________________
૧/૨/૨૨,૨૩
૪૦
સંસ્થિતિને સંકર્ષે છે. આ પહેલાં છ માસનું પર્યવસાન છે. પછી બીજા છ માસના પહેલાં અહોરણે બાહ્ય અનંતર સર્વ બાહ્ય મંડલની પૂર્વે ઉત્તરની અધમંડલ સંસ્થિતિને સંક્રમે છે. ઈત્યાદિ બધું પૂર્વવત્ - X - X • બીજા છ માસનું પર્યવસાન થાય • x - તે અંગે પૂર્વવત્ પાઠ છે, તે વૃત્તિકારશ્રીએ નોંધેલ છે - x x •x• [અમે તે વૃત્તિનો અનુવાદ ફરી નોંધેલ નથી.] આ બીજા છ માસ છે.
૦ પ્રાકૃત-પ્રાભૃત-ર-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ -X - X - X - X - X - X - X -
છે પ્રાભૃત-૧, પ્રાભૃત-પ્રાકૃત-૩ છે
એ પ્રમાણે બીજું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે બીજાને કહે છે, તેમાં અધિકાર ચીણ પ્રતિવરણ છે. તેથી તેના વિષયના પ્રશ્ન સૂઝને હવે કહે છે -
• સૂત્ર-૨૪ -
ડ્યો સૂર્ય, બીજ સૂર્ય દ્વાર ચીણ ક્ષેત્રનું પ્રતિચરણ કરે તેમ કહેલ છે ? તેમાં નિશે આ બે સુ કહ્યા છે. તે આ પ્રમાણે ભારતીય સૂર્ય અને ઐરવતીય સૂર્ય. તે બંને સૂર્યો પ્રત્યેક-પ્રત્યેક ત્રીસ-ત્રીશ મુહૂર્તાથી એક-એક મિડલ ચરે છે. સાઠ-સાઠ મુહૂર્તથી એક-એક મંડલ સંઘાત કરે છે. તે નિષ્ક્રમણ કરતા નિશે આ બે સૂર્યો પરસ્પરના ચીણ ક્ષેત્રમાં સંચરણ કરતા નથી, પ્રવેશ કરતા નિશે આ બે સૂર્યો એકમેકના જિર્ણ ક્ષેત્રમાં સંચરે છે.
તે ૧૨૪ [] તેમાં શો હેતુ છે ? આ જંબૂદ્વીપમાં ચાવતુ પરિક્ષેપથી છે. તેમાં તેમાં આ ભરતક્ષેત્ર સંબંધી સૂર્ય જંબૂદ્વીપ દ્વીપના પૂર્વ-પશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ પહોળી ઇવાના ૧૨૪ ભાગ કરીને દક્ષિણ-પૂર્વના મંડળમાં ચોથા ભાગમાં ૯૨ સંખ્યાવાળા મંડળમાં પોતાના જ ચીણ ક્ષેત્રમાં સંચરે છે. ઉત્તર પશ્ચિમમાં મંડqના ચતુભગ મંડલમાં ૧માં સૂર્ય પોતાના ચીણ ફોઝમાં સંચરણ કરે છે. ત્યારે આ ભરતક્ષેત્રીય સૂર્ય ઐરાવતના સૂર્યના જંબૂદ્વીપ દ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વમાં ચતુભગિ મંડલમાં ૯૨ સૂર્ય યાવતુ બીજાના ચીસ ોમાં સંચરે છે. દક્ષિણપશ્ચિમમાં ચતુભગ મંડલમાં ૯૧ સૂર્ય ચાવતુ બીજાના ચિણગમાં સંચરે છે.
ત્યારે આ ઐરવતોત્રીય સૂર્ય જંબૂદ્વીપના પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ લાંબી જવાની મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વના ચતુભગિ મંડલમાં ૯૨ સૂમિય સાવ4 સૂર્ય પોતાના જ ચિર્સ ક્ષેત્રમાં સંચરે છે. દક્ષિણ-પશ્ચિમમાં ચતુભગિ મંડલમાં ૯૧ સૂર્યમય યાવતુ સૂર્ય પોતાના ચીeોમાં સંચરે છે.
તેમાં આ ઐરાવત ક્ષેત્રીય સૂર્ય, ભરતક્ષેત્રીય સૂર્યના જંબૂદ્વીપની પૂન પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગથી છેદીને દક્ષિણપશ્ચિમના ચતુભગિ મંડલમાં ૨ સૂર્યમય સૂર્ય ભીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે.
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ઉત્તર-પૂર્વના ચતુભણિ મંડલમાં ૯૧સૂર્યમય સૂર્ય બીજાના ચીણ માં સંચરે છે.
તે નિષ્ક્રમણ કરતા આ બે સૂર્યો પરસ્પર એકબીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. પ્રવેશ કરતા આ બે સૂર્યો એકબીજાના ચીર્ણ ફોટામાં સંચરે છે. આ ૧ર૪ છે. ગાથાઓ..
• વિવેચન-૨૪ :
હે ભગવન્! શું સૂર્ય સ્વયં અથવા બીજાએ ચીક્ષિત્રમાં પ્રતિચરે છે, તેવું કહેલ છે ? એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા ભગવંત વર્ધમાનસ્વામી જણાવે છે – આ જંબૂદ્વીપમાં પરસ્પર ચીઝના સંચરણની વિચારણામાં નિશ્ચિત યથાવસ્થિત વસ્તુતવને આશ્રીને આ બે સૂર્યો કહેલ છે. તે આ પ્રમાણે – ભારતીય સૂર્ય, ઐરવતીય સૂર્ય. આ બંને સૂર્યો પ્રત્યેક ત્રીશ મુહૂર્ત વડે એક એક અર્ધમંડલમાં ચરતા ૬૦-૬૦ મુહૂર્તથી ફરી પ્રત્યેક એકૈક પરિપૂર્ણ મંડલને પૂરે છે.
તેમાં સૂર્યસક એકૈક સંવત્સરમાં આ બંને પણ સૂર્યો સવવ્યંતર મંડળથી નીકળતા એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં સંચરતા નથી. એક પણ બીજાના ચીર્ણ ફોગમાં પતિસરતો નથી કે બીજે પહેલાના ક્ષેત્રમાં પ્રતિયરતો નથી. •x - સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા બંને પણ સૂર્ય પરસ્પરના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. તે આ પ્રમાણે • ૧૨૪, અર્થાત્ જેના ૧૨૪ સંખ્યા ભાગથી મંડલ પૂરાય છે, તે ૧૨૪માં બંને સૂર્યના સમુદાયની વિચારણામાં પરસ્પર ચીર્ણ-પ્રતિવીર્ણ પ્રતિમંડલ પ્રાપ્ત થાય છે, તેને સમજવા પ્રશ્ન સૂત્ર કહે છે –
આ પ્રકારની વસ્તુતવ વ્યવસ્થાને સમજવામાં શો હેતુ છે ? શી ઉપપતિ છે ? તે માટે ભગવનું કહે છે – તા થઇf ઈત્યાદિ. તે જંબૂદ્વીપમાં આ ભરતક્ષેત્રમાં જે ચાર ચવાનો શરૂ કરે છે, તે ભરતક્ષેત્રને પ્રકાશતો હોવાથી ‘ભારત’ કહેવાય છે. જે બીજો છે, તે જ સર્વ બાહ્ય મંડલના ઉત્તર અર્ધમંડલમાં ચાર ચરે છે, તે ઐરવત
ગને પ્રકાશતો હોવાથી “એરાવત” કહેવાય છે. તેમાં આ પ્રત્યક્ષ જણાતા જંબૂદ્વીપના સંબંધી ભારતનો સૂર્ય જે મંડલમાં ભ્રમણ કરે છે, તે-તે મંડલને ૧૨૪ વડે ભાગ કરીને ૧૨૪ ભાગોને તે-તે મંડલના ભાગરૂપે પવા અને સૂર્યની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવા છે. તે મંડલને ચાર ભાગે વિભાગ કરી દક્ષિણ-પૂર્વ અર્થાત્ અગ્નિકોણ. તે-તે મંડલના ચોથા ભાગમાં એક સૂર્યસંવત્સરના બીજા છ માસ મળે ૯૨ મંડલમાં સ્વયં સૂર્ય વડે ચીર્ણ, અર્થાત્ પૂર્વના સવચિંતર મંડલથી નીકળતા સ્વચીણ ક્ષેત્રમાં સંચરે છે, તેમ જાણવું. આ જ વાત સૂત્રમાં જણાવે છે કે – સૂર્ય સ્વયં પૂર્વ સર્વાસ્વિંતર મંડળથી તિક્રમણકાળમાં ચીર્ણ માં સંચરે છે, પણ પરિપૂર્ણ ચતુભગિમાં નહીં. પરંતુ સ્વ-સ્વ મંડલગત ૧૨૪ ભાગના ૧૮-૧૮ ભાગ માપવા. આ અઢાર-અઢાર ભાગો બધાં મંડલોના પ્રતિનિયત દેશમાં ન હોય, પરંતુ કોઈક મંડલમાં ક્યાંક હોય, તે પણ દક્ષિણ-પૂર્વ મંડલરૂપ ચતુભગ મધ્યમાં હોય.
ત્યારપછી જે પ્રમાણે દક્ષિણ-પૂર્વમાં ચતુભગ મંડલ કહ્યું તેમ ઉત્તરમાં પણ