________________
દાનેશ્વરી શેઠ શ્રી શામજી વેલજી વીરાણી
વહેતા જળ નીમળ ભલા અને ધન દોલત દેતા ભલા” એ સંસ્કાર આપે અને ગળથુથીમાં પાયા, સંપત્તી અને સમૃદ્ધિ સંપ અને સદાચાર એ તે પુન્યની પ્રસાદી છે. એટલે મળેલી લમી સમાજ કક્ષાણુના, જનતા જનાર્દનના, સ્વ ધમ વાતસલ્યતાના કાર્યોમાં વાપરી. પુન્યાનું બધી પુન્ય ઉપાર્જન કરવા માટે આપે અમારૂં જે ચારિત્ર ઘડતર કયુ" તે માટે અમે સમસ્ત વીરાણી પરિવાર આપના જન્મજન્મના
ઋણી છીએ.
મણિલાલ શામજી વીરાણી
અને પરિવાર