Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
વેાના છ ભાવનું કથન સૂ. ૧૪
૧૯
છે. જેવી રીતે કુવા અગર તળાવનાં પાણીમાં કચરણું થાડુ થાડુ ઓછુ થવું અગર ન થવું તે ક્ષાયેાપમિક ભાવ છે. જે ભાવ સ્વતઃ રહે છે કના ઉદય વગેરેની અપેક્ષા રાખતા નથી તે પાણિામિક ભાવ છે.
આ રીતે કર્માંના ફળ વિપાકના પ્રગટ થવા રૂપ ઉયથી જન્મનાર ભાવ ઔદિયક છે. રખ્યાથી ઢંકાયેલ અગ્નિની જેમ કર્મની અનુત્પાદ અવસ્થાને ઉપશમ કહે છે. ઉપશમથી ઉત્પન્ન ભાવ ઔપમિક કહેવાય છે.
કર્મીના ક્ષયથી નિષ્પન્ન થવાવાળા ભાવ ક્ષાયિક છે. કર્મીના ક્ષય અને ઉપશમથી થવાવાળે ભાવ મિશ્રભાવ કહેવાય છે. જે ભાવ કોઈકના ઉદય, ઉપશમ, ક્ષય અગર ક્ષયાપશમથી નહી પરંતુ સ્વભાવથી જ થાય છે તે પારિણામિક ભાવ છે અને ઔયિક વગેરે ભાવાના સમ્મિલનથી ઉત્પન્ન થવાવાળા ભાવ સાન્નિપાતિક ભાવ કહેવાય છે.
આથી તેઓ નૈમિત્તિક છે. સ્વાભાવિક કહેવાય છે.
આમાં ઔયિક વગેરે પાંચ ભાવ કનિ અપેક્ષાથી થાય છે. પરંતુ પારિણામિક ભાવ કર્માંના ઉદય વગેરેથી થતા નથી આથી તે આ છ પ્રકારના ભાવ યાયાગ્ય ભવ્ય અથવા અભવ્ય જીવના સ્વરૂપ છે. મિથ્યાદૃષ્ટિ અને અભવ્ય જીવાને ઔપશમિક તથા ક્ષાયિક ભાવની પ્રાપ્તિ કદાપી થતી નથી. આ બંને ભવ્ય જીવાને જ થાય છે. પારિણામિક ભાવ બંને પ્રકારના જીવાને થાય છે.
સાન્નિપાતિક ભાવ એક સાથે એક જીવમાં પ્રાપ્ત થાય છે. ઔપશમિક આદિ ભાવામાંથી એ કે ત્રણ વગેરેના સયાગથી ઉત્પન્ન થાય છે. મિશ્રભાવમાં તેને અન્તર્ભાવ થઈ શકે છે. તેમ છતાં આગમસાખીતિના કારણે તેને જુદું ગ્રહણ કરવામાં આવેલ છે અને ઔયિક વગેરે સાન્નિ પાતિકના મિશ્રમાં અન્તભાવ થતા પણ નથી ાસૂ॰ ૧૪૫
તત્વાથ નિયુકિત ---પ્રથમ જીવાનાં સંસારી તથા મુકતના ભેદ બતાવી તથા તેમના અવાન્તર ભેદોનુ... પ્રતિપાદન કરીને વિશદ નિરૂપણ કરવામાં આવ્યુ છે. હવે તે જીવેાના સ્વરૂપ ભૂત ઔદયિક વિગેરે છ ભાવાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ ચેતના લક્ષણવાળા જીવના છ ભાવ કહેવામાં આવ્યા છે. જેમકે (૧) ઔયિક (૨) ઔપમિક (૩) ક્ષાયિક (૪) મિશ્ર (૫) પારિણામિક (૬) અને સાન્નિપાતિક.
કોઈ પદાર્થીને ગ્રહણ કરવાના વ્યાપારરૂપ લક્ષણવાળા જીવના જ્ઞાન અને દંન બંને પ્રકારના વ્યાપારમાં ચૈતન્યરૂપથી સ્વાભાવિક પરિણામ સરખુ જ હાય છે, જ્ઞાન તથા દન ચૈતન્ય કહેવાય છે.
આ જીવનનું સ્વાભાવિક પરિણામ છે એમા જ્ઞાન સાકાર છે જયારે દર્શીન નિરાકાર
હાય છે.
સ્વાભાવિક ચૈતન્યરૂપ પરિણતિને પ્રાપ્ત કરતા થકા જ્ઞાન દર્શન રૂપ ઉપયોગ કર્મની. સાથે આત્માના અયેાગેાલક (લાખડના ગાળા) ની જેમ પરસ્પર પ્રદેશખન્ધ હોવા છતાં પણ ભિન્નતાનું જ્ઞાન કરાવે છે તાત્પર્ય એ છે કે આત્મા જો કે કર્માથી બંધાયેલ છે—એક મેક થઇ રહ્યો છે તે પણ પાતાના ચૈતન્ય સ્વભાવથી તેમનાથી જુદા તરીકે ઓળખાય છે અવયવ રૂપ પ્રદેશ જીવાવયવાના પરસ્પર સંયાગ કદી કદી દૃઢ હાય છે અને કદી કદી શિથિલ હાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૯