SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૧/૫ ૧૮૩ ૧૮૮ સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સૂર્યમંડલથી કેટલું અવ્યાબાધ અંતર કહેલ છે ? ગૌતમ ! એક સૂર્યમંડલથી બીજા સૂર્યમંડલનું અબાધાથી અંતર બે યોજન કહેલ છે તથા ભગવદ્ ! ચંદ્રમંડલનું બીજા ચંદ્રમંડલથી અંતર અવ્યાબાધથી કેટલું કહ્યું છે ? ગૌતમ! ૩૫-યોજન અને એક યોજનના 3 ભાગોમાં ૧૬૧ ભાગને સાત વડે છેદીને ચાર ચૂર્ણિકા ભાગો શેષ ચંદ્રમંડલનું અબાધા અંતર કહેલ છે. આ સૂર્ય મંડલ અને ચંદ્રમંડલના સ્વ-સ્વ મંડલ વિઠંભ પરિમાણયુકત સૂર્ય અને ચંદ્રનું વિકંપ પરિમાણ જાણવું અહીં વૃત્તિકારે મૂકેલ ગાથાની અક્ષગમનિકા એક સૂર્ય વિકંપ થાય છે. અનંતર જ આંતર્ય. - x • x • મંડલની આંતરિકા તે મંડલાંતરિકા. અહીં મંડલ શબ્દથી મંડલ વિકંભ કહે છે. પરિમાણમાં પરિમાણવત્ ઉપચારથી આમ કહ્યું. તેથી મંડલ સાથે - મંડલ વિઠંભ પરિમાણથી પરિમાણ વડે વર્તે છે, તેથી સમંડલ, શું કહેવા માંગે છે ? એક સૂર્યમંડલ અંતરનું જે પરિમાણ બે યોજનરૂપ છે, તે એક સૂર્યમંડલ વિઠંભ પરિમાણથી ૪૮/૬૧ ભાગ લક્ષણી સહિત એક સૂર્યમંડલના વિકંપ પરિમાણ છે. તથા મંડલાંતરિક ચંદ્ર મંડલાતર પરિમાણ ૩૫-યોજન અને એક યોજનના 30 ભાગના ૧૧ ભાગના * ભાગ, એ પ્રમાણે એવા મંડલવિહેંભ પરિમાણથી સહિત એક ચંદ્ર વિકંપ થાય છે. જો વિકંપ ોગકાષ્ઠા દર્શનથી વિકંપ પરિમાણ જાણવાને ઈચ્છે છે, તે પ્રતિ આ પૂર્વાચાર્ય ઉપદર્શિત કરણગાથા છે - x • x - જેની અક્ષગમનિકા આ પ્રમાણે છે - જે ચંદ્ર કે સૂર્યના વિકંપા. કેવા સ્વરૂપના છે ? તે કહે છે - સ્વસ્વ મંડલ વિઠંભ પરિમાણ સહિત સ્વસ્વ મંડલાંતરિયારૂપ. - x - વવવિકપ યોગ્ય ક્ષેત્ર પરિમાણના • x • સ્વસ્વમંડલ સંખ્યા વડે ભાગાકાર કરતાં જે પ્રાપ્ત થાય ત્યાં સુધી પરિમાણ તે સ્વ વિકંપ થાય છે. તેથી જ કહે છે - સૂર્યની વિકંપ ક્ષેત્ર કાઠા ૫૧૦ યોજન છે. તેના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણીએ. તેનાથી થશે ૩૧,૧૧૦. સૂર્યના મંડલનું વિકંપ થોત્ર ૧૮૩ છે. તેથી તેના યોજન લાવવાને માટે ૧૮૩ મંડલને ૬૧ વડે ગુણીએ. તેનાથી સંખ્યા આવશે - ૧૧,૧૬૩. આના વડે પૂર્વ રાશિનો ભાગાકાર કરાતા પ્રાપ્ત થાય છે - બે યોજન અને ઉપરની શેષ રહે છે - ૮૩૮૪. ત્યારપછી હવે ૬૧ ભાગોને લાવવા માટે નીચેની છેદરાશિ જે ૧૮૩ છે. તેના વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત થશે - ૪૮. આટલું એકૈક સૂર્ય વિકુંભનું પરિમાણ છે. તથા ચંદ્રની વિકંપોઝ કાઠા ૫૦૯ યોજન અને એક યોજના પ૩/૧ ભાગ છે. તેમાં યોજનના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા છે. ૩૧,૦૪૯, પછી ઉપરના પBI૧ ભાગ ઉમેરીએ. તેનાથી સંખ્યા આવશે ૩૧,૧૦૨. ચંદ્રના વિકંપગ મધ્યે મંડલ ૧૪, તેથી યોજન લાવવાને માટે ૧૪ને ૬૧ વડે ગુણવામાં આવે, તો તેનાથી આવશે ૮૫૪ તેના વડે પૂર્વ શશિનો ભાગાકાર કરાયા છે, તેનાથી આવે છે અને શેષ વધે છે ૩૫૮. હવે આગળના ૬૧ ભાગ લાવવા જોઈએ. પછી ૧૪-૩૫ નીચેની છેદાશિ છે. તેના વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત થશે ૫ અને શેષ વધે છે આઠ. સાત ભાગ કરવાને માટે સાત વડે ગુણીએ, ત્યારે આવે છે . ૫૬. તેને ૧૪-ભાગ વડે ભાગાકાર કરાતા આવે છે - ચાર. તેથી */ ભાગ થયા. આટલું પરિમાણ એ એક-એક ચંદ્રની વિકંપક્ષેત્ર કાઠા જાણવી. એ પ્રમાણે ચંદ્રની અને સૂર્યની વિકંપોઝ કાષ્ઠા અને ચંદ્રમંડલોનું તથા સૂર્યમંડલોનું પરસ્પર અંતર કહ્યું. હવે પ્રસ્તુતને જણાવે છે - તેમાં સવગંતર ચંદ્રમંડલમાં સવસ્વિંતર સૂર્યમંડલ સર્વથા પ્રવેશે છે. કેવલ ૬૬૧ ભાગ ચંદ્રમંડલની બહાર શેષ વર્તે છે. ચંદ્રમંડલથી સૂર્યમંડલના /૬૧ ભાગ હીનપણે હોવાથી એમ કહ્યું. પછી બીજા ચંદ્રમંડલની પૂર્વના અપાંતરાલમાં બાર સૂર્ય માર્ગો છે. તેથી કહે છે - બે ચંદ્રમંડલનું અંતર ૩૫ યોજનો અને એક યોજનના 39/૧ ભાગ અને તે ૧/૬૧ ભાગના */ભાગો છે. તેમાં યોજનોના ૬૧-ભાગ કરણાર્થે ૬૧ વડે ગુણીએ. ગુણીને ઉપરિતન 3/૧ ભાગ ઉમેરીએ. તેનાથી સંખ્યા પ્રાપ્ત થશે - ૨૧૬૫. સૂર્યનો વિકંપ બે યોજન અને એક યોજનના સૈ૮ભાગ છે. તેમાં બે યોજનને ૬૧ વડે ગુણવામાં આવે છે. તેથી પ્રાપ્ત થસે - ૧૨૨. પછી ઉપરિતન ૮/૬૧ ભાગ યોજનના છે, તે ઉમેરીએ. તેનાથી ૧૩૦ સંખ્યા આવશે, તેના વડે પૂર્વરાશિનો ભાગાકાર કરીએ. તેનાથી ૧૨-સંખ્યા આવશે. આટલા અપાંતરાલમાં સૂર્ય માર્ગ થાય છે. • • ત્યાપછી શેષ વધે છે - ૧૨૫. તેમાં ૧૨૨ વડે બારમાં સૂર્યમાર્ગની ઉપર બે યોજન પ્રાપ્ત થતાં શેષ વધે છે , ભાગ. જે પણ પહેલાં ચંદ્રમંડલમાં સૂર્યમંડલથી શેષ ‘૧ ભાગો છે, તે પણ અહીં ઉમેરીએ. તેનાથી થશે ૧૧૧ ભાગ. તેનાથી અહીં આવશે બારસમાં સૂર્ય માર્ગથી પછી બીજા ચંદ્રમંડલથી પૂર્વે બે યોજન અને એક યોજનના ૧૧, ભાગ. તેમાંના ૫૧ ભાગના */ ભાગ એવી સંખ્યા પ્રાપ્ત થશે. તેમાં બે યોજન પછી સૂર્યમંડલવાળા બીજા ચંદ્રમંડલથી પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ સૂર્યમંડલ ૧૧/૧ ભાગના હોતા * ભાગ. પછી ૩૬/૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના 2/3 ભાગ. એ પ્રમાણે આટલું પરિમાણ સૂર્યમંડલ ચંદ્રમંડલ સંમિશ્ર છે. પછી સૂર્યમંડલથી આગળ બહાર નીકળતું ચંદ્રમંડલ ૧૧ ભાગ અને તેમાંના ૧/૧ ભાગના / ભાગ. તેનાથી પછી ફરી ત્રીજા ચંદ્રમંડલની પૂર્વે ચોકત પરિમાણ અંતર, તે આ પ્રમાણે – - ૩૫ યોજના અને એક યોજનના /૧ ભાગ. તેમાંના ૧૧ ભાગના */ ભાગ લેવા. આટલું અંતર બાર સૂર્ય માર્ગનું પ્રાપ્ત થાય. ઉપરના બે યોજન અને એક યોજનના 2૧ ભાગ અને તેમાંના ૧૧ ભાગના *o ભાગ. તેથી અહીં પૂર્વોક્ત બીજા ચંદ્રમંડલના હોતાં સૂર્ય મંડલથી બહાર નીકળતા ૧૯I૧ ભાગ,
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy