયંભૂરમણ સમુદ્રનું ઉદક પુખરોદ સમુદ્રના ઉદક સદેશ છે. જંબદ્વીપ નામક અસંખ્ય દ્વીપ, લવણ નામક અસંખ્યાત સમુદ્રો એ પ્રમાણે ત્યાં સુધી કહેવા, ચાવતું સૂર્યવિરાભાસ નામક અસંખ્યાત સમુદ્રો છે. જે પાંચ દેવાદિ દ્વીપ, પાંચ દેવાદિ સમુદ્રો છે. તે એકૈક જ જાણવા. આ નામના બીજા કોઈ દ્વીપ-સમુદ્ધો નથી. આ વાતની સાક્ષી જીવાભિગમ સૂત્રમાં પણ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૌધર્મ આદિ કલ્પોના શકાદિ ઈન્દ્રો છે, દેવકર-ઉત્તરકર-મેના આવાસોના, શકાદિ સંબંધીના, મેરુ નીકટના ગજદંતોના, કૂટાદિના, લઘુ હિમવંતાદિ સંબંધીના, કૃતિકાદિ નાગોના, ચંદ્રો અને સૂર્યોના નામો છે, તે બધાં પણ દ્વીપ-સમુદ્રોના પ્રિત્યાવતાર નામરૂપે કહેવા. જેમકે- હારદ્વીપ, હાર સમુદ્ર, હારવર હીપ-હાર વર સમુદ્ર, હારાવભાસ દ્વીપ, હારાવરાવભાસ સમુદ્રાદિ. આ બધાં દ્વીપ-સમદ્રોમાં સંખ્યાત લાખ યોજન પ્રમાણ વિકુંભ, સંખ્યાત લાખ યોજના પ્રમાણ પરિધિ, સંવાત ચંદ્ર આદિ કુંડલવરાવભાસ સમુદ્ર સુધી કહેવા. બધાં જ ઉક્ત સ્વરૂપ દ્વીપ-સમુદ્રોમાં કુંડલવરાવભાસ સમુદ્ર પર્યાના વિડંભ, પરિક્ષેપ, જ્યોતિકો પુકરોદ સાગર સમાન કહેવા. સંખ્યાત યોજન પ્રમાણ વિર્દભ, પરિક્ષેપ અને સંખ્યાત ચંદ્રાદિ વક્તવ્યતા છે. ત્યારપછી જે અન્ય સુચકનામક દ્વીપ છે, ત્યાંથી રુચકસમુદ્ર, રુચકવરદ્વીપ, રચકવસમુદ્ર, ચકવરાવભાદ્વીપ, રુચકવરાવભાસ સમુદ્રાદિમાં સંખ્યાત યોજન પ્રમાણ વિડંભ, અસંખ્યાત યોજન પ્રમાણ પરિક્ષેપ, અસંખ્યાત ચંદ્રાદિ વક્તવ્યતા છે. • x• એ રીતે ઉક્ત પ્રકારે રુચકવરાવભાસ સમુદ્રથી આગળ દ્વીપ અને સમુદ્ર પ્રિત્યાવતાર ત્યાં સુધી જાણવા યાવતું સૂર્યદ્વીપ-સૂર્ય સમુદ્ર, સૂર્યવરહીપ-સૂર્યવર સમુદ્ર, સૂર્યવરાવભાસ દ્વીપ - સૂર્યવરાવભાસ સમુદ્ર છે. જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે – અરુણાદિ દ્વીપ-સમુદ્રો શિપત્યાવતાર યાવત્ સૂર્યાવરાવભાસ સમુદ્ર. બધાં ટુચકસમુદ્રાદિથી સૂરવિરાવાસ સમુદ્ર સુધીના, વિઠંભ-પરિક્ષેપજ્યોતિકને ચકદ્વીપ સદેશકહેવા. અર્થાત્ અસંખ્યાત યોજન પ્રમાણ વિઠંભ, અસંખ્યાત યોજના પ્રમાણ પરિોપ અને અસંખ્યાત પ્રત્યેક ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાની વક્તવ્યતા. સૂરાવભાણોદ સમુદ્ર ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - આ પાંચ દેવ આદિ દ્વીપ, પાંચ દેવાદિ સમુદ્ર પ્રત્યેક એકરૂપ છે, તેનો ફરી બિપત્યાવતાર નથી. જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે કે - અંતે રહેલ પાંચ દ્વીપ, પાંચ સમુદ્રો એક પ્રકારના છે. જીવાભિગમ સૂરમાં પણ કહ્યું છે કે- દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂમણ, તે એક-એક જ કહેવા, ત્રિપ્રત્યાવતાર નથી. તેમાં દેવદ્વીપમાં બે દેવો છે - દેવભદ્ર, દેવમહાભદ્ર. દેવસમુદ્રમાં દેવવર-દેવમહાવર બે દેવો. નાગદ્વીપમાં નાગભદ્ર-નાગમહાભદ્ર બે દેવો. નાગ સમુદ્રમાં નાગવર-નાગમહાવર બે દેવો, યક્ષદ્વીપમાં યાભદ્રયક્ષમહાભદ્ર બે દેવો. યક્ષ સમુદ્રમાં ચક્ષવર-ચક્ષમહાવર બે દેવો. ભૂતદ્વીપમાં ભૂતભદ્ર-ભૂતમહાભદ્ર બે દેવો. ભૂત સમુદ્રમાં ભૂતવર-ભૂત મહાવર બે દેવો. સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂભદ્ર-સ્વયંભૂમહાભદ્ર બે દેવો. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર-સ્વયંભૂમહાવર બે દેવો છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૪ ૧૯o છે પ્રાભૃત-૨૦ છે. - X - X - છે એ પ્રમાણે ૧૯મું પ્રાકૃત કહ્યું. હવે ૨૦માંનો આરંભ કરીએ છીએ. તેનો આ અધિકાર છે - “ચંદ્રનો અનુભાવ કેવો છે ?” તેથી તવિષયક પ્રશ્નસૂત્ર કહે છે • સૂઝ-૧૯૪ - ચંદ્રાદિનો અનુભાવ કઈ રીતે કહેલો છે ? તે વિષયમાં આ બે પતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે કે - તે ચંદ્રસૂર્ય જીવ નથી - અજીવ છે, ધન નથી • સુષિર છેશ્રેષ્ઠ શરીરઘારી નથી પણ કલેવર રૂપ છે. તેને ઉત્થાન કર્મ, ભલ, વીર્ય, પરાકાર પસકમ નથી, તેમાં વિધુત કે અશનિપાત કે સાનિત ધ્વનિ નથી. તેની નીચે ભાદર વાયુકાય સંમૂર્હ છે. નીચે બાદર વાયુકાય સંમૂર્શિત થતાં વિધુત, શનિ કે અનિતનો પણ ધ્વનિ થાય છે. વળી બીજો એક કહે છે કે- તે ચંદ્ર-સૂર્ય જીવ રૂપ છે, આજીવ નથી, ધન છે • સુષિર નથી, બાદર બોંદિધર છે - કલેવર નથી. તેને ઉત્થાન છે ચાવતું વિધુત્તનો ધ્વનિ છે. અમે એમ કહીએ છીએ કે- તે ચંદ્ર, સૂર્યદેવો મહદ્ધિક યાવતું મહાનુભાગ, શ્રેષ્ઠ વા-માળા-આભરણધારી છે તથા અવ્યવચ્છિત નયાતાથી અન્યત્ર એવી, અન્યત્ર ઉપજે છે. • વિવેચન-૧૯૪ : કયા પ્રકારે ચંદ્રાદિનો અનુભાવ-સ્વરૂપ વિશેષ કહેલ છે ? ત્યારે ભગવંતે કહ્યું - આ વિષયમાં બે પ્રતિપતિઓ છે - તેમાં ચંદ્રાદિના અનુભાવ વિષયમાં નિશે આ બે પ્રતિપતિ-પરીચિકના મતરૂપ કહી છે. તે આ પ્રમાણે - તે બેપરતીર્થિકોમણે એકપરતીર્થિક એમ કહે છે કે- તે પરતીર્થિકો પહેલાં સ્વશિષ્યો પ્રતિ અનેક વકતવ્યતા ઉપક્રમમાં ક્રમને દશવિવા માટે કહે છે – ચંદ્ર-સૂર્ય જીવરૂપ નથી, પણ જીવ છે. તે ધન-નિબિડ પ્રદેશ ઉપચય નથી. પણ શષિર છે - તથા વરબોંદિધર-પ્રધાન સજીવ સુવ્યક્ત અવયવ શરીર યુક્ત નથી, પણ કલેવર માત્ર છે. તે ચંદ્રાદિને ઉત્થાન-ઉર્વીભવન. *વા’ શબ્દ વિકલામાં કે સમુચ્ચય અર્થમાં છે. - ઉોપણા, અપક્ષેપણાદિ. વન - શરીર પ્રાણ, વીર્ય - અંતર ઉત્સાહ, પુરપાર • પૌરુષ અભિમાન, પરાક્રમ - તે જ સાધિત-અભિમત પ્રયોજન છે. બધું પૂર્વવત્. - તથા તે ચંદ્ર-સૂર્ય વિધુતને પ્રવર્તાવતી નથી, વિધુત વિશેષ રૂપ અશનિ નથી, ગર્જિત-મેઘધ્વનિ. પરંતુ ચંદ્ર-સૂર્યની નીચે પૂર્વવત્ બાદર વાયુકાયિક સંપૂર્વે છે અને નીચે બાદર વાયુકાયિક સંમૂર્તે છે. વિધુત્પણ પ્રવર્તે છે, અશનિ પણ પ્રવર્તે છે. વિધુદાદિ રૂપે પરિણમે છે. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હવે ઉપસંહાર કહે છે – એક એ પ્રમાણે કહે છે. બીજા એક એમ કહે છે કે – ચંદ્ર અને સૂર્ય જીવરૂપ છે, અજીવ નથી. જેમ પૂર્વાપરતીર્થિકોએ કહ્યું તથા ધન છે, શુષિર નથી. તથા વબોંદિધર છે, કલેવર માત્રા નહીં તથા તેમાં ઉત્થાનાદિ છે. ઈત્યાદિ પૂર્વવતું વ્યાખ્યાન કરવું. તે વિધુને પણ પ્રવતવિ છે, શનિ પણ પ્રવતવિ છે, ગર્જિત પણ કરે છે. અહીં શું કહેવા માંગે છે ? વિધુતુ આદિકને સર્વ ચંદ્ર-સૂર્ય પ્રવતવિ છે. એ પ્રમાણે પરતીચિંકની પ્રતિપતિને દર્શાવીને, હવે ભગવત્ સ્વમતને કહે છે— અમે વળી એમ કહીએ છીએ, x • ચંદ્ર અને સૂર્ય - x • દેવ સ્વરૂપ છે, સામાન્યથી જીવ માત્ર નથી. તે દેવો કેવા છે? મહદ્ધિક-મહા ઋદ્ધિ, વિમાન, પરિવારાદિ જેને છે કે, મહધુતિક – શરીર, આમરણ વિષયક મહાધેતિ જેમને છે તે. મહાબલ-મહાબલ-શરીરના પ્રાણ જેમાં છે તે. મહાયશા-મોટી ખ્યાતિ જેમને છે તે. મહાસૌખ્ય • x • x • મહા સૌથવાળા તથા મહાનુભાવ-વિશિષ્ટ વૈક્રિયકરણાદિ વિષયક અચિંત્ય શક્તિ જેમને છે તે. વરવઅઘરા ઈત્યાદિ સ્વ આયુક્ષયે ચ્યવે છે. • સૂત્ર-૧૫ : તે સહુકમ કઈ રીતે કહે છે ? તે વિષયમાં નિશે આ બે પતિપત્તિઓ કહેલી છે તેમાં એક એમ કહે છે કે - રાહુ નામે દેવ છે, જે ચંદ્ર કે સૂર્યની ગ્રસિત કરે છે. એક એમ કહે છે. એક વળી એમ કહે છે - જે ચંદ્રસૂર્યને ગ્રસે છે, તેનો રાહુ નામે કોઈ દેવ નથી.. પહેલા મતવાળો કહે છે કે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરતો રાહુ ક્યારેક અધોભાગને ગ્રહણ કરીને અધોભાગથી છોડી દે છે અધો ભાગથી ગ્રહણ કરી ઉદ4 ભાગે છોડી દે છે, ઉદd ભાગથી ગ્રહણ કરીને ઉtd ભાગથી છોડી દે છે, ડાબી બાજુથી ગ્રહણ કરીને ડાબી બાજુએ છોડી દે છે, ડાબી બાજુથી ગ્રહણ કરી જમણી બાજુએ છોડી દે છે, જમણી બાજુથી ગ્રહણ કરી ડાબી બાજુથી છોડે છે, જમણી બાજુથી ગ્રહણ કરી જમણી બાજુએ છોડી તેમાં જે એમ કહે છે કે - રાહુ જેવો કોઈ દેવ નથી. જે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. તેઓ એમ કહે છે કે – તેમાં આ પંદર કૃષ્ણવર્ણવાળા યુગલો કહેલા છે, તે આ પ્રમાણે - શૃંગાટક, જટિલક, ફારક, #d, અંજન, ખંજન, શીતલ, હિમશીતલ, કૈલાસ, અરુણાભ, પરિજજય, નભસૂર્ય, કપિલ અને પિંગલરાહુ. જ્યારે આ પંદર કૃષ્ણવર્ણવાળા યુગલો સદા ચંદ્ર કે સૂર્યને Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૫ ૧૯૧ ૧૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વેશ્યાનુબદ્ધચારી હોય છે, ત્યારે માનુષ્ય લોકમાં મનુષ્યો એમ કહે છે કે – એ પ્રમાણે નિશે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. જ્યારે આ પંદર કૃષ્ણ વર્ણવાળા યુગલો સદા ચંદ્ર કે સૂર્યને લેસ્યાનુબદ્ધચારી ન હોય, તયારે મનુષ્યલોકમાં મનુષ્યો એમ કહે છે કે એ પ્રમાણે સહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અમે એમ કહીએ છીએ - તે સહુદેવ મહર્તિક, મહાનુભાવ, શ્રેષ્ઠવસ્ત્રધર, શ્રેષ્ઠ આભરણધર છે. સહુદેવના નવ નામો છે, તે આ પ્રમાણે – શૃંગાટક, જટિલક, ક્ષક, ગક, ઢઢ્ઢર, મગર, કચ્છ, કચ્છ, કૃણસર્ષ તે સહુ દેવનું વિમાન પાંચ વર્ષનું છે. તે પ્રમાણે – કૃષણ, નીલ, લાલ, પીળું, સફેદ. તેમાં કાળુ સહુ વિમાન ખંજન વર્ષનું છે, નીલ રાહુ વિમાન તુંબડાના વણનું છે. લાલ રાહુ વિમાન મંજિષ્ઠ વર્ષનું છે, પીળું રાહુ વિમાન હળદરના વર્ષનું છે, શુક્લ રાહુ વિમાન ભસ્મ રાશિ વર્ષનું છે. જ્યારે સહદેવ આવતા કે જતાં વિકુવા કરતાં, પરિચાર કરતાં ચંદ્ર કે સૂર્યને પશ્ચિમથી આવરે છે, સહુદેવ જ્યારે જતાં-આવતાં વિકુવણ કે પશ્ચિાર કરતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને દક્ષિણથી આવરીને ઉત્તરણી છોડે છે, ત્યારે દક્ષિણથી ચંદ્ર કે સૂર્ય દેખાય છે, ઉત્તરથી સહુ દેખાય છે. આ આલાલ વડે પશ્ચિમથી આવરીને પૂર્વથી છોડે છે. ઉત્તરથી આવરીને દક્ષિણથી છોડે છે. - જ્યારે રાહુદેવ જતાં કે આવતાં વિકુણા કે પરિચારણા કરતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને દક્ષિણ-પૂર્વથી આવરીને ઉત્તર-પશ્ચિમથી છોડે છે, ત્યારે દક્ષિણ-પૂર્વમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને ઉત્તર-પશ્ચિમે રાહુ દેખાય છે જ્યારે સહદવ - x - યાવતુ - x - દક્ષિણ પશ્ચિમથી આવરીને ઉત્તર-પૂર્વથી છોડે છે, ત્યારે દક્ષિણ-પશ્ચિમમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને ઉત્તર-પૂર્વમાં રાહુ દેખાય છે. આ આલાવા વડે ઉત્તર-પશ્ચિમથી આવરીને દક્ષિણ-પૂર્વમાં છોડે છે, ઉત્તરપૂર્વથી આવરીને દક્ષિણ-પશ્ચિમથી છોડે છે. જ્યારે રાહુ દેવ જતાં કે આવતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને છોડે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - રાહુ વડે ચંદ્ર કે સૂર્ય ગ્રસિત થાય છે. જ્યારે રાહુદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને પડખેથી છોડે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે ચંદ્ર કે સૂર્ય વડે સહુની કુક્ષી ભૂદાઈ. - જ્યારે સહદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને છોડી દે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો એમ કહે છે - રાહુ વડે ચંદ્ર કે સૂર્યનું વમન કર્યું. જ્યારે રાહુદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની તેયાને આવરીને મધ્યમદયથી છોડે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે રાહુ વડે ચંદ્ર કે સૂર્ય વિતરીત થયો. જ્યારે રાહુદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની લેયાને આવરીને નીચે ચારે દિશા-ચારે વિદિશામાં રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - રાહુ વડે ચંદ્ર કે સૂર્યગ્રસ્ત છે. રાહુ કેટલા ભેદે છે ? યુવરાહુ અને પવરાહુ. તેમાં જે ધવરાહુ છે કૃષ્ણ પક્ષની એકમે ૧૫ ભાગથી ચંદ્રની તેયાને આવરણ કરતો રહે છે. તે આ પ્રમાણે : પહેલા દિને પહેલા ભાગને યાવતું પંદરમાં દિવસે પંદમાં ભાગને, છેલ્લા સમયે ચંદર રંજિત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર રેજિત કે વિરત હોય છે તે જ શુક્લ પક્ષમાં ઉઘાડ કરતાં-કરતાં રહે છે. તે પ્રમાણે - પહેલા દિવસે પહેલા ભાગને ચાવતુ ચંદ્ર વિરક્ત થાય છે, બાકીના સમયે ચંદ્ર રંજિત કે વિક્ત હોય છે. તેમાં જે પd રાહ જઘન્યથી છ માસમાં, ઉત્કૃષ્ટથી ૪ર-માસમાં ચંદ્રને અને ૪૮-માસમાં સૂર્યને ગ્રસિત કરે છે. • વિવેચન-૧૫ : કયા પ્રકારે ભગવન્! આપે સહુની ક્રિયા કહી છે ? ત્યારે ભગવંતે આ વિષયમાં બે પરતીર્થિક પ્રતિપત્તિ બતાવેલ છે - રાહુકમ વિષયમાં આ બે પ્રતિપતિ કહી છે, તે બે પરવાદી મધ્યે એક પરતીર્થિક કહે છે - તે રાહુ નામક દેવ છે, જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે. બીજો પરતીથિંક એમ કહે છે - રાહુ નામના દેવ નથી, કે જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે. તે જ પ્રતિપત્તિ બંને દર્શાવીને હવે તેની ભાવનાર્થે કહે છે - તેમાં જે વાદી એમ કહે છે – રાહુ નામનો દેવ છે, જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે, તે એવું કહે છે - તે એ પ્રમાણે સ્વમતભાવના કરે છે. - x - રાહુદેવ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરીને છેડેથી પકડીને છેડેથી છોડી દે છે. અઘોભાગથી ગ્રહણ કરીને અધોભાગથી જ છોડી દે છે. કદાચિત્ છેડેથી ગ્રહણ કરીને મસ્તકેયી છોડે છે, અથવા કદાચિત્ મસ્તકેથી પકડી પુંછડેથી છોડી દે છે. ઈત્યાદિ - x - કયારેક ડાબી ભુજાથી પકડીને ડાબી ભુજાથી જ છોડી દે છે. અર્થાત્ શું કહે છે ? ડાબા પડખેથી પકડીને ડાબી બાજુથી છોડી દે છે. અથવા ડાબા પડખેથી પકડીને જમણે પડખેથી છોડી દે છે અથવા કદાયિતુ જમણી બાજુથી પકડીને ડાબી બાજુએ છોડી દે છે અથવા જમણી બાજુથી પકડીને જમણી બાજુએ જ છોડી દે છે. - x - Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૫ ૧૯૩ તે બે પરતીર્થિકોમાં જ એમ કહે છે કે – સહદેવ નથી કે જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે. તેઓ એવું કહેવા માંગે છે કે – ત્યાં જગતમાં આ વક્ષ્યમાણ સ્વરૂપે પંદર ભેદે કૃષ્ણ પુદ્ગલો કહેલાં છે, તેને જ દશવિ છે સંપ્રદાય અનુસાર વૈવિકલ્યથી, સ્વીકારવું. તેથી આ અનંતરોક ૧૫-ભેદે કૃષ્ણ પુદ્ગલો સમસ્ત સદા ચંદ્ર કે સૂર્યને લેશ્યાનુંબંધચારી - ચંદ્ર સૂર્ય બિંબગત પ્રભાતુચારી હોય છે. ત્યારે મનુષ્યો એમ કહે છે કે – એ પ્રમાણે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે. જ્યારે આ પંદર કૃષ્ણ પગલો સમસ્ત, સાતત્યથી નહીં તેમ ચંદ્ર કે સૂર્યના લેસ્યાનુબંધચારી થાય, ત્યારે મનુષ્યો એમ કહે છે કે – એ રીતે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રહે છે. એમ ઉક્ત પ્રકારે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે, તે લૌકિક વાક્ય જાણવું. * * * - ભગવંત કહે છે કે – આ પરતીર્થિકો એમ કહે છે, પણ અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાનથી કેવલ પામીને એમ કહીએ છીએ કે રાહુ માત્ર દેવ કે પરિકર્ષિત પુગલ માત્ર નથી. ' તે રાહુદેવ મહદ્ધિક, મહાધુતિક, મહાબલી, મહાયશા, મહાસૌખ્ય, મહાનુભાવ છે, આ પદાર્થોની વ્યાખ્યા પૂર્વવતુ ભાવવી. શ્રેષ્ઠ વાધર, શ્રેષ્ઠ માચઘર, શ્રેષ્ઠ આભરણધર છે. તે રાહુ દેવના નવ નામો કહેલા છે - તે આ પ્રમાણે શૃંગાટક ઈત્યાદિ, તે સુગમ છે. સહદેવના વિમાનો પાંચ વર્ણોના કહેલા છે. અહીં શું કહેવા માંગે છે ? પાંચ વિમાનો પૃથક્ પૃથક્ કૈક વર્ણયુક્ત કહેલ છે. તે આ પ્રમાણે - કૃષ્ણ આદિ સુગમ છે. વિશેષ એ કે- રઈનન એટલે દીવાની વાટનો મળ અને લાઉય વર્ણાભ એટલે ભીના તુંબડાનાં જેવો વર્ણ. તેમાં જ્યારે રાહુદેવ કોઈ સ્થાનેથી આવતો હોય કે કોઈ સ્થાને જતો હોય ત્યારે વિકુણા કરતા - સ્વેચ્છાથી તેવી-તેવી વિક્રિયા કરતો કે પરિચરણ બુદ્ધિથી અહીં-તહીં જતો ચંદ્રની કે સૂર્યની વેશ્યા-વિમાનમાં રહેલ શ્વેતપણું પૂર્વબાજુથી, આવરીને આગળનો ભાગ આવરીને પાછળના ભાગથી નીકળી જાય ત્યારે પૂર્વભાગથી ચંદ્ર કે સૂર્ય પોતાને દસવે છે અને પશ્ચિમ ભાગે રાહુ પોતાને દર્શાવે છે. અર્થાત્ ત્યારે મોક્ષ કાળે ચંદ્ર કે સૂર્ય પૂર્વના દિશાભાગે પ્રગટ દેખાય છે અને નીચે પશ્ચિમ ભાગે સહુ. એ પ્રમાણે દક્ષિણોત્તર વિષયક સૂત્ર કહેવું. આ અનંતરોક્ત આલાવા વડે “પશ્ચિમે આવરીને પૂર્વથી નીકળી જાય, ઉત્તરેથી આવરીને દક્ષિણે નીકળી જાય” આ વિષયક બે સૂત્રો પણ કહેવા. તે આ પ્રમાણે[24/13 ૧૯૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જ્યારે રાહુદેવ આવતા વિકdણા કરતા ચંદ્ર કે સૂર્યની વૈશ્યાને પશ્ચિમેથી આવરીને પૂર્વમાં છોડે, ત્યારે પશ્ચિમમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને પૂર્વમાં રાહુ. એ પ્રમાણે બીજા સૂત્રમાં પણ કહેવું. એ પ્રમાણે (૧) દક્ષિણ-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ, (૨) દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, (૩) ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ, (૪) ઉત્તર-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ વિષયક ચાર સૂત્રો પણ કહેવા. તા નથી જે ઈત્યાદિ સુગમ છે. વિશેષ આ ભાવાર્થ કહેવો - જ્યારે ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને સહુ રહેલો હોય ત્યારે લોકમાં એવું કહેવાય કે જેમ રાહુ વડે ચંદ્ર કે સૂર્યનું ગ્રહણ થયેલું છે. જ્યારે રાહુ ગ્લેશ્યાને આવરીને પડખેથી મૂકે ત્યારે મનુષ્યોમાં એવું કહેવાય કે – જેમ ચંદ્ર કે સૂર્ય વડે રાહુની કુક્ષિ ભૂદાઈ. રાહુની કુક્ષિ ભેદીને ચંદ્ર કે સૂર્ય નીકળી ગયો. જ્યારે રાહુ ચંદ્રની કે સૂર્યની વેશ્યાની આવરીને પાછો સરકે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો બોલે છે કે - રાહુ વડે ચંદ્ર કે સૂર્યનું વમન થયું. જ્યારે રાહુ ચંદ્ર કે સૂર્યના મધ્યભાગથી લેશ્યાને આવરીને જાય છે, ત્યારે મનુષ્યલોકમાં એવો પ્રવાદ છે કે – ચંદ્ર કે સૂર્ય સહુ વડે વ્યતિચરિત થયો. અર્થાત્ મધ્યભાગથી વિભિન્ન થયો. જયારે રાહુ ચંદ્રના કે સૂર્યના સપક્ષ-સર્વે પડખામાં પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરમાં. પ્રતિદિક્ષા સંહિતા એટલે કે બધી વિદિશામાં, લેગ્યાને આવરીને નીચે રહે છે. ત્યારે મનુષ્યમાં લોકોકિત છે કે - રાહુ વડે ચંદ્ર કે સૂર્ય સર્વપણે ગ્રહણ થયો. કહે છે - ચંદ્રવિમાનના /૬૧ ભાગ ન્યૂન યોજન પ્રમાણથી સહુ વિમાનના ગ્રહવિમાનપણાથી અધયોજના પ્રમાણત્વથી કઈ રીતે સહવિમાનનો સર્વથા ચંદ્રવિમાનના આવરણનો સંભવ છે ? તે કહે છે, જો આ ગ્રહવિમાનોનું અર્ધયોજન પ્રમાણ છે, તે પ્રાયઃ જાણવું. તેથી રાહુગ્રહનું ઉક્ત અધિક પ્રમાણ પણ વિમાન સંભવે છે, તેથી અનુપપત્તિ નથી, તેમ નહીં. બીજા વળી એમ કહે છે – રાહુ વિમાનને મહાન બહોળો અંધકાર રશ્મિ સમૂહ છે. તેથી રાહુ વિમાન નાનું હોય તો પણ મહા બહલથી તમિશ્ર રશ્મિ જાળ વડે પ્રસાર થતાં બધાં પણ ચંદ્રમંડલને આવરે છે, તેથી તેમાં કોઈ દોષ નથી. હવે રાહુના ભેદ વિશે જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે - તે સુગમ છે. ભગવંત કહે છે - રાહુ બે ભેદે કહ્યો છે. તે આ પ્રમાણે – ધ્રુવરાહુ અને પર્વરાહુ. તેમાં જે સદા ચંદ્રવિમાનની નીચેથી સંચરે છે, તે ઘુવરાહુ અને જે પર્વમાં - પૂર્ણિમા કે અમાસમાં યથાક્રમે ચંદ્ર કે સૂર્યનો ઉપરાશ કરે છે, તે પર્વરાહુ છે. તેમાં જે યુવરાહુ છે, તે કૃણપક્ષની એકમથી આરંભીને પ્રત્યેક તિથિમાં Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૫ ૧૫ પોતાના ૧૫-ભાગ વડે ૧૫-૧૫ ભાગ ચંદ્રની વૈશ્યાને આવરીને રહે છે. તે આ રીતે - એકમે પહેલાં પંદર ભાગ, બીજે બીજા, ત્રીજે બીજા યાવત પંદરમી તિથિએ પંદરમાં. પચી પંદરમી તિથિમાં છેલ્લા સમયે રાહવિમાન વડે ઉપપ્ત થાય છે અર્થાતુ સંપૂર્ણપણે રાહુવિમાનથી આચ્છાદિત થાય છે. બાકીના સમયમાં અર્થાત એકમબીજ, બીજ આદિ કાળમાં ચંદ્ર રક્ત કે વિત થાય છે. અત્િ દેશની રાહુવિમાન વડે આચ્છાદિત થાય છે, દેશથી અનાચ્છાદિત રહે છે. શુક્લપક્ષની એકમથી આરંભીને ફરી તે જ પંદ-પંદર ભાગ પ્રતિતિથિ પ્રગટ કરતો રહે છે. તે આ પ્રમાણે - એકમતિથિએ પહેલાં ૧૫-ભાગ પ્રગટ કરે છે, બીજે બીજા એ પ્રમાણે યાવતું પંદરમાં દિન-પૂર્ણિમા સુધી ૧૫-૧૫ ભાગ પ્રગટ કરતાં છેલ્લા સમયે પૂર્ણિમાના છેલ્લા સમયે ચંદ્ર સર્વથા વિરક્ત થાય છે. અર્થાત્ રાહુ વિમાન વડે થોડો પણ આચ્છાદિત ન હોવાથી સંપૂર્ણ પ્રગટ થાય છે. શુક્લ કે કૃષ્ણપક્ષમાં કેટલા દિવસો સુધી રાહુવિમાન વૃત રહે છે. જેમાં ગ્રહણ કાળમાં પવરાહુ, કેટલા દિવસો નહીં? તથા તેનું કારણ શું છે? આ જે દિવસમાં અતિશય તમસ વડે અભિભૂત થઈ ચંદ્ર તેમાં તે વિમાન વૃત્ત જણાય છે. ચંદ્રપ્રભાના બાહુલ્ય પ્રસર ભાવથી રાહુવિમાન યથાવસ્થિતપણે પ્રાપ્ત થાય છે. જેમાં ફરી ચંદ્ર ફરી પ્રગટ થાય છે, તેમાં. પણ સહુવિમાન વડે તેમાં ચંદ્રપ્રભા અભિભૂત થતી નથી. પર્વાહવિમાન યુવરાહુ વિમાનથી અતીવ તમો બહુલ છે, તેથી તેના વડે થોડો પણ ચંદ્રની પ્રભાનો અભિભવ સંભવતો નથી, તેની તેનો અાપણ વૃતવનો સંભવ નથી, આ વાતની સાક્ષી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષણવતી ગ્રંથમાં પણ જોવા મળે છે, જે વૃત્તિકારે નોંધી છે. - તેમાં જે આ પર્વરાહુ છે. તે જઘન્યથી છ માસની ઉપર ચંદ્ર અને સૂર્યનો ઉપરાશ કરે છે. ઉત્કૃષ્ટથી ૪ર-માસથી વધુ કાળે ચંદ્રનો અને ૪૮ સંવત્સરે સૂર્યનો. હવે ચંદ્રને લોકમાં “શશી" એમ • x • કહે છે ? • સૂત્ર-૧૯૬,૧૯૩ : [૧૬] કઈ રીતે તે ચંદ્ર “શશી” કહેવાય છે? જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજચંદ્ર મૃગાંક વિમાનમાં કાંતદેવી, કાંત દેવી, કાંત આસન, શયન, સ્તંભ, માંડ-મગ-ઉપકરણો હોય છે જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભ, પ્રિયદર્શન અને સુરૂપ છે. એ પ્રમાણે નિશે ચંદ્ર “શશી', ચંદ્ર- ‘શશી કહેવાય છે. કઈ રીતે તે સૂર્ય “દિત્ય, સૂર્ય “આદિત્ય' કહેવાય છે ? તે સૂર્ય સમય, આવલિકા, નાપા, તોક ચાવતું ઉત્સર્પિણી-અવસર્પિણીની આદિ કરે છે, એ પ્રમાણે સૂર્ય ‘આદિત્યસૂર્ય-‘આદિત્ય' કહેવાય છે. ૧૯૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ [૧૯] તે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની કેટલી મહિષીઓ કહી છે ? ચંદ્રને ચાર આશ્ચમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. તે પૂર્વ કહ્યા મુજબ ચાવતું મૈથુન સેવન કરી શકતો નથી. એમ સૂર્યનું પણ neg. તે ચંદ્ર-સૂર્ય જે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ છે. તે કેવા કામભોગને અનુભવતા વિચરે છેજેમ કોઈ પણ પ્રથમ યૌવન-ઉત્થાન-બળ-સામમિાં પ્રથમ યૌવન-ઉત્થાન-બળસ્રામવાળી પની સાથે તુરંત વિવાહિત હોય તે ધનાથ થઈ અર્થની ગવેષણાથી સોળ વર્ષે જઈને પછી લધાર્થ, કૃતકાર્ય, અનuસમગ્ર ફરી પણ પોતાને ઘેર શીઘ આવે પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ પાdશ્ય મંગલ પ્રવર વસ્ત્રો ધારણ કરીને અલ્પ પણ મહાઈ આભરણથી અલંકૃત્ શરીરી થઈ, મનોજ્ઞ થાળી પાક શુદ્ધ અઢાર પ્રકારે વ્યંજનયુકત ભોજન કરીને, તે તેવા પ્રકારના વાસગૃહમાં અંદર સચિત્તકર્મ, બહાર દુમિત ધૃષ્ટ સૃષ્ટ, વિચિત્ર ઉલ્લોક ચિલ્લિત તલ, બહુમ સુવિભકત ભૂમિ ભાગે, મણિરન વડે નાશિત અંધકારમાં કાલો અગ-અવર કુંદરક-તુક ધૂપથી મધમધતા, ગંધોક્રૂત અભિરામ સુગંધવરગંધી, ગંધવર્તીભૂત તેવી તેવા પ્રકારની શય્યા કે જે બે બાજુ ઉwત, મધ્યમાં નાતગંભીર, આલિંગણવર્તિત, પ્રનતમંડવિલ્લોયણ, સરગ્સ, ગંગા પુલિસવાલુકા ઉદ્દાલસાલિશય, સુવિરચિત રજwાણ, ઢાંકેલ ક્ષૌમવસ્ત્ર, ક્ષોમ દુકુલ પટ્ટણી પ્રતિછાદન, કત સંવૃત્ત, સુરમ્ય, આજિનક-સૂત-બૂર-નવનીત તુલ્ય સ્પર્શવાળી, સુગંધવર કુસુમ ચૂશિત ઉપચાયુકત તેવી તેવા પ્રકારની ભાર્યા સાથે શૃંગાસકાર ચારવેશવાળી, સંગત હસિત-ભષિત-ચેષ્ટિત-સંતાપ-વિલાસ-નિપુણ યુકતોપચાર કુણાલ, અનુરકdઅવિકd, મનોનુકૂળ, અન્યત્ર ક્યાંય મનને ન કરતાં, ઈષ્ટ શબદના-રસરૂપ-ગંધયુકત પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિહરે. ત્યારે તે પુરુષ વિઓસમણ કાળસમયમાં કેવા સાત-સૌખ્યને અનુભવતો વિચરે છે? હે આયુષ્યમાન શ્રમણ ! ઉદાર, તે પુરુષના કામભોગથી અનંતગુણ વિશિષ્ટતર વ્યંતર દેવોના કામભોગો છે. વ્યંતર દેવોના કામભોગો કરતાં અનંતગુણ વિશિષ્ટતરક અસુરેન્દ્ર સિવાયના વનવાસી દેવોના કામભોગો છે. અસુરેન્દ્ર સિવાયના દેવોના કામભોગો કરતાં અસુરકુમાર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટતા છે. અસુકુમાર દેવોના કામભોગો કરતાં ગ્રહ-નક્ષત્રતારા દેવોના કામભોગો અને ગ્રહ-નક્ષત્ર-સ્તારાના કામભોગો કરતાં અનતગુણ વિશિષ્ટતા ચંદ્રસૂર્ય દેવોના કામભોગો છે. આવા પ્રકારના કામભોગ જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર-સૂર્ય અનુભવતો વિચરે છે. • વિવેચન-૧૯૬,૧૯૭ :કયા પ્રકારે-કયા અન્વાર્થથી ચંદ્રને શશી એમ કહે છે ? ભગવંતે કહ્યું - x Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૬,૧૯૭ ૧૯૩ ૧૯૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ • જ્યોતિન્દ્ર જ્યોતિન્દ્રાજ ચંદ્રના મૃગચિહ્ન વિમાનમાં અધિકરણભૂત શત • કમનીયરૂપવાળા દેવો, કાંતદેવીઓ કાંત એવા આસનન્શયત-સ્તંભ-માંડ-મારા ઉપકરણો છે, ચંદ્રદેવ પોતે પણ જ્યોતિયેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રદેવ (કેવા છે ?]. o fથ - અરૌદ્રાકાર, 0 #ત : કાંતિમાન, ૦ ગુણકા • સૌભાગ્યયુક્તત્વથી લોકોને વલ્લભ. o fpવ • પ્રેમકારીદર્શનવાળો, o ગુરૂપ - શોભતરૂપવાળો. - આવા કારણોથી ચંદ્રને ‘શશી' એમ કહે છે. - અહીં શું કહેવા માંગે છે ? સર્વપણે કમનીયત્વ લક્ષણ-અવરને આશ્રીને ચંદ્રને ‘શશી' નામે ઓળખાવાય છે. હવે વ્યુત્પત્તિ કહે છે - અહીં ‘શા ક્રાંત' એ પ્રમાણે ધાતુ છે. * * * * * x •x - તેથી ન અંતરી રાણા જેમાં છે તે પણ એવી વ્યુત્પત્તિ થાય છે. સ્વ વિમાન વાસ્તવ્ય દેવ-દેવી-શયન-આસન આદિ વડે કમનીય કાંતિયુક્ત અર્થ કર્યો છે. બીજાઓ વ્યાખ્યા કરે છે કે - શ એમ શ્રી સાથે વર્તે છે. તેથી ‘શ્રી' થાય પ્રાકૃતપણાંથી 'શ' એવું રૂપ થયું. કયા પ્રકારે, કયા અન્વર્યથી સૂર્યને આદિત્ય કહે છે ? ભગવંતે કહ્યું - સૂર્ય, આદિ-પ્રથમ જેમાં છે તે સૂર્યાદિક. તે કોની આદિ કરે છે ? o સમય - અહોરાગાદિ કાળનો નિર્વિભાગ ભાગ. • x• તેથી કહે છે - સૂર્યોદયને અવધિ કરીને અહોરાકનો આરંભક સમય ગણાય છે. અન્યથા નહીં. ૦ આવલિકા-આદિને એ પ્રમાણે ‘સૂાદિક' જાણવા. વિશેષ એ કે - અસંખ્યાત સમય સમુદાયાત્મિકા તે આવલિકા. o આનપ્રાણ * અસમાત આવલિકાનો એક નપાણ. વૃદ્ધ સંપ્રદાય એવો છે કે - ૪૩૫ર આવલિકાનો એક આનપાણ. તેથી કહે છે - ૪૩૫ર આવલિકા પ્રમાણથી એક આનપાણ છે. તેમ અનંતજ્ઞાનીએ કહેલ છે. સાત આનપ્રાણનો એક તોક થાય છે. યાવત શબ્દથી મુહર્ત આદિ જાણવા. તે સુગમ હોવાથી સ્વયં કહેવા. - એ પ્રમાણે આ કારણથી નિશ્ચિત સૂર્યને ‘આદિત્ય’ એમ કહેવામાં આવે છે. આદિમાં થાય તે આદિત્ય. ચંદ્રની ઈત્યાદિ સૂત્રમાં અગ્રમહિષી વિષયક પૂર્વવત્ જાણવું, પ્રસ્તાવના અનુરોધચી કરી કહ્યું. તેમાં દોષ નથી. તે જ્યોતિષેન્દ્ર જયોતિગ્રાસ ચંદ્ર-સૂર્ય કેવા પ્રકાસ્વા કામભોગોને અનુભવતો રહે છે ? ભગવંતે કહ્યું- તે નિર્દિષ્ટ સ્વરૂપનો જેમ કોઈ પુરુષ પ્રથમ ચૌવનના ઉદ્ગમમાં જે ગત - શારીરના પ્રાણ, તેના વડે સમર્ય. - પ્રથમ ચૌવનમાં ઉત્થાન, બલ, સમર્થ પત્ની સાથે તુરંત વિવાહ કરેલો હોય તેવો પુરુષ પછી - અર્ચનો અર્થી થઈ, અર્થ ગવેષણા નિમિતે-સોળ વર્ષ સુધી દેશાંતરમાં પ્રવાસ કરીને, પછી સોળ વર્ષ વીત્યા બાદ કેવો થાય ? તેના વિશેષણો અને કહેલ છે - (નાર્થ • ઘણાં ઘતને એકત્રિત કરેલો હૃતૈ#ાથે - સર્વ પ્રયોજન તિષ્ઠિત થયા છે તેવો અનHErr • તેમાં પ્રાણ • અક્ષત, માર્ગમાં કોઈપણ ચોર આદિ વડે લુંટાયેલ નહીં તેવું. • દ્રવ્ય-ભાંડ-ઉપકરણાદિ જેના છે તે તથા. એવો તે ફરી પણ પોતાને ઘેર પાછો આવે. પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કરી, શુદ્ધાત્મા વેષોચિત પ્રવર વસ્ત્રો પહેરીને આવ • થોડો, Terઈ - મહામૂલ્ય વાળા આભરણથી અલંકૃતુ શરીરવાળો. મનોજ્ઞ કલમ ઓદનાદિ થાલી, તેનો પાક જેને છે તે. અન્યત્ર પકાવેલ સુપર્વ થતો નથી. તેથી આ વિશેષણ મૂકયું કે - શુદ્ધ • ભોજન સંબંધી દોષ વર્જિત, તેથી સ્થાલિપાક તે શુદ્ધને સ્થાલીપાક શુદ્ધ કહેવામાં આવે છે. લોકમાં પ્રસિદ્ધ અઢાર પ્રકારના વ્યંજન-મસાલા, છાસ વગેરેથી કુલ તે અઢાર વ્યંજના કુળ અથવા અઢાર ભેદથી તે વ્યંજનાકુળ હોવાથી અટાદશ વ્યંજનાકુળ. આ અઢાર ભેદ આ પ્રમાણે છે - (૧) સૂપ, (૨) યવ, (3) વવજ્ઞ, (૪ થી ૬) ત્રણ મંસાદિ, (૩) ગોરસ, (૮) જ્યુસ, (૯) ભઠ્ય, (૧૦) ગુલલાવણિક, (૧૧,૧૨) મૂવફળ, હરિતક, (૧૩) ડાગ, (૧૪) સાલુ, (૧૫) પાન, (૧૬) પાનીય, (૧૩) પાનક, (૧૮) શાક. આ બંને ગાયાઓ સુગમ છે. વિશેષ એ કે- ત્રણ માંસ જવનદિ વનસ્પતિ જાણવી. o ચૂષ - મગ, ચોખા, જીરક, કટુ ભાંડાદિ સ. o ભક્ષ્ય - ખાંડ, ખાજા આદિ. o ગુડલાવણિકા • લોકપ્રસિદ્ધ ગોળ પાપડી કે ગુડધાણા. મૂળ અને ફળ એ એક પદ હૃદ્ધ સમાસરૂપ છે. o હરિતક-જીક આદિ છે શાક-વત્થલની ભાજી o સાલ-મલિંકા, o પાત-સૂરા આદિ o પાતીય-જળ o પાનકદ્રાક્ષ પાનકાદિ ૦ શાક-તક વડે સિદ્ધ. આવા પ્રકારનું ભોજન ખાઈને તેમાં, તેવા વાસગૃહમાં. - આ વાસગૃહ કેવું છે ? તે કહે છે - Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૬,૧૯૭ ૧૯ Boo સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ (૧) અંદરથી સચિત્ર કર્મવાળું. (૨) બહારથી દૂમિત પૃષ્ટપૃષ્ટ અર્થાત્ સુમિત એટલે સુધા પંકધવલિત, વૃg - પાષાણાદિની ઉપર ધસેલ, તેથી મૃષ્ટ-મઋણ કરાયેલ (અતિ લીસો કરાયેલ]. (૩) વિચિત્ર-વિવિધ ચિત્રયુક્ત ચંદરવા વડે દીપતું ગૃહનું મધ્યભાગનું ઉપરનું તળ જેવું છે તે. (૪) બહુસમ-ઘણું જ સમ (૫) સુવિભક્ત-સુવિચ્છિત્તક ભૂમિભાગ જેમાં છે તે. (૬) મણિરન વડે નાશ કરાયેલ અંધકારયુક્ત. (૩) કાળો અગર, પ્રવર કંઇરાક, તુરક ધૂપની જે ગંધ તેના વડે મઘમઘાયમાન. (૮) ઉદ્ભૂત-અહીં-તહીં પ્રસરેલી ગંધ વડે અભિરામ અથd જે મણીય છે. તેવું. (૯) વગંધિક - શોભન ગંધ, તેના વડે કરાયેલ વગંધિક-શ્રેષ્ઠગંધ જેની છે તેવું. તેથી જ ગંધવર્તીભૂત. - વાસગૃહ પછી શયનીયનું વર્ણન છે, તે આ પ્રમાણે – (૧) ઉભય પડખે ઉguત. (૨) મધ્ય ભાગથી ગંભીર (3) શરીર પ્રમાણ ઉપધાન વડે યુક્ત. (૪) મસ્તકે અને પગ પાસે ઓશીકા જેમાં છે તેવી. (૫) વિશિષ્ટ કર્મ વિષયક બુદ્ધિ વડે પ્રાપ્ત કરેલ, અતીવ સુષ્ક પરિકર્મિત ગંડ-ઉપધાનક જેમાં છે તેવી. (૬) સારી રીતે પરિકર્મિત ક્ષૌમિક દુકલ-કપાસના રૂમાંથી બનાવેલ વસ્ત્રના યુગલ રૂપ જે પઢશાટક છે તેના વડે જેનું આચ્છાદન કરાયેલ છે, તેવી શય્યા વડે યુક્ત. (૩) તાંશુક • મચ્છરદાની સમાન વસ્ત્ર વિશેષથી સંવૃત. (૮) આજિનક-ચર્મમય વસ્ત્ર વિશેષ, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે. [તેથી ગ્રહણ કર્યું.. (૯) ભૂત-કપાસના પર્મ-રુ. (૧૦) બૂર-વનસ્પતિ વિશેષ. (૧૧) નવનીત-માખણ - ૪ - ઉકત આજિનક આદિના સ્પર્શ જેવો સ્પર્શ જેનો છે તેવા પ્રકારનો શસ્યાનો સ્પર્શ છે. સુગંધી જે શ્રેષ્ઠ કુસુમો અને જે સુગંધી ચૂર્ણ-પટવાસાદિ અને આ સિવાય પણ તેવા પ્રકારના શયનોપચારથી યુક્ત. તથા તેવા પ્રકારે કહેવાને માટે અશક્ય એવી, સ્વરૂપથી પુન્યવતીને યોગ્યતાવાળી [તથા આ વિશેષણવાળી (૧) શૃંગાર રસ પોષક આકારસલિવેશ વિશેષ જેનો છે તેવી. (૨) આવા પ્રકારના શોભનવેશવાળી. (3) સંત આદિ સંગત-મૈત્રીગત ગમન, સવિલાસ ફરવું. (૪) હસિત-પ્રમોદ સહિત કપોલ સૂચિત હાસ્ય. (૫) ભણિત-મન્મથ ઉદ્દિપક વિચિત્ર વાણી. (૬) ચેષ્ટિત-કામ સહિત અંગ-પ્રત્યંગ અવયવના પ્રદર્શનપૂર્વક પ્રિયજન સન્મુખ અવસ્થાનવાળી. () સંતાપ-પ્રિયની સાથે પ્રમોદ સહિત સકામ પરસ્પર સંકથા કરી રહેલી એવી તે સ્ત્રી. (૮) વિલાસ-શુભ લીલા વડે યુક્ત (૯) નિપુણ-સૂમ બુદ્ધિગમ્ય અત્યંત કામ વિષયમાં પરમ તૈપુણ્યથી સભર એવી સ્ત્રી. (૧૦) યુક્ત-દેશ કાળોત્પન્ન ઉપચાર, તેના વડે કુશળ. (૧૧) અનુકd, ક્યારેય પણ અવિક્ત. આવા પ્રકારની મનોનુકૂલ પત્ની સાથે એકાંતે રતિપસકત-રમણમાં જોડાયેલી, બીજે ક્યાંય પણ મનને ન કરતી. કેમકે બીજે મન કરવાથી યથાવસ્થિત ઈષ્ટ ભાગિત કામ સુખને અનુભવતી નથી. ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, રૂપ એવા પાંચ ભેદથી મનુષ્ય ભવ સંબંધી કામભોગને અનુભવતી. અહીં પ્રત્યકુમવન માં પ્રતિ શબ્દ આભિમુખ્ય અર્થમાં છે, તેથી સનમુખ રહીને સંવેદના અનુભવતી વિચરે છે અર્થાત રહેલી છે. તા ઇ ઈત્યાદિ. તાવતુ શબ્દ ક્રમ અર્થમાં છે. - x •x - તે પુરુષ તે કાળ વડે તથાવિધ ઉપલક્ષિત સમય-અવસર, એવો કાળ સમય, તેમાં કેવા સાતારૂપઆહાદરૂપ સુખને અનુભવતો વિચરે છે ? આવો પ્રશ્ન કરતાં ગૌતમે કહ્યું - હે ભગવન્! શ્રમણ ! આયુષ્યમાન્ ! ઉદા-અતિ અદ્ભૂત સાતા-સુખને અનુભવતો રહે. ભગવંતે ત્યારે કહ્યું - આવા તે પુરુષસંબંધી કામ ભોગો કરતાં પણ અનંતગુણપણે વિશિષ્ટતર જ વ્યંતર દેવાના કામભોગો છે, તેમ કહેવાયેલું છે. વ્યંતરના આવા કામભોગ કરતાં પણ અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોના કામભોગો અનંતગુણ વિશિષ્ટતર છે. અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોના કામભોગો કરતાં પણ ઈન્દ્રભૂત અસુરકુમાર દેવોનો કામભોગો અનંતગુણ વિશિષ્ટ છે. - ઇન્દ્રભૂત અમુકુમાર દેવોના કામભોગો કરતાં પણ અનંતગુણ વિશિષ્ટતા ગ્રહનક્ષત્ર-અને તારારૂપ દેવોના કામભોગ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પાધુનિક, કનક-નામ સહિતના પાંચ ગ્રહો. [eo] સોમ, સહિત, આશાસન અને કાર્યાપક અને કર્ધક, આજકરક, હિંદુભક, સંખન્નામ સહિતના ત્રણે. [૨૦૧] કંસ-નામ સહિત ત્રણ, નીલ અને રુકિમ વડે ચાર ગ્રહો થાય. ભસ્મ, તિલ, પુણવર્ણ, દકવર્ણ, કાળ અને બંધ રિહર ઈન્દ્રાનિ (અથવા ઈન્દ્ર અને અનિ), ધૂમકેતુ, હરિ, પિંગલક, બુધ અને શુક, બૃહસ્પતિ, રાહુ, અગસ્તિ, માણવક અને કામસ્પર્શ નામક ગ્રહો છે. ૨૦/-/૧૯૬,૧૯૭ ૨૦૧ ગ્રહ-નક્ષત્ર-તારરૂપ દેવોના કામભોગો કરતાં પણ અનંતગુણ વિશિષ્ટતર કામભોગો ચંદ્ર-સૂર્યના છે. આવા સ્વરૂપે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર અને સૂર્ય કામભોગોને અનુભવતા વિચરે છે.. હવે પૂર્વે કહેલા ૮૮ સંખ્યક ગ્રહોને તેના-તેના નામગ્રહણપૂર્વક જણાવવાને માટે કહે છે - • સૂત્ર-૧૯૮ થી ૨૦e :[૧૮] તેમાં નિશે આ ૮૮-મહાગ્રહો કહેલા છે. તે આ રીતે – (૧) ગાક, (૨) વિકાલક, (૩) લોહિતાક્ષ, (૪) શનૈશ્ચર (૫) આધુનિક (૬) પાધુનિક, (૩) કણ, (૮) કનક, (૯) કણકનક. (૧૦) કવિતાનક, (૧૧) કણ સંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત (૧૪) આશાસન, (૧૫) કાયોપગ, (૧૬) કટક, (૧૭) અજક૭, (૧૮) હૃદુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ. | (૨૧) શંખવણભિ, (૨૨) કંસ, (૩) કંસનાભ, (૨૪) કંસવણભિ, (૨૫) નીલ, (૨૬) નીલોભાસ, (૨૭) રય, (૨૮) રૂપ્યભાસ, (૨૯) ભસ્મ અને (૩૦) ભસ્મરાશિ. (૩૧) તિલ, (૨) તિલપુણવર્ણ, (૩૩) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) બંધ, (39) ઈન્દ્રાનિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હરી, (૪૦) પિંગલક, (૪૧) બુધ, (૪૨) શુક, (૪૩) બૃહસ્પતિ, (૪૪) સહુ, (૪૫) અગસ્તી, (૪૬) માણવક, (૪૭) કામસ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫) વિકટ. (૫૧) વિસંધિકઘેલ્લક, (૫૨) પ્રજલ, (૫૩) જટિતાલક, (૫૪) અરુણ (૫૫) અનિલ્લક, (૫૬) કાળ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ધમાનક. (૬૧) પ્રલંબ, (ર) નિત્યાલોક, (૬૩) નિત્યધોત, (૬૪) સ્વયપભ, (૬૫) અવભાસ, (૬૬) શ્રેયસ્કર (૬૭) ક્ષેમં% (૬૮) આભંકર, (૬૯) પ્રર્ભર અને (૩૦) અક. (૦૧) વિક, (૨) અશોક, (૩) વીતશોક, (૩૪) વિમલ, (૫) વિવક્ત, (૬) વિતd, (૩૭) વિશાલ, (૮) શાલ, (૩૯) સુવત. (૮) નિવૃત્તિ, (૮૧) દુજરી, (૮૨) કર, ૮૩) કરિક, (૮૪) રાજ (૮૫) અલિ, (૮૬) યુપકેતુ (૮) ભાવકેતુ, (૮૮) એકજટી. [૫૫, ભાવ, કેતુ અલગ પણ છે.] ૦ આ જ અઠયાસી ગ્રહોના નામોને હવે નવ સંગ્રહણી ગાથાપૂર્વક પુનઃ સુગમાં જણાવેલા છે. તે આ રીતે – [૧૯૯] અંગારક, વિકાલક, લોહિતાક્ષ અને શનૈશ્ચર તથા આધુનિક, [૨૦] ધુક, પ્રમુખ, વિકટ, વિસંધિકહ્યા પછી પ્રલંબ અને જટિતાલક અને અરુણ, અનિલ, કાલ, મહાકાલ. રિ૦૪] શ્રેયર સૌતિક, વર્ધમાનક અને પછી પ્રલંબ, નિત્યલોક, નિત્યોધોત, સ્વયંપભ અને અવભાસ. [૨૬] વિમલ, વિતd, વિશd, વિશાલ, પછી શાલ અને સુવત, અનિવૃત્તિ અને એકજટી, વિજતી જાણવા. [૨૦] કર, કરિક, રાજગંલ [અથવા રાજ અને અગલ), યુકેતુ અને ભાવકેતુ જાણવા. આ અટક્યાસી ગ્રહો નિક્કે આનુપૂર્વ ક્રમે જાણવા જોઈએ. [અહીં પુષ, ભાવ, કેતુ અલગ પણ ગણેલ છે.] • વિવેચન-૧૯૮ થી ૨૦e : તેમાં નિ ચંદ્ર-સૂર્ય-નક્ષત્ર-તારારૂપની મધ્યે જે પૂર્વે ૮૮ સંખ્યાથી ગ્રહો કહેલા છે, તે આ પ્રમાણે છે – અંગારક ઇત્યાદિ બધાં સુગમ છે. આ જ નામોને સુખેચી સમજવા માટે છ સંગ્રહણી ગાથા કહે છે. [વ ગાથાઓ છે, છતાં વૃત્તિમાં ગાયા પક કહ્યું છે, તે મુદ્રણ દોષ છે કે અન્ય કંઈ સૂચવે છે, તેનો નિર્ણય કરાવવો.) - X - X - X - - સૂત્રમાં આ નવ ગાથાઓ કહેવાયેલી જ છે. – વંતિકાર મહર્ષિએ ફરી આ નવે ગાથાઓ નોંધી છે. - સૂત્ર અને વૃતિમાં નોંધાયેલ ગાયાઓ સમાન જ છે. - વૃત્તિકાર મહર્ષિએ સૂત્રોક્ત ગાથાને ફરી સંગ્રહણી ગાથારૂપે વૃત્તિમાં શા માટે નોધી છે, તે અંગે અમને આ પુનરાવર્તન કે પુનરુક્તિાનો હેતુ શો છે કે શો હોઈ શકે તે કંઈ સમજાતું નથી. - સૂગમાં ૧૯૮માં સૂત્રમાં આ જ ૮૮-નામો છે, છતાં સૂત્રકમ ૧૯ થી ૨૦૭ [નવ ગાથામાં] આ જ ૮૮-ગ્રહોના નામો મૂકેલા છે. અહીં કદાચ એવી કલપના થઈ શકે કે આગમ સૂત્રોમાં અનેક સ્થાને સંગ્રહણી ગાથાઓને સ્થાન અપાયેલ છે કે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૮ થી ૨૦૭ જે ગાથાઓ સૂત્રમાં કહેવાયેલી જ હકીકતોને પધ સ્વરૂપે કે વિશિષ્ટ રૂપે રજૂ કરતી હોય છે. એ પદ્ધતિનું આ આગમમાં અહીં પણ અનુસરણ કરાયું હોય. પરંતુ સૂત્રમાં બબ્બે વખત કહેવાયેલ આટલી સામાન્ય વાત કે જેમાં ફક્ત ગ્રહોના નામ જ છે, તેને વૃત્તિમાં એ જ ગાથા સ્વરૂપે વૃત્તિકારશ્રીએ શા માટે ફરી નોંધ કરી છે, તેનું કારણ અમને સમજાયેલ નથી. – કદાચ અન્ય કોઈ સ્થાને પણ આવી ગાથાનો ઉલ્લેખ હોય તેની સાક્ષીરૂપે નોંધ વૃત્તિકારશ્રીએ લીધેલી હોય અથવા થાપ શબ્દ દ્વાર કંઈક જુદી ગાથા અભિપ્રેત હોય તો કદાચ વૃત્તિકારશ્રી દ્વારા કરાયેલ ગાથાનોંધ સહેતુક હોઈ શકે છે. ૨૦૩ - X - * - * * * * * * ૦ ગાથાની વૃત્તિકારે કરેલ વ્યાખ્યા – [અહીં પણ એ જ-૮૮ ગ્રહોના નામો છે તેથી અમે તેનો પુર્વાઅનુવાદ કર્યો નથી.] મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રામૃત-૨૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X + X + X - ૦ હવે સર્વ શાસ્ત્રના ઉપસંહાર રૂપે સૂત્રકાર મહર્ષિ ૨૦ માં પ્રાભૂતને અંતે ગાથા રચના દ્વારા જણાવે છે કે – • સૂત્ર-૨૦૮ થી ૨૧૪ : [૨૦૮] આ પૂર્વકથિત પ્રકારથી પ્રકૃતાર્થ એવી તથા અભવ્યજનોના હૃદયમાં દુર્લભ એવી ભગવતી જ્યોતિપ્રાજ પ્રજ્ઞપ્તિનું [ચંદ્ર-સૂર્યપજ્ઞપ્તિનું] કિર્તન કરે છે. [૨૦૯] આને ગ્રહણ કરીને જડ, ગૌરવયુક્ત, માની, પ્રત્યનીક, અબહુશ્રુતને આ પ્રજ્ઞપ્તિનું જ્ઞાન ન દેવું જોઈએ. આનાથી વિપરીત જનોને, જેમકે સરળ યાવત્ શ્રુતવાનને દેવું જોઈએ. [૧૦] શ્રદ્ધા, ધૃતિ, ધૈર્ય, ઉત્સાહ, ઉત્થાન, બળ, વીર્ય, પરાક્રમ વડે યુક્ત થઈને આની શિક્ષા પ્રાપ્ત કરનાર પણ જો યોગ્ય હોય તો તેને આ પ્રજ્ઞપ્તિનું પ્રરૂપણ કરવું ન જોઈએ. જેમકે. [૨૧૧] જે પ્રવચન, કુળ, ગણ, સંઘથી બહાર કરાયેલા હોય. જ્ઞાન અને વિનયથી હીન હોય, અરિહંત-ગણધર અને સ્થવિરની મર્યાદાથી રહિત હોય, [તેમને આ પ્રજ્ઞપ્તિ ન દેવી.] [૨૧૨] ધૈર્ય, ઉત્થાન, ઉત્સાહ, કર્મ, બળ, વીર્યથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આને નિયમથી આત્મામાં ધારણ કરવી. વિનીતને આ જ્ઞાન ક્યારેય સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ન આપવું. [૨૧૩] જન્મ-મૃત્યુ અને કલેશ દોષતી રહિત ભગવંત મહાવીરના સુખ દેનારા ચરણ કમળમાં હું વિનયથી નમ્ર થઈ વંદન કરું છું. [૨૪] આ સંગ્રહણી ગાથાઓ કહી. • વિવેચન-૨૦૮ થી ૨૧૪ : ઉક્ત પ્રકારે અનંતર ઉદ્દિષ્ટ સ્વરૂપા, જિનવચન તત્ત્વવેદીન ઉત્તાન અર્થવાળી, અભવ્યજનોના હૃદયથી દુર્લભ, કેમકે અભવ્યત્વથી જ તેમને સમ્યક્ જિનવચન પરિણિતનો અભાવ છે. ૨૦૪ મળવતી - જ્ઞાન ઐશ્વર્ય દેવતા, જ્યોતિષાજ-સૂર્યની પ્રજ્ઞપ્તિ. હવે સ્વયં ગ્રહણ કર્યા પછી આ કોને ન આપવી, તે કહે છે – આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સ્વયં સમ્યકરણથી ગ્રહણ કરવા છતાં સ્તબ્ધ, સ્વભાવથી જ માનપ્રકૃતિ વડે વિનયભ્રંશ કરીને, ઋદ્ધયાદિ ગૌરવવાળાને - x - ઋદ્ધયાદિ દોષો દૂર કરીને જ અચિંત્ય ચિંતામણી કલ્પ આ સૂર્યપ્રાપ્તિને - ૪ - અવજ્ઞાથી જુએ છે, તે અવજ્ઞા દુરંત નકાદિ પ્રપાત હેતુ છે, તેથી તેમના ઉપકારને માટે જ તેમને દાનનો પ્રતિષેધ કરેલ છે. - X + તથા માનિ - જાત્યાદિ મદ સહિત, પ્રત્યનીક-દૂરભવ્યતા વડે અભવ્ય, તેના વડે સિદ્ધાંત વચન નિકુટ્ટ પરને, તથા અલ્પદ્યુતને, તે જ જિનવચનમાં અસમ્યક્ ભાવિતત્વથી. શબ્દાર્થ પર્યાલોચનામાં અક્ષુણ્ણત્વથી, જેમ તેમ બોલનારને પણ સમ્યગ્ ચતું નથી માટે તેઓને ન દેવું. પરંતુ ઉક્ત દુર્ગુણોથી વિપરીતિને આપવું. - ૪ - x - વિપરીત [સદ્ગુણી]ને આપવું જ, ન દેવાથી શાસ્ત્ર વ્યવચ્છેદ, તીર્થ વિચ્છેદ પ્રસંગ આવે. - ૪ - શ્રવણીની ઈચ્છા, વિવક્ષિત જિનવચન સત્ય જ છે તેવું માનનાર, સાંભળવાને ગુરુ પ્રત્યે સન્મુખ જનાર, શ્રવણ માટેનો ઉત્સાહ - ૪ - ૪ - વંદનાદિ કર્મ, વાચનાદિ વિષયમાં પ્રાણ, અનુપેક્ષામાં સૂક્ષ્માર્ટ વિચારણા શક્તિ, વીર્ય આદિ વડે યુક્ત થઈને - ૪ - ગ્રહણ કરવા છતાં - ૪ - અયોગ્યને ન આપવી. જો તે પ્રવચનાદિ બાહ્ય હોય, જ્ઞાનાચાર હીન હોય, અર્હત્ ભગવંતે કરેલ મર્યાદાને ઉલ્લંઘતો હોય તે અતિક્રમથી દીર્ધસંસારીતા થતી હોવાથી તેને ન આપવી. - ૪ - ૪ - ૪ - આવાને આપવાથી પોતે અને બીજા દીર્ધસંસારીત્વ પામે છે. એમ પ્રદાન વિધિ કહી. આ સૂર્ય પ્રજ્ઞપ્તિ અર્થથી મિથિલામાં મહાવીર ભગવંતે શાક્ષાત્ કહેલી છે વર્તમાન - ૪ - ૪ - તીર્થાધિપતિને મંગલાયેં શાસ્ત્રને અંતે તેમને નમસ્કાર કર્યા છે— વીવર, તે નામાદિ ભેદથી ચાર પ્રકારે છે – નામવીર, સ્થાપનાવીર, દ્વવ્યવીર, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦-૨૨૦૮ થી ૨૧૪ ભાવવીર. જે ફક્ત - X - નામથી વીર છે, તે ‘નામવીર’, કોઈ સુભટની ‘વીર'રૂપે સ્થાપના કરવી તે ‘સ્થાપનાવીર' દ્રવ્યવીર, આગમથી અને નોઆગમથી બે રીતે કહેલ છે - x - x - X - x - X - સિદ્ધશીલાતલે રહેલ ભગવંત તે દ્રવ્યવીર’ - ૪ - ૪ - અથવા ભવ્ય શરીર તે ‘દ્રવ્યવીર''. - X - ૪ - ભગવત્ સ્વરૂપે વર્તમાનને “ભાવવીર'' - X - X - X - X - તેમને નમસ્કાર. મુનિ દીપરત્નસાગરે કરેલ સૂર્યપ્રજ્ઞપ્તિનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ —0— 00- 0 આગમ-૧૬-નો અનુવાદ પૂર્ણ ૨૦૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.