________________
૧૦/૨૨/૮૮,૮૯
નક્ષત્રો છે, જેનો ૨૦૧૦ અને ૩/૬૭ ભાગ સમાવિકુંભ છે. એવા નક્ષત્રો છે, જેનો ૩૦૧૫ અને ૩°/g ભાગ સીમાવિષ્ઠમ છે.
આ ૫૬-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૬૩૦ ઈત્યાદિ ઉપર મુજબ કહેવું. (યાવર્તી) આ ૫૬-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૩૦૧૫ અને ૩૦/૬૭ ભાગ સીમાવિકભવાળા છે ?
૪૫
આ ૫૬-નક્ષત્રોમાં જે નક્ષત્રો ૬૩૦ અને ૩/૬૭ ભાગથી સીમા વિષ્ફભવાળા છે, તે બે અભિજિત્ છે. જે નક્ષત્રો ૨૦૦૫ અને ૩૦/૬૭ ભાગ સીમા વિષ્ફભવાળા છે, તે બાર છે. તે આ – બે શતભિષા યાવત્ બે જ્યેષ્ઠા. તેમાં જે નક્ષત્રો ૨૦૧૦ અને ૩/૬ ભાગ સીમાવિકભવાળા છે, તેવા-૩૦ છે. તે આ – બે શ્રવણ યાવત્ બે પૂર્વાષાઢા, તેમાં જે નક્ષત્રો ૩૦૧૫ અને ૩/૬૭ ભાગ સીમા વિષ્ફભવાળા છે, તે બાર છે બે ઉત્તરીôપદા યાવત્ બે ઉત્તરાષાઢા.
-
[૮] આ ૫૬-નક્ષત્રોમાં સદા પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરે છે તેવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં શું સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં શું સદા ઉભય કાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં શું સદા ઉભય કાળે પ્રવેશી
પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નક્ષત્રો છે ?
આ ૫૬-નક્ષત્રોમાં એવા કોઈ નક્ષત્ર નથી, જે સદા પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરતાં કોઈ જ નક્ષત્ર નથી. સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરતાં પણ કોઈ નથી. સદા ઉભયકાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરતાં નક્ષત્ર પણ કોઈ નથી. માત્ર અભિજિત્ સિવાય.
આ બે અભિજિત્ નન્ન પ્રાતઃકાળે . પ્રાતઃકાળે ૪૪-૪૪ અમાવાસ્યા સાથે યોગ કરે છે, પરંતુ પૂર્ણિમા સાથે નહીં.
• વિવેચન-૮૮,૮૯ -
કયા પ્રકારે અર્થાત્ કેટલી વિભાગ સંખ્યાથી, ભગવન્ ! આપે સીમા વિષ્ફભ કહેલો છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું – આ ૨૮-નક્ષત્રો વડે સ્વગતિથી સ્વ સ્વ કાળ પરિમાણથી ક્રમશઃ યાવત્ ક્ષેત્રને બુદ્ધિથી વ્યાયમાન સભવે, ત્યાં સુધી એક અદ્ભુ મંડલની કલ્પના કરવી. આટલાં પ્રમાણમાં જ બીજું અર્જુમંડલ છે, એ રીતે આ પ્રમાણને બુદ્ધિ પકિલ્પિત એક પરિપૂર્ણ મંડલ છે.
તે મંડલના “મંડલને ૧ લાખ વડે ૧૯૮ થી છેદીને આ નક્ષત્ર ક્ષેત્ર પરિમાણ નક્ષત્ર વિચય પ્રાભૂતમાં કહેલ છે.” આ વઢ્યમાણ વચનથી ૧૯૮ને એક લાખ વિભાગથી વિભાગ કરાય. કઈ રીતે આ સંખ્યાના ભાગોની કલ્પનાનું નિબંધન છે ? તે કહે છે – અહીં નક્ષત્રો ત્રણ પ્રકારના છે, તે આ –
સમક્ષેત્ર, અદ્ધક્ષેત્ર, યદ્ધક્ષેત્ર. તેમાં જેટલાં પ્રમાણ ક્ષેત્ર અહોરાત્ર નક્ષત્ર વડે જણાય છે, તેટલું પ્રમાણ ચંદ્ર સાથે યોગ કરે છે, તેટલા નક્ષત્રો સમક્ષેત્ર જાણવા.
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે-૧૫-છે. તે આ પ્રમાણે – શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂર્વાષાઢા.
1
જે અહોરાત્ર પ્રમિત ક્ષેત્રના અદ્ધ ચંદ્ર સાથે યોગ કરે છે તે અદ્ધ ક્ષેત્ર નક્ષત્ર. તે છ છે - તે આ, શતભિષર્, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા.
તથા બીજું અદ્ધ જેનું છે, તે યદ્ધ અર્થાત્ સાદ્ધ ચર્ધ - અદ્ધ અધિક ક્ષેત્ર અહોરાત્ર પ્રમિત ચંદ્ર યોગ યોગ્ય જેના છે, તે ચર્જા ક્ષેત્ર, તેવા નક્ષત્રો છ છે. તે આ રીતે – ઉત્તરાભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ,
વિશાખા.
૪૬
તેમાં સીમા પરિમાણ વિચારણામાં અહોરાત્રના ૬૩ ભાગ કરાય છે, એ રીતે સમક્ષેત્રોના ક્ષેત્ર પ્રત્યેકના ૬૭-ભાગો પરિકલ્પવામાં આવે છે. અદ્ધક્ષેત્રોના ૩૦ અને અદ્ધ, યુદ્ધ ક્ષેત્રોના ૧૦૦ અને અદ્ધઃ અભિજિત્ નક્ષત્રના ૨૧/૬૭ ભાગ, સમક્ષેત્ર નક્ષત્રો ૧૫/૬ તેને ૧૫-વડે ગુણીએ તો ૧૦૦૫ થશે.
અદ્ધક્ષેત્ર છ છે, તેથી સાદ્ધ ૩૩ને છ વડે ગુણીએ, તો ૨૦૧ થશે. ચદ્ધક્ષેત્ર છ છે, તેથી સાદ્ધ-૧૦૦ને ૬ વડે ગુણતાં ૬૦૩ આવશે. અભિજિત્ નક્ષત્રના ૨૧.
૬ સર્વસંખ્યાથી ૧૮૩૦ થશે.
આટલા પ્રમાણનું એક અદ્ધુ મંડલ અને આટલાં જ ભાગ બીજું અદ્ધ મંડલ, એ રીતે ૧૮૩૦ થશે, તેને બે વડે ગુણતાં થશે ૩૬૬૦, એકૈક અહોરાત્રમાં જો ૩૦ મુહૂર્ત હોય. પ્રત્યેક આ ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલ્પનામાં ૩૦ વડે ગુણીએ. તો ૧,૦૯,૮૦૦ની ગુણક સંખ્યા આવશે. તેથી આ મંડલના ભાગોને કલ્પીને ભગવન્ પ્રતિવચન-ઉત્તર કહે છે -
તેમાં આ ૫૬-નક્ષત્રો મધ્યે - x - ૬૩૦ અને ૩°/૬૭ ભાગ સીમા વિખુંભસીમા પરિમાણ. એવા નક્ષત્રો છે જેમાં પ્રત્યેક ૧૦૦૫ અને ૩૦/૬૩ ભાગ સીમા વિખુંભ છે. એવા નક્ષત્રો છે, જેમાં પ્રત્યેક ૨૦૧૦ અને ૩૦/૬૭ ભાગ સીમા વિખંભ છે. એવા નક્ષત્રો છે, જેમાં પ્રત્યેક ૩૦૧૫ અને ૩૦/૬૭ ભાગ સીમા વિખુંભ છે.
એ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા, ગૌતમસ્વામી વિશેષ બોધ નિમિત્તે ફરી પ્રશ્ન કરે છે – તેમાં આ ૫૬-નક્ષત્રોમાં કેટલા નક્ષત્રો છે, જેનો ૬૩૦ - ૩૦/૬૦ૢ ભાગ સીમા વિખુંભ છે. તે અનંતર કહેવાયેલ ઉક્ત પ્રકાથી ઉચ્ચારવા જોઈએ. તે આ રીતે – ' વાયરે નવાત્તા'' ઈત્યાદિ, આ ત્રણે સૂત્રો સુગમ છે.
ભગવંતે કહ્યું – તે આ ૫૬-નક્ષત્રોમાં જે નક્ષત્રો ૬૩૦ - ૩॰/૬૭ વિધ્યુંભવાળા છે, તેવા બે અભિજિત્ નક્ષત્ર છે. તે કઈ રીતે જાણવું? અહીં એકૈક અભિજિત નક્ષત્રના ૬૭ ખંડીકૃત્ અહોરાત્ર ગમ્ય ક્ષેત્રના હોતાં ૨૧ ભાગ ચંદ્રયોગ યોગ્ય છે. એકૈક ભાગમાં ૩૦-ભાગની પકિલ્પનાથી ૨૧ને ૩૦ વડે ગુણીએ. તેથી ૬૩૦ થશે. તથા તેમાં ૫૬-નક્ષત્રોની મધ્યે જે નક્ષત્રો પ્રત્યેક ૧૦૦૫ અને ૩૦/૬૩ ભાગો સીમા વિષ્ફભ છે, તે બાર છે
-
બે શતભિષા, બે ભરણી, બે આર્દ્રા, બે આશ્લેષા,