Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થ સૂત્રના
સનત્યુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ, અચ્યુત—આ દસ કાપપન્ન વૈમાનિક દેવ સ્પ, રૂપ, શબ્દ અને મનથી પ્રવીચાર અર્થાત્ મૈથુનસેવન કરે છે.
૨૬૦
સનત્યુમાર અને માહેન્દ્ર કલ્પમાં દેવિએ પેાતાના દેવેને-મૈથુન-સુખના અભિલાષી જાણીને તથા પેાતાના તરફ આદર ઉત્પન્ન થયા સમજીને વગર ખેલાવ્યે જ સ્વયં ઉપસ્થિત થઇ જાય છે.
બ્રહ્મલોક અને લાન્તક કલ્પમાં દેવિએ જ્યારે પેાતાના દેવાને મૈથુનસુખના ઈચ્છુક જાણે છે ત્યારે તે જાતે હાજર થઈને પેાતાના દિવ્ય સર્વાંગસુન્દર હાવ-ભાવ-વિલાસ–ઉલ્લાસથી પૂણ પરમ મનેહર વેષ–પરિધાન તથા સૌન્દર્યને પ્રદર્શિત કરે છે. તેને જોઇને દેવાની કામપિપાસા શાન્ત થઈ જાય છે તેમજ તેએ ઘણા પ્રેમના અનુભવ માણે છે.
મહાશુક્ર અને સહસ્રાર કલ્પના દેવાને જ્યારે કામવાસના ઉત્પન્ન થાય છે તેા તેમની નિયાગિની દેવિઓ આ જાણીને કાનેને સુખ પહોંચાડનાર એવા મનેહુર સગીતનું ગાન કરે છે. સંગીતશબ્દ તથા તેમના નુપૂર-મંજરી વગેરે અલંકારાના શબ્દોને સાંભળીને અને મધુર હાસ્ય-ઉલ્લાસથી પરિપૂર્ણ વચનાને સાંભળીને તે દેવ તૃપ્ત થઇ જાય છે. અને તેમની કામેચ્છા શાંત થઈ જાય છે.
આનત, પ્રાણત, આરણુ અને અશ્રુત કલ્પામાં સ્થિત દેવ કામલેગના અભિલાષી થઈને પેાતાની દેવિએના સકલ્પ-ચિન્તન કરે છે. દેવિએના સકલ્પ કરવા માત્રથી જ તેઓ પરમ પ્રીતિ પ્રાપ્ત કરી લે છે અને કામતૃપ્તિના અનુભવ કરે છે. આ દેવ અદૈવિક અને સપ્રવીચાર કહેવાય છે.
આનાથી ઉપર—ત્રૈવેયકા અને અનુત્તર વિમાનેાના દેવ કામભાગની ઈચ્છાથી પર હોય છે. તેમના ચિત્તમાં દેવિઓના સંકલ્પ પણ ઉદ્દભવતા નથી તેા પછી કામ વગેરેથી પ્રવીચાર કરવાના તા પ્રશ્ન જ કયાં રહે છે ? વેદમેહનીયનું ઉપશમન થઈ જવાથી તેઓ એટલા તા સુખીયા હાય છે કે કામસેવનની ઇચ્છા જ તેમના મનમાં ઉઠતી નથી.
રૂપ, રસ, સ્પર્શાદિ પાંચ પ્રકારના વિષયનું સેવન કરવાથી જે સુખ ઉત્પન્ન થાય છે તેની અપેક્ષા તેમને અસ`ખ્યગણા સુખને અનુભવ થાય છે તે પરમસુખમાં તેઓ સતુષ્ટ રહે છે આ રીતે તે કપાતીત દેવ આત્મસમાધિજનિત સુખને ઉપભાગ કરતા રહે છે તેમને જે સુખાનુભવ થાય છે તે આ સંસારમાં અન્યત્ર અત્યન્ત દુર્લભ આ કારણથી તેએ ઇન્દ્રિયજનિત સ્પર્શ શબ્દ આદિ વિષયેાના સુખની અપેક્ષા કરતાં નથી અને હમેશા તૃપ્ત રહે છે.
પ્રજ્ઞાપના સૂત્રના ૩૪માં પદમાં પ્રવીચારણાના વિષયમાં કહ્યું છે—
પ્રશ્ન—ભગવન્ ! પ્રવીચારણા (કામસેવન) કેટલા પ્રકારની કહેવામાં આવી છે ?
ઉત્તર—ગૌતમ ! પાંચ પ્રકારની કહેવામાં આવી છે-કાય રિચારણા, પ પરિચારણા, રૂપપરિચારણા, શબ્દપરિચારણા અને મનઃ પરચારણા. “ભવનવાસિ, વાનન્યન્તર, જ્યાતિષ્ઠ સૌધમ તથા ઈશાન કલ્પમાં દેવ કાયાથી રિચારણા કરે છે; સનત્યુમાર અને માહેન્દ્ર કાનાં દેવ સ્પર્શીથી પરિચારણા કરે છે, બ્રહ્મલેાક અને લાન્તક કપામાં રૂપથી પિરચારણા થાય છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૬ ૦