Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૦૬
તત્વાર્થ સૂત્રના
આ પ્રકારે લેાકાકાશના એક પ્રદેશમાં અનેક જીવાના અનેક પ્રદેશેાનાં અવગાહ છે. ઢાંકણા વગરના દીવા તેટલા જ આકાશપ્રદેશાને વ્યાપ્ત કરે છે જેટલાં તેના અવયવ હાય તે સંપૂર્ણ લાકને પ્રકાશિત કરી શકતા નથી પરંતુ આત્મા સમુદ્ધાતના સમયે સમસ્ત લેાકમાં વ્યાપ્ત થઈ જાય છે. સિદ્ધ થયા પછી જીવની અંતિમ શરીરથી ત્રિભાગ ન્યૂન અવગાહના રહે છે, ત્રીજો ભાગ શરીરના છિદ્રોની પૂર્તિમાં લાગી જાય છે પરરંતુ સિદ્ધ જીવાના આકાર તે જ રહે છે જે આકાર મુક્તિના સમયે શરીરના હાય છે.
આ રીતે ધ, અધર્મી આકાશ તથા વિરાધ નથી કારણ કે તે અમૂત્ત છે. હાવાના કારણે પરસ્પરમાં રહેવુ. વિરુદ્ધ છે કારણ કે તેમના જ નિમિત્તથી ગતિ કર્મ પુદ્ગલાને વ્યાપ્ત કરે છે. ફલિતા અથવા નાના શરીરને ધારણ કરે છે.
જીવાને પરસ્પરમાં તથા પુદ્ગલામાં અવગાહનાના આથી ધ, અધમ આકાશ અને જીવનુ' અમૂ નથી અને ન તેા ધર્માદિનું પુદ્ગલામાં રહેવું વિરુદ્ધ સ્થિતિ તથા અવગાહના જોઈ શકાય છે અને આત્મા એ છે કે જીવ સકાચવિસ્તાર સ્વભાવના કારણે મેટા
શંકા...જો જીવના પ્રદેશેામાં સંકોચ-વિસ્તારનું સામર્થ્ય છે તે સંપૂર્ણ કારણુ મળવાથી જીવ સમસ્ત પ્રદેશને સકોચી લઈ આકાશના એક જ પ્રદેશમાં કેમ સમાઈ જતા નથી ? અવરોધ કરનારી કઇ વસ્તુ તે છે જ નહી'. આ સંજોગામાં જીવાને અવગાહ લેાકાકાશના અસંખ્યાતમાં ભાગ આદિમાં કેમ થાય છે ? એક પ્રદેશ વગેરેમાં કેમ થતા નથી ?
સમાધાન—પ્રત્યેક સંસારી જીવના કાણુ શરીરની સાથે સંબંધ છે અને કામણુ શરીર અનન્તાનન્ત પુદ્ગલેના સંચયથી બનેલું છે. આથી લાકના અસ`ખ્યાતા પ્રદેશેામાં જ જીવને અવગાહ થઈ શકે છે, એકાદિ પ્રદેશમાં નહી. એટલું ચાક્કસ છે કે સિદ્ધ જીવ ચરમ શરીરના ત્રીજા ભાગમાં અવગાહન કરે છે તેનુ કારણ એ છે કે શરીરના ત્રીજો ભાગ છિદ્રમય-પાલે છે. તે પેાલાણની પ્રતિમાં ત્રીજોભાગ ઓછે થઇ જાય છે. આ ત્રિભાગન્યૂનતા યાગનિરોધના સમયે જ થઈ જાય છે આથી સિદ્ધજીવ પણ ત્રિભાગન્યૂન અવગાહનાવાળા હાય છે. જો કે સિદ્ધજીવાનુ` સહેજ વીય નિરાવરણ થાય છે તે પણ તેમનામાં એ સામર્થ્ય નથી કે તેઓ તેથી અધિક અવગાહનાને સંકેચ કરી શકે. સંસારી જીવાનુ તા કહેવું જ શું ? જીવના સ્વભાવ જ એવા છે કે આનાથી વધુ સંકોચ થઈ શકતા નથી. અને સ્વભાવના વિષયમાં કોઈ પ્રશ્ન કરી શકાતા નથી. આ સિવાય સંસારી જીવ કર્મ યુક્ત હેાવાથી વધુ સંકોચ થઈ શકતા નથી,
શકા—કયુક્ત જીવ કેમ અધિક સ`કેચ કરી શકતા નથી ? સમાધાન—કારણકે તેઓ પ્રયત્ન કરતા નથી
શંકા—શા માટે તેઓ પ્રયત્ન કરતા નથી ?
સમાધાન—પ્રયત્ન કરવાનું કોઇ કારણ વિદ્યમાન નથી.
અહીં એટલું સમજી લેવાની જરૂર છે કેસ’કુચિત આત્મપ્રદેશ જ્યારે વિકાસ પામે છે ત્યારે તેમના સમ્બન્ધ પરસ્પર તૂટી જતા નથી પરંતુ કમળની નાળના તંતુઓની જેમ તેએ આપસમાં જોડાયેલા રહે છે. સમ્બન્ધ ન તૂટવાનુ કારણ એ છે કે પ્રથમ તે તેએ અમૃત્ત છે, ખીજું તે વિકાસશીળ છે અને ત્રીજુ એકત્વ રૂપ પરિણામમાં પરિણત થાય છે. જીવની
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૦ ૬