Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વા સૂત્રને
તત્વાથ દીપિકા—પૂર્વસૂત્રમાં કહેવુ છે કે ગુણ અને પર્યાયના આશ્રય દ્રવ્ય કહેવાય છે પરતુ ગુણ કોને કહે છે ? એવી જિજ્ઞાસા થવાથી તેનુ સમાધાન કરીએ છીએ.
૧૫૮
જે દ્રવ્યમાં રહેતા હાય અને ગુણાથી રહિત હેાય તે ગુણ કહેવાય છે. અહીં નિર્ગુણુ એવુ કહેવાથી ઢયાણુક વગેરે પુદ્ગલ ધેાની વ્યાવૃત્તિ થઈ જાય છે જો નિર્ગુણ વિશેષણના પ્રયાગ ન કર્યાં હાત તા ઢચક આદિ પરમાણુ દ્રવ્યાના આશ્રિત હાવાથી ગુણુ કહેવાત. પરંતુ યક વગેરેમાં રૂપાદિ ગુણાનુ અસ્તિત્વ છે તે નિર્ગુ ણુ નથી આથી ગુણુનું ઉક્ત લક્ષણ તેમનામાં ઘટિત થતું નથી. આ કારણથી લક્ષણમાં અતિવ્યાપ્તિ દેષ પણ આવતા નથી. આથી એ સાબિત થયું કે જે દ્રવ્યને આશ્રિત હેાચ સ્વયં નિર્ગુ ણુ 'હાય અને જેમાં ગુણત્વ દેખાય તે જ ગુણ છે. ક્રિયા જો કે દ્રવ્યાશ્રિત હેાય છે. નિર્ગુણ પણ હાય છે. પરંતુ તેમાં ગુણત્વના અભાવ હોવાથી અતિવ્યાપ્તિ દોષ આવતા નથી. ૫૩૦ના
તત્વાથ નિયુક્તિ—પહેલાં કહેવાઈ ગયું કે દ્રવ્ય ગુણ અને પર્યાયના આધાર હોય છે પરંતુ ગુણ કેવા હોય છે કે જેના લીધે દ્રવ્ય ગુણવાન કહેવાય છે ? આ પ્રકારની જિજ્ઞાસાનુ સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું છે.
જે દ્રષ્યને આશ્રિત હાય સ્વયં નિ`ણુ હોય તેમને ગુણુ કહે છે. દ્રવ્યને આશ્રિત હાય અર્થાત્ દ્રવ્યના પરિણામ વાળુ હોય અગર દ્રવ્યવત્તી હાય ગુણાથી રહિત હાય. નિર્ગુણુ-ગુણશૂન્ય હાય તે ગુણુ કહેવાય છે.
અહી' દ્રવ્ય અને ગુણેાના જે આશ્રય—આશ્રયિભાવ કહેવાયા છે તે પરિણામિપિરણામ ભાવ સમજવા જોઈએ દ્રવ્ય પરિણામી છે અને ગુણ પિરણામ છે. આધારાધેય ભાવ અહીં વિવક્ષિત નથી કારણ કે જેમ કુન્ડ અને ખેર–બંનેની સત્તા જુદી જુદી છે તેજ રીતે દ્રવ્ય અને ગુણુ ભિન્ન ભિન્ન નથી આથી દ્રવ્યને આધાર અને ગુણને આધેય કહી શકાય નહીં.
અન્ય મત અનુયાયિએએ દ્રવ્ય અને ગુણમાં સમવાય . સંબંધના સ્વીકાર કર્યાં છે તે પણ ખરાખર નથી જો ગુણ્ણાના દ્રવ્યની સાથે સમવાય સબંધ માનવામાં આવે તે સમવાય અને ગુણેામાં પણ કોઈ સબંધ માનવા પડશે. તે સમવાયના પણ ખીન્ને સમવાય સંબધ માનવામાં આવે તે અનવસ્થા દોષ આવે. બીજો સમવાય માનવામાં આગમથી વિધ આવે છે.
સમવાયથી દ્રવ્ય અને ગુણમાં જો સમવાય નામના સબંધ છે તે સમવાય કચા સંબંધથી તેમનામાં રહે છે ? સયોગ સંબધથી અથવા સમવાય સબંધથી ? સંચાગ સંબધ તે માની શકાય નહી કારણ કે સંયોગ એ દ્રવ્યોના જ થાય છે. અહીં ગુણુ દ્રવ્યરૂપ નથી. જો સમવાય—સમવાય સંબધથી રહે છે તેા આ ખીજા સમવાયમાં પણ ત્રીજા સમવાયની આવશ્યકતા રહેશે અને ત્રીજા સમવાય માટે પુનઃ ચેાથા સમવાયની આવશ્યકતા રહેશે આવી સ્થિતિમાં અનવસ્થા દોષ આવે છે.
જો સમવાય સંબધ આક્ષિપ્ત થયા વગર સ્વતંત્ર જ રહે છે તે પછી દ્રવ્યમાં ગુણાને રહેવા માટે પણ સમવાયની આવશ્યકતા ન રહેવી જોઇએ. તેા પછી એવું પણ ન માનવું જોઈ એ કે દ્રવ્ય સમવાય સબંધ દ્વારા ગુણાની સાથે સંબદ્ધ છે કારણ કે આપના કથન મુજબ ઘટ તથા પટની જેમ સમવાય દ્રવ્ય અને ગુણમાં આશ્રિત નથી. ઘટ અને પટમાં સમવાય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૫૮