________________
૧૦/૨૧/૮૬
ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા,
અનુરાધા આદિ સાત નક્ષત્રો પશ્ચિમહારિકા કહેલા છે, તે આ પ્રમાણે – અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ અને શ્રવણ,
ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે – ધનિષ્ઠા, શતભિષજ, પૂર્વાપીઠપદા, ઉત્તરાઔષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી.
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે – મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે, તેઓ એમ કહે છે કે – મઘા, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, [ઉત્તરા ફાલ્ગુની
અનુરાધાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ અને સાતમું શ્રવણ
નાગા.
ધનિષ્ઠાદિ સાત નો પશ્ચિમદ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે ધનિષ્ઠા, શતભિષજ્, પૂર્વ પ્રૌષ્ઠપદા, ઉત્તરાૌષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી.
૪૧
છે, તેઓ એમ કહે છે
રેવતી, અશ્વિની, ભરણી.
કૃતિકાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલ છે. તે આ રીતે – કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્દ્ર, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા.
તેમાં જેઓ એમ કહે છે કે – ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલ ધનિષ્ઠા, શતભિષ†, પૂવભિાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા,
-
-
કૃતિકાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે આ રીતે – કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્દ્ર, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા.
મઘાદિ સાત નો પશ્ચિમદ્વારિકા કહેલા છે, તે આ રીતે પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા.
અનુરાધાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલ છે, તે આ રીતે – અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્, શ્રવણ.
તેમાં જેઓ એમ કહે છે કે – અશ્ર્વિની આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે, તેઓ આ પ્રમાણે કહે છે – અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્ટ, પુનર્વસુ.
પુષ્ય આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિકા કહેલા છે, તે આ – પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા.
સ્વાતિ આદિ સાત નો પશ્ચિમહારિકા કહેલા છે, તે આ રીતે – સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા,
અભિજિત્ આદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારિકા કહ્યા છે, તે આ – અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષજ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી.
– મઘા,
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
તેમાં જેઓ એમ કહે છે કે તે ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહ્યા છે, તે આ પ્રમાણે ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્દ્રા, પુનર્વસુ અને પુણ્ય.
૪૨
-
-
આશ્લેષાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારિકા કહ્યા છે, તે આ – આશ્લેષા, મઘા, પૂવફિાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ.
વિશાખાદિ સાત નો પશ્ચિમહારિકા કહેલા છે, તે આ
-
-
અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિપ્ત.
શ્રવણાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલા છે, તે આ રીતે – વ, ધનિષ્ઠા, શતભિષજા, પૂર્વ-ઉત્તરા પૌષ્ઠપદ, રેવતી, અશ્વિની.
જ્યારે અમે [ભગવંત] એમ કહે છે કે – અભિજિત્ આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે – અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વષ્ઠપદા, ઉત્તરાઔષ્ઠપદા, રેવતી. આશ્રિની આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિકા કહેલા છે – અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્દ્રા, પુનર્વસુ. પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ આદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલા છે – સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. • વિવેચન-૮૬ ઃ
વિશાખા,
ક્રા ક્રમથી જ્યોતિષુ-નક્ષત્ર ચક્રના દ્વારો કહેલા છે ? એમ પૂછતા ભગવંત આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપત્તિઓ છે, તેટલી દર્શાવે છે – દ્વાર વિચાર વિષયમાં વક્ષ્યમાણ સ્વરૂપની પાંચ પરતીર્થિક પ્રતિપતિઓ કહી છે. તે ક્રમથી કહે છે – તે પાંચ પરતીર્થિક સંઘાતમાં એક કહે છે – કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારક કહેલા છે. અહીં જે નક્ષત્રોમાં પૂર્વ દિશામાં જતાં પ્રાયઃ શુભ થાય, તે પૂર્વદ્વારો. એ
પ્રમાણે દક્ષિણાદિ કહેવા.
૦ પ્રામૃતપાત્કૃત-૨૧-નો સટીક અનુવાદ પૂર્ણ ૦
અહીં ઉપસંહારમાં કહે છે – એક એ પ્રમાણે કહે છે.
વળી એક કહે છે – અનુરાધાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા કહેલા છે. - x - ઉપસંહાર વાક્ય બધે જોડવું. વળી એક એમ કહે છે – ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વાવાળા છે. વળી એક કહે છે અશ્વિની આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારક છે. વળી એક કહે છે – ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા છે. પાંચે મતોની ભાવનિક સુગમ છે.
-
ભગવંત સ્વમત કહે છે – તે પાઠસિદ્ધ છે.