Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ પ્રશ્નોત્તર સંધારણ : ૨૭ : ઉત્તર-વ્યવહારદાએ એ પાણી વાપરવુ યોગ્ય લાગતું નથી, ડામમાં સ્કુલ ઝીણા છિદ્રોથી બહારના બરફની અસર પાણામાં જાય છે; તેથી જ તે શીતળ થાય છે. પ્રશ્ન ૩૧—દુવિહારના પચ્ચક્ખાણવાળા પાણી ઉપરાંત શુ શુ વાપરી શકે ? ઉત્તર—અને માટે પચ્ચક્ખાણભાષ્યમાં ચાર આહારની વિગત આપી છે તે વાંચવી; ઉત્તરમાં વિસ્તાથી ન લખી શકાય. પ્રશ્ન ૩૨--આપ જ્ઞાતા છપાવા ા તે તે શ્રાવકથી વાંચી શકાય ? ઉત્તર્—તેનુ મૂળ વાંચી ન શકાય; પણ અ વાંચી શકાય. પ્રશ્ન ૩૩—ભરતક્ષેત્ર કેટલા યોજનનુ છે ? તેના ખડ કેટલા છે તે તેનાં નામા શુ છે ? ઉત્તર—ભરતક્ષેત્ર ઉત્તર દક્ષિણ પ્રમાણ અગુલે પર યાજન ૬ કુંલાનુ છે, તેના ખંડ ( ૬) છે. તેનાં નામ! જુદાં જુદાં નથી. પ્રશ્ન ૩૪—નવકારવાળીમાં પાણ કેટલા ક્લેઈએ ? ઉત્તર-કેટલાએક ૧૦૫ ફરતા ને પાણ એમ ૧૦૯ કુલ ગણ છે; કેટલાક અને કેટલાક મરને ગણુતા જ નથી. જણાતું નથી ઉપર એક પારી ને મંના એ મેરને એક પાશ જ ગણે છે; ત્રણે વાતમાં વિરેાધ જેવુ આ પ્રશ્ન ૩૫—૪ા પદાર્થ બધા રૂપી છે કે અરૂપી ? ભાષા, શ્વાસશ્વાસ, મન, કર્મ અને પવન રૂપી છે કે અરૂપી ? રૂપી હોય તે। દેખાતા કેમ નથી? ઉત્તર—જડ એટલે અન્ન પદાર્થમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશાસ્તિકાય મરૂપી છે, પુદ્ગલાસ્તિકાય રૂપી છે, ભાષા વિગેરે બધા રૂપી છે; પણ તે એવા સુક્ષ્મ છે કે ચ ચક્ષુ વડે દેખી શકાતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94