________________
૧૧૧
૧૨/-/૧૦૫
આવેલ પુષ્યના ૧૯ મુહૂર્તો એક મુહૂર્તના ૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૩/૬૭ ભાગો બાકી રહેતા ત્રીજી માઘમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
સૂર્યનક્ષત્રયોગ વિષયક પ્રશ્નસૂત્ર અને નિર્વચનસૂત્ર બંને સુગમ છે. [પૂર્વે કહેલા છે
ચોથી માઘમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે તે સુગમ છે. ભગવંત કહે છે - ૪ - મૂલ વડે યુક્ત ચંદ્ર ચોથી હૈમંતિકી આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે મૂલ નક્ષત્રના છ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫૮/૬૨ ભાગો અને ભાગના ૬૭ વડે છેદીને, તેના હોવાથી ૨૦-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા (યોગ કરે)
૧૯૬૨
-
તે આ રીતે – ચોથી માઘમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી અષ્ટમી છે, તેના સ્થાને આઠ સંખ્યા લઈએ. તેમાં એક ન્યૂન કરીએ. તેથી આવશેસાત. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ-૫૩૩/૬/૬/૬/૬૭ ને ગુણીએ. તેથી - ૪૦૧૧ મુહૂર્ત અને મુહૂર્તગત ૨૫૨/૬૨ અને તેમાંના ૧/૬૨ ભાગના ૪૨/૬૭ ભાગો. પ્રાપ્ત સંખ્યારાશિ આવશે - ૪૦૧૧/૨૫૨/૪૨.
પછી એમાંથી ૩૨૬૭ મુહૂર્ત અને મુહૂર્તુગત - ૯૬/૬૨ થી ૬૨-ભાગોના હોવાથી - ૨૬/૬૭ ભાગો વડે ચાર નક્ષત્ર પર્યાય શોધિત થતાં, પછી બાકી રહેશે - ૭૩૫ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૫૨/૬૨ ભાગો. તેમાંના ૧/૬૨ ભાગોના ૪૬/૬૭ ભાગ.
પછી એમાંથી ફરી - ૬૬૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે અભિજિતાદિથી વિશાખા સુધીના નક્ષત્રો શોધિત થાય છે.
પછી રહે છે - ૬૬ મુહૂર્તો અને મુહૂર્તગત ૧૨૭/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪/૬૭ ભાગો, ૧૨૪/૬૨ ભાગ વડે બે મુહૂર્ત પ્રાપ્ત થાય. તે મુહૂર્તરાશિમાં ઉમેરતાં થશે-૬૮ મુહૂર્તો, બાકી રહે છે - 3/૬૨ ભાગ. - ૬૮/૩/૪૭. પછી ૪૫ મુહૂર્ત વડે અનુરાધા, જ્યેષ્ઠા શુદ્ધ થાય. પછી રહેશે ૨૩-મુહૂર્તો.
તેથી આવેલ મૂળના છ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગો બાકી રહેતાં ચોથી માઘમાસભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
સૂર્ય નક્ષત્ર યોગ વિષયક પ્રશ્ન અને ઉત્તરસૂત્ર સુગમ છે.
પાંચમી માઘમાસ ભાવિની આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – · x - તે સુગમ છે. ભગવંત કહે છે - ૪ - કૃતિકા વડે યુક્ત ચંદ્ર પાંચમી હૈમંતિકી - માઘમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
ત્યારે કૃતિકાનક્ષત્રના ૧૮-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૬/૬૨ ભાગો અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના હોવાથી છ-ચૂર્ણિકા ભાગો, બાકી રહેતા. તે આ રીતે પાંચમી માઘમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે દર્શાવલ ક્રમની
-
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અપેક્ષાથી દશમી છે. તેથી તેના સ્થાને દશ સંખ્યા લેવી. તેમાં એક ન્યૂન કરવા, તેથી આવશે-નવ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬ને ગુણીએ. તેથી આવશે ૫૧૫૭ મુહૂર્તોના અને મુહૂર્તગત - ૩૨૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગ. તે આ રીતે આવે - ૫૧૫૭/૩૨૪/૫૪.
૧૧૨
પછી એમાંથી ૪૧૪ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૪૪/૬૨ ભાગોના ૬૨ ભાગના ૬૭ ભાગોને ૩૯૬ વડે છ નક્ષત્રપર્યાયો શુદ્ધ થાય. પછી રહે છે - ૨૪૩ મુહૂર્તોના અને મુહૂર્તગત ૧૭૪/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૬/૬૩ ભાગો. ૨૪૩/૧૭૪/૬૦. પછી ૧૬૯ મુહૂર્ત વડે અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે, તેમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૩ ભાગોથી અભિજિત્થી લઈને ઉત્તરાભાદ્રપદ સુધીના નક્ષત્રો શુદ્ધ
થાય.
પછી રહેલા ૮૪ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૪૯/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૬૧/૬૨ ભાગો - ૮૪/૧૪૯/૬૧. પછી ૧૨૪/૬૨ વડે બે મુહૂર્ત પ્રાપ્ત થાય છે. પછી રહેલા ૨૫/૬૨ ભાગો. પ્રાપ્ત બે મુહૂર્ત, મુહૂર્તરાશિમાં ઉમેરીએ. તેથી આવે ૮૬ મુહૂર્તો.
પછી ૭૫ મુહૂર્તો વડે રેવતી, અશ્વિની, ભરણી શુદ્ધ થાય.
પછી રહેલા ૧૧ મુહૂર્તો, બાકી પૂર્વવત્ ૧૧/૨૫/૬૧. તેથી આવેલ-કૃતિકા નક્ષત્રના ૧૮ મુહૂર્તમાં એક મુહૂર્તના ૩૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગો બાકી રહેતા, પાંચમી દૈમંતિક આવૃત્તિ પ્રવર્તે છે. (તેમ જાણવું)
સૂર્યનક્ષત્ર યોગ વિષયમાં પ્રશ્ન-નિર્વચન સૂત્રસુગમ છે.
એ પ્રમાણે દશે પણ નક્ષત્રયોગને આશ્રીને સૂર્યની આવૃત્તિઓ કહી. હવે ચંદ્રની વક્તવ્યતા –
તેમાં જે નક્ષત્રમાં વર્તતા સૂર્ય દક્ષિણ કે ઉત્તરમાં આવૃત્તિ કરે છે, તે જ નક્ષત્રમાં વર્તતો ચંદ્ર પણ દક્ષિણ અને ઉત્તરની આવૃત્તિ કરે છે. પછી જે ઉત્તરાભિમુખ આવૃત્તિઓ યુગમાં ચંદ્રની જોઈ, તે સર્વે પણ નિયત અભિજિત્ નક્ષત્ર સાથે યોગમાં કહેવી અને જે દક્ષિણાભિમુખ આવૃત્તિ છે, તે પુષ્ય વડે યોગમાં છે.
કહ્યું છે કે – ચંદ્રની પણ આવૃત્તિઓ યુગમાં જે દૃષ્ટ છે. અભિજિત વડે, પુષ્ય વડે નિયમા નક્ષત્ર શેષથી જાણવું.
અહીં નક્ષત્રાદ્ધ માસથી શેષ સુગમ છે. તેમાં અભિજિત્ ઉત્તરાભિમુખ આવૃત્તિઓ ભાવિત કરીએ છીએ. જો ૧૩૪ અયન વડે ચંદ્રના ૬૭-નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે, તો પહેલાં અયનમાં શું પ્રાપ્ત થાય છે ? રાશિ સ્થાપના - ૧૩૪/૬૩/૧.
અહીં અંત્ય રાશિ વડે - એક સંખ્યાની મધ્યની રાશિના ૬૭-રૂપનું ગુણન કરતાં ૬૩ જ આવશે. તેમાં ૬૭ને ૧૩૪ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે એક અદ્ધ પર્યાય. તે અડધામાં ૯૧૫/૬૭ ભાગ થાય છે. તેમાં ૨૩/૬૭ ભાગમાં પુષ્ય નક્ષત્રને