SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૪/૪૬ ૧૪૫ અને બીજો દિવસ ચંદ્રની સાથે જોડાઈને રહે છે. કેમકે સમઝવ છે. * * * * * યોગને પરિવર્તન કરીને સંધ્યા સમયે ચંદ્ર અશ્વિનીને સમર્પે છે. આ અશ્વિની નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્ર સાથે જોડાતો હોવાથી પશ્ચાદુ ભાગ જાણવું. * * * * * આ અશ્વિની નક્ષત્ર સમક્ષોત્ર હોવાથી સંધ્યા સમયથી આરંભીને તે આખી રાત્રિ અને બીજા દિવસે ચંદ્ર સાથે જોડાઈને રહે છે. * * * * * યોગને અનુપરિવર્તિત કરીને સાંજે પ્રાયઃ સ્પષ્ટ નક્ષત્ર મંડલ આલોક સમયમાં ચંદ્રને ભરણી નામને સમર્પિત કરે છે. આ ભરણી નક્ષત્ર ઉક્ત યુક્તિથી સમિમાં ચંદ્ર સાથે યોગ કરે છે, તેથી રાત્રિગત જાણવું. • x • આ અપાદ્ધ મવથી રાત્રિમાં જ યોગને પરિસમાપ્ત કરે છે. તેથી ચંદ્રની સાથે બીજા દિવસે જોડાઈ રહેવું થતું નથી. • X - X - યોગને પરિવર્તિત કરીને સવારે ચંદ્ર કૃતિકાનાબને સમર્પણ કરે છે. આ કૃતિકા નક્ષત્ર ઉકત યુતિથી સવારે ચંદ્રની સાથે યોગને જોડે છે. તેથી પૂર્વભાગા જાણવું. એ જ કહે છે - X - X - આ સમક્ષેત્રવથી સવારના સમયથી આગળ આખો દિવસ અને પછી સમિમાં પરિપૂર્ણ ચંદ્રની સાથે જોડાયેલ રહે છે. - X - X - યોગને અનપરિવર્તિને સવારે ચંદ્ર રોહિણીને સમર્પિત કરે છે. આ કૃતિકા નક્ષત્ર દ્ધ ક્ષેત્ર છે. તેથી પૂર્વોક્ત યુક્તિના વશયી ઉભય ભાગ નાગ જાણવું. રોહિણી, ઉત્તરાભાદ્રપદની માફક કહેવું. તે આ પ્રમાણે - રોહિણી નક્ષત્ર વિશે ઉભય ભાગ દ્વીપાદ્ધ , ૪૫-મુહૂર્તવાળું છે. તે પ્રથમ સવારે ચંદ્રની સાથે યોગને જોડે છે અને બીજી સત્રિ, પછી બીજો દિવસ રહે છે. એ પ્રમાણે રોહિણી નક્ષત્ર બે દિવસ અને એક સનિ ચંદ્રની સાથે યોગ કરે છે, યોગ કરીને, યોગને પરિવર્તિત કરે છે. પછી સાંજે ચંદ્ર મૃગશીર્ષ નક્ષત્રને સમર્પે છે. મૃગશીર્ષ નક્ષત્રની વ્યાખ્યા પૂર્વોક્ત ધનિષ્ઠાવત્ કરવી. તે આ રીતે- મૃગશીર્ષ નક્ષત્ર પશ્ચાત ભાગ, ૩૦ મુહર્તક છે તે પહેલાં સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજે દિવસે જોડાઈ રહે છે. એ પ્રમાણે મૃગશીર્ષ નક્ષત્ર એક સનિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ કરે છે. પછીને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્રને આ નક્ષત્રને સમર્પે છે. અહીં સંધ્યા એટલે પ્રાયઃ પરિકૂટ નગ મંડલ આલોક સમય, તેથી જ આ સમિગત છે, તેથી કહે છે - આદ્રા નક્ષત્ર, પૂર્વોક્ત શતભિષની જેમ કહેવું. તે આ પ્રમાણે - તે આદ્રા નક્ષત્ર રાત્રિગત, પાદ્ધક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે, બીજો દિવસ પ્રાપ્ત થતો નથી. એ રીતે આદ્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. પચી યોગને અનુપરિવર્તિત કરે છે. કરીને સવારે ચંદ્રને પુનર્વસને સોપે છે. આ પુનર્વસુ નક્ષત્ર હયaોગપણાથી પૂર્વોક્ત યુક્તિથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે - પુનર્વસુનક્ષત્ર, પૂર્વે ઉત્તરભાદ્રપદ કહ્યું તેમ કહેવું. તે આ પ્રમાણે - પુનર્વસુનક્ષત્ર વિશે ઉભયભાગ, દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્રની સાથે યોગ કરે છે, બીજી છે, પછી બીજા દિવસે, એ પ્રમાણે પુનર્વસુ નમ બે દિવસ [23/10] ૧૪૬ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે, યોગ કરીને યોગને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્રને પુષ્યને સમર્પે છે. આ પુષ્ય નક્ષત્ર સંધ્યા સમયે, દિવસ અવસાનરૂપે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પશ્ચાદ્ ભાગ જાણવું, તેથી કહે છે - પુષ્ય પૂર્વે ધનિષ્ઠા કહ્યું તેમ કહેવું. તે આ રીતે - પુષ્ય નક્ષત્ર પશ્ચાત્ ભાગ, ૩૦-મુહૂર્ત, સમક્ષેત્ર છે. તે પહેલાં સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી બીજા દિવસે કરે છે. એ રીતે પુષ્યનક્ષત્ર એક સગિઅને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે - x • ચાવતુ -xસંધ્યા કાળે ચંદ્રને અભિલાષા નક્ષત્રને સમર્પે છે. આ આશ્લેષા નક્ષત્ર સંધ્યા સમયે - x • પ્રાયઃ ચંદ્ર સાથે યોગ કરે છે. તેથી આ સવિગત જાણવું અને અપાદ્ધ ક્ષેત્રત્વથી તે જ સગિમાં યોગને પરિસમાપ્ત કરે છે. તેથી કહે છે – જેમ પૂર્વે શતભિષજુ કહ્યું, તેમ આશ્લેષા પણ કહેવું. તે આ રીતે - આશ્લેષા નક્ષત્ર રાત્રિ ભાગ, અપાદ્ધક્ષેત્ર, ૧૫-મુહૂર્ત. તે પહેલા સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજા દિવસને પ્રાપ્ત થતાં નથી. એ પ્રમાણે આશ્લેષા નક્ષત્ર રોક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે - x • ચાવત્ - x • પ્રાત:કાળે ચંદ્ર મઘા નક્ષત્રને સમર્પે છે. આ મઘાનબ ઉક્ત યુક્તિથી સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પૂર્વભાવ જાણવું. તેથી કહ્યું છે – મઘાને પૂર્વાફાલ્ગની માફક જાણવું. તે આ રીતે - મઘા નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્રની સાથે યોગ કરે છે, પછી બીજી રાત્રિને. એ પ્રમાણે મઘા નક્ષત્ર એક દિવસ અને એક સનિ ચંદ્રની સાથે યોગ કરે છે. • x - ચાવતુ - X • સવારે ચંદ્ર પૂર્વાફાગુની નક્ષત્રને સમર્પે છે. આ પૂવફાળુની નક્ષત્ર સવારે ચંદ્રની સાથે યોગને ઉક્ત રીતે કરે છે. તેથી તે પૂર્વભાગ કહેવાય છે. તેથી કહે છે – પૂર્વાફાગુનીને પૂર્વા ભાદ્રપદ માફક જાણવું. તે આ રીતે - પૂર્વા ફાગુની નક્ષત્ર, પૂર્વભાગ સમક્ષોત્ર ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજી બે કરે છે. એ રીતે પૂર્વ ફાગુની નામા એક દિવસ અને એક સત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. • x • ચાવતુ • x • સવારે ચંદ્ર ઉત્તરા ફાગુનીને સમર્પે છે. આ ઉત્તરા ફાગુની નક્ષત્ર હ્યદ્ધક્ષેત્ર છે, તેથી પૂર્વોક્ત યુક્તિના વશથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે – જેમ પૂર્વે ઉત્તરા ભાદ્રપદ કહ્યું, તેમ ઉત્તરા ફાગુની પણ કહેવું. તે આ રીતે - ઉત્તરા ફાગુની નક્ષત્ર ૪૫-મુહર્ત છે. તે પહેલા સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, બીજી રાત્રે પણ, પછી બીજા દિવસે પણ કરે છે. એ પ્રમાણે ઉત્તરા ફાગુની નક્ષત્ર બે દિવસ અને એક સનિ ચંદ્રની સાથે યોગ કરે છે. • x - યાવત્ - x - સાંજે ચંદ્ર હસ્તને સમર્પે છે. આ હસ્તનક્ષત્ર સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગને જોડે છે. તેના વડે પશ્ચાદભાગ નક્ષત્ર જાણવું, ચિનાનક્ષત્ર કંઈક સમધિક દિવસના અંતે ચંદ્ર યોગને પામે છે. તેથી તેને પશ્ચાદ્ભાગ માનવું. તે જ કહે છે – જેમ ધનિષ્ઠા છે, તેમ હસ્ત અને ચિત્રા
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy