SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૧૦/૩ ૧૮૧ પછી કોઈ પણ પૂછે છે - દક્ષિણાયનના કેટલા જતાં ? અહીં રાશિક કમવતાર છે, જે ચાર અંગુલનયા એકબિશ ભાગ વડે એક તિચિ પ્રાપ્ત થાય, તો ચાર અંગુલ વડે કેટલી તિથિ પ્રાપ્ત થાય ? સશિકય સ્થાપના • ૪ ૧/૪ - અહીં અંત્ય સશિ ગુલરૂપ ૩૧ ભાગ કરવાને માટે ૩૧ વડે ગુણીએ. તેથી ૧૨૪ સંખ્યા આવશે. તેના વડે મધ્ય સશિ ગુણીએ. ત્યારે પણ ૧૨૪ આવશે કેમકે ૧૨૪ x ૧ = ૧૨૪ જ થાય. તેનો ચાર લક્ષણ આદિ શશિ વડે ભાણ કરાતા, પ્રાપ્ત થશે ૩૧-તિથિઓ. તેનાથી અવરો દક્ષિણાયનમાં ૩૧મી તિથિમાં ચાર ચાંગુલ પોરિસિની વૃદ્ધિ. (એ પ્રમાણે જાણવું.]. તથા ઉત્તરાયણમાં ચાર પદયી ગુલ આઠ હીન એ પૌરિતિ પ્રાપ્ત થતાં કોઈ પૂછે છે - ઉત્તરાયણની કેટલી છે ? - અહીં પણ ઐરાશિક * જે ચાર અંગુલના એકઝીશ ભાગ વડે એક તિથિ થાય છે તેને આઠ શગુલ વડે હીનદી કેટલી તિથિ પ્રાપ્ત થાય છે ? સશિમય સ્થાપના - ૪ ૧ ૮ અહીં અંત્ય સશિના ૩૧ ભાગ કરવાને માટે ૩૧ વડે ગુણીએ તેનાથી થાય ૨૪૮, આ ૨૪૮ને મધ્ય રાશિ એક વડે ગુણવામાં આવતા થાય છે - ૨૪૮. તે ૨૪૮ને આદ્ય શશિ ચાર છે, તેના વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે ૬૨. તેથી આવે છે - ઉત્તરાયણમાં ૬૨મી તિથિમાં આઠ અંગુલ પોરિસિ હીન. તે અષાઢ માસમાં પ્રકાશ્ય વસ્તુના વૃતની વૃતતા, સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિતની સમસતુસ સંસ્થાન સંસ્થિતા, ચોધ પરિમંડલ સંસ્થાનની ચોધ પરિમંડલની જશોધ પરિમંક્લ વડે ઉપલક્ષણથી આ શેષ સંસ્થાન સંસ્થિત પ્રકાશ્ય વસ્તુના શેષ સંસ્થાન સંસ્થિતાથી, અષાઢ માસમાં પ્રાયઃ બધી પણ પ્રકાશ્ય વસ્તુના દિવસનો ચોથો ભાગ અતિ કાંત થતાં કે શેષ રહેતા સ્વ પ્રમાણ છાયા થાય છે. નિશ્ચયથી વળી અષાઢ માસના છેલ્લાદિને. તેમાં પણ સવન્જિંતર મંડલમાં વર્તતો સૂર્ય, તેથી જે પ્રકાશ્ય વસ્તુનું જે સંસ્થાન થાય છે, તેની છાયા પણ તેવું સંસ્થાન ઉપજાવે છે. તેથી કહ્યું - વૃત્તની વૃતતા આદિ. એ જ વાત કહે છે - વાવનુfrચા • પોતાની છાયા તિબંધન વસ્તુના શરીર તે સ્વકાય, તેને અનુકાર ધારણ કરે છે, એવું શીલ. તે સ્વકાય અનુરંગિણી છાયા વડે સૂર્ય પ્રતિ દિવસ પરાવર્તિત થાય છે - પાછો ફરે છે. એવું કહે છે કે - અષાઢના પહેલા અહેમચી આભીને પ્રતિદિવસ અન્ય અન્ય મંડલ સંકાંતિ વડે, તે પ્રમાણે કંઈક પણ સૂર્ય પાછો ફરે છે, જે રીતે બધી જ પ્રકાશ્ય વસ્તુના દિવસનો ચોરો ભાગ અતિકાંત યતા બાકીની અથવા સ્વ અનુત્તર અને સ્વપમાણ છાયા થાય છે. સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ # પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૧ છે છે એ પ્રમાણે દશમાં પ્રામૃતનું દશમું પ્રાભૃત પ્રામૃત કહ્યું. હવે અગિયારમાંનો આભ કરે છે, તેનો આ અધિકાર છે. “તમને આશ્રીને ચંદ્રમાર્ગની વક્તવ્યતા.'' તવિષયક પ્રશ્ન સૂત્ર - • સૂઝ-૫૪ - તે ચંદ્રમમાં કઈ રીતે કહેલો છે તેમ કહેવું અડાવીશ નક્ષમોમાં એવા નો છે, જે સા ચંદ્રને દક્ષિણેથી યોગ કરે છે એવા પણ નpો છે, જે સદા ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે. એવા પણ નાનો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ અને ઉત્તી પણ પ્રમદ રૂપ છતાં પણ યોગ કરે છે. એવા પણ નtો છે,. જે ચંદ્રને દક્ષિણથી પણ મદરૂપ, છતાં પણ યોગ કરે છે. એવા પણ નફો છે જે ચંદ્રને સદા પ્રમરૂપ યોગ કરે છે. તે આહાવીશ નામોમાં કેટલાં નtો જે સદા દક્ષિણથી યોગ કરે છે, પૂર્વવત્ યાવતુ કેટલા નો છે, જે સદા ચંદ્રને પ્રમઈપ યોગ કરે છે આ ૨૮-નોમાં જે નામો સદા ચંદ્રને દક્ષિણેથી યોગ કરે છે, તે છ છે, તે આ રીતે - સંસ્થાન, આદ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત, મૂલ. તેમાં જે નમો સદા ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે, તે બાર છે. તે આ છે - અભિજિતું, વણ, ઘનિષ્ઠા, શતભિષ પૂવ ભાદ્રપદ, ઉત્તરપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂવફાગુની, ઉત્તરા ફાગુની અને સ્વાતિ. તેમાં જે નામો ચંદ્રને દક્ષિણથી પણ, ઉત્તરથી પણ પ્રમદ રૂપ પણ યોગ કરે છે, તે સાત છે - કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિઝા, વિશાખા, અનુરાધા. તેમાં જે નો ચંદ્રને દક્ષિણેથી પ્રમદરૂપ યોગ કરે છે, તે બે અષાઢાઓ છે. તે સર્વ બાહ્ય મંડલમાં યોગ કર્યો હતો, કરે છે અને યોગ કરો. તેમાં જે નાગ જે સદા ચંદ્રને પ્રમઈ યોગ કરે છે તે એક છે - જ્યોછા. - વિવેચન-૫૪ : કયા પ્રકારે નક્ષત્રોના દક્ષિણથી, ઉત્તરથી, અમદથી અથવા સૂર્ય નબળી વિરહિતપણે - અવિરહિતપણે ચંદ્રનો માર્ગચંદ્રનો મંડલગતિથી પરિભ્રમણરૂપ કે મંડલરૂપ માર્ગ કહેલો છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું - આ અઠ્ઠાવીશ નાખોમાં એવા પણ તક્ષકો છે, જે સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે સા ચંદ્રની ઉત્તર દિશામાં રહીને યોગ કરે છે. તથા એવા પણ નો છે, જે ચંદ્રને દક્ષિણ દિશામાં પણ રહીને અને ઉત્તર દિશામાં પણ રહીને યોગ કરે છે. પ્રમર્દ . પ્રમર્દરૂપ યોગ કરે છે . તથા એવા પણ નાનો છે, જે ચંદ્રને દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે . પ્રમર્દ રૂપ યોગ કરે છે. તેવા પણ નબ છે, જે સદા ચંદ્રને પ્રમર્દરૂપ યોગ કરે છે. એ પ્રમાણે સામાન્યથી ભગવંતે કહ્યું ત્યારે ગૌતમ ૦ પ્રાભૃતપામૃત-૧૦નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - x-xx-x-x –
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy