SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/3/13 ૮૪ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ચોર્યાશી-ચોયથિી તેમાં કંઈક ન્યૂન. તે યોજનોને ઘટાડતાં-ઘટાડતાં, આ સ્થૂળતાથી કહેલ છે. પરમાર્થથી વળી આ પ્રમાણે જાણવું જોઈએ - ચાશી યોજના અને એક યોજનના ૨૩૦ ભાગ અને એકના સાઈઠ ભાગોને એકસઠ વડે છેદીને ૪ર ભાગો દષ્ટિપથ પ્રાપ્તતા વિષયમાં વિષયહાનિમાં ઘુવ. પછી સવવ્યંતર મંડલથી ત્રીજું જે મંડલ, ત્યાંથી આરંભીને જે-જે મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા જાણવાને ઈચ્છે છે, તે-તે મંડલ સંખ્યા વડે છત્રીશને ગુણે છે. તે આ પ્રમાણે સવવ્યંતર મંડલથી બીજ મંડલમાં એક વડે, ચોચામાં બે વડે પાંચમામાં ત્રણ વડે ચાવત્ સવ બાહ્ય મંડલમાં ૧૮૨ વડે, ગુણીને ધુવાશિમણે ઉમેરીએ, ઉમેરતા જે સંખ્યા થાય, તેના વડે હીન પૂર્વમંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા-તે વિવક્ષિત મંડલમાં દૃષ્ટિપથ પ્રાતા જાણવી. હવે ૧૮૩ યોજનો આદિની ધૃવરાશિની કઈ રીતે ઉત્પત્તિ થાય છે ? તે કહે છે. અહીં સવચિંતર મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તપણાનું પરિમાણ ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૧૦ ભાગ છે, આ નવ મુહર્ત જાણવું. પછી એક મુહd વડે ૬૧ ભાગ કઈ રીતે આવે છે, તેની વિચારણામાં નવ મુહર્ત ૬૧ વડે ગુણીએ છીએ, તેનાથી ૫૪૯ આવે છે. તેના વડે ભાગ કરતાં, પ્રાપ્ત થાય છે - ૮૬ યોજન, એક યોજનના ૫/go ભાગ અને ૬૦ ભાગને ૬૧થી છેદતા ૨૪/૬૧ ભાગ આવે. પૂર્વ-પૂર્વના મંડલથી અનંતર અનંતર મંડલમાં પરિધિ પરિમાણ વિચારણામાં અઢાર-અઢાર યોજનો વ્યવહારથી પપૂિર્ણ વધે છે. તેથી પૂર્વ-પૂર્વ મંડલગત મુહૂર્તગતિ પરિમાણથી અનંતર અનંતર મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ વિચારણામાં પ્રતિ મુહૂર્ત અઢાર - અઢાર સાઈઠ ભાગો એક યોજનના વધતા એવા જાણવા. પ્રતિમુહૂર્ત વડે ૬૧-ભાગ અને અઢાર એકના સાઈઠ ભાગના ૬૧ ભાગ, સવગંતર અનંતર બીજા મંડલમાં સૂર્ય દષ્ટિપથ પ્રાપ્ત Cle મુહૂર્ત વડે ન્યૂન એવા યાવતુ માત્ર ફોમને વ્યાપિત થાય છે. તેટલામાં સ્થિત, પછી નવ મુહર્તા ૬૧ વડે ગુણે છે. ગુણીને તેમાંથી એક એક દૂર કરવાથી ૫૪૮ સંખ્યા થાય છે. તેને ૧૮ વડે ગુણતાં ૬૮૬૪ આવે છે. તેમાં ૬૦ ભાણ લાવવાને માટે ૬૧ ભાગો ઘટાડાય છે. તેનાથી "૦ અને ૧ ભાગ થાય છે. તેમાં ૧૨૦ ને ૬૦ ભાગ વડે બે યોજન પ્રાપ્ત થાય છે, પછી ૪૧ ભાગો રહે છે અને આ બે યોજનમાં એક યોજનાના દo ભાગો અને ૧દo ભાગના *3/૬૧ ભાગો થાય છે. એ પ્રમાણે પૂર્વે કહેલથી ૮૬ યોજનો, એક યોજનના No ભાગના, ૬૧ ભાગના ૨૪ ભાગો, એ પ્રમાણે તેનાથી શોધિત થાય છે. શોધિત કરતાં તેમાં સ્થિત પછીના ૮૩ યોજનો અને યોજનના ૨૩ ભાગ અને /go ભાગથી /૬૧ ભાગ થાય છે. તેથી ૮૩ - ૨૩/૬/ ૪/૬૧ ભાગ થાય. આટલા પ્રમાણમાં બીજા મંડલમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા વિષયમાં સવવ્યંતર મંડલગતથી દૃષ્ટિપા પ્રાપ્તતા પરિમાણથી હાનિને પ્રાપ્ત કરે છે. અહીં શું કહેવા માંગે છે ? સવચિંતર મંડલગતથી દષ્ટિપથ પ્રાપ્તતામાં હાતિમાં ધુવ છે. તેથી જ ઘુવરાશિ પરિમાણથી બીજા મંડલમાં દૃષ્ટિપથપ્રાપ્તતા પરિમાણ આટલા પ્રમાણમાં હીન થાય છે અને આ ઉત્તર-ઉત્તર મંડલ વિષય દૈષ્ટિપથ પ્રાપ્તતાની વિચારણામાં હાનિમાં ધુવ છે. તેથી જ ઘુવરાશિ છે, એ ધ્રુવરાશિની ઉત્પત્તિ છે. તેથી બીજ મંડલથી અનંતર ત્રીજા મંડલમાં આ જ ધુવરાશિ છે. એક સાઈઠાંશ ભાગના હોતા ૩૬/૧ ભાગથી સહિત થઈ જેટલાં થાય છે, તે આ પ્રમાણે છે • ૮૩ યોજન અને એક યોજનના ૨૪ ભાગ અને સત્તર, એક સાઈઠાંશ ભાગના હોતા ૬૧ ભાગો છે એ પ્રમાણે આટલા બીજા મંડલગતથી દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી શોધિત કરાય છે, તેનાથી થાય છે - ચોકત તે બીજા મંડલમાં દૈષ્ટિપથ પ્રાતતા વિષય પરિમાણ થાય છે.. ચોથા મંડલમાં તે જ ઘુવરાશિ ૩૨ સહિત કરાય છે. ચોયું જ મંડલ, બીજાની અપેક્ષાથી બીજું છે. તેથી ૩૬ને બે વડે ગુણીએ છીએ, ગુણવાથી થર થાય છે. તે સંખ્યા સહિત હોતા, એવા સ્વરૂપે થાય છે - ૮૩ યોજનો અને એક યોજનના ૨૪ ભાગો અને પ૩ ભાગ થતાં ૮૩ - ૨૪/o/ પ૩/૧ એટલાં પ્રમાણમાં ત્રીજા મંડલગતથી દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ શોધિત કરાય છે. તેથી યથાવસ્થિત ચોથા મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તે આ પ્રમાણે છે - ૪૭,૦૧૩ યોજન અને એક યોજનના ૮૦ ભાગ અને એકસઠ ભાગના હોવાથી ૧૦ ભાગ થતાં ૪૭,૦૧૩ - Ko અને ૧૦/૧ ભાગ થાય છે. સવન્તિમ મંડલમાં ત્રીજા મંડલની અપેક્ષાથી ૧૮રમાં જ્યારે દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ જાણવાને ઈરછે છે, ત્યારે તે ૩૬ સંખ્યાને ૧૮ર વડે ગુણીએ છીએ. તેનાથી ૬૫૫૨ની સંખ્યા આવે છે. તેથી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગ વડે ઘટાડાય છે. તેનાથી ૧૦૭ અને ૬૦ ભાગ પ્રાપ્ત થાય છે, બાકીના ૨૫ ભાગને ઉદ્ધરણ કરે છે. તે ધવરાશિમાં ઉમેરાય છે. તેનાથી આ સંખ્યા આવે છે - ૮૫ યોજન અને એક યોજનના ૧૧/go ભાગ અને એકસઠ ભાગના હોવાથી ૬/૧ ભાગ થાય છે. એ રીતે પ્રાપ્ત સંખ્યા થાય છે • ૮૫ - ૧૧૦ અને ૬/૧ અહીં ૩૬ જ ઉત્પત્તિ - પૂર્વ પૂર્વના મંડલથી અનંતર અનંતર મંડલમાં દિવસના બબ્બે મુહર્તા વડે ૬૧-ભાગો વડે હીન થાય છે. પ્રતિ મુહર્ત વડે ૬૧ ભાગ અને અઢાર, ૧/go ભાગ હોતા ૧/go ભાગ ઘટાડાય છે. તેથી બંનેના મીલન વડે ૩૬થાય છે. તે ૧૮ ભાગ ક્લા વડે જૈન પ્રાપ્ત થયા છે, પણ પરિપૂર્ણ થતાં નથી. પરંતુ વ્યવહારથી પૂર્વે પરિપૂર્ણ વિવક્ષિત કરેલ છે અને તે કલા વડે ન્યૂનત્વ પ્રતિમંડલ થાય છે. જ્યારે ૧૮૨માં મંડલમાં એક્સ એકઠા થયેલા વિચારાય છે, ત્યારે ૬૧-૬૧ ભાગથી મુટિત થાય છે. આ પણ વ્યવહારથી કહેવાય છે, પરમાર્થથી તો વળી કંઈક અધિક પણ ગુટિત થતાં જાણવા. તેથી ‘દ અને ૬૧ ભાગ ઘટાડાય છે. તેના
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy