Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 263
________________ ગુજરાતી અનુવાદ અ. ૪ કલ્પપપન્ન હૈ. દેવના ભેદોનું નિરૂપણ સૂ. ૨૦ ૨૪૯ તિશ્ચક્રની ઉપર અસંખ્યાત કરડાકરોડ જેને પાર કરવાથી અહીં મેરુ પર્વતને આશ્રય બનાવીને દક્ષિણાર્ધ તથા ઉત્તરાર્ધ ભાગમાં વ્યવસ્થિત પૂર્વ પશ્ચિમથી લાંબા અને દક્ષિણઉત્તરથી પહોળા ઉગતા સૂર્યની જેમ દેદીપ્યમાન અસંખ્યાત જન આયામ વિષ્કભપરિક્ષેપવાળા સર્વ રત્નમય મધ્યસ્થિત સર્વરનવાળા અશક સપ્તપર્ણ ચમ્પક, સહકાર અજિત શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના આવાસથી યુક્ત બે પ્રથમ અને બીજા અનુક્રમે સૌધર્મ અને ઇશાન દેવલેક એક એક અર્ધ ચન્દ્રાકાર યુગલ રૂપ દક્ષિણોત્તર ભાગને લઈને સમશ્રેણિમાં વ્યવસ્થિત છે (૧-૨) તેમની ઉપર અસંખ્યાત જન જવાથી અહીં ત્રીજો તથા ચોથ સનકુમાર અને મહેન્દ્ર આ બે દેવલોક પણ પ્રત્યેક અર્ધચન્દ્રાકાર યુગલ રૂપથી દક્ષિણોત્તર ભાગને લઈને સમશ્રેણિમાં વ્યવસ્થિત છે (૩-૪) એમની ઉપર અસંખ્યાત જન જવાથી અહીં બ્રહદેવક છે. આ બ્રહ્મ દેવલોકમાં લેકાનક દેવ રહે છે જેઓ જિનેન્દ્ર જન્માદિના મહોત્સવને નિરખવા માટે ઉત્સુક શુભ અધ્યવસાયવાળા ભક્તિભાવમાં વશીકૃતચિત્તવાળા હોય છે. હવે બ્રહ્મલેકથી લઈને આઠમાં સહસ્ત્રાર દેવલેક પર્યન્ત ચાર દેવલેક એક એકની ઉપર અસંખ્યાત અસંખ્યાત યોજના અન્તરથી વ્યવસ્થિત છે જેમ સનકુમાર અને મહેન્દ્ર આ દેવયુગલ લેકથી ઉપર અસંખ્યાત જન જવાથી પાંચમું બ્રહ્મ દેવલોક છે. (૫) તેની ઉપર અસંખ્યાત જન જવાથી છઠું લાન્તક દેવલેક છે. (૬) તેના ઉપર અસંખ્યાત જન જવાથી સાતમું મહાશુક દેવલેક આવે છે. (૭) તેની ઉપર અસંખ્યાત જન જવાથી આઠમું સહસ્ત્રાર દેવક છે. (૮) એની ઉપર અસંખ્યાત જનજવાથી નવમા અને દશમા આનત અને પ્રાણુત દેવલોક પણ પહેલા અને બીજા સૌધર્મ ઈશાનની જેમ પ્રત્યેક અર્ધચન્દ્રાકાર યુગલ રૂપથી દક્ષિણેત્તર ભાગને લઈને સમશ્રેણિમાં સ્થિત છે. (૯-૧૦) આવી જ રીતે એમનાથી ઉપર અસંખ્યાત જન જવાથી અગીયારમું તથા બારમુ આરણ અને અશ્રુત દેવલેક, એ બંને દેવલેક પણ પૂર્વના આનત-પ્રાણુતની માફક પ્રત્યેક અર્ધ ચન્દ્રાકાર યુગલ રૂપથી દક્ષિણેત્તર ભાગને લઈને સમશ્રેણિમાં સ્થિત છે (૧૧ ૧૨) આ બાર દેવકની સ્થિતિનું સ્વરૂપ છે. બારમા કલ્પની ઉપર નવ રૈવેયક વિમાન છે જે એક બીજાની ઉપર અવસ્થિત છે તેમની ઉપર પાંચ અનુત્તર નામના મહાન વિમાન છે આ વૈમાનિક દેવેની અવસ્થિતિને કમ છે. સૌધર્મ કહ૫ના કારણે ત્યાંનો ઈન્દ્ર પણ સૌધર્મ કહેવાય છે. ઈશાન નામને દેવ સ્વભા વતઃ નિવાસ કરે છે તેને નિવાસ હોવાથી તે કલ્પ ઐશાન કહેવાય છે અને ઐશાન કલ્પના સહચર્યથી ત્યાંના ઈન્દ્ર ઐશાન ઈન્દ્રના નામથી પ્રસિદ્ધ છે. આવી જ રીતે પછીના કો અને ઈન્દ્રોની બાબતમાં સમજવું જોઈએ. સૌધર્મ આદિ કપમાં નિવાસ કરનારા દેના દસ ઈન્દ્ર હોય છે કારણ કે નવમાં અને દશમાં આ બે દેવલોકના પણ એક જ ઈન્દ્ર હોય છે. હવે અત્રે સૌધર્માદિ દેવક–સમતલ ભૂમિથી કેટલા ઉંચા છે એ બતાવવામાં આવે છેપહેલું અને બીજુ જે સૌધર્મ અને ઈશાન કલ્પ છે તેઓ યુગલરૂપથી સ્થિત બંને કલ્પ સમતલ ભૂમિથી દેઢ રાજુ. ત્રીજુ અને ચોથુ જે સનસ્કુમાર અને મહેન્દ્ર એ યુગલ રૂપથી સ્થિત બંને ક૫ સમતલ ભૂમિથી અઢી રાજુ ઉપર છે. આવી જ રીતે પાંચમે કલ્પ સવા ત્રણ રાજ ઉપર છે છઠ્ઠો કલ્પ સાડા ત્રણ રાજુ ઉંચો છે સાતમે કલ્પ પિહુચાર રાજુ ઉંચે છે અને આઠમ ૩૨ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ २४८

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344