Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થ સૂત્રના
(૪) ચેાગ્ય પાત્રને લયન અર્થાત્ ધર ( આશ્રય ) આપવાથી પણ તીર્થંકર નામ આદિ શુભ કમ પ્રકૃતિ બંધાય છે તે લયનપુણ્ય કહેવાય છે.
૨૧૨
(૫) આવી જ રીતે શ્રમણ આદિ ચેાગ્ય પાત્રને શય્યા–સંથારા દાન કરવાથી પણ તીર્થંકર પ્રકૃતિ વગેરે બધાય છે આથી તે શયનપુણ્ય છે.
(૬) આ જ પ્રમાણે ગુણીજનાને જોઈને મનથી સાષ પામવા–મનમાં પ્રમાદભાવ જાગૃત થવાથી વચન દ્વારા તેમની પ્રશ ંસા કરવાથી અને કા` દ્વારા વંદના વગેરે કરીને, ભક્તિ કરવાથી અને મુનિજનાને નમસ્કાર કરવાથી પણ શુભ નામાદિ ક`પ્રકૃતિએ બધાય છે તે અનુક્રમે મન:પુણ્ય, વચનપુણ્ય, કાયપુણ્ય અને નમસ્કાર પુણ્ય કહેવાય છે. કહ્યુ પણ છે—
અનાજ, પાણી, રહેઠાણ, પથારી, વસ્ત્ર, મન, વચન કાયાના શુભ વેગથી વંદા અને સતાષ વગેરે નવ પ્રકારના પુણ્ય છે. ૧૫
આનાથી એવું પ્રતિપાદિત થયુ` કે તીર્થંકર, મુનિજન વગેરે યાગ્ય પાત્રાની શુશ્રુષા, વૈયાવચ, આરાધના, ભાવવંદણા અને સેવાભક્તિ વગેરે કરવાથી શુભ કર્મ બંધાવાથી પુણ્ય થાય છે. ારા
'तoभोगो बायालीसमेपणं ।
મૂળસૂત્રા——પુણ્યના ભાગ ખેતાળીશ પ્રકારે થાય છે. રા
તત્ત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં અન્નપુણ્ય વગેરે નવ પ્રકારના પુણ્યનુ પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે પુણ્યના ખેતાળીશ પ્રકારના ભાગ બતાવવા માટે કહીએ છીએ—પૂર્વપાર્જિત શુભ કર્માંરૂપ પુણ્યના સુખાનુભવ રૂપ ભાગ ખેતાળીશ પ્રકારથી થાય છે. તે આ પ્રમાણે— (૧) સાતાવેદનીય (૨) તિર્યંચાયુ (૩) મનુષ્યાયુ (૪) દેવાયુ (૫) મનુષ્યગતિ (૬) દેવગતિ (૭) પંચેન્દ્રિયજાતિ (૮–૧૨) ઔદારિક આદિ પાંચ શરીર (૧૩) સમચતુસ્ર સંસ્થાન (૧૪) વ ઋષભનારાચસહનન (૧૫–૧૮) ઔદારિક, વૈક્રિય, આહારકના અંગોપાંગ (૧૮) પ્રશસ્તવણ (૧૯) પ્રશસ્તગ ંધ (૨૦) પ્રશસ્તરસ (૨૧) પ્રશસ્ત સ્પ (૨૨) મનુષ્યાનુપૂર્વી (૨૩) દેવાનું પૂત્રી (૨૪) અગુરુલઘુ (૨૫) પરાઘાત (૨૬) ઉચ્છ્વવાસ (૨૭) આતપ (૨૮) ઉદ્યોત (૨૯) પ્રશસ્ત વિહાયેાગતિ (૩) ત્રસ (૩૧) ખાદર (૩૨) પર્યાસ (૩૩) પ્રત્યેક શરીર (૩૪) સ્થિર (૩૫) શુભ (૩૬) સુભગ (૩૭) સુસ્વર (૩૮) આદેય (૩૯) યશ કીતિ (૪૦) નિર્માણ (૪૧) તીર્થંકર ગાત્ર અને (૪૨) ઉચ્ચગાત્ર
આ છેંતાળીશ પ્રકારના પુણ્યના સુખરૂપ ભાગ હાય છે એમ સમજવું જોઈ એ. સા તત્ત્વાર્થં નિયુકિત—પહેલા દર્શાવવામાં આવ્યું છે કે પુણ્ય નવ પ્રકારના હોય હવે એ ખતાવીએ છીએ કે પુણ્ય ખેતાળીશ પ્રકારથી ભાગવાય છે અર્થાત્ પુણ્યના ફળસ્વરૂપ એતાળીશ ભાવાની પ્રાપ્તિ થાય છે—
શુભ કર્મ રૂપ પુણ્યના સુખાનુભાવ રૂપ ફળ ખે’તાળીશ પ્રકારે પ્રાપ્ત થાય છે. તે બેતાળીશ પ્રકાર આ રીતે છે—(૧) સાતાવેદનીય (૨) ઉચ્ચત્ર (૩) મનુષ્યાયુ (૩) તિર્યંચાયુ (૫) દેવાયુ (૬) મનુષ્યગતિ (૭) દેવગતિ (૮) પ ંચેન્દ્રિયજાતિ (૯) ઔદારિક શરીર (૧૧) આહારકશરીર (૧૨) તેજસ શરીર (૧૩) કામણશરીર (૧૪)
શરીર (૧૦) વૈક્રિય ઔદારિક અંગાપાંગ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૧૨