________________
ભાષામાં દેવછંદ' શબ્દથી ઓળખાતા સ્થાનમાં વિરામ કરે છે. એમની સાથે થઈ જાય. અથવા રોગી સ્વસ્થતા મેળવે. ઉપરાંત બીજાં છ મહિના સુધી નવા રોગો ન સેવામાં સાધુઓ રહે છે.
થાય. એમ સમજાય છે કે દરેક તીર્થકરોના સમયમાં આ વિધિ થતો હશે. જોકે સ્પષ્ટ ચિત્ર ૪૨: શાસ્ત્રમાં સમવસરણના (સમોસરણ) દરવાજાનું સુંદર વર્ણન આવે છે. આવો
ઉલ્લેખ નથી પણ અનુમાનથી તે રોજ થતો હોવો જોઈએ. વાર-દરવાજે ચિતરાવવાનો આજ સુધી સંઘમાં કોઈએ પ્રયત્ન કર્યો નથી.મને ઘણાં હવે વિચારવા જેવી વાતોવરસોથી ઈચ્છા હતી કે ફકત સમોસરણનો અલગ દરવાજે (દ્વારો અત્યંત આકર્ષક,
તીર્થકરો લોકોત્તર વ્યકિતઓ છે. વળી તે કૃતકૃત્ય (બધું કરી નિવૃત્ત થએલા) સુંદર, શ્રેષ્ઠ કોટિનો બનાવરાવવો, અંદરના ભાગમાં ઊંડાણ દેખાય એ રીતે પુરુષો છે. જયારે બલિની ક્રિયા લૌકિક છે. રોગ નિવારણની ક્રિયા માત્ર સંસારી જીવોની સિંહાસન સહિત ભગવાનને બતાવવા, ચતુર્વિધ સંઘને અમુક રીતે બેઠેલો અને સુખાકારી માટેની છે, આ મોક્ષમાર્ગાનુકૂળ વિધિ નથી, અગ્નિકાય વગેરેની હિંસામૂલક ઊભેલો બતાવવો અને સિંહાસન સ્ફટિક રત્નનું હોવાથી એ રીતનો જ કલર
ક્રિયા છે, તો પછી તીર્થંકર દેવો પ્રવચન બંધ કરી દે, બલિની ક્રિયાને આટલું બધું મહત્વ આપવો. મારી આ ઈચ્છા અમારા ચિત્રકારે ઘણા સારા પ્રમાણમાં સંતોષી છે, અને માન આપે, તેના સાક્ષી બની રહે, આટલો બધો સાથ સહકાર આપે તેના કારણો આકાર, રંગ, રેખા અને ઝવેરાત સહિત શાસ્ત્રોકત વર્ણનને જળવીને ચીતરેલો આ શું? આ બાબત ગંભીર વિચારણા માગી લે તેવી છે અને અનેક પ્રશ્નો ઊભા કરે છે. દરવાજે ખરેખર ઉડીને આંખે વળગે એવો બન્યો છે. એને જોઈને કોઈપણ શાસનની ધુરા વહન કરનારા આચાર્યોને આ પ્રસંગ વિચાર કરવા પ્રેરે તેવો છે. વ્યકિતની આંખો મુગ્ધ થયા વિના નહીં રહે. વારંવાર જોવાનું મન થશે. ‘લોકોત્તર’ શબ્દથી તેની અર્થ મર્યાદા કેટલી તે પણ વિચાર માગી લે છે. તીર્થકર દેવો સમોસરણના ત્રણ ગઢ હોય છે, એક ગઢમાં ચાર દરવાજા હોવાથી ત્રણે ગઢમાં પાસે આવી ક્રિયાની અગત્ય ખરી? થઈને બાર દ્વારો હોય છે.
આ બાબત બહુ ઓછા આચાર્યાદિ મુનિવરો જાણતા હોય છે. તેથી શાસ્ત્રોના – બલિવિધાન –
એક ખૂણામાં લખેલો પ્રસંગ આજના દેશકાળ માટે ખાસ વિચારવા જેવો હોવાથી ચિત્ર ૪૩ બલિવિધાનના ત્રણ પ્રસંગનો સમાવેશ આ એકજ ચિત્રમાં કરવો પડયો છે. જાણીને પ્રસિદ્ધિ આપી છે, એ ત્રણે ચિત્રો જો અલગ અલગ બનાવવામાં આવે તો એટલા બધા આકર્ષક,
આ બલિનો વિધિ શું રોજ થતો હોય છે? દરેક તીર્થકરોના પ્રસંગમાં ભણવા મલ્યો. ભાવવાહી, દર્શનીય બની શકે કે જોતાં ધરાઈએ જ નહીં.
નથી. તેમજ તે કોના કહેવાથી તૈયાર કરાય છે તેનો ઉલ્લેખ મલ્યો નથી. બલિ એટલે અડધા સીઝેલા ચોખા- આ બલિનો વિધિ પ્રથમ પ્રહરની દેશનાને ચિત્ર ૪૪ઃ સ્પષ્ટ છે. ફકત બાજુમાં ભસ્મીભૂત થયેલા બે સાધુઓના શ્યામ મૃતદેહ અંતે થાય છે. બલિ તૈયાર કરવાનો અધિકાર ચક્રવર્તીથી લઈ સામાન્ય પ્રજા સુધીનો છે.
દેખાય છે. તેજલેશ્યાનો પ્રક્ષેપ ‘પ્રવચનસારોદ્ધાર' ગ્રન્થના જણાવ્યા મુજબ બલિના ચોખા બધાય અખંડ, પાતળા, સુંગધીદાર, ફોતરાંરહિત અને પાણીથી ખૂબ શુદ્ધ ,
મુખમાંથી જ કાઢીને સામો ઉપર કરવાનો હોય છે. કરેલા હોય છે, પછી તેને પકવવા ચૂલા ઉપર ચઢાવે, અર્ધા પાકે એટલે ઉતારી લે, પછી
કી 4 ચિત્ર ૪૫: આ ચિત્રમાં ભગવાન એકલા સામાન્ય જનતાના ગુરુ-દેવ ન હતા પણ
“ દેવા તેમાં સુંદર સુંગધી દ્રવ્યો નાંખી તેને સુંગધીદાર અને પ્રભાવિત કરે. પછી સંપર્ણ રાજા-મહારાજાઓનો પણ ગુરુ હતા. ભગવાનના ભકત અનેક રાજાઓ હતા. તેની શણગારોથી સજજ થએલી સધવા સ્ત્રી માથા પર લે, પછી વાજતે ગાજતે ખૂબ
જનતાને જાણ કરવા ખાતર ખાસ આ ચિત્ર બનાવરાવ્યું છે, ધામધુમથી મોટો ઉત્સવ સાથે જયનાદ પોકારતાં પર્વ દ્વારથી સમવસરણમાં ચઢી પ્રભ ચિત્ર ૪૬: સુવર્ણ કમલ ઉપર પદ્માસને બેસી વિશ્વનાં જીવોના કલ્યાણ માટે વધુમાં વધુ પાસે આવે, એટલે તરત જ ભગવાન ક્ષણવાર વિરામ પામે અર્થાતુ દેશના બંધ કરે. પછી
તત્ત્વજ્ઞાન અને ઉપદેશ આપવા માટે ૧૬ પ્રહર= ૪૮ કલાક સુધી એકધારું બલિને લાવનાર વ્યકિત ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપે. પછી ભગવાન પાસે ઊભા
પ્રવચન આપ્યું તે પ્રસંગ. બે દિવસ અન્ન જળ વિનાના ઉપવાસ સાથે આટલું લાંબુ રહે ” ભગવાનની પ્રભાવશાળી અમી નજર બલિ ઉપર પડે. આ ક્રિયાથી બલિમાં એક
પ્રવચન આપ્યાનો દાખલો લાગે છે કે ઈતિહાસમાં પહેલો જ હશે. વિશિષ્ટ શકિતનો પ્રાદુર્ભાવ થઈ જાય છે.
ચિત્ર ૪૭: અન્તિમ યાત્રા પહેલાં જ દેવોએ ભગવાનના મૃત શરીરને મુગટ પછી અધિકૃત વ્યકિતઓ ભગવાનની સામે ઊભા રહી થાળમાંથી મુઠ્ઠીઓ ભરી આભૂષણોથી અલંકૃત કર્યું હતું તે બતાવ્યું છે. મૃત દેહનો ચંદનનાં કાષ્ઠોથી ભરીને ઉછાળે. આ બલિ-ચોખા નીચે પડતાં પહેલાં અડધા તો અદ્ધરથી જ દેવો લઈ લે, અગ્નિસંસ્કાર કરાયો હતો. પછીના અડધા બલિ બનાવનાર લે અને બાકીના ચોખા અન્ય ભાગ્યશાળી લોકો હોય ચિત્ર૪૮: આ ચિત્ર કેવલજ્ઞાન થયા બાદ અશોક વૃક્ષ નીચે દેવરચિત સુવર્ણ કમળ ઉપર તે લેવા પામે.
પદ્માસને બેસી ‘પ્રવચન મુદાપૂર્વક આધોપદેશ આપતાતીર્થકર શ્રી મહાવીરદેવના આ વિધિમાં કોરા ચોખાને બદલે બલિ બનાવીને થોડા આદ્રજ વાપરવા પાછળ આધ ગણધર શ્રી ગૌતમસ્વામીજીનું છે. બંને બાજુએ કેવલજ્ઞાનનો મહિમા કરતા કંઈક તાંત્રિક રહસ્ય હશે ખરું?
દેવો બતાવ્યા છે. તેની ઉપરના ભાગે ડાબી બાજુના ખૂણામા દેવશર્મા બ્રાહ્મણને આનું ફળ શું?
પ્રતિબોધ કરી રહેલા ગૌતમસ્વામીજી છે અને જમણા ખૂણામાં પાછા ફરતાં રસ્તામાં આ બલિનો એકજ ચોખો માથા પર મૂકવામાં આવે તો રોગીના બધા રોગો શાંત જ ભગવાનનું એકાએક નિર્વાણ સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડી રહેલા ગૌતમસ્વામીજી ૧૫, કેટલાક મળ્યો દેવછંદો બીજા ગઢના ઈશાન ખૂણામાં છે એમ જણાવે છે, જયારે કેટલાક
છે. ગૌતમ (ઈન્દ્રભૂતિ) મગધ દેશના ગોબર ગામના ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ આગમના ટીકાકારો અશોકવૃક્ષની નીચેના ભાગે જણાવે છે. વળી તે કયાં અને કેવી રીતે તે કંઈ
વસુભૂતિના જયેષ્ઠ પુત્ર હતા. શ્રમણ સંઘની સુવ્યવસ્થા માટે ભગવાનના જણાવતા નથી. છંદ એટલે આસન. દેવને બેસવાનું સ્થાન તે દેવછંદ.
અધ્યાપન વિભાગને નવ ગણો-વિભાગોમાં વિભકત કરાયો હતો અને તેના ઉપર ૧૬. તશ્વિના તમા2 જ વિરમનિ ત્રિના ઃ લો પ્ર.સર્ગ ૩૦, શ્લોક ૬૨.
પ્રધાન-અધ્યાપક શિષ્યોની નિમણુંક કરવામાં આવી હતી. એઓ ‘ગણધર' પદથી
અલંકત હોવાથી તે પદથી ઓળખાતા હતા. તેમાં ગૌતમ ગણધર આધ હતા. ૫૦ ૧૭, છેદસૂત્રશાસ્ત્રમાં બલિ ભગવાનના ચરણે મૂકી અન્ય વ્યવસ્થા કરાય છે. એમ જણાવ્યું છે,
વર્ષની ઉમરે પાવાપુરીમાં દીક્ષા લઈ ૮૨ મા વર્ષે કેવલી (સર્વજ્ઞ) બન્યા. અન્તમાં ૧૮. એ પણ ખાસ ધ્યાનમાં લેવું ઘટે કે આ ચોખા ઝીલવાનો અધિકાર જન-અર્ચન સહુને હોય છે. સંસારી જીવના બાહા હિત માટે વિવેકપૂર્વક ઉચિત સહકાર આપવાનો હોય તો પણ એ કામ
એક મહિનાનું અનશન કરી ૯૨ વર્ષની ઉમરે નિર્વાણ પામ્યા.(ગૌતમબુદ્ધ અને અમારે કરવાનું ન હોય, આવી એકાંત સમજ ધરાવનારા ત્યાગી મહાનુભાવોએ આ પ્રસંગ વાંચ્યા
ગૌતમસ્વામી બંને તદ્દન ભિન્ન વ્યકિતઓ છે એ ધ્યાનમાં રાખવું ઘટે.)અન્નમાંપછી અને કાંતી બનવું ઉચિત છે. આ પ્રસંગ ચતુર્વિધ શ્રીસંઘની-શાસનની સ્વસ્થતા, સુરક્ષા,
“અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. સ્થિરતા અને સુદ્રઢતા માટે તે તે પ્રસંગે તે તે કાળે ઉચિત વ્યવહાર કરવો એ ગીતાની ફરજ છે.
શ્રી ગુરુગૌતમ સમરીએ વાંછિત ફલ દાતાર.” જરૂર પડે અપવાદોનું સેવન કરવું એ પણ જરૂરી હોય છે. માત્ર એકાંતવાદથી શાસન કદી ચાલી
અહીં ૪૮ ચિત્રનો પરિચય સમાપ્ત થાય છે.
- જય મહાવીર શકે નહિ. એ વાત બલિની ઘટના સચોટ રીતે સૂચવી જાય છે,
પ્રાચીન મહર્ષિઓએ અનેક અર્થો અને રહસ્યોથી ભરેલી એક વાત એવી કહી છે કે, ૧૯. જુઓ-દ્વાર ૨૭૦મું. જૈન શાસનમાં કોઈપણ બાબતનો સર્વથા નિષેધ નથી, તેમ સર્વથા વિધિ નથી." આ વચન ઘણું ૨૦. મૃતકને અલંકૃત કરવાનો ઉલ્લેખ પ્રાકૃત ‘મહાવીરચરિયું' મન્થમાં છે. આથી તીર્થકરો બધી
ઘણું કહી જાય છે, મહાનુભાવોએ આ વાત નજર સામે રાખવી. पम्नक अने आमन
અવસ્થામાં પૂજનીય છે તે સૂચિત થાય છે, કેટલાકને આ વાત ન ગમે છતાં આપી છે.
હાઈ બી
રહે
જેમાં
R)
.
છે
जीबो का स्वल्य पवित्र बे इन्द्रिय से लेकर पंचेन्निय तक के |
med
અન"
છે ? न्द्रिय वाने (बेन्दिच तीज इन्द्रिय बालेन्दिया सारडन्दियमालेचशिरिया जलचरा जलप्रयाधीचालचा (स्थन प्रवाशी ज्येचाफाश प्रयापन्जिटेवोपचनियमलों पंचेनिय मनको विकले न्ट्रिय जीवों के कुछ चि प्र +M-तिर्य व पंचेन्द्रिय (पशु पक्षि प्राणि) जीवोंके कुछ विप्र-ग्राम पावाल Vा समुद्र यानी पाताण वासी
અif Iક
૫૮ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org