SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨/૩ ૧૩૩ જાણવું. શા માટે ? તે કહે છે - આ અભિજિત નક્ષત્ર ૬૭ ખંડ કરાયેલ અહોરાત્રના ૨૧ ભાગોનું પણ મહગિત ભાગ કસ્વાને માટે ૩૦ વડે ગુણીએ. તો ૬30 સંખ્યા થાય છે. આટલા કાળને આશ્રીને સીમા વિસ્તાર અભિજિત નક્ષત્રનો બીજે પણ કહેલ છે - x • તેમાં ૬૭ ભાગ કરાતા પ્રાપ્ત થશે - ૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨) ભાગ - ૪ - તે ૨૮-નક્ષત્રો મળે જે નક્ષત્રો ૧૫-મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગને પામે છે, તે છ છે . શતભિષક ઈત્યાદિ. તેથી કહે છે - આ છ એ નમોના પ્રત્યેકના ૬૭ ખંડ કરેલ અહોરાત્રના હોવાથી સાદ્ધ 33 ભાગ સુધી ચંદ્ર સાથે યોગ થાય છે. તેથી મુહર્તગત ૬૩ ભાગ કરવાને 33 વડે ગુણીએ, તો ૯૯૦ની સંખ્યા થશે. જો કે સાદ્ધને પણ 30 વડે ગુણવાથી અને દ્વિક વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૧૫ મુહૂર્તના ૬૭ ભાગો, તે પૂર્વ રાશિમાં ઉમેરીએ, તો ૧૦૦૫ થશે. આ પ્રત્યેકને કાળને આશ્રીને સીમા વિસ્તાર મુહર્તગત ૬૭ ભાગેના ૧૦૦૫ થશે કહ્યું પણ છે કે શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠા ૧૦૦૫ ભાગ સીમા વિર્કંભ છે. આ ૧oo૫ના ૬૭ ભાગ કરતાં પ્રાપ્ત થશે ૧૫ મુહૂર્તા છે કહ્યું છે કે- શતભીષજ આદિ છ નક્ષત્રો ૧૫-મુહૂર્ત સંયોગ છે. તથા તે ૨૮ નક્ષત્રોમાં જે નક્ષત્રો ૩૦ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરે છે, તે ૧૫ છે. જેમકે - શ્રવણ ઈત્યાદિ. આનો કાળને આશ્રીને પ્રત્યેકનો સીમા વિઠંભ મહતગત ૬૩ ભાગોના ૨૦૧૦, પછી તે ૬૭ ભાગ વડે ભંગાતા પ્રાપ્ત થશે 30 મહd. તથા જે નક્ષત્રો ૪૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે, તે જ છે. તે આ રીતે ઉત્તરાભાદ્રપદ આદિ, તેમનો જ પ્રત્યેક કાળને આશ્રીને સીમાવિષ્ઠભ મુહૂર્તગત ૬૭ ભાગોના 3૦૧૫, પછી તેમને ૬૩ ભાગ વડે ભંગાતા પ્રાપ્ત થશે - ૪૫ જ મુહર્તા કહ્યું છે કે ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, આ છ નક્ષત્રો ૪૫-મુહૂર્ત સંયોગવાલા છે. • X - એ પ્રમાણે નક્ષણોનો ચંદ્ર સાથે યોગ કહ્યો. હવે સૂર્યની સાથે તેને કહેવા માટે કહે છે – • સૂગ-૪૪ - આ ર૮-નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, જે ચાર અહોર અને છ મુહૂર્ત સૂર્યની સાથે યોગ કરે છે. એવા પણ નક્ષો છે, જે છ અહોરમ અને ર૧મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નpો છે, જે ૧૩ હોરમ અને ૧ર-મહમાં સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નમો છે, જે ૨૦ અહોરમ અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. આ ૨૮ નક્ષત્રોમાં કેટલાં નામો છે, જે ચાર અહોર અને છ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છેn : x • યાવત - x • કેટલા નો છે, જે ૨૦ અહોરાત્રમાં સૂર્ય સાથે યોગ કરે છે ? આ ૨૮ નામોમાં જે નો ચાર મહોરમ અને છ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે તે અભિજિત છે. તેમાં જે નામો છ અહોરમ અને ૧-મુહૂર્તમાં ૧૩૮ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સૂર્ય સાથે યોગ કરે છે તે છ કહ્યા છે - શતભિષજ, ભરણી, અદ્ધિાં, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તેમાં જે નામો ૧૩ અહોરાત્ર અને ૧ર-મુહૂર્તમાં સૂનિી સાથે યોગ કરે છે, તે જ છે. તે આ - શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, પૂર્વાફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂળ, પૂfષાઢા. તેમાં જે નામો ર૦-અહોરત્ર અને ત્રણ મુહૂર્વથી સૂર્ય સાથે યોગ કરે છે, તેવા છ છે - ઉત્તરાભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાગુની, વિશાળ અને ઉત્તરાષાઢા. • વિવેચન-૪૪ : આ અનંતરોક્ત ૨૮-નક્ષત્રોમાં એવા નો છે, જે ચાર અહોરાત્ર - છ મહd ચાવતુ સૂર્ય સાથે યોગ કરે છે. તથા એવા પણ છે, જે છ અહોરાત્ર અને ૧ મુહર્તમાં સર્ય સાથે યોગ યોજે છે, તેવા પણ નક્ષત્રો છે, જે ૧૩-અહોરાત્ર અને ૧૨-મુહર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. એવા નક્ષત્રો છે જે ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂતોં સુધી સૂર્યની સાથે યોગ કરે છે. એ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા વિશેષ બોધ નિમિતે ફરી ગૌતમસ્વામી પૂછે છે - પ્રગ્નસૂત્ર સુગમ છે. ભગવંત તેનો ઉત્તર આપે છે - આ ૨૮ નો મળે જે નક્ષત્ર ચાર અહોરમ અને છ મહતમાં સૂર્ય સાથે યોગ જોડે છે, તે એક જ અભિજિત નક્ષત્ર જાણવું. તેથી કહે છે – સૂર્ય યોગ વિષયક પૂર્વાચાર્ય પ્રદર્શિત આ પ્રકરણ છે – જે નમ જેટલા અહોરમના સંબંધી ૬૭ ભાગોને ચંદ્ર સાથે યોગમાં જાય છે, તે નક્ષત્ર અહોરાત્રના પાંચમા ભાગોથી ત્યાં સુધી સૂર્ય સાથે જાય છે. તેમાં અભિજિત ૨૧ ભાગોને ચંદ્ર સાથે વર્તે છે. તેથી આ પંચભાગ અહોરમના સૂર્ય સાથે વર્તતો જાણવો. ર૧ને પાંચ વડે ભાગ કરાતા ચાર અહોરાત્ર અને ૧, ભાગ રહે છે. તેના મુહૂર્ત કરવા ૩૦ વડે ગુણે છે, તેથી 3૦ સંખ્યાને પાંચ વડે ભાગ કરાતા છ મુહર્ત થાય. * * * તે ૨૮-નક્ષત્રોની મો જેટલા નક્ષત્રો ૬ અહોરાત્ર અને ૨૧-મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. તે આ છે - શતભિષજ આદિ છે આ નક્ષત્રો પ્રત્યેક ચંદ્રની સાથે આદ્ધ ૩૩ અને અહોરમના ૬૩ ભાગ જાય છે. જેમકે અપાદ્ધ ક્ષેત્રત્વ છે. તેથી આ પાંચ ભાગ અહોરમના સૂર્યની સાથે જતા જાણવા કેમકે પૂર્વોક્ત કારણનું પ્રમાણ છે. ૩૩ને પાંચ ભાગ વડે ભાંગતા છ અહોરણ થાય છે, પછી સાઈ 3 ભાગ રહે છે. તે સવર્ણનામાં સાત થાય છે. મુહૂર્ત લાવવા માટે 3 વડે ગુણે છે, તેથી ૨૧૦ થાય છે. એ મુહર્તાના અર્ધગતમાં, તેથી પરિપૂર્ણ મુહૂર્ત લાવવા માટે ૧૦ ભાગ વડે ભાંગતા ૨૧-મુહૂર્ત થાય છે. - X - X - તે ૨૮-નક્ષત્રોની મથે જે નક્ષત્રો ૧૩-અહોરાત્ર અને ૧૨-મુહૂર્તા સુધી સૂર્યની સાથે યોગ જોડે છે, તે ૧૫ છે - શ્રવણ ઈત્યાદિ. તેથી કહે છે - આ પરિપૂર્ણ ૬૭ ભાગ ચંદ્રની સાથે જાય છે. પછી સૂર્યની સાથે આ પાંચ ભાગ અહોરમની ૬9 સંખ્યા જાય. ૬૭ અને પાંચ ભાગ વડે પ્રાપ્ત ૧૩-અહોરાક, બાકી બે ભાગ રહે છે. તે બંનેને
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy