Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ - ૧૬ : પ્રશ્નોત્તર સધારા એક જ ભાવાના છે. ગમે તે વખતે ગમે તે શબ્દ ઉચ્ચારણ થઇ શકે છે. આપણા ભાવ જે સમયે જે તીથંકને યાદ કરવાના હાય તે વખતે તે તે દરેક તી કરને પણ આપણે અન્ આદિ શબ્દોથી યાદ કરી શકીએ છીએ. જેમકે અહન ઋષભદેવ, અન વીર પરમાત્મા વગેરે વગેરે. પ્રશ્ન ૬૩-પોતાના ચિત્તની શાંતિના પ્રમાણમાં અથવા પોતાની ભાવના અનુસાર દરેક જણ નોચેના શબ્દોમાંથી ગમે તે શબ્દનુ ઉચ્ચારણ અથવા નપ કરી શકે છે? (૧) આં (૨) આ અહં (૩) આં અર્હ નમઃ (૪) આંહીં. અĚ (૬) આં હ્રીં અટ્ઠ' નમઃ (૭) આં હ્રીં મનઃ અš (૫) શ્રીં અÈ ઉત્તર- તમારા લખેલા આદિ બધાય પ્રકારથી જાપ થઇ શકે છે. કરનારની સ્થિરતા અને ભાવના. પર ંતુ જેને જાપ કરે તેના મતલબ પેાતાના જાણવામાં હોવા જોઇએ. જેમકે * ના જાપ કાં ૐ શી વસ્તુ છે તે સમજતા હૈાવા જોઇએ. એવી જ રીતે અહૈં' આદિને માટે પણ સમજવું. પ્રશ્ન ૬૪——ગણિ, પંન્યાસ અને પ્રવ કપદમાં એક એકથી અધિકતા કયા ક્યા પદની છે? ઉત્તર—એમાં સૌથી ઉતરતી પદવી ગણુની ગણાય છે. મણિશ્રી ચઢતી પંન્યાસની, એથી ચઢતી પ્રવ`કની, એથી ચઢતી ઉપાધ્યાયનો અને એથી ચઢતી આચાર્ય'ની પદવી ગણાય છે. એટલે કે ઉપર્ પ્રમાણે મણિથી ઉત્તરાત્તર ચઢતી પદવી ગણુતાં આચાય સર્વોપરી ગણાય છે. પ્રશ્ન ૬૫–સ્વ. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજના ફાટાએ જુદા જુદા માલમ પડે છે; તેા તેમના પ્રત્યક્ષ ચહેરાને મળતા કયા કાટાએ છે? જેમકે માળાબંધી કાવ્યની વચ્ચે ફાટા છે. નવસ્માદિ સ્તોત્ર સ', માં છે. પંચ પ્રતિક્રમણ જે સૂત્ર અંબાલા સભા તરફથી પાએલ તેમાં છે. વળી શતાબ્દિ સ્મારક થમાં પણ જુદા જાદા ચહેરામાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com .

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94