SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૬/૪૮ ૧૫૧ પરિસમાપ્ત કરે છે, તે આ રીતે - અભિજિતુ, શ્રવણ, ઘનિષ્ઠા. અહીં શ્રવણ અને ઘનિષ્ઠાપે બે જ નક્ષત્રો શ્રાવિષ્ઠી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. કેવલ અભિજિતુ નn શ્રવણની સાથે સંબદ્ધ છે, તેથી તે પણ પરિસમાપ્ત કરે છે, તેમ કહેવું. આ કેવી રીતે જાણવું? અહીં પ્રવચન પ્રસિદ્ધ અમાસ-પૂનમ વિષય ચંદ્યોગના જ્ઞાનચી. [અહીં વૃત્તિકાગ્રીએ ગાવા નોધેલી છે. ત્યારપછી જ ૧૩-ગાથાની વ્યાખ્યા કરી છે, અમે વાળાને હરાવીને જ અહીં અનુવાદ કરે છે, તે પ્રમાણે છે - જે કે અમને કંઈ સમજાયેલ નથી.) જે અમાવાસ્યાને આ • યુગમાં જાણવાને ઈચ્છો છો, જેમકે - કયા નક્ષત્રમાં વર્તમાન પરિસમાપ્ત થાય છે, તે તેવા રૂપે - જેટલી અમાસ અતિકાંત થાય તેટલી સંખ્યા છે, તે વયમાણ સ્વરૂપને અવધારે છે. પ્રથમપણે સ્થાપે છે. ઘુવરાશિ, તે અવઘાર્ય રાશિને પટ્ટિકાદિમાં સ્થાપીને ૧૨૪ પર્વ વડે ગુણવામાં આવે. હવે કયા પ્રમાણમાં આ અવઘાર્ય રાશિ છે, તેના પ્રમાણની નિરૂપણાર્થે કહે છે – 'છાયટ્ટ ' ગાથા - છાસઠ મુહૂર્ત અને એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ બાસઠ ભાગ અને એકતા બાસઠ ભાગનો ' ભાગ. આટલા પ્રમાણમાં વધાર્ય રાશિ છે. કઈ રીતે આટલા પ્રમાણની આ ઉત્પત્તિ કહી ? તે જણાવે છે - અહીં જો ૧૨૪પર્વ વડે પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તેના બે પર્વો વડે શું પ્રાપ્ત થાય ? ત્રિયની સ્થાપના • ૧૨૪/૫/૨. અહીં અંત્ય સશિ વડે બે અંક ૫ મધ્યરાશિ પાંચ લક્ષણ ગુણવામાં આવે. તે આ રીતે - ૨ x ૫ = ૧૦ તેને ૧૨૪ વડે ભાગ કરવામાં આવતા - ૧૭/૧ર૪ થશે. ત્યારપછી છેલ્વે-છેદક રાશિને બે વડે ભાગતા પર રાશિ પ્રાપ્ત થશે. આના વડે નબો કરવા જોઈએ. નક્ષત્ર કરવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગ રૂપ વડે ગુણવામાં આવે. તેનાથી ૯૧૫૦ આવશે. છેદાશિ પણ-૬૨ પ્રમાણને ૬૭ વડે ગુણવામાં આવે તો ૪૧૫૪ની સંખ્યા આવશે. ઉપરની સશિના મુહર્ત લાવવાને માટે કરી ૩૦ વડે ગુણવામાં આવે, તો સંખ્યા પ્રાપ્ત થશે - ૨,૨૪,૫૦૦, તેના ૪૧૫૪ સંખ્યા વડે ભાગ કરવામાં આવતા - ૬૬ મુહૂર્ત આવશે. બાકીના અંશો રહે છે - 33૬, તેના ૬૨-ભાગ લાવવાને માટે તેને ૬૨ વડે ગુણીએ તો ૨૦,૮૩૨ સંખ્યા આવશે. તેને અનંતરોત છેદ શશિ ૪૧૫૪ વડે ભાગ કરવામાં આવતા પાંચ અને બાસઠ ભાગ પ્રાપ્ત થશે અને શેષ ૬૨-રહેશે. પછી તે ૬૨-ની અપવર્તના કાય છે. તેનાથી એક આવશે. છેદશશિને પણ બાસઠ વડે અપવતનામાં પ્રાપ્ત થશે-૬. તેનાથી આવે છે - ૬૬ મુહૂd. એક મુહના પાંય, બાસઠ ભાગ અને એકના બાસઠ ભાગના 6 ભાગ. એ પ્રમાણે અવધાર્ય સશિ પ્રમાણ કર્યું. હવે શેષ વિધિ કહે છે rળે ગાયા અનંતરોદિત સ્વરૂપને અવધારીને રાશિ ઈચ્છા અમાવાસ્ય સંગુણ, જે અમાવાસ્યાને જાણવાને ઈચ્છે છે, તે સંખ્યા વડે ગુણિત કરવામાં આવે, તેથી આગળ નાગો શોધવા જોઈએ. તેથી અહીં આગળ નક્ષત્રોની શોધતક વિધિ • શોધતક પ્રકારને કહેવાનાર છે તે સાંભળવા. ૧૫ર સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ તેમાં પહેલાં પુનર્વસુ શોધનકને કહે છે - વાવીરે ગાયા-૨૨ મુહૂર્તો એક મુહૂર્તના ૪૬/૬ ભાગો, આટલા પ્રમાણથી પુનર્વમુનાગ પરિપૂર્ણ થાય છે, તે શોધવું. કઈ રીતે આ પ્રમાણની શોધનકની ઉત્પત્તિ થાય છે ? તે કહે છે - અહીં જ ૧૨૪ પર્વ વડે પાંય સૂર્ય નમ્ર પયયિો પ્રાપ્ત થાય છે. તે એક પર્વત અતિ કમીને તે એક વડે કેટલો પયિો પ્રાપ્ત થાય છે. રશિયા સ્થાપના • ૧૨૪/૫/૧ અહીં અંત્યરાશિ એક વડે મધ્યરાશિ પાંચને ગુણીએ ૫ x ૧ = ૫. તેને ૧૨૪ ભાગ વડે ભાંગવામાં આવતા પ૧ર૪ ભાગ આવશે. તેના ના લાવવા માટે ૧૮૩૦ અને ૬૭ ભાગ વડે ગુણવામાં આવે ગુણાકાર છેદ સશિઓને બે વડે અપવર્તના કરતા ગુણકાર શશિ ૯૧૫ આવે અને છેદ સશિ ૬૨ આવશે. - પછી ઉકત સંખ્યાને પ૯૧૫ વડે ગુણવાથી આવે ૪૫૫ આવશે. છેદાશિ ૬૨ને ૬૭ વડે ગુણતા ૪૧૫૪ આવશે. તથા પુષ્યના જે / ભાગ પૂર્વોક્ત યુગચર અપર્વનું સૂર્ય સાથે યોગ તેને ૬ર વડે ગુણીએ, તો ૧૪૨૬ આવશે. આટલા પૂર્વોક્ત ૪૫૭૫ પ્રમાણથી શોધવામાં આવે તો શેષ ૩૧૪૯ આવે. તેથી આટલા મુહૂર્તો લાવવા માટે 30 વડે ગુણીએ, તો ૯૪,૪bo સંખ્યા આવશે. તેની છેદાશિ ૪૧૫૪ વડે ભાગ દેવામાં આવે તો ૨૨-મુહૂર્તા આવશે. ત્યારે શેષ રહેશે - ૩૦૮૨, આટલાને ૬૨ ભાગ લાવવાને માટે ગુણવામાં આવે ત્યારે ૧,૯૧,૦૮૪ આવે તેને છેદાશિ ૪૧૫૪ વડે ભાગ કરાય ત્યારે ૪૬ મુહૂર્તના ૬૨-ભાગો આવશે. આ પુનર્વસુનાકની શોધનક નિપત્તિ છે. બાકીના નખોની શોધનકો ને કહે છે - વાવ ગાયા. ૧૦૭૨ ઉત્તર ફાગુનીના શોધવા. શું કહે છે ? ૧૦૨ પુનર્વસુ આદિ ઉત્તરા ફાગુની પstના નક્ષત્રો શુદ્ધ થાય છે. એ પ્રમાણે આગળ પણ ભાવાર્થ વિયાQો. તથા વિશાખા પર્યન્ત નક્ષત્રોમાં શોઘનક ૨૯૨ છે. હવે અનંતર ઉત્તરાષાઢા પર્યન નક્ષણોને આશ્રીને શોઘવારી ૪૪૨ થાય. rષે પુને ગાયા - આ અનંતરોક્ત શોધનક સર્વે પણ પુનર્વસુથી બાસઠ ભાગ સહિત જાણવા. આમ કહેવા માંગે છે - જે પુનર્વસુના હોતા-૨૨ મુહર્તા, તે બધાં પણ આગળના શોધનકમાં અંતઃ પ્રવિષ્ટ પ્રવર્તે છે, પણ ૬૨ ભાગો નહીં. તેથી જે શોધનક શોધાય છે, તેમાં પુનર્વસુના હોતા *5/દર ભાગ ઉપરિતન શોધવા જોઈએ. અને આ પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા સુધીનો પ્રથમ શોઘનક છે, તેથી આગળ અભિજિતને આદિ કરીને બીજું શોધનક કહું છું. તેમાં પ્રતિજ્ઞાતને જ તિવહેિ છે – ‘અભિન્ન' આદિ ચાર ગાયા. અભિજિત નક્ષત્રનો શોધનક તવ મુહd અને એક મુહdના હોવાથી ર ભાગ, એકના ૬૨ ભાગના ૬૭ છેદ કરાતા પરિપૂર્ણ ૬૬ ભાગો તથા ૧૫૯ પ્રૌઠપદા-ઉત્તર ભાદ્રપદનું શોધનક. શું કહેવા માંગે છે ? ૧૫૯ વડે અભિજિતાદિ ઉત્તરા ભાદ્રપદ સુધીના નાગો શોધાય છે. એ પ્રમાણે આગળ પણ ભાવના કસ્વી જોઈએ. તથા ૩૦૯ રોહિણી સુધીના શોધિત કરાય છે. તથા ૯ શોધિત કરતા
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy