________________
૨૦/-/૧૯૬,૧૯૭
૧૯૩
૧૯૮
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
• જ્યોતિન્દ્ર જ્યોતિન્દ્રાજ ચંદ્રના મૃગચિહ્ન વિમાનમાં અધિકરણભૂત શત • કમનીયરૂપવાળા દેવો, કાંતદેવીઓ કાંત એવા આસનન્શયત-સ્તંભ-માંડ-મારા ઉપકરણો છે, ચંદ્રદેવ પોતે પણ જ્યોતિયેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રદેવ (કેવા છે ?]. o fથ - અરૌદ્રાકાર,
0 #ત : કાંતિમાન, ૦ ગુણકા • સૌભાગ્યયુક્તત્વથી લોકોને વલ્લભ. o fpવ • પ્રેમકારીદર્શનવાળો,
o ગુરૂપ - શોભતરૂપવાળો. - આવા કારણોથી ચંદ્રને ‘શશી' એમ કહે છે.
- અહીં શું કહેવા માંગે છે ? સર્વપણે કમનીયત્વ લક્ષણ-અવરને આશ્રીને ચંદ્રને ‘શશી' નામે ઓળખાવાય છે.
હવે વ્યુત્પત્તિ કહે છે - અહીં ‘શા ક્રાંત' એ પ્રમાણે ધાતુ છે. * * * * * x •x - તેથી ન અંતરી રાણા જેમાં છે તે પણ એવી વ્યુત્પત્તિ થાય છે. સ્વ વિમાન વાસ્તવ્ય દેવ-દેવી-શયન-આસન આદિ વડે કમનીય કાંતિયુક્ત અર્થ કર્યો છે.
બીજાઓ વ્યાખ્યા કરે છે કે - શ એમ શ્રી સાથે વર્તે છે. તેથી ‘શ્રી' થાય પ્રાકૃતપણાંથી 'શ' એવું રૂપ થયું.
કયા પ્રકારે, કયા અન્વર્યથી સૂર્યને આદિત્ય કહે છે ? ભગવંતે કહ્યું - સૂર્ય, આદિ-પ્રથમ જેમાં છે તે સૂર્યાદિક. તે કોની આદિ કરે છે ? o સમય - અહોરાગાદિ કાળનો નિર્વિભાગ ભાગ. • x• તેથી કહે છે - સૂર્યોદયને અવધિ કરીને અહોરાકનો આરંભક સમય ગણાય છે. અન્યથા નહીં.
૦ આવલિકા-આદિને એ પ્રમાણે ‘સૂાદિક' જાણવા. વિશેષ એ કે - અસંખ્યાત સમય સમુદાયાત્મિકા તે આવલિકા.
o આનપ્રાણ * અસમાત આવલિકાનો એક નપાણ. વૃદ્ધ સંપ્રદાય એવો છે કે - ૪૩૫ર આવલિકાનો એક આનપાણ.
તેથી કહે છે - ૪૩૫ર આવલિકા પ્રમાણથી એક આનપાણ છે. તેમ અનંતજ્ઞાનીએ કહેલ છે. સાત આનપ્રાણનો એક તોક થાય છે. યાવત શબ્દથી મુહર્ત આદિ જાણવા. તે સુગમ હોવાથી સ્વયં કહેવા.
- એ પ્રમાણે આ કારણથી નિશ્ચિત સૂર્યને ‘આદિત્ય’ એમ કહેવામાં આવે છે. આદિમાં થાય તે આદિત્ય.
ચંદ્રની ઈત્યાદિ સૂત્રમાં અગ્રમહિષી વિષયક પૂર્વવત્ જાણવું, પ્રસ્તાવના અનુરોધચી કરી કહ્યું. તેમાં દોષ નથી.
તે જ્યોતિષેન્દ્ર જયોતિગ્રાસ ચંદ્ર-સૂર્ય કેવા પ્રકાસ્વા કામભોગોને અનુભવતો રહે છે ?
ભગવંતે કહ્યું- તે નિર્દિષ્ટ સ્વરૂપનો જેમ કોઈ પુરુષ પ્રથમ ચૌવનના ઉદ્ગમમાં જે ગત - શારીરના પ્રાણ, તેના વડે સમર્ય.
- પ્રથમ ચૌવનમાં ઉત્થાન, બલ, સમર્થ પત્ની સાથે તુરંત વિવાહ કરેલો હોય
તેવો પુરુષ પછી
- અર્ચનો અર્થી થઈ, અર્થ ગવેષણા નિમિતે-સોળ વર્ષ સુધી દેશાંતરમાં પ્રવાસ કરીને, પછી સોળ વર્ષ વીત્યા બાદ કેવો થાય ? તેના વિશેષણો અને કહેલ છે -
(નાર્થ • ઘણાં ઘતને એકત્રિત કરેલો હૃતૈ#ાથે - સર્વ પ્રયોજન તિષ્ઠિત થયા છે તેવો
અનHErr • તેમાં પ્રાણ • અક્ષત, માર્ગમાં કોઈપણ ચોર આદિ વડે લુંટાયેલ નહીં તેવું. • દ્રવ્ય-ભાંડ-ઉપકરણાદિ જેના છે તે તથા.
એવો તે ફરી પણ પોતાને ઘેર પાછો આવે.
પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કરી, શુદ્ધાત્મા વેષોચિત પ્રવર વસ્ત્રો પહેરીને આવ • થોડો, Terઈ - મહામૂલ્ય વાળા આભરણથી અલંકૃતુ શરીરવાળો.
મનોજ્ઞ કલમ ઓદનાદિ થાલી, તેનો પાક જેને છે તે. અન્યત્ર પકાવેલ સુપર્વ થતો નથી. તેથી આ વિશેષણ મૂકયું કે - શુદ્ધ • ભોજન સંબંધી દોષ વર્જિત, તેથી સ્થાલિપાક તે શુદ્ધને સ્થાલીપાક શુદ્ધ કહેવામાં આવે છે.
લોકમાં પ્રસિદ્ધ અઢાર પ્રકારના વ્યંજન-મસાલા, છાસ વગેરેથી કુલ તે અઢાર વ્યંજના કુળ અથવા અઢાર ભેદથી તે વ્યંજનાકુળ હોવાથી અટાદશ વ્યંજનાકુળ.
આ અઢાર ભેદ આ પ્રમાણે છે - (૧) સૂપ, (૨) યવ, (3) વવજ્ઞ, (૪ થી ૬) ત્રણ મંસાદિ, (૩) ગોરસ, (૮) જ્યુસ, (૯) ભઠ્ય, (૧૦) ગુલલાવણિક, (૧૧,૧૨) મૂવફળ, હરિતક, (૧૩) ડાગ, (૧૪) સાલુ, (૧૫) પાન, (૧૬) પાનીય, (૧૩) પાનક, (૧૮) શાક.
આ બંને ગાયાઓ સુગમ છે. વિશેષ એ કે- ત્રણ માંસ જવનદિ વનસ્પતિ જાણવી.
o ચૂષ - મગ, ચોખા, જીરક, કટુ ભાંડાદિ સ. o ભક્ષ્ય - ખાંડ, ખાજા આદિ. o ગુડલાવણિકા • લોકપ્રસિદ્ધ ગોળ પાપડી કે ગુડધાણા.
મૂળ અને ફળ એ એક પદ હૃદ્ધ સમાસરૂપ છે. o હરિતક-જીક આદિ છે શાક-વત્થલની ભાજી o સાલ-મલિંકા,
o પાત-સૂરા આદિ o પાતીય-જળ
o પાનકદ્રાક્ષ પાનકાદિ ૦ શાક-તક વડે સિદ્ધ. આવા પ્રકારનું ભોજન ખાઈને તેમાં, તેવા વાસગૃહમાં. - આ વાસગૃહ કેવું છે ? તે કહે છે -