Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/035212/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 23. 2520 પ્રશ્નોત્તર રસધારા પ્રકાશક – શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકની ૬૫-૬૬ મા વર્ષની ભેટ પ્રશ્નોત્તર રસધારા અલ્પા ને ઉપયોગી ૨૭૦ પ્રશ્નો નરેને સંગ્રહ તથા વ્યવહારોપયોગી સુંદર ૧૬પ શિખા મણે ને. સંગ્રહ illumilliml":"Hlu"""lihool"પIllu 'પ્રશ્ન કરઝવેરચંદ છગનલાલ સુરવાડાવાલા ઉત્તર દા તા૧. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ હૈં A ૨. ગત મુરબી શ્રી કુંવરજીભાઈ આણંદજી ૩. ઉપાધ્યાયજી શ્રી ધર્મવિજયજી મહારાજ lululul'uomolumbulu u : પ્રકાશક : શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવ ન ગ ૨. l uપર પથ્થરમાર વીર સં. ૨૪૭૬ ] મૂલ્ય :: આ આના [ વિ. સં. ૨૦૦ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ITI TIP. IT પ્રકાશકનું નિવેદન TITUTI શ્રી ઝવેરચંદ છગનલાલભાઈ ધર્મશ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ છે. વર્ષોથી તેઓ “પ્રશ્નોત્તરના વિષયમાં રસ લઈ રહ્યા છે, જે “જૈન ધર્મ પ્રકાશ”ના વાચકેથી અજ્ઞાત નથી. તેમના પ્રશ્નો પણ ધર્મ-શ્રદ્ધા સ્થિર બને તેવા પ્રકારના હોય છે. તેમનું જીવન ધર્મમય, સ્વભાવ મિલનસાર અને વૃત્તિ જિજ્ઞાસુ છે. તેમણે એકત્ર કરેલ પ્રશ્નોત્તરે સભા દ્વારા પ્રકાશિત થાય તેવી ભાવના તેઓએ વ્યક્ત કરતાં સભાએ તે માગણી સ્વીકારી અને હાલના મોંઘવારી ના સમયમાં “પ્રકાશના ગ્રાહકેને ભેટ આપવાની વાત નિણત કરી. આ લઘુ પુસ્તિકા પણ મનનપૂર્વક વાંચી વાચક તેને ઉપગ કરવા પ્રેરાશે તે લેખક તેમ જ પ્રકાશક ઉભયને શ્રમ સાર્થક થયે લેખાશે. પ્રથમ આષાઢ વિ. સં. ૨૦૦૬ ઈ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર ny Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આ બુકમાંનાં પ્રશ્નોના ઉત્તરદાતા મહાપુમાં ૭૧ પ્રશ્નોના ઉત્તરદાતા પૂજ્યપાદ્દ પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ આચાર્યશ્રીમદ્ વિજયવલ્લભસૂરિ મહારાજ છે. ૧૯ર પ્રશ્નોના ઉત્તરદાતા સ્વ. મુરબ્બી શ્રી કુંવરજીભાઈ આણંદજી છે. અને ૧૬ પ્રશ્નોના ઉત્તરદાતા ઉપાધ્યાયજી શ્રી ધર્મવિજયજી મહારાજ છે. કુલ ૨૭૯ પ્રશ્નોત્તરને આ બુમાં સંગ્રહ કરવામાં આવેલ છે. શાનું અથન, શ્રવણ, વાંચન અને મનનના અભાવ પ્રશ્નકાર તરીકેની મારી અલ્પાતા છે. અને શાસ્ત્રોના જ્ઞાતા, અભ્યાસી એવા ઉત્તરદાતા મહાપુ વિગેવત્ર છે અથવા જ્ઞાની છે. આ પ્રમાણે પ્રક્ષકાર અને ઉત્તરદાતાની સરખામણીમાં ઉત્તરદાતાને દર ઘણો ઉચ્ચ કોટીને છે, એમ હું માનું છું. અપાપણાને લઇને વાંચન, શ્રવા અને વિચારણાના અંગે સામાન્ય જેવી બાબતમાં પણ શંકાઓ ઉપસ્થિત થાય એ સંભવિત છે. આમાં કેટલીક વાર એમ પણ બને છે કે અમુક શંકાઓનું નિવારણ ગીતાર્થ પુરથી ન કરવામાં આવે તો તે અંતઃકરણને શલ્યરૂપ થતાં મહાઅનર્થકારી નિવડે છે. આથી ઉપસ્થિત થએલી શંકાઓનું નિવારણ તથા– પ્રકારના જાણકાર એવા સુજ્ઞ શ્રાવક અથવા મુનિ કે આચાર્યદ્વારા કરીને અંત:કરણને નિઃશંક બનાવી આત્મસંતોષ મેળવે એ ખાસ જરૂર છે. શંકાનું સાચું સમાધાન એ કેટલીક્વાર ઉચ્ચકોટીના જીવન પર પરામાં અનેક લાભનું કારણ બની પ્રાતિ પરમપદની પ્રાપ્તિ માટે અમેઘ સાધન (ગૌતમ આદિ ગણધર મહારાજેના દદાતિ) થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪] વાંચન, શ્રવણ અને વિચારણામાં અમુક અમુક પ્રસંગે મને કેટલીક વાર શંકાઓ પેદા થતી અને તેની નોંધ કરી લેતો. પછી અમુક સંખ્યામાં અમુક અમુક સમયના અંતરે પ્રશ્નોના રૂપમાં લખી પત્રદ્વારા પૂજ્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ મહારાજને પૂછી જવાબ મેળવી લેતો અને કઈવાર પ્રત્યક્ષ સમાગમનો લાભ મળતાં રૂબરૂમાં પણ મેળવી લેતે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિના પ્રશ્નોત્તરોમાં અમુક સંખ્યાના પ્રશ્નોત્તરે “શ્રી આત્માનંદ પ્રકાશ” માસિકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા, કેટલાક અપ્રસિદ્ધ પણ હતા. આમાંથી એકાતર પ્રશ્નોત્તરો એકત્રિત કરીને આ બુકની શઆતના પૃષ્ટ ૧ થી પૃ ૧૯ સુધીમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમુક સાલથી અમારે ત્યાં ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થતું “શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિક આવતું. તેમાં જુદા જુદા પ્રશ્નકાના જુદા જુદા વિષયો ઉપરના પ્રશ્નને આવતા, બધાયના ઉત્તરો સદ્દગત મુરબ્બી શ્રી કુંવરજીભાઈ આપતા. આ પ્રશ્નોત્તરે વાંચતાં ઘણું નવું નવું જાણવાનું મળતું અને અપૂર્વ આનંદ થતો. પ્રશ્નોત્તર એ તે સ્વ. શ્રી કુંવરજીભાઈના જીવનને એક ખાસ વિષય થઈ પડ્યો હતો. આથી જુદા જુદા પ્રકારે વિના સંકોચે તેઓને પ્રશ્નો પૂછતા અને ઉત્તર મેળવી આત્મસંતોષ અનુભવતા. આથી શંકારૂપી નદીને પાર પામવાને મુરબ્બી શ્રી કુંવરજીભાઈ નાવ સમાન હતા એમ કહીએ તે તે અતિશયોકિત જેવું ન ગણાય. આથી અમુક સમયથી ઉપસ્થિત થતા અને શ્રી કુંવરજીભાઇને પણ પૂછવા શરૂ કરેલ અને તેઓના સભાવથી, ઉદારતાથી, શાસ્ત્રીય તેમ જ અનુભવજ્ઞાનથી જે જે ઉત્તરે મળતા તેથી જે સંતોષ અને આનંદ થતા તે આત્મગમ્ય છે. તેમના ઉત્તરે આ બુક્ના પૃષ્ઠ ૧૯ થી પૃઇ ૬૬ સુધીમાં આપવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com સમયથી ઉપ િત અતિશયોકિતભાઈ નાવ Page #6 -------------------------------------------------------------------------- ________________ [ ૫ ] 66 આ સિવાય અમુક વર્ષોં પડેલાં શ્રી આત્માનંદ પ્રકાશ” માસિકમાં ઉપાધ્યાયજી શ્રી ધર્મવિજયજી મહારાજના “ શ્રુતજ્ઞાન ” લેખ આવતે! તે મા! વાંચવામાં આવતાં અમુક જે પ્રશ્ન ઉપસ્થિત થયેલા તે સાળ પ્રશ્નો તેએ!શ્રીને પૂછ્તામાં આવેલ અને સાષકારક ઉત્તરા મળેલા તે અમદાવાદથી શ્રી જૈન ધર્માં વિકાસ” માસિક પ્રકટ થતુ તુ તેમાં છપાવવામાં આવેલા. તે માળે પ્રશ્નોત્તરે! ખાસ કરીને સમ્યત્વને આશ્રર્યોને હાવાથી તથાપ્રકારની રુચિવાળ! વાને ઉપયોગી છે, તે આ બુકના પૃષ્ઠ ૬૬ થી પૃષ્ઠ ૭૨ માં મૂકયા છે. ઉપર મુજબ મારા પ્રશ્નોના જે જે ઉત્તરદાતા મહાપુરુષો છે તે મારા ઉપકારી છે. અનેકવિધ શ કાન છેદન કરીને મારા ઉપર તેમણે જે ઉપકાર કર્યો છે તે માટેની અનુમાદના હું કયા શબ્દોમાં કરી શકું ? તેની માગમાં શક્તિ નથી. ઉપકારી મઢાપુરુષોના વિશેષ સ્મરણ માટે તેઓશ્રીના માનમાં આ બુકમાં પૂન્ય શ્રી વિજયવલ્લભસૂરિના અને સદ્ગત શ્રી કુંવ∞ભાને ફોટા મુક્વામાં આવેલ છે. પ્રશ્નોત્તરના સગ્ર પછી સાદી શિખામણ ૧૬૫ આપી છે. આ શિખામણા પહેલાં હિંદીમાં મારા વાંચવામાં આવેલ. તે વ્યવહારમાં ઉપયોગી જણાતાં મારી અલ્પમતિ અનુસાર ગુજરાતીમાં લખીને “ શ્રી જૈન ધમ પ્રકાશ ”ના અમુક અમુક માસિકમાં મૂકવામાં આવી હતી તે આ મુક્તા પૃષ્ઠ ૭૩ થી ૪ ૮૦ માં આપવામાં આવી છે. સદ્ગત કુવભાઇ તા “શ્રો જૈન ધર્મ પ્રસારક સભા”ના પ્રાણ તા. સભા તે કુંવરજીભાઇ અને કુંવરબાઈ તે સભા-આમ અસ્પર્સ એકબીજામાં મિલન હતું. આ બુકમાં પણ્ શ્રી કુંવરજીભાના વિશેષ ફાળા છે. આથી બુકનું પ્રકાશન સભાદ્રાણ થાય એમાં બુકનુ વિશેષ ગૌરવ માનીને આ બુકને શ્રી જૈન ધર્માં પ્રસારક સભા મારફત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકાશિત કરવામાં આવી છે. એટલું જ નહીં પણ સભાના “શ્રી જૈન ધર્મ પ્રકાશ' માસિકના ગ્રાહકોને પણ આ બુક ભેટ આપવાનો નિર્ણય કરેલ છે. આ બુકની ઉપયોગિતા તે બુકના વિધ્યોમાં રસ ધરાવનાર વાંચક બંધુઓ જ સમજી શકે તેમ છે, છતાં એટલું તે કહેવું ઉચિત લાગે છે કે બુકના વાંચનથી જુદી જુદી અનેક બાબતમાં ઓછા કે વત્તા પ્રમાણમાં નવું નવું જાણવાનું મળે તેમ હોવાથી આ બુક અપ જેને ઉપયોગી થઈ પડશે એમ હું માનું છું. આ બુકના સંગ્રહમાં જ્ઞાની અથવા તે જાણકાર મહાશયને કેટલીક ન્યૂનતા પણ જણાશે. આ માટે ઉદારદિલ સજજનો મધ્યસ્થભાવે જે જે ન્યૂનતાઓ લાગે તે મને જણાવશે તે તે પ્રમાણમાં વિશેષ જાણ વાનું મળતાં તેઓનો ઉપકાર માનીશ. અંતમાં આ બુક છપાવવા અંગે પત્રવ્યવહારમાં સલાહ-સૂચના આપી માર્ગદર્શન કરાવેલ છે તેમ જ બુકનું પ્રકાશન બાહ્યાંતર સુંદર બને તે માટેની તમામ વ્યવસ્થામાં જે સુંદર ફાળો આપેલ છે તે માટે સભાના પ્રમુખ શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી તથા ઍ. સે. શ્રીયુત દીપચંદભાઇ જીવણલાલને કેમ ભૂલાય? હું તે માટે તેમનો પણ અંતઃકરણથી આભાર માન્યા સિવાય રહી શકતા નથી. પ્રથમ આપીઠ | અવેરચંદ છગનલાલ સુરવાડાવાળા સં. ૨૦૦૬ સભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ : : : :11 Tu TO LIST ફ્રિ આર્થિક સહાયદાતાઓને આભાર annur non-rror આ પૂજ્યપાદ પંજાબકેશરી આચાર્ય શ્રીમદ વિજય વિ વલ્લભસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને પંન્યાસજી શ્રી ત્રિ ત્રેિ વિકાશવિજયજી મહારાજના શિષ્ય સાહિત્યપ્રેમી મુનિરાજ 2િ શ્રી વિનયવિજયજી મહારાજના ઉપદેશથી તેમના સંસારી- 2 પણાના પુત્ર ગામ ઘડકણ તા. પ્રાંતિજ (હાલ સુરત)ને ન લે રહીશ શાહ નટવરલાલ જીવણલાલે આ બુકના પ્રકાશન તિ @િ માટે રૂપીઆ ચારની સહાયતા આપી છે, તથા પાનસર પ્તિ તીર્થની પાસે ગામ રાજપુર તા કડી (હાલ મુંબઈ)ને રહીશ સદગત હીરાબેન તે શાહ નાથાલાલ મેહનલાલનાં ત્તિ ધર્મપત્ની તથા સદગત મુમતાબેન તે શાહ શકચર તિ મેહનલાલનાં ધર્મપત્નીના સ્મરણાર્થે હા. શાહ શકરચંદ મેહનલાલે રૂપીયા બસો પચાસની તથા મીયાગામની પાસે ગામ સુરવાડાના રહીશ સાત બબલદાસ દલસુખરામના પર સ્મરણાર્થે તેમના પુત્ર ભાઈ જયંતીલાલે રૂપીયા પંચારની સહાયતા આપી તેઓ શ્રી એ જે ઉદારતા બતાવી 9 અમારા કાર્યને પ્રોત્સાહન આપીને લક્ષ્મીને સદુપયેગ છે. કરેલ છે, તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે; તેમને 6િ હાદિક આભાર માનવામાં આવે છે ઉક્ત મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ સંસારીછે પણમાં મારા પણ ધાર્મિક અને વ્યવહારિક અભ્યાસમાં દિ વિદ્યાગુરુ હતા. વળી આ શુભ કાર્યમાં ભાઈ નટવરલાલને 9િ પ્રેરણા આપી મારા સહાયક બન્યા છે તે માટે તેઓશ્રીને gિ @િ પણ ઉપકાર માનવામાં આવે છે. ઝવેરચંદ છગનલાલ સુરવાડાવાલા લિ Beepede porcelEBEEPEECCO ගගගගගගගගගඟඟක් છે છે કે તેઓએ છે કે છેલ્લો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પુસ્ત ક પા મિસ્થાન 111111111111111111111 1. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર (સૌરાષ્ટ્ર) ૨. શાહ ઝવેરચંદ છગનલાલ મીયાગામ-કરજણ (ગુજરાત) , છે. In 102TTTTTTT TT TT TT TT TT TTTTT શુદ્ધિપત્રક પંકિત, અશુદ્ધ શુદ્ધ ઘણી ઘણીએ ધણી ધણીએ અહૈ અહં” મન: ભાગે નમઃ ભાંગે માન્યતા સ્પર્શ ન માનતા હેય? સ્પર્શન ન હેય ? પર્વધર કરે પૂર્વધર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પંજાબકેશરી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજ સાધના મુદ્રણાલય-ભાવનગર. Page #11 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ . ૦૦૦૦૦૦, 00 80 ૪૦° ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦: ॥ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥ || ૐ ગઈ નમઃ ।। પ્રશ્નોત્તર રસધારા પ્રશ્નકાર : શાહ ઝવેરચંદ છગનલાલ-સુરવાડાવાલા ઉત્તરદાતા : આચાર્ય મહારાજશ્રી વિજ્યવáભસૂરીશ્વરજી મહારાજ પ્રશ્ન ?—શત્રુંજય તીર્થની યાંત્રા કરનાર જીવ સમતિવાન ગણાય કે નહીં ? ઉત્તર—ભાવપૂર્વક યાત્રા કરનારને સમ્યક્ત્વ હોય જ. સમકિત સિવાય ભાવથી યાત્રા કરી શકે નહીં, પ્રશ્ન ર્--કાઈ ધ્વને સમતિ પ્રાપ્ત થયું; તે કથાગે વસી ગયે પણ અંતે તે તે મુક્તિ પામવાના કે નહિ ? ઉત્તર—જરૂર પામવાના. . પ્રશ્ન ૩—સમકિતવારી જીવને, પ્રસ ંગે પ્રભુવચનામાં સકા થાય, તેનુ સ્વમતિ અનુસાર ૬ મુનિજ સાદિને પૂછીને સમાધાન કરે તે તેથી તેનુ સમક્તિ ગયું કહેવાય કે નહિ ? ઉત્તર- ના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ : ૨ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૪——ચોથા અવિરતિ સમ્યગ્રષ્ટિ ગુડાણે રહેલા જીવને, વિરતિપણું તે ન સ'ભવે, પણ તેને નવકારશી, તિવિહાર, ચવિહાર પ્રમુખ પચ્ચક્ ખાણ ઉદય આવે? ઉત્તર—નહિ; જો આવે તે અવિરતિ મટી વિસ્તૃત થઈ જાય. પ્રશ્ન પ—પૃથ્વીકાયમાં બધા મનુષ્યા જ્યાં જ્યાં ફરે છે; એ વિગેરે બધી જમીન ઉપરની માટી તે સચિત્ત કે અચિત્ત? વળી જો અચિત્ત હાય તો કેટલી ભૂમિમાપ સુધી અચિત્ત જાણવી ? ઉત્તર-ઉપરની જમીન ભૂમિ કેટલી અચિત્ત જાણવી તેનુ માપ– નિશ્ચય કરવું મુશ્કેલ છે; તાજી ખેડેલી જમીન ઉપર સાધુએ ચાલતા નથી. પ્રશ્ન ?—-ગૃહસ્થને પાણી ગળીને વાપરવાની આજ્ઞા છે; પણ ગળેલા તેમ જ અણુગળ એ બન્નેમાંય અકાયના છત્રા કહ્યા છે; તેા ગળાને પાણી વાપરવામાં વિશેષ લાભ શી રીતે જાણવા ? ઉત્તર-ગળવાથી ત્રસ વાની રક્ષા કરી કહેવાય, બાકી અકાય તા જેવા તે તેવા જ સમજવા. પ્રશ્ન ૭-જે કૂવાથી અને જે ગલણાથી પાણી મળ્યું હોય તેને સખારા વાળ્યા ન હાય, અને ફરી તે જ ગલણાથી વરસાદ કે નદી, તલાવ આદિનું પાણી ગળવામાં આવે તે હરત છે? ઉત્તર્——એક જાતના સંખારામાં બીજી જાતનું પાણી મેળવવુ યોગ્ય નથી. સંખારા વાળવામાં પ્રમાદ ન રાખ. પ્રશ્ન ૮—રસી વહેતી હોય તેનાથી ચિતરેલા સિદ્ધચક્રના ગટ્ટો કે પ્રભુની છબીને અડીને, વાસક્ષેપ પૂન્ન થઈ શકે ? ઉત્તર–રસી સાફ કરીને, પૂજા કરવામાં વાંધા જણાતા નથી. પ્રશ્ન ૯–માણસના મરણનું સૂતક કેટલા દિવસનુ ? સૂતકમાં પ્રભુની અંગપૂજા આદિ ધર્મકાર્યાં કેટલા કેટલા દિવસે કરી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૩: ઉત્તર--મરણનું સૂતક બાર દિવસનું જાણવું. આઠ વર્ષના બાળક સુધીનું આઠ દિવસનું જાણવામાં છે; એક ગેત્રી ને સૂતજ્વાળાના ઘેર ખાતાપીતા છે તે બાર દિવસનું; નહિ તે પાંચ દિવસનું જાણવું. બાકી સાથે જનારાઓને એક દિવસનું, કાંધે ઊપાડનારને બે દિવસનું, વળી પરગામ કે પરદેશમાં મરે તો એક દિવસનું જાણવું. મતલબ કે જેનું જેટલા વિસનું સૂતક જેને આવતું હોય તેટલા દિવસ ફક્ત, પ્રભુની અંગપૂજા ન કરી શકે. તે સિવાય, પ્રભુદર્શન, અગ્રપૂજા, વિ. કરવામાં વાંધો નથી. બાકી સામાયક, પ્રતિક્રમણ આદિ ક્રિયા મૌનપણે કરવામાં રક્ત જણાતી નથી. પ્રશ્ન ૧૦–જે જીવે સમકિતનો નિયમ લીધે હેય, નિયમ લેતી વખતે વ્યવહારિક કાર્યમાં પ્રસંગે વર્તવું પડે તેની છૂટ રાખી હોય, તે વને કર્મચગે અંતરને ઉપદ્રવ થયો હોય, વળી અકસ્માત કાઈ સાપ, વીછી, આદિ જંતુ કર્યું હોય, તો તે દૂર કરવા માટે અન્ય દર્શનીને ઉપચાર કરે, એટલે કે દેરો કરાવ, તાવીજ બાંધવું, બાધા રાખવી, ઝેર ઉતરાવવા જવું; એ બધું વૈદ્યના પધરૂપ ગણીને કરે તે સફર્વને પણ લાગે ? ઉત્તર–એમાં કાંઇ બાધ જણાતો નથી, કારણ કે એથી કાંઈ એની દેવ, ગુરુ, ધમસંબંધી બુદ્ધિમાં ફરક પડતો નથી, જે ફરક પડે તો જરૂર બાધ આવે. પ્રશ્ન ૧૧–શીયાળો, ઉનાળો અને ચોમાસું, એ પ્રત્યેક જતુમાં સર્યોદય પછી પારસનું પરફખાણ કેટલા ટાઈમે થાય? ઉત્તર–જ્યારે જ્યારે દિવસ જેટલી જેટલી ઘડીને હૈય ત્યારે ત્યારે તેના ચોથા ભાગમાં જ પારસી સમાજવી. પ્રશ્ન ૧૨–દેવસિ, રાઈ, પી આદિ પ્રતિક્રમણમાં એક, બે, ચાર આદિ લેગસ્સના કાઉસગ્ન આવે છે, તેમાં ક્યાં ચદે નિમેલથરા સુધી, કયાં સાગરવરગંભીરા સુધી અને જ્યાં પૂર્ણતાના કાઉસગ્ય જાણવા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ : ૪: પ્રશ્નોત્તર રસધારી ઉત્તર–એક શાંતિનો કાઉસગ્ગ પૂર્ણ લેગસ્સને, બાકી સર્વ ચંદે નિમ્મલયરા સુધીના જાણવા. પણ રાઈ પ્રતિક્રમણમાં કુસુમિણ, દુસુમિણનો કાઉસગ રાત્રે કદાચ ખરાબ સ્વપ્ન આવ્યું હોય તે સાગરવરગંભીર સુધીને કરે. પ્રશ્ન ૧૩–જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ ત્રણમાં દર્શનને શું અર્થ ? ઉત્તર-દર્શન એટલે સમ્યકત્વ સમજવું. પ્રશ્ન ૧૪–નાની હરડે અને મેડી હરડે એ બને અણાહારી છે? ઉત્તર–નાની જે હીમજી હરડે તેનો અણુહારીમાં ઉપયોગ કરવાની પ્રવૃતિ છે, મહેટી હરડે એકલી અણહારીમાં ગણાતી નથી; પણ હરડાં, બેડાં અને આમળાં ત્રણે ભેગા કરેલા હોય ( જે ત્રિફલાના નામે ઓળખાય છે) તેની અણાહારીમાં પ્રવૃતિ છે. પ્રશ્ન ૧૫–અણુહારી વસ્તુ; રાત્રિ અગર દિવસે હરકોઈ ટાઈમે વાપરી શકાય? વળી ઊઠતા બેસતાં વપરાય તો બાધ હશે. ? ઉત્તર–અણાહાર હોવાથી જરૂર વાપરવી જ જોઈએ એમ નથી; પરંતુ કારણવશાત દવા તરીકે વાપરવી પડે તે તેને પચ્ચકખાણમાં બાધ આવતું નથી; કેમકે પચ્ચકખાણમાં ચાર પ્રકારના આહારને ત્યાગ હોય છે; અણહારને નહિ, પણ અણહારી ચીજ વાપરવી પડે તે નિરાંતે બેસી શાંતિથી વાપરવી. હરતાંફરતાં ઠેરની પેઠે કાર્ય કરવું વિવેકીનું કામ નથી. પ્રશ્ન ૧૬–શ્રાવકને સામાયક કરતાં કોઈ જાનવરથી લીલું ઘાસ ઉપર પડી જાય તેનું પ્રાયશ્ચિત્ત આવે? ઉત્તર—ઘાસ લીલું હોવાથી એકકિયના સંઘઢાનું પ્રાયશ્ચિત્ત જેવી રીતે સાધુ સાધ્વીને લેવું યોગ્ય છે તેવી જ રીતે શ્રાવક શ્રાવિકાને પણ લેવું ઘટે છે; કારણ કે સામાયકમાં શ્રાવક સાધુ નહિ પણ સાધુ સમાન ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૫: પ્રશ્ન ૧૭—તિવિહારના પચ્ચકખાણવાળાથી રાત્રે પાણી ક્યાં સુધી વાપરી શકાય? ઉત્તર–અડધી રાત ગયા પછી પાણી પીવાની પ્રવૃતિ જણાતી નથી. પ્રશ્ન ૧૮–એકાસણું આદિમાં ખાતી વખતે પાટલે ડગે તે ડગ્યા પછી ખાઈ શકાય? ઉત્તર–એથી કાંઈ એકાસણાને બાધ આવતા નથી. એ તે કોઈ કીડી આદિ નીચે ચગદાય નહિ તેથી ડગતે હેય તે સ્થિર કરી લેવો જોઈએ. પ્રશ્ન ૧૯–સામાયક આદિ ક્રિયા કરતી વખતે સ્થાપનાજીને અડી જવાય તો આલયણ લેવી જોઈએ ? ઉત્તર–વગર કારણે અડવાની શું જરૂર? ઉપયોગ વિના અડાય તો આલેયણ લેવી જોઈએ. પ્રશ્ન ૨૦–ગરીબનિવાજ એટલે શું? ઉત્તર–ગરીબની સંભાળ લેનાર. પ્રશ્ન ૨૧–શિરતાજ કહેતા શું? ઉત્તર–મસ્તકમુગટ. પ્રશ્ન ફર–શરણાગત એટલે શું? ઉત્તર–શરણે આવેલો. પ્રશ્ન ર૩-પુસ્વાદાની પાર્શ્વજિનેશ્વર; તેમાં પુરુષાદાની એટલે શું? ઉત્તર–પુરુષોમાં આદાનીય એટલે ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય) એટલે કે જેનું વચન કઈ લેપી શકે નહિ તે. પ્રશ્ન ર૪ કેવળજ્ઞાન થયા પછી તીર્થકર ભગવાનને અસાતા વેદની સત્તામાં તો ઇ શકે છે, પરંતુ ઉદયમાં પણ હોઈ શકે છે? ઉતર–શ્રમણ ભગવાન મહાવીરની પેઠે અસતાવેદનીને ઉદય હાઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ : ૬ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૨૫ઘરમાં સુવાવડ હોય ત્યારે પ્રભુની તસ્વીરે, સિદ્ધચક્રજીને ગદ્દો અને પુસ્તક વિગેરે ઘરમાં હોય તે પ્રસુતિ-(સુવાવડ)વાળા ખંડમાંથી બીજા ખંડમાં અગર મેડા ઉપર એકાંતે મૂકી દેવામાં આવે તો વાંધો છે? ઉત્તર–પ્રતિવાળે ખંડ છોડી બીજા ખંડમાં અગર મેડી ઉપર રાખવામાં વાંધો જણાતો નથી; ઘરની વસ્તુ ઘરમાં જ ગૃહસ્થ રાખી શકે; પણ જેમ બને તેમ વિવેક સાચવી કામ કરવાની જરૂર છે. પ્રશ્ન ર૬–રેગાદિ કારણે સ્નાન ન થઈ શકે તે, પ્રભુની તસ્વીર કે સિદ્ધચક્રજીને ગટ્ટો હોય તો તેમને અડીને વાસક્ષેપ પૂજા થાય? ઉત્તર–કારણે સર્વસ્નાન ન થઈ શકે તે પંચાંગ (બે હાથ, બે પગ અને મેટું) શુદ્ધ કરી ઊંચેથી વાસક્ષેપ પધરાવે તે વાંધો નથી. પ્રશ્ન ર૭–માણસના મૃત્યુસમયે પાછળને માણસે તેને તપસ્યા વિગેરે ધર્મકાર્યો કરવાનું કહે છે; તેને સંપૂર્ણ લાભ મરનારને મળી શકે? ઉત્તર–એ એક રૂઢી પડેલી જણાય છે; બાકી કર્મની નિર્જરા તો તપસ્યા કરનારની જ થાય છે; હા, તપસ્યા કરનારની અનુમોદના કરવાથી બીજાને પણ ફળ મળે છે; પણ તે તપસ્યાનું નહિ, કિંતુ અનુમોદનાનું. તેવી જ રીતે કેઈએ કેઈની પાછળ કહ્યું કે હું અમુક તપસ્યા કરીશ, તે સાંભળી સાંભળનાર ઘણી ખુશી માની લે અને અનુમોદના કરી છે તે પિતાની ભાવનાના પ્રમાણમાં પિતાને ફળ મળી ગયું જાણવું પણ તપસ્યાનું ફળ તો શુદ્ધ મનથી તપસ્યા કરનારને જ મળે છે. પ્રશ્ન ૨૮–ાઈ માસખમણ આદિ તપસ્યાવાળે પિતાની તપસ્યાનું ફળ સામા માણસને અમુક રકમ લઈ વેચાતી કે બક્ષીસ આપી દે છે. તેને સંપૂર્ણ યા થડે પણ લાભ લેનાર માણસને મળી શકે ? ઉત્તર–તપસ્યા વેચાતી નથી, તેમ વેચાતી લેવાતી પણ નથી; પરંતુ એથી તપસ્યા વેચનાર માણસ પોતાની તપસ્યાનું ફળ (જે કર્મોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૭ : નિર) તેને હારી જાય છે. વળી લેનારના હાથમાં પણ તપસ્યાનું જે ફળ કહીએ તે આવતું નથી. પણ લેનાર માણસ જે તેની અનુમોના કરી લે તો અનુમોદનાનું ફળ પિતાની ભાવનાના પ્રમાણમાં અવશ્ય મેળવી શકે. પ્રશ્ન ૨૯અનંત જ્ઞાન અને અનંત દર્શન એટલે સર્વ વસ્તુના શુદ્ધ સ્વરૂપનું જાણવું અને દેખવું એ પ્રસિદ્ધ છે પણ અનંત ચારિત્ર તે શું સમજવું ? ઉત્તર–આત્માના શુદ્ધ સ્વરૂપનું રમણ કે જે શુદ્ધ સ્વરૂપને અંત ન આવે. પ્રશ્ન ૩૦–પ્રભુ આગળ જે બદામે મૂકવામાં આવે છે, તે જ બદામો કરી પૈસાથી ખરીદી પ્રભુ સામે ધરવામાં આવે તેમાં દોષ છે? * ઉત્તર –એ રૂટી પડી ગઈ છે, પણ તે યોગ્ય નથી, કેમકે એક વાર ચઢાવેલી ચીજ બીજી વાર ચઢાવવી ઠીક નથી. • પ્રશ્ન ૩૧–કોઈ માણસને પ્રાયશ્ચિત્તમાં કેટલાક ઉપવાસ કે આયંબિલ આવેલાં હોય; પણ તે માણસ રેગાદિ કારણે શરીરથી અશક્ત રહેતે હાઈ ઉપવાસ પ્રમુખ તેનાથી થઈ શકે તેમ ન હોય, પણ પિરસી કે બીયાસણું કરવાની જ તેની હીંમત હેય; તે પિતાને આવેલું પ્રાયશ્ચિત પિોરસીઓથી કે બીયાસણથી વાળી આપે તો વાંધો છે? ઉત્તરથાશક્તિ જે તપસ્યા બની શકે તેનાથી દંડ વાળી શકાય, એટલે કે કોઈને એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવ્યું હોય, તો એક ઉપવાસના બદલે આઠ બિયાસણ, અને ગ્રેવીસ પારસી કરી આપે તો એક ઉપવાસ વળી શકે છે. તે પ્રમાણે હિસાબ ગણી વાળી આપે તે વાધો જણાને નથી. પ્રશ્ન ૩ર–ભવિ અને અભવિ, તેમાં ભવિ છે મેક્ષ પામવાના સ્વભાવવાળા છે. અને અભવિ કદી પણ મોક્ષ પામી શક' નથી પરંતુ ભવિ છે કાને માનવા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ * ૮: પ્રશ્નોત્તર રસધાર ઉત્તર–જેના મનમાં એવી શંકા થાય કે, મારે આત્મા ભવિ હશે કે અભવિ ? તેને નિશ્ચય ભવિ માનવો. પ્રશ્ન ૩૩–કોઈની પાછળ સાધારણ ખાતે યા શુભ ખાતે, કોઈ રકમ વાપરવા કહેલી હોય, તે ધર્મ સંબંધી સર્વ કાર્યોમાં વાપરી શકાય? ઉત્તર–આજકાલની રૂઢી મુજબ હરક્ત જણાતી નથી, કારણ કે ઘણું જીવ ભોળપણથી શુભ ખાતું ચા સાધારણું ખાતું દરેક ધર્મ કાર્યોના માટે સમજી બોલી દે છે, માટે ધર્મ સંબંધી જરૂરી કામમાં વાપરવામાં વાંધો જણાતું નથી. પ્રશ્ન ૩૪–શારદાપૂજન અને જ્ઞાનપૂજનની રકમ પુસ્તકે મંગાવવામાં વાપરી શકાય ? ઉત્તર–શારદાપૂજન અને જ્ઞાન પૂજનના પૈસા, પુસ્તકે મંગાવવામાં વાપરી શકાય છે. પ્રશ્ન ૩૫–પુરિમઠ્ઠનું પચ્ચખાણ ક્યારે થયું સમજવું? ઉત્તર–બર પછી એટલે દિવસના અડધા ભાગ પછી જાણવું. પ્રશ્ન ૩૬–ગૃહસ્થ માણસથી ઊકાળેલું પાણી કાળ ઉપરાંત રહી જાય તો દોષ છે ? ઉત્તર--ગૃહસ્થને તેને દેષ જણાતું નથી, એટલે જેવું કાચું પાણી ગૃહસ્થના ઘરમાં બીજા વાસણમાં ભરેલું હોય છે, તેવું જ ઊકાળેલું પાણુ કાળ પૂર્ણ થયા બાદ જાણવું; પરંતુ કાળ પૂરો થયા પહેલાં તેમાં જે કળીચૂનો નાખ્યા પછી ઉપયોગમાં લે તે લાભદાયક છે. હા, જેણે હમેશાં ઉકાળેલું જ પાણી વાપરવું એવો નિયમ લીધે હેય અને તેનાથી ઉપયોગ ન રહે અને ઉકાળેલું પાણી કાળ ઉપરાંત રહી જાય તે પ્રમાદને દોષ લાગે, અને તે બાબતને દંડ ગુમહારાજના યોગે લઈ લેવો એગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રોત્તર રસધાર : : પ્રમ ૩૭–કાઈ વેરાવાળાં ભજન યા પદો હોય તે સઝાયના સ્થળે બોલી શકાય ? ઉત્તર-વા, તેમાં રક્ત નથી. પ્રશ્ન X-સામાયિક આદિ ક્રિયા કરતાં પુરુષને સ્ત્રી, અને સ્ત્રીને પુરવ અડી જાય તો ક્રિયા કરનાર અને અડનાર બન્નેને પ્રાર્યાશ્વત આવે કે એકને? અને તે કાને આવે? ઉત્તર–જે ક્રિયા કરનાર હોય તેને પ્રાયશ્ચિત આવે. જે ક્રિયા કરનાર હોય તેને જાણીને સંઘ કરે તે તેને જરૂર વધારે પ્રાયશ્ચિત આવે. - પ્રશ્ન – એ પાંચમી ગતિ કહેવાય છે, પણ કોઈ સ્થળે આમી ગતિ બતાવેલ છે તે શી રીતે ? • ઉત્તર–નરગતિ, તિચગતિ, હલકી જાતિના નિતિ મનુષ્યની મનુષ્યગતિ, શિબીર જાતિના દેવે આદિ હલકા દેવોની દેવગતિ, એ ચાર અશુભ ગતિ જાણવી; તથા ઊંચી જાતના દેવની દેવમતિ, ઊંચા કુળના તીર્થકર આદિ મહાપુરુષોની અપેક્ષાએ મનુષ્યની મનગતિ, અને ગુગલિયા આદિ સારા કુળમાં પેદા થયેલા મનુષ્યોની એ મનુષ્ય પતિ; એ ત્રણ ભેદ શુ અતિના જાણવા; પર્વોક્ત ચાર અશુભ મતિ, અને ત્રણ શુભ ગતિ એ સાત ગતિ થઈ, અને આઠમી સિદ્ધગતિ. મમ –સવાળી અમરબત્તી જેમાં રિસર આદિ સ્થાનોમાં વપરાતી નથી તેનું શું કારણ? ઉતર–સુગંધવાળી હોય અને અશુદ્ધ કોઈ વસ્તુ પડતી ન હોય તો વાંધો નથી, ઘણું કરી એમાં લેબાન પડતો હશે, બાકી વિશેષ ખુલાસો બનાવનાર પાસે કરી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૪૧ગુરુ મહારાજના વિયોગે શ્રાવક, શ્રાવિકા, પ્રતિક્રમણ સામાયિક આદિ ક્રિયામાં જે સ્થાપના કરે છે, તેમાં પુસ્તક અને નવકારવાળી બને જોઈએ કે એકલું પુસ્તક યા નવકારવાળીથી ચાલી શકે ? ઉત્તરબનેમાંથી ગમે તે એક હોય તો ચાલી શકે; અને બને હોય તે વધારે સારું. પ્રશ્ન કર—શાસ્ત્રમાં પ્રકાણ્યું છે કે જેને જ્યારે મોહનીય કર્મને ક્ષય થાય છે ત્યારે ક્ષાયિક સમ્યકત્વ ગુણ પ્રગટે છે, પણ શ્રેણિક મહારાજાને મોહિનીય કર્મ ક્ષય થયું નથી, છતાં ક્ષાયિક સમકિતી કહ્યા છે તેનું શું કારણ? ઉત્તર–ઠે કર્મોનો ક્ષય થવાથી સિદ્ધ ભગવાનમાં આઠ ગુણો પેદા થાય છે અર્થાત સિદ્ધના આઠ ગુણેને લઈને એક એક કર્મની ગણત્રી કરાવેલી છે. મોહનીયના બે ભેદ, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય; દર્શનમોહનીય ક્ષય થાય તે જ ક્ષાયિક સમ્યકત્વગુણુ પ્રગટે, અનંતાનુબંધી કષાયની ચોકડી અને સમકિતમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય, એ સાત પ્રકૃતિ ક્ષય થવાથી લાયક સમ્યકત્વ થાય છે. પ્રશ્ન ૪૩–જેમ મનુષ્યને જન્મ મરણ છે તેમ દેવતાઓને ખરું કે નહિ ? નહિ તે તેઓ કેવી રીતે ઉપજતા હશે, અને મરણુ કેવી રીતે થતું હશે? તેમનું જે શરીર તેને મનુષ્યની પેઠે અગ્નિદાહ થત હશે કે નહિ? વળી દેવતાઓને માતા, પિતા, પુત્ર આદિ કુટુંબ ખરું કે નહિ ? તેમ જ દેવદેવીને સંબંધ (લગ્ન) મનુષ્યની માફક, ખરે કે નહિ ? તથા કઈ દેવીને દેવ (સ્વામી) પહેલાં કાળ કરી જાય, અગર કોઈ દેવની દેવી પહેલાં મૃત્યુ પામે તે પછી બીજા દેવ કે દેવી સાથે તેઓ સંબંધ બાંધતા હશે કે? વળી દેવતાઓ મનુષ્યની પેઠે આહારનિહાર કરતા હશે કે નહિ ? તેમ જ જે સ્થાનથી જે દેવનું મરણ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૧૧: તે સ્થાને બીજે જે દેવ ઊપજે તેનું નામ પૂર્વેના દેવનું જે નામ હૈયા તે જ કાયમ રહેતું હશે કે બીજું ? વળી તેમને વ્રત પચ્ચકખાણનો ઉદય હશે ? ઉતર-જન્મ મરણ તો દરેકે દરેક સંસારી જીવને હોય પણ તે સર્વની એક સરખી રીતિ ન હોય, જે જે જાતિના છની જન્મ મરણની રીતિ. જ્ઞાની મહારાજે શાનમાં જેવી જોઈ તેવી વર્ણન કરી દીધી. આપણને તેને અનુભવ થવા સંભવે નહિ, કારણ કે આપણું શરીરની સ્થિતિ ઓરિક જુદા પ્રકારની અને દેવતાના શરીરની વૈક્રિય સ્થિતિ જુદા પ્રકારની, માટે જ્ઞાની મહારાજ ફરમાવે તે સત્ય માનવું યોગ્ય છે. દેવતા શવ્યામાં ઉત્પન્ન થાય છે; મરે છે ત્યારે તેમના શરીરના પરમાણુઓ કર્પરની માફક ઊડી જાય છે. માતા, પિતા, પુત્રાદિ દેવતાઓને કંઈપણ હેતું નથી, લગ્નાદિ વ્યવહાર પણ ત્યાં નથી; ત્યાંની અનાદિ રીતિ જે છે તે જ કાયમ રહે છે. જે દેવતાની દેવી કાળ કરી જાય અને તેના સ્થાનમાં જે બીજી દેવી પેદા થાય, તે તે જ દેવતાની દેવી કહેવાય. વળી દેવતા કાળ કરી જાય તેના સ્થાને જે નવ દેવતા ઉત્પન્ન થાય તે જ પહેલાંની રહેલી દેવીનો (સ્વામી) દેવતા ગણાય. એ અનાદિ સ્થિતિ છે. દેવતા મનુષ્યની પિડે કવલાહાર કરતા નથી, એટલે તેને નિહાની પણ જરૂર નથી. અમુક સમય પછી ખાવાની ઇચ્છા થાય ત્યારે દેવશકિતથી શુભ પુગલો આહાર પણે પરિણુમાવી લે. દેવતાઓનાં કાંઈ ખાસ નામ હતાં નથી. વિમાનને લઈ જેનું નામ એાળખાણમાં લેવાય તે તે તે જ નામથી ઓળખાય, જેમકે સૂર્યાભ વિમાનને દેવતા સૂર્યા નામે ઓળખાય છે, બાકી બીજાઓને માટે નિયમ નહિ. ચોથા અવિરતિ સદષ્ટિ ગુણસ્થાન સિવાય ઉપરનું પાંચમું ગુણસ્થાન ત્યાં હેતું જ નથી; એટલે વ્રત પચ્ચક્ખાણુને ત્યાં જય નથી. પ્રશ્ન –જે જે સાધતા જિનાલ અને પ્રતિમાઓ છે, તે હંમેશા એક જ સ્થિતિમાં શી રીતે રહી શક્તાં હશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર–જેવી રીતે મેસ આદિ શાશ્વતા પદાર્થો રહે છે, તેવી રીતે એ પણ સમજી લેવું. પ્રશ્ન ૪૫–ગાય ભેંસ આદિ ઘરમાં પ્રસરે તો કેટલા દિવસનું સૂતક આવે ? ઉત્તર–જેર પડે ત્યાં સુધી એટલે લગભગ એક દિવસનું. પ્રશ્ન ૪૬–ગાય, ભેંસ અને બકરીનું દૂધ પ્રસવ્યા પછી કેટલા દિવસે ખપે ? ઉત્તર–-ગાયનું દશ, ભેંસનું પંદર અને બકરીનું આઠ દિવસ પછી ખપે. પ્રશ્ન ૪૭–ઘરમાં ગાય, ભેંસાદિનું મૃત્યુ થાય તો કેટલા દિવસનું સૂતક લાગે ? ઉત્તર–એક દિવસનું એટલે તે જ દિવસનું. પ્રશ્ન ૪૮–નવકારશી આદિનું પચ્ચખાણુ ઘરની બહાર અગાસીમાં પારવામાં દોષ છે ? ઉત્તર–દેષ જણાતો નથી. પ્રશ્ન ૪૯–શ્રીમંતનું, બારમાનું, વાસ્તુનું અને ચોથીઆનું જમવામાં દોષ છે ? ઉત્તર–વિવેકીઓએ ન જમવું ગ્ય જણાય છે. પ્રશ્ન ૫૦–શ્રાવકેથી ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર આદિનાં ભાષાંતરે વાંચી શકાય કે નહિ? ઉત્તર–વાંચવાની પ્રથા જોવામાં આવે છે. પ્રશ્ન પ૧–સમક્તિધારી છોથી પિતાના કુળમાં પડી ગયેલા રિવાજથી કુળદેવતા સંબંધીમાં વર્તવું થાય તે દોષ લાગે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૧૩: ઉત્તર–બનતા સુધી ન વર્તવું થાય તો સારું, ન છૂટકે દેવાભિયોગેણું આગાર હેય છે. પ્રશ્ન પર–માણસને બળીઆ, અછબડા વિગેરે નીકળે છે, એને આપણામાં દેવકૃત વેદના માનેલી છે કે જેમની માન્યતા છે? વળી દુઃખના જસમાં બાધા, માનતા આદિ રાખે ને બળીઆદેવને નમાડે છે, એથી સમક્તિવાનને દોષ લાગે? ઉત્તરએ એક જાતનો રોગ છે, બનતા સુધી માનતાદિ ન કરવું ઠીક છે; પણ ન છૂટકે ઉપરના પ્રશ્નના જવાબ સાથે મેળ ખાય છે. પ્રશ્ન ૩–શ્રાવથી રચાયેલાં પ્રભુગુણયુક્ત પદો સ્તવનના નામથી મુકાય કે નહિ ? ઉતર–વ જણાતું નથી. . પ્રશ્ન ૫૪-અશુભ નિકાચિત કર્મને બંધ પડ્યો , તે જિને ધરની પૂજ, દાન, તપ આદિ શુભ કર્મોથી ક્ષીણ થઈ જાય? ઉત્તર–કેટલાંક થાય અને કેટલાંક ન પણ થાય; નિશ્ચય જ્ઞાની સિવાય કઈ કક્કી શકે નહિ. પ્રશ્ન પપ–શીયળ અને બ્રહ્મચર્યમાં ફરક છે? ઉત્તર–શીયળથી બહાચર્ય પણ લેવાય અને સઘચાર પણ લેવાય. જેવો પ્રસંગ હોય તેવા અર્થ કર. પ્રશ્ન પ૬–માંર્ગ લંબાવાથી રોગાવસ્થા અસાધવત બની ગઈ હેય, પિતાના વ્રત નિયમોનું પસંવત પ્રતિપાલન ઈ શકતું ન હય, કેટલાક ગ્રતાદિ માટે માંદગીમાં છૂટ ન રાખી હોય, આવા વખતે તેના હતિ કે ખંડિતપણામાં આયણ લઈ શકે તેમ ન હોય, વાળી આપે તેમ ન હોય તે દોષમુક્ત થવા (ફટકારા) માટે શું કરવું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ : પ્રશ્નોત્તર સંધાય ઉત્તર-પશ્ચાત્તાપ. ખરા પશ્ચાત્તાપ કહેર કનાં દળીયાં ને દળીયાં ખપાવી દે છે માટે બની આવે તેટલુ કરવુ, ન બને તેના માટે ભાવના રાખવી અને દૂષણના માટે પશ્ચાત્તાપ જેવી વસ્તુ છૂટકારા માટે બીજી નથી. પ્રશ્ન ૫૭—રાત્રીભેાજનના ત્યાગવાળાએ રાત્રે દવાઓ વાપરવાની છૂટ રાખી હોય, ાઓમાં કેટલાક ચૂર્ણાં, આસવા અને સીપે (સગ્મતા) વગેરેમાં ખાંડ, સાકર, ગાળ, દ્રાક્ષ મીક્સ કરાએલ હોય છે જેમકે સિતાપ્લાદિ ચૂર્ણ, દ્રાક્ષાદિ ચૂર્ણ, સિરપ, વસાકા, વાસાવ (અરડુસીનુ' સખત અને સત્વ) વગેરે દવાઓ રાત્રે વાપરવામાં હરકત છે ? ઉત્તર—જેણે દવાઓ છૂટી રાખી હોય તે ધણીએ દવા તરીકે ગણાતી ચીજો વાપરે તે એની ખાલી મુજબ હન્કુત જણાતી નથી. વાઇમાં પડેલી વસ્તુએ તે! દવામાં સમાવી શકાય પણ બીજી છૂટી વસ્તુ વાપરવી ન જોઇએ-જેમકે વિનાનની ગેાળી મીઠી આવે છે એ તે ાઈમાં ચાલી શકે પણ કડવી દવાઈ પીધા પછી પતાસા વગેરે જુદું ગળપણ વાપરવું ન જોઇએ. પ્રશ્ન ૫૮—સૂરિમંત્રના જાપવાળા વાસક્ષેપમાં વધુ સુગધી માટે અત્તર આદિ મિસ થઇ શકે ? વળી પૂજા આદિમાં આ વાસક્ષેપ વાપરી શકાય ? ઉત્તર——જ્યારે પ્રભુને અત્તર લગાવવામાં આવે છે તેા પછી વાસક્ષેપમાં ભેળવવામાં શો બાધ છે? એ જ વાસક્ષેપ જ્યાં જ્યાં વાસક્ષેપની જરૂર હાય છે ત્યાં ત્યાં વાપરવામાં આવે છે. " પ્રશ્ન પ——પંચ પરમેષ્ઠિ પૂજામાં · અરિહંત, સિદ્ધ તથા મણિ, ચેાથે પદ ઉવજ્ઝાય; ' આમ ત્રીજા પદે ગણિ કહેલ છે. તે આચા અને ગણિ એક જ જાણવા ? જો એક જ હોય તેા હાલમાં મુનિને ગણિપદ આપવામાં આવે છે તેથી તેમને આચાયની કાઢીમાં મૂકી શકાય ? ઉત્તર—આચાય અને ગણિ એક જ સમજવાના છે. ગણુ નામ મચ્છનું છે. ગણુ–ગચ્છના સ્વામીને ગણી, ગણપતિ, ગણુધર, ગુચ્છપતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૧૫: અને આચાર્ય કહેવામાં આવે છે. હાલમાં મુનિને જે પિદ આપવામાં આવે છે. તેથી કાં તેમને આયામાં સમાવેશ થઇ શકતા નથી. આવા ગ્રુપદના ધાક જે જે હાય તેમના સાધુપદમાં સમાવંશ સમજવા. મતલબ * ત્રીજા પદમાં આચાર્ય અને ચોથા પદમાં ઉપાધ્યાયને સમાવેશ છે. તે સિવાય પ્રવર્ત્તક, પન્યાસ, ગણિ વગેરે પદવીના ધારક જે જે હાય તે સર્વને પાંચમા સાધુપદમાં જ સમાવેશ સમજવા. માત્ર અણિ નામ ગચ્છપતિની અપેક્ષાએ જ મણુિ અને આચાર્ય એક જ સમવાના છે. પ્રશ્ન ૬૦~~અહેં અં-અમ્ એ એક જ છે કે જુદા જુદા છે ? ઉત્તર—અ –અજ્જુ --અર્હમ્ એક જ સમજવા. એ તે લિપિ ભેદ છે. પ્રશ્ન ૬૧—અ શબ્દથી અRsિત-પરમેશ્વર જ લેવા ક્રુ એમાં નવપદને પણ સમાવેશ થઈ શકે છે ? , આચાર્યશ્રી વિજય કેશસૂરિ મહારાજે શ્રી સિદ્ધગિરિયાત્રાના પ્રતિબંધ વખતે શ્રી આત્માનંદ પ્રકાશ માસિકમાં અ શબ્દમાં નવે પદના સમાદેશ કરેલ છે. ઉત્તર્—અર્કેના માટે શ્રી હૅમચંદ્રસૂરિ મહારાજ પરમેશ્વરવાચક્ર બતાવે છે. બાકી અપેક્ષાથી નવપદજીને સમાવેશ પણ એમાં થઇ શકે છે. પ્રશ્ન ૬૨-અ`ન, અે, અર્હત વગેરે શબ્દો એક જ નામવાચક અને ભાવવાચક છે કે જુદા જુદા નામ ને ભાવવાચક છે ? વળી ગમે તે શબ્દ ગમે તે વખતે યાદ કરી શકાય છે? વળી તે દરેક શબ્દથી ગમે તે તીર મહારાજને પણ યાદ કરી શકાય છે! ઉત્તરઅન, ભ, મત, અરિહંત, ભરૂત, તીર, જિનેશ્વરદેવ બધાય પરમેશ્વરના જ વાચક શબ્દો છે; બધાય એક જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ : પ્રશ્નોત્તર સધારા એક જ ભાવાના છે. ગમે તે વખતે ગમે તે શબ્દ ઉચ્ચારણ થઇ શકે છે. આપણા ભાવ જે સમયે જે તીથંકને યાદ કરવાના હાય તે વખતે તે તે દરેક તી કરને પણ આપણે અન્ આદિ શબ્દોથી યાદ કરી શકીએ છીએ. જેમકે અહન ઋષભદેવ, અન વીર પરમાત્મા વગેરે વગેરે. પ્રશ્ન ૬૩-પોતાના ચિત્તની શાંતિના પ્રમાણમાં અથવા પોતાની ભાવના અનુસાર દરેક જણ નોચેના શબ્દોમાંથી ગમે તે શબ્દનુ ઉચ્ચારણ અથવા નપ કરી શકે છે? (૧) આં (૨) આ અહં (૩) આં અર્હ નમઃ (૪) આંહીં. અĚ (૬) આં હ્રીં અટ્ઠ' નમઃ (૭) આં હ્રીં મનઃ અš (૫) શ્રીં અÈ ઉત્તર- તમારા લખેલા આદિ બધાય પ્રકારથી જાપ થઇ શકે છે. કરનારની સ્થિરતા અને ભાવના. પર ંતુ જેને જાપ કરે તેના મતલબ પેાતાના જાણવામાં હોવા જોઇએ. જેમકે * ના જાપ કાં ૐ શી વસ્તુ છે તે સમજતા હૈાવા જોઇએ. એવી જ રીતે અહૈં' આદિને માટે પણ સમજવું. પ્રશ્ન ૬૪——ગણિ, પંન્યાસ અને પ્રવ કપદમાં એક એકથી અધિકતા કયા ક્યા પદની છે? ઉત્તર—એમાં સૌથી ઉતરતી પદવી ગણુની ગણાય છે. મણિશ્રી ચઢતી પંન્યાસની, એથી ચઢતી પ્રવ`કની, એથી ચઢતી ઉપાધ્યાયનો અને એથી ચઢતી આચાર્ય'ની પદવી ગણાય છે. એટલે કે ઉપર્ પ્રમાણે મણિથી ઉત્તરાત્તર ચઢતી પદવી ગણુતાં આચાય સર્વોપરી ગણાય છે. પ્રશ્ન ૬૫–સ્વ. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજના ફાટાએ જુદા જુદા માલમ પડે છે; તેા તેમના પ્રત્યક્ષ ચહેરાને મળતા કયા કાટાએ છે? જેમકે માળાબંધી કાવ્યની વચ્ચે ફાટા છે. નવસ્માદિ સ્તોત્ર સ', માં છે. પંચ પ્રતિક્રમણ જે સૂત્ર અંબાલા સભા તરફથી પાએલ તેમાં છે. વળી શતાબ્દિ સ્મારક થમાં પણ જુદા જાદા ચહેરામાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com . Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૧૭: ઉત્તર–સ્વર્ગવાસી મુદેવને જેણે જેએલા છે તેને તો એ બધાય કેરાઓ જોતાંની સાથે જ શ્રી ગુરુદેવ યાદ આવી જાય છે. એટલે અમુક ઠીક છે અને અમુક ઠીક નથી એ કહેવાનું સાહસ થઈ શકતું નથી. જેને જેના પર આનંદ આવે એ એને પસંદ કરી લે. અત્યારે ખાસ કરીને શ્રી ગુરુદેવની મૂર્તિ બનાવવામાં પાંચ પ્રતિક્રમણવાળા કેટને ઉપયોગ થાય છે. પ્રશ્ન ૬૬-દુવિહારના પચ્ચકખાણમાં દરેકે દરેક જાતની દવા વાપરી શકાય કે નé ? ઉત્તર-દુવિહારના પચ્ચખાણમાં અભક્ષ્ય સિવાયની દરેક જાતની દવા વાપરવામાં બાધ જણાતો નથી. પ્રશ્ન ૬૭–દરદના જારથી રાત્રીના ગમે તે ભાગમાં દવા વાપરવી પડતી હોય તેનાથી દુવિહારનું પચ્ચકખાણ થઈ શકે કે નહીં? ઉત્તર–પોતાની ભાવના દવા અને પાણી સિવાય રાત્રિમાં બીજી કિઈ વસ્તુ વાપરવી નહીં એવી હોય તે તેને દુવિહારનું પચ્ચકખાણું કરવામાં વાંધો નથી. અપચ્ચકખાણી કરતાં પચ્ચખાણી રહેવું સારું છે પ્રશ્ન ૬૮– દજના નવાગામ પચ્ચખાણના નિયમવાનો નવકારશીનું પચ્ચખાણ કરે છે; પણ દરદના ઓછાવત્તા પ્રમાણથી રાત્રીના અમે તે સમયે દવા વાપરતે હેય, વળી દુવિહારનું પચ્ચખાણું ન કરી શકતો હોય તો તેમાં બાધક છે? ઉત્તર–રાત્રિના અને દિવસના પચ્ચક્ખાણ જુદા જુદા છે. કઈ કારણસર કોઈ ગૃહસ્થી રાત્રિનું પચ્ચખાણ ન રાખી શકતો હોય અને દિવસમાં નોકરશીનું પચ્ચખાણ કરવા ધારતો હોય તો ખુશીથી રી શકે છે. શુદ્ધ ભાવથી યથાશક્તિ જેટલું બની શકે તેટલું તે ગૃહચીએ કરવું જ જોઈએ. અવિરતિની વાત જુદી છે. જે કોઈ ભાગ્યવાન પોતાને સવિરતિમાં પણ હવે તેણે તે યથાશક્તિ વિરતિ હેવું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : પ્રશ્નોત્તર રસધારા જોઈએ. અને તે વ્રત પચ્ચકખાણું (પછી તે ગમે તે પ્રકારનું ગમે તે ભાગે હેય) વગર વિરતિ પણું આવી શકતું નથી. પ્રશ્ન ૬૯–શ્રી કૃષ્ણ મહારાજને અવિરતિ સમ્યગ્ગદષ્ટિ કહેલ જાણવામાં છે, પરંતુ તેઓએ મોન એકાદશીનું આરાધન કરેલ હોય તેમ જાણવામાં છે. આથી તેઓ દેશ વિરતિધર કહી શકાય કે નહીં ? ઉત્તર–શ્રી કૃષ્ણ મહારાજને દેશવિરતિ કઈ પણ શાસ્ત્રમાં કોઈ પણ આચાર્યભગવાને કહ્યા નથી. મન એકાદશીની બાબત એકાદશીનું માહા ભ્ય બતાવવા ચરિતાનુવાદે શ્રી કૃષ્ણ મહારાજનું વર્ણન સમજવાનું છે. " વિધિવાદે પંચમ ગુણસ્થાનરૂપે સમજવાનું નથી. ચક્રવર્તી, વાસુદેવ વગેરે દેવતા–વિદા આરાધન નિમિત્તે ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ વગેરે તપસ્યા જરૂર કરે છે પણ વ્રત પચ્ચક્ખાણને ઉદય જે પશમભાવે હવે જોઈએ તે ન હોવાથી અવિરતિ ગણવામાં આવે છે. . પ્રશ્ન ૭૦–શ્રી કૃષ્ણ મહારાજને ક્ષાયિક સમકિતવાળા કહ્યા છે, છતાં તેમના જીવે નરકમાં બળભદ્રના જીવને પિતાની ખ્યાતિને માટે જગતમાં મિથ્યાત્વ પ્રવર્તાવવાની આજ્ઞા કરી તેનું શું કારણ? કારણ ક્ષાયિક સમકિતનાં ધણું વિશુદ્ધ પરિણામવાળા. હેય. બળભદ્ર પણ સમદૃષ્ટિ છે તે આવા અનાચારની પ્રવૃત્તિ કરે તે શી રીતે સંભવી શકે? ઉપરના કારણથી કેટલાક અગર કોઈક મહર્ષિએને એ મત જાણવામાં આવે છે કે તેઓને ક્ષાયિકને બદલે ક્ષાયિકના જેવા વિશુદ્ધ પશમવાળા ગણવા તે બરાબર છે? . . ઉત્તર–મેહનીય કર્મની એટલી બધી પ્રબળતા છે કે જે આવા મહાપુરુષને પણ પિતાનું બળ બતાવે છે, નહીં કરવાનાં કામ કરાવે છે એ વિચારવાનું છે. એ હિસાબે કર્મની વિચિત્ર અતિ ગણાય છે. શ્રી કૃષ્ણ મહારાજને ક્ષાયિક સંખ્યક્ત કહેવામાં આવે છે, તે વ્યવહારથી સમજવાનું છે, નિશ્ચયથી નહીં અને એ જ કારણે ક્ષયાપશમી ચકતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ સુશ્રાદ્ધવર્ય આજીવન સાહિત્યસેવી સ્વર્ગસ્થ : શ્રી કુંવરજીભાઇ આણ દજી સાધના મુદ્રણાલય-ભાવનગર, Page #31 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા - ૧ : દરજજાનું અને ક્ષાયિકથી ઉતરતા દરજ્જાનું એટલે પાયિક નહીં પણ સાયિક જેવું એ સમ્યકત્વ માનવાનું છે. જે ક્ષાયિક જ હોય તે ત્રીજે ભવે અવશ્ય મોક્ષે જાય, અને કૃષ્ણ મહારાજનો જીવ તો પાંચમે ભવે શ્રી તીર્થકર મહારાજ બની મોક્ષ પ્રાપ્ત કરનાર છે. પ્રશ્ન ૭૧–ક્ષાયિક સમકિતવાળો છવ ત્રીજા ભવે અવશ્ય ક્ષે જય એમ કહ્યું તે બરાબર છે, પરંતુ અન્યત્ર એમ પણ વાંચવામાં આવેલ છે કે જે બધાયુષ્ક વ દેવ કે નારકીનું આયુ બાંધ્યા પછી સાયિક પામે તે જ ત્રીજા ભવે મોક્ષે જાય અને અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિક. મનુષ્ય કે તિર્યંચનું આયુ બાંધેલ હોય તો તે ચોથા ભવે મોક્ષે જાય છે. કૃષ્ણ કે દુસહસૂરિની જેમ કંઈ જીવ પાંચમે ભવે પણ મેક્ષે જાય છે. આ હકીકત પણ બરાબર છે કે નહીં ? * ઉત્તર–બરાબર છે. એમાં તે જરા વિશે ખુલાસો કરેલ છે કે અસંખ્ય વર્ધવાળો બહાયુષ્ક જીવ થે ભવે મોક્ષે જાય, દેવતા નારકીને બદ્ધાયુક છવ પાંચમે ભવે પણ મોક્ષે જાય એ વિશે ખુલાસો સમજવાનું છે. બાકી ઘણે ભાગે ધોરી માર્ગ ત્રીજે ભવે જ મોક્ષે જવાને સમજવાને છે. પ્રકાર: શાહ અવેરચંદ છગનલાલ-સુરવાડાવાલા ઉત્તરદાતા: સ્વ. શેઠ વરણાઈ આણંદ-ભાવનગર પ્રશ્ન -ધર્મના પ્રારા કેટલા છે? ઉત્તર– ધર્મના બે, ત્રણ ચાર, પાંચ વિગેરે અનેક પ્રકાર છે; તેમ જ બને, ત્રણ ત્રણ ચાર ચાર, પણ અનેક પ્રકારના ભેદ છે, તે કરમાં મુહિપૂર્વક વિચારતાં તમામ પ્રકારના ધર્મને સમાવેશ થઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : પ્રશ્નોત્તર રસધાર જાય છે; જેમ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ, એ બે પ્રકારમાં અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ પ્રકારમાં; અને દાન, શિયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારમાં એમ ધર્મને સર્વથા સમાવેશ થઈ જાય છે. પ્રશ્ન ૨–સર્વ છે સર્વ જીવોનિમાં અનંતીવાર ઉત્પન્ન થયા છે ને મરણ પામ્યા છે. એમ કહેવાય છે; પણ જે છ ની ગોદમાંથી– અવ્યવહારરાશીમાંથી તરતમાં જ નીકળેલ હોય તે બધી જીવનિમાં અનીવાર જન્મ મરણ શી રીતે પામ્યા હોય? ઉત્તર–સર્વ અવનિમાં અનંતીવારે જન્મ મરણ કર્યાનું કથન જે છોને નીગોદમાંથી નીકળ્યાને અનંતો કાલ થયો હોય તેને માટે સમજવું; તરતના નીકળેલા માટે ન સમજવું. પ્રશ્ન ૩–અન્ય મતમાં મુખ્યત્વે વેદની માન્યતા છે, તેમ આપણામાં મુખ્ય માન્યતા શેની છે? વેદને આપણું આગમ સાથે કઈ મેળ છે? ઉત્તર–.આપણામાં મુખ્ય માનતા સૂત્રો-આગમો, અથવા સિદ્ધાતિની છે, વેદ સાથે તેને કંઈ મેળ નથી. પ્રશ્ન ૪–આજ સુધી સત્રો ને પંચાંગી ઉપરાંત ચારે અનુગમાં અનેક ગ્રંથે, ચરિત્રે વિગેરે રચાયેલા છે, તે બધા સૂત્રમાંથી જ ઉદ્ધારીને જ રચેલા હશે કે તે માટે બીજું સાધન હશે ? ઉત્તર–આગમો લખાયા ત્યારે બીજા પણ ઘણું ગ્રંથો લખાયા હતા, તેને આધારે, તેમ જ સૂત્રાદિના આધારે, અત્યારના ગ્રંથે, ચરિત્ર વિગેરે રચાયેલ છે; મૂળ આધારભૂત વસ્તુ ઘણુ વિચ્છેદ પામેલી છે, વળી પરંપરાગત મુખપાઠ મળેલ હકીક્ત ઉપરથી પણ ગ્રંથાદિ રચાયેલા છે, તે બધા દ્વાદશાંગીનાં નિઝરણું છે. પ્રશ્ન પ—ઉપધાન વિગેરે યિા પંન્યાસ થયા સિવાયના સામાન્ય મુનિએ કરાવી શકે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૨૧: ઉત્તર–મહાનિશિથના વેગ વહન કર્યા વિના ઉપધાન વહેવરાવી શકાતાં નથી, સામાન્ય સાધુ બીજી ક્રિયા કરાવી શકે છે. પ્રશ્ન –અંગારમદક આચાર્ય ક્યારે થયા છે ? તેઓ અભવિ કહેવાય છે તે અભવ્યનાં લક્ષણ પ્રત્યક્ષ સમજાય તેવાં હોય છે છતાં તેમને આચાર્ય પદ કેમ આપ્યું હશે ? ઉત્તર–એ આચાર્ય મહાવીર પ્રભુના સમયમાં થયેલા છે, અને અભણું સમજાયા અગાઉ તેને આચાર્યપદ અપાયું હશે એમ સમજવું. પ્રશ્ન ૭-શત્રુંજયની યાત્રા કરનાર, નરક અને તિર્યંચ ગતિમાં જતો નથી, એ હકીક્ત બરાબર છે? . ઉત્તર—એ હકીકત બરાબર છે, પણ તેમાં માત્ર વ્ય ક્રિયારૂપ વાત્રા કે પચ્ચખાણું સમજવું નહિ; તેમાં તીર્થભક્તિરૂપ ભાવ ક્રિયાની તેમ જ વ્રત પચ્ચકખાણના બહુમાનરૂપ ભાવક્રિયાની આવશ્યક્તા છે. પ્રશ્ન ૮–દુવિહારનું પચ્ચકખાણ કરનાર રાત્રે શું શું વસ્તુઓ વાપરી શકે? બીડી પી શકે કે કેમ? ઉત્તર–સ્વાદીમ અને પાણી એ બે આહારમાં જે જે વસ્તુઓ ગણાવેલ છે, તે દુવિધાવાળાને ખપે, બીડી પીવાય નહિ એમ કહે છે. પ્રશ્ન - અસુર કોને ક્કીએ? ઉત્તરવૈમાનિક અને જ્યોતિષી સુર કહેવાય છે, અને ભુવનપતિ તથા વ્યંતરદેવ અસુર કહેવાય છે; ભુવનપતિની દશ નિકાયમાં અસુરકુમાર નામની પહેલી નિકાય છે, વળી ત્યાં અસુર શબ્દ, દાનવ વાચક જાય ત્યાં ભૂત, પિશાચ, રાક્ષસાદિ દાનવ કહેવાય છે. પ્રશ્ન ૧૦–ાતિસ્મરણ જ્ઞાન થયા પછી પાછું જાય છે ઉત્તર–એમાં જવાપણું નથી. જાતિસ્મરણ સાન થયું એટલે તેના બળથી અમુક પૂર્વજો દીઠા પછી તે સાંભર્યા કરે, એમાં ભૂલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : પ્રશ્નોત્તર રસધારા જવાનું કારણ નથી. અવધિજ્ઞાનમાં તો વારંવાર નવું નવું જોવાનું હેય છે; તેથી તે પ્રતિપાતિ હોઈ શકે છે. . પ્રશ્ન ૧૧–સંગમદેવ ભવિ કે અભવિ? ઉત્તર–તે અભવિ છે એમ કહેલ છે. પ્રશ્ન ૧૨–અન્ય મતના માણસને જૈનમતમાં અનુરાગ થતાં શરૂઆતમાં સરલતાથી તે વાંચીને જૈનધર્મને સાર સમજી શંક, એવાં ક્યા કયા પુસ્તકો વાંચવાનું સૂચવવું? ઉત્તર–એમાં તેવા મનુષ્યની રૂચી જેવી જોઈએ. તત્ત્વ જાણવાની રુચિવાળો હેય તે, જીવવિચાર, નવતત્ત્વ, તત્ત્વાર્થાધિગમાદિકની બુક સૂચવવી, અધ્યાત્મરસિક હેય તો અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ, વિગેરે બતાવવું; કથાસચિ હોય તે, ઉપદેશપ્રાસાદ અને ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્રાદિ બતાવવું; સામાન્ય રુચિવાળાને આત્મજ્ઞાનપ્રવેશિકા, જ્ઞાનસારાદિ બતાવવું. પ્રશ્ન ૧૩–પાંચમા આરામાં ધર્મારાધન કરનાર મનુષ્ય ક્યા દેવલોક સુધી જાય? અને પાપી મનુષ્ય કઈ નરક સુધી જાય ? ઉત્તર–આધુનિક સમયના ધમાં ચોથા દેવલોક સુધી જાય, ને પાપી બીજી નરક સુધી જાય. પ્રશ્ન ૧૪–નારકીના જેને પરમાધામીકૃત વેદના કઈ નરક સુધી હોય? ઉત્તર–ત્રીજી નરક સુધી હોય, પાઠાંતરે લક્ષ્મણના અધિકારથી ચેથી સુધી પણ હેય છે. પ્રશ્ન ૧૫–પરમાધામી દેવે નરકના છોને અનેક પ્રકારે વેદના ઉપજાવે છે, તે તેથી તેઓ અશુભ કર્મને બંધ કરીને નરકમાં ઉ૫જતા હશે ? . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૨૩: ઉતર–દેવ મરીને અનંતર નરકમાં ન જાય, તેથી ત્યાંથી આવીને તિર્લચ કે મનુષ્ય દિને નરકમાં જાય, તેઓ બહેળે ભાગે અંડગોળીઆ જળચર મનુષકૃતિના થાય છે, છ મહિના વજની ઘંટીમાં દળાયા પછી મરણ પામીને નારકી થાય છે. પ્રશ્ન ૧૬-નાકીના બધા જીવોને અવધિજ્ઞાન હોય છે? ઉત્તર–જે મિઠાવી હોય તેને વિભંગ જ્ઞાન હોય છે, સમક્તિીને અવધિજ્ઞાન હોય છે; સર્વ જીવોને બેમાંથી એક જ્ઞાન હોય છે, અને તે સાત નરકના જીવને હેય છે; તેમ જ ભવસ્વભાવે ઉપજવાની સાથે જ થાય છે. પહેલી નરકમાં ઉત્કૃષ્ટ ચાર ગાઉ સુધીનું ને જઘન્ય સાડાત્રણ ગાઉ સુધીનું હેય છે, બીજી નરકમાં તેથી અર્ધા અર્થે ગાઉ ઘટાડતાં સાતમી નરક એક ગાઉ ઉત્કૃષ્ટ અને અડધો ગાઉ જધન્ય હોય છે. નારકી થવા પોતાના પૂર્વભવને પરમાધામીના કહ્યાથી ઉહાપોહ કરતાં જતિસ્મરણ થાય છે, તેથી જાણે છે. • પ્રશ્ન ૧૭–અવધિજ્ઞાની ને મન પવિજ્ઞાની પિતાના અને પારકા કેટલા ભવનું સ્વરૂપ જાણે? તર–તે બંને શાનવાળા સંખ્યાતા, અસંખ્યાતા ભવ જાણે, એમ શ્રી આચારાંગનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે. પ્રશ્ન ૧૮-જાતિસ્મરણશાની પિતાના કેટલા ભવ દેખે! ઉત્તર-સંખ્યાતા ભવ દેખે એમ ઉપર જણાવેલ સ્થાને કહ્યું છે. પ્રશ્ન –જાતિસ્મરણને સમાવેશ ક્યા જ્ઞાનમાં થાય છે? ઉત્તર–મતિજ્ઞાનમાં એને સમાવેશ થાય છે, મતિવનના અવગ્રહ, ઈકા, અપાય, ધારણા એ ચાર મુખ્ય ભેદમાં, ધારણ ત્રણ પ્રકારની છે, તે પૈકી સ્મૃતિ ધારણામાં એને સમાવેશ થાય છે. પ્રશ્ન ૨૦–આ પાંચમા આરામાં કોઈ જીવને અવધિવાન અને જાતિસ્મરણ જ્ઞાન થાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૨૪: પ્રશ્નોત્તર રસધાર ઉત્તર–જાતિસ્મરણ જ્ઞાન અને અવધિજ્ઞાન કવચિત કવચિત થવાનો સંભવ કાળસપ્તતિકામાં કહેલ છે. પ્રશ્ન ૨૧–આકાશમાં ગાજવીજ થાય છે, ભિન્ન ભિન્ન પ્રકારનાં વાદળાં થાય છે ને વિખરાય છે; અને વાદળાં ચાલતાં દેખાય છે તેને આપણે શું માનવાનું છે ? ઉત્તર-એ ઘણે ભાગે પુદ્ગલ પરિણમન સ્વભાવ છે. પાણીનો પિંડ વાદળાંરૂપે બંધાય છે, વાયુના સંયોગે તે ચાલતાં દેખાય છે; કરવ, વાદળાં સાથે વાયુના અથડાવાના કારણથી થાય છે, અને વિજળી અગ્નિકાયનો પિંડ છે, તેને ચમકારા કરવાનો સ્વભાવ છે. વાયુ વાદળાંને સ્પર્શ કરી શકે છે અને તેથી જ ગરવ થાય છે, વાદળાં સ્પર્શન થાય એવી વસ્તુ નથી. પ્રશ્ન રર–પર્યુષણ પર્વની કથામાં આવે છે કે શ્રી વીર પર માત્માએ શ્રેણિક રાજાને ઉપદેશ સંભળાવતાં કહ્યું કે-પર્યુષણમાં કલ્પસૂત્ર શ્રવણ કરવું વિગેરે ધર્મકાર્યો કરવાં તે, ભગવાનના સમયમાં ને ત્યાર અગાઉ કયું કલ્પસૂત્ર વંચાતું હશે ? આ તો ત્યારપછી બનેલું છે. ઉત્તર–એ સર્વસામાન્ય ઉપદેશ છે, તે આધુનિક જૈન બાંધ માટે છે; શ્રેણિક રાજાને ઉદ્દેશીને કહેવાની સામાન્ય પદ્ધતિ છે. મહાવીર પ્રભુના વખતમાં અને ત્યાર અગાઉ પર્યુષણમાં સમયને અનુકૂલ વાંચન ગુમહારાજ કરતા હશે ને શ્રાવકે સાંભળતા હશે; કલ્પ શબ્દ મુખ્યત્વે મુનિના આચારવાચક છે, બાકી શાસ્ત્રની પદ્ધતિ જ એ પ્રમાણે કહેવાની છે. પ્રશ્ન ર૩–શ્રી દેવર્કિંગણિ ક્ષમાશમણે સૂત્રો પુસ્તકાસ્ટ કયાં ત્યાર અગાઉ લખેલાં પુસ્તકે હશે કે નહિ ? ઉત્તર–લિપિ તે ત્રષભ પ્રભુના વખતથી તેમની શીખવેલી લખવામાં આવે છે. ફક્ત સૂત્રોનું પંચાંગી વિગેરે મુખપાઠ હતા, તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા :૨૫: પુસ્તકાર કર્યા છે, તેથી તે સિવાયના બીજા પુસ્તકો ત્યાર અગાઉનાં લખેલાં હોઈ શકે. પ્રશ્ન ૨૪–અભવ્યને કેમ ઓળખવા? અભવ્ય શત્રુંજયને ન દેખે એમ એક સ્તવનમાં કહેલ છે તે બરાબર છે ? ઉત્તરઅભવ્યમાં સાચી ધર્મશ્રદ્ધા ન હોય. ઈહ લોક્ના સુખને અર્થ, માન સન્માન મેળવવા માટે ધર્મારાધન કરે, તેને ઓળખવાના અનેક પ્રકાર કહ્યા છે; પણ ખરી રીતે તે વાત જ્ઞાનીગ જ છે. શત્રુંજયને તે તત્ સ્વરૂપે ન દેખે એમ સમજવું. પ્રશ્ન ર૫–બીજી વાર કાંટામાં ભરાયેલું અર્ધવસ્ત્ર વિપ્ર લઈ ગયા પછી વીર પ્રભુ નિરંતર વિ વિના જ રહ્યા છે કેમ? * ઉત્તર–વીર પ્રભુ એક વર્ષ પછી ચીવર વિનાના જ રહ્યા છે. કઈ પણ તીર્થકર ગૃહસ્થ પાસેથી વસ્ત્ર લેતા નથી; માત્ર ઈ ખભા ઉચર મૂકે તે દેવદૂષ્ય જ ધારણ કરે છે. પ્રશ્ન ર૬-છેલ્લા યુગપ્રધાન કાણું થઈ ગયા? અને હવે પછી ક્યારે અને કેણુ થશે ? ઉત્તર–આ બાબતમાં નામ સાથે ઉલ્લેખ સ્પષ્ટ મળી શકતો નથી, અને જે મળે છે, તે મળતો આવતો નથી. પ્રશ્ન ર–દેવતાઓ અને અવધિજ્ઞાની મુનિઓ, અવધિજ્ઞાનથી પિતાને અને અન્ય ને આવતે જન્મ જાણી કે દેખી શક્તા હશે? તેમ જ અવધિનાની અન્ય જીવોના મનની વાત જાણી શકતા હશે ? ઉત્તર–જેમનું અવધિજ્ઞાન નિર્મળ હોય તેવા દેવતાઓ અને મુનિઓ પોતાને આવતે જન્મ ભણી શકે; અને પ્રસંગને લગતે બીજાને પણ જાણી શકે, તેમ જ અવધિજ્ઞાની અન્ય છવાના મનની વાત જાણી શકે, યાવત્ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા તેમના પ્રમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૨૬ : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર તીર્થકર કે સામાન્ય કેવળી મનથી આપે ને પિતાના અવધિ જ્ઞાનથી જાણી શકે છે. પ્રશ્ન ૨૮-પ્રત્યેક દેવલોકમાં દેવીને રહેવાનાં કેટલાં વિમાન હશે ? એક વિમાનમાં કેટલા દેવ અને દેવીઓ રહેતા હશે? દેવોને અન્ય સ્થળે જવું હોય તે નવું વિમાન સ્ત્રીને જાય કે તે વિના પણ જાય ? અને ભુવનપતિ તથા વ્યંતરના દેવોને રહેવાનાં સ્થાન શું નામથી ઓળખાય છે? દેવીઓ ક્યા દેવલેક સુધી હોય છે? ઉત્તર–પહેલા અને બીજા દેવલોમાં અપરિગ્રહીતા દેવીનાં ખાસ જુદાં વિમાને છે. પહેલા દેવલેમાં છ લાખ વિમાને છે, બીજા દેવલોકમાં ચાર લાખ વિમાને છે, દરેક વિમાનમાં અસંખ્યાત દેવે ને દેવીઓ રહે છે, માત્ર સર્વાર્થસિદ્ધ વિમાનમાં જે સંખ્યાતા રહે છે; દેવા અન્ય સ્થળે જાય ત્યારે પ્રાયે નવું વિમાન રચીને જાય છે, તે સિવાય પણ જવામાં બાધક નથી. ભુવનપતિને રહેવાનાં શાશ્વતાં ભુવને છે, અને અંતરેને રહેવાનાં શાશ્વતાં નગર છે. તેના નિવાસસ્થાનને એ ઉપનામ જ આપેલું છે. દેવીઓ પહેલા બે દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે અને આઠમા દેવલોક સુધી જાય છે, નવમાથી બારમા દેવલોક સુધીના દેવે મનથી ઈચ્છે છે. તે ઉપરાંતના દેને કોઈ દેવીઓને કોઈપણ જાતને સંબંધ નથી. પ્રશ્ન ર૯–નારકીના જેવો અવધિજ્ઞાનથી પિતાને પૂર્વજન્મ અને આગામી જન્મ જાણી શકતા હશે? ઉત્તર–તેમને અવધિજ્ઞાન બહુ ઓછું હોય છે, તેથી અવધિજ્ઞાને વડે જાણી શક્તા નથી, જાતિસ્મરણ જ્ઞાનવડે પૂર્વજન્મ જાણી શકે છે. આગામી જન્મ જાણવાનો સંભવ નથી. પ્રશ્ન ૩૦–બરફના ત્યાગવાળો બરફ કે બરફ નાખેલું પાણી વાપરી ન શકે, પણ પાણીના ઠામની આસપાસ બરફ મૂકેલ હોય તે પાણે વાપરી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર સંધારણ : ૨૭ : ઉત્તર-વ્યવહારદાએ એ પાણી વાપરવુ યોગ્ય લાગતું નથી, ડામમાં સ્કુલ ઝીણા છિદ્રોથી બહારના બરફની અસર પાણામાં જાય છે; તેથી જ તે શીતળ થાય છે. પ્રશ્ન ૩૧—દુવિહારના પચ્ચક્ખાણવાળા પાણી ઉપરાંત શુ શુ વાપરી શકે ? ઉત્તર—અને માટે પચ્ચક્ખાણભાષ્યમાં ચાર આહારની વિગત આપી છે તે વાંચવી; ઉત્તરમાં વિસ્તાથી ન લખી શકાય. પ્રશ્ન ૩૨--આપ જ્ઞાતા છપાવા ા તે તે શ્રાવકથી વાંચી શકાય ? ઉત્તર્—તેનુ મૂળ વાંચી ન શકાય; પણ અ વાંચી શકાય. પ્રશ્ન ૩૩—ભરતક્ષેત્ર કેટલા યોજનનુ છે ? તેના ખડ કેટલા છે તે તેનાં નામા શુ છે ? ઉત્તર—ભરતક્ષેત્ર ઉત્તર દક્ષિણ પ્રમાણ અગુલે પર યાજન ૬ કુંલાનુ છે, તેના ખંડ ( ૬) છે. તેનાં નામ! જુદાં જુદાં નથી. પ્રશ્ન ૩૪—નવકારવાળીમાં પાણ કેટલા ક્લેઈએ ? ઉત્તર-કેટલાએક ૧૦૫ ફરતા ને પાણ એમ ૧૦૯ કુલ ગણ છે; કેટલાક અને કેટલાક મરને ગણુતા જ નથી. જણાતું નથી ઉપર એક પારી ને મંના એ મેરને એક પાશ જ ગણે છે; ત્રણે વાતમાં વિરેાધ જેવુ આ પ્રશ્ન ૩૫—૪ા પદાર્થ બધા રૂપી છે કે અરૂપી ? ભાષા, શ્વાસશ્વાસ, મન, કર્મ અને પવન રૂપી છે કે અરૂપી ? રૂપી હોય તે। દેખાતા કેમ નથી? ઉત્તર—જડ એટલે અન્ન પદાર્થમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશાસ્તિકાય મરૂપી છે, પુદ્ગલાસ્તિકાય રૂપી છે, ભાષા વિગેરે બધા રૂપી છે; પણ તે એવા સુક્ષ્મ છે કે ચ ચક્ષુ વડે દેખી શકાતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૨૮ : પ્રશ્નોત્તર સધારા પ્રશ્ન ૩૬——દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ શું છે? અને તેનુ સ્વરૂપ શી રીતે સમજી શકાય તેમ છે? ઉત્તર—એ ચારેનુ સ્વરૂપ ઘણુ વિસ્તારવાળું છે; તે જાણવા માટે લેાકપ્રકાશ, તત્ત્વાર્થી વિગેરે શાસ્ત્રો વાંચા, અથવા ગુરુગમથી તેનુ સ્વરૂપ સમજો. માત્ર ટૂંકા ઉત્તરથી તે સમજાવી શકાય તેમ નથી. પ્રશ્ન ૩૭—શ્રી હેમચાચા કઈ ગતિમાં છે? તે કેટલા ભવે મેાક્ષે જશે? કુમારપાળ હાલ કઈ ગતિમાં છે ? ઉત્તર—શ્રી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ બન્ને દેવગતિમાં છે; હેમચંદ્રાચાર્યના ભવની સંખ્યા ચાક્કસ કહેલ નથી; કુમારપાળ તે પદ્મનાભ પ્રભુના ગણધર થવાના છે. પ્રશ્ન ૩૮—જૈન વિગેરે પેપરોની શુ વ્યવસ્થા કરવી ? ઉત્તર-જરૂર પડ્યે પેપરે! એકત્ર કરીને જલશરણ કરવાં એ ફ્રીક લાગે છે. વેચવાયો તેની ઘણી આશાતના થવાના સભવ છે, તે આપણુ કમ નથી. પ્રશ્ન ૩૮—સૂર્ય જેમ પૂર્વ દિશામાં ઊગે છે, તેમ ચંદ્ર કઇ દિશામાં ઊગે છે? તેનુ ઊગવું આપણે આધુ પાğ તે ઊંચું નીચું ક્રમ દેખીએ છીએ ? ઉત્તર—સૂર્ય કે ચંદ્ર ઉમતા કે આથમતા નથી. માત્ર આપણે ખીએ ત્યારે ઉદય, તે દેખાય નહિ ત્યારે અસ્ત માનીએ છીએ. તે ખનો પૂર્વ દિશાથી મેરુ ફરતા વલયાકારે તેમના મડળ ઉપર એક સરખી ઊંચાઈએ ફર્યાં કરે છે; આપણી દ્રષ્ટિના દોષથી ઊંચા નીચા દેખીએ છીએ; વળી ચંદ્ર ઊગેલ તા દિવસના હોય છે, પણ આપણે સૂર્યાસ્ત થયા પછી જ તેને દેખી શકીએ છીએ; આને માટે મ`ડળ પ્રકરણ વાંચો. સૂર્ય અહિંથી ૮૦૦ આસા યોજન અને ચંદ્ર ૮૮૦ આદસે એશી મેજિન ઊંચા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૨૯ : પ્રશ્ન ૪૦–શાશ્વતી પ્રતિમા તેવી ને તેવી કાયમ રહે છે કે તેમાં ફેરફાર થાય છે? તેનાં નામ પણ ચાર કહેવાય છે, તે જ કાયમ રહે છે કે કાળે કરીને ફરે છે? ઉત્તર–શાશ્વતી પ્રતિમામાં બીલકુલ ફેરફાર થતો નથી; તેથી જ તે શાશ્વતી કહેવાય છે, તેનાં નામ પણ શાસ્ત્રમાં, અષભ, ચંદ્રાનન, વારિવેણુ અને વર્ધમાન કહ્યાં છે, તે જ કાયમ રહે છે, તેમાં ફેરફાર થતો નથી. પ્રશ્ન ૪૧–વૈતાઢય પર્વત આપણાથી કઈ દિશાએ છે? તેની ઉપર રહેનારા બધા મનુો આપણા જેવા જ હશે? બધા વિદ્યાવાળા હશે? અત્યારે તેમની સ્થિતિ કેવી હશે? * ઉત્તર–વૈતાઢય આપણી ઉત્તર દિશાએ ઘણે દૂર છે. તેથી દેખી શકાય તેમ નથી. તેની ઉપર વસનારા વિદ્યાધરો આપણું જેવા જ મનુષ્ય હોય છે અને પ્રાયે બધા ઓછીવત્તી વિવાવાળા હેય છે; અત્યારે તેઓ પણ વિદ્યા વિનાના થઈ ગયેલા હેય છે, તેથી બીજે સ્થાને વિદ્યાવંડ જઈ આવી શક્તા નથી. પ્રશ્ન કર–ચંદ્ર સુર્ય મૂલ વિમાને વિરપ્રભુને વાંદવા આવ્યા, તે જેટલો વખત રોકાણ હશે, તેટલે વખત તેના મૂળ સ્થાનમાં અંધકાર થઈ રહ્યો હશે કે કેમ? ઉતર–તે વખતે સંધ્યાકાળ હતો, તેથી સૂર્યને મહાવિદેહમાં જમવાનું હતું, ત્યાં મોડો ઊગ્યો અને અહી તે રાત્રી પડવાની હતી, તેથી ચંક મોડે દેખાશે, એમ સમજવું, તેની અસર તેના વ્યાપક ક્ષેત્રમાં સમજવી, બધે સમજવી નહિ. પ્રશ્ન ૪૩–દેરાસરના ચાખા કાગડા, ચક્લાં ખાતાં હોય તે તે અટકાવવામાં લાભ aો છે, પણ તે અન્ય દર્શનીને વેચાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : પ્રશ્નોત્તર સંધાણ આપીએ છીએ, વળી નૈવેધ વિગેરે અન્ય દનીને આપી દેવામાં આવે છે, તે! તેથી દોષ ન લાગે ? ઉત્તર્—દેરાસર∞ના ચાખા પક્ષીએ ચણે છે, તે તેને બદલા આપતા નથી; અને અન્ય દનીએ બદલા આપીને વેચાણ લે છે; વળા નૈવેદ્ય વિગેરે જેને ખપે છે, તેવા ગાઠી તથા બાજક વિગેરેને આપવામાં આવે છે; પણ તે વસ્તુનો વિનાશ અટકાવવા માટે છે. તેમ જ તે વેચાતાં હલકાઇ દેખાય તે અટકાવવા માટે છે; આમાં સાધ્યબિંદુ તરફ નજર કરતાં દોષાપત્તિ જણાતી નથી. પ્રશ્ન ૪૪ અવધિજ્ઞાનો તેમ જ મનઃ પવજ્ઞાની એ બન્ને મનના ભાવ જાણી શકે છે, તેા બન્ને જ્ઞાનમાં કુમી જાસ્તીપણુ શુ છે ? ઉત્તર-નિર્મળ અવધિજ્ઞાની અન્યના મનના ભાવને જાણી રા છે; પરંતુ મનઃ પવજ્ઞાન અપ્રમત્ત જ મુનિને થતુ હાવાથી, તેને વિષય મનુષ્યક્ષેત્ર જેટલા જ હાવાથી તેમાં મનને જાણવાની વિશુદ્ધતા અવધિજ્ઞાની કરતાં બહુ વિશેષ હાય છે. અવધિજ્ઞાન તે મનઃપવજ્ઞાનમાં વિષયને, સ્વામીને અને ક્ષેત્રમ*દા વિગેરે ભેદ રહેલા છે. અવધજ્ઞાન સિવાય પણ મનઃપવજ્ઞાન થઇ શકે છે. પ્રશ્ન ૪૫—તી કર મહારાજા દેશના આપવાના હોય છે ત્યારે દેવા સમવસરણ રચે છે, તે દરેક દેશના વખતે રચે છે કે કાઇ કાઇ વખતે રચે છે? વળી તેએ દેશના દરરાજ આપે છે કે કાઈ કાઈ દિવસ આપે છે? દેશના દઈ રહ્યા બાદ તેઓ સપરિવાર વસ્તીમાં રહેતા હશે * ગામ, નગરની બહાર જ રહેતા હશે? ઉત્તર—તી કર દેશના આપે છે ત્યારે, દરેક જગ્યાએ સમવસદ્ગુ દેવતામે રચતા નથી, પર ંતુ જ્યાં પ્રથમ સમવસરણ થયું ન હોય, અથવા ત્યાં ઈંદ્ર કે મહર્ષિંક દેવ આવે ત્યાં સમવસરણ રચે છે; દેશના દરાજ પહેલે તે ચેાથે પહારે આપે છે. તીથકર રાત્રિનિવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૩૧ ઃ વસ્તીમાં પ કરે છે અને બહાર ઉદ્યાનમાં પણ કરે છે. ચોમાસામાં પ્રાથે એક જ સ્થાને વસ્તીમાં રહે છે. પ્રશ્ન ૪૬-અને દેવ દેવીઓ તીર્થકરની દરેક દેશનામાં આવતા હશે? કે કાદ કેદ દેશનામાં આવતા હશે ? વળી દેશનામાં ચા દરો આવે છે કે અમુક જ આવે છે જે તીર્થકરની દરેક દશનામાં સર્વ ઈદનું આવવું થતું હોય તે એક જ કાલે બીજા ક્ષેત્રોમાં અન્ય તીર્થકરો હોય છે, ત્યાં તેમની દેશનાદિ વખતે તેમનું જવું શી રીતે થઈ શકે ? વળી સૂર્ય, ચંદ્ર પણ દેશનામાં આવતા હોય તો તે સમયે તેમના વ્યાપક ક્ષેત્રમાં પ્રકાશ શી રીતે સમજવો ? ઉત્તરતીર્થકરની દરેક દેશનામાં ઈકોને આવવાનો નિયમ નથી. દેવ દેવીઓ તો નવા નવા અસંખ્ય આવે છે. પ્રથમ દેશના વખતે ચોસઠે છે આવે છે, બીજી વખત માટે નિયમ નથી. અને જુદા જુદા તીર્થ કરેની દશનામાં જવા માટે ઇશે જુદુ જુદુ ઉત્તર વૈક્રિય શરીર બનાવીને જાય છે, મુર્ય, ચંદ્ર પ્રભુની દેશના સાંભળવા આવે ત્યારે પોતાના શાશ્વત વિમાન લઈને આવતા નથી, પરંતુ નવું વિમાન રચીને આવે છે. પ્રશ્ન ૪૭–તાર્થ કરના આંઠ પ્રાતિહાયને ચોત્રીશ અતિશયોમાં સમાવેશ થઇ જાય છે કે નહિ? વળી દેવકૃત અતિશયે સમવસરણ વખતે જ હેય છે કે હંમેશાં કાયમ હેય છે? દેવકૃત અતિશયમાં વલનું નમવું અને પક્ષિઓની પ્રદક્ષિણા કરવી એ શી રીતે ઘટી શકે છે? ઉત્તર–નીર્થકરના આ પ્રાતિહાર્યોને સમાવેશ ત્રીશ અતિશયમાં થઈ જાય છે; અને દેવકૃત અતિશયો પ્રત્યેક સમવસરણ વખતે હેય છે; બાકી નિરતર આઠ પ્રાતિહા હેય છે. દેવકૃત અતિશયમાં વૃક્ષનું નમવું અને પક્ષીઓનું પ્રક્ષણ કરવું તે દેવસાનિધ્યે બની શકે તેવું છે. મજ ૪૮–નવપદની પૂજામાં કહ્યું છે કે, “ત્રીજે ભવ વાસસ્થાને તપ કરી, જેને બાંગ્યું જિનનામ;” તે શું દરેક તીર્થકરે વિશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ : ૩૨ : પ્રશ્નોત્તર રસધાર સ્થાનકના આરાધનથી જ તીર્થકર ગોત્ર બાંધે છે કે ઓછા પદોના આરાધનથી પણ બાંધી શકે છે? ઉત્તર–નવપદજીની પૂજામાં “વીશ સ્થાનક તપ કરી” એમ નહિ પણ “વર સ્થાનક તપ કરી” એમ છે, એટલે વીશ સ્થાનકે પૈકી કોઈ પણ એક સ્થાનકના આરાધનથી અથવા એકથી વધારે વીશે સ્થાનકના આરાધનથી તીર્થકર નામકર્મ બંધાય છે, કાઈક જ જીવ વીરપ્રભુના જીવની જેમ વિશે સ્થાનકેનું આરાધન કરે છે. પ્રશ્ન ૪૯-છસ્થાવસ્થામાં તીર્થકરે દેશના દે છે કે નહિ ? વળી દરેક તીર્થકરે છસ્થાવસ્થામાં પ્રાયે મૌન રહેતા હશે? તીર્થ કરે આહાર કરે છે તે માતા પિતાદિ દેખી શકે કે નહિ ? વળી તેઓના પાંચે કલ્યાણકોમાં નારકીના જીવોને સુખ ઉપજે છે? ઉત્તર-તીર્થકર છદ્મસ્થાવસ્થામાં દેશના આપી શક્તા નથી; પ્રાયે મૌન જ રહે છે. તીર્થકરોના આહારનિહાર કોઈ ચર્મચક્ષવાળો દેખી શકતા નથી; અને તેમના પાંચે કલ્યાણકાએ નારકીના જીવોને નરકના પ્રમાણમાં ઓછુંવતું સુખ ઉપજે છે. પ્રશ્ન ૫૦–નારકીના છના દુઃખનું વર્ણન, સર્વાર્થસિદ્ધ સુધીના તમામ દેવલેકના દેવના સુખનું વર્ણન; અને મોક્ષના અનુપમ સુખનું વર્ણન, તેમ જ સિદ્ધશિલાનું વાસ્તવિક સ્વરૂપ એ સર્વ સારી રીતે સમજાય તેવું ક્યા ગ્રંથમાં છે. ઉત્તર–એ સર્વ સમજવા માટે બહત સંઘયણી, બૃહતક્ષેત્રસમાસ ને દ્રવ્યપ્રકાશ વાંચવા. પ્રશ્ન પ૧–વૈતાઢય પર્વત ઉપર શાશ્વતા–અશાશ્વતા જૈન મંદિર અને જિનબિંબે છે કે નહિ? અશાશ્વતા મંદિરે ત્યાં હોય તે તેમાં વર્તમાન વીશીના તીર્થકરેની પ્રતિમાઓ હશે? વળી હાલના સમયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૩૩ : ત્યાં મુનિવરા, દેશવિરતિધર ત્રાવક્ર અને મૃત્રસિદ્ધાંતે હશે ! અહીં આપણને જેમ પીસતાલીરામની માન્યતા છે અને એને જ આધાર છે, તેમ ત્યાં શાની માન્યત! અને શાને આધાર હશે? કાળની ગણુના ત્યાં શુક્ર, વિદ, માસ વિગેરે અહીં પ્રમાણે જ હશે કે નહિ ? ઉત્તર—વૈતાદ્રય પર્વત ઉપર શાશ્વત ચૈત્ય તેના સિદ્દાયતન ફ્રૂટ ઉપર હોય છે. બાકી અશાતાં ત્યારે અહીંની જેમ હોય છે. અને તેમાં પ્રાયે વમાન ચાવીશીના તીર્થ કાની પ્રતિમાએ હોય છે. મુનિ, શ્રાવકા અને મુત્ર સિદ્ધાંત વિગેરે અહીં પ્રમાણે ત્યાં હોવાના સભવ છે; પર ંતુ તેની ચાક્કસ હીત વાંચવામાં આવી નથી. કાળની ગણના ત્યાં અહીં પ્રમાણે જ . ત્યાંથી રાજ્યાદિ તીથો હાલમાં વિદ્યાના અભાવને લીધે આવવાનો સંભવ ય છે. પ્રશ્ન પર-કુડીવિજય એ તિલાકનો જ વિભાગ છે ? એ ૬૧ર ભજન ઊંડી કરી છે તા અજન કયા સમજવા ? વિદ્યાધરા ત્યાંના જિનબિથ્થાના દર્શનાર્થે જઈ રાક ના વ્યતામાં રહેલા જિનબિખાના દર્શન કરી શકે કે ના ! ઉત્તર—કુબડીવિજય એ હિ»ાલાકના વિભાગ નથી; પરંતુ નવસા યેાજન પછીના સા યાજન અધાલાકમાં ગણેલા છે તેમાં છે; તે યાજન પ્રમાણાંગુલ સમજવા. અહિંના વિદ્યાધા ત્યાંના જિનબિંબનાં દર્શન કરવા વર્તમાનકાળે જઇ શકતા હાય એવા સભવ નથી; અને ત્યાંના વિદ્યાગ પણ વ્યતરાદિન! નગરીમાં રહેલા સાધતા બિમાનાં દર્શન કરી શકતા નથી; કેમકે ત્યાં જવાની તેમની શક્તિ નથી. પ્રશ્ન પ૩ – તદ્વીપના મનુષ્યોને યુગલીઆ મનુષ્યા કહીએ કે નહિં ! વળી તે ક્ષેત્રમાં તે અકમભૂમિના ક્ષેત્રામાં શુ ફેર છે ? ત્યાં ધાંધના વિચાર અને કલ્પવૃક્ષો માં કે નહિ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર–અંતરદ્વીપમાં વસનારા મનુષ્યો યુગલીયાં જ હોય છે. અને તે પણ અકર્મભૂમિ જ કહેવાય છે; શરીર, આયુષ્ય વિગેરેમાં ફેર છે; ત્યાં ધર્માધર્મનો વિચાર નથી; કલ્પવૃક્ષો છે. પ્રશ્ન પ૪–જંઘાચારણ, વિદ્યાચારણ લબ્ધિવાળા કાને કહીએ ? ઉત્તર–ચારણમુનિના બે પ્રકાર છે, જંઘાચાર અને વિદ્યાચારણ એ બન્ને ચારણ લબ્ધિવાળા હોય છે. વિદ્યાચારણ કરતાં જંઘાચારણની લબ્ધિ ઊંચ કોટીની હોય છે. પ્રશ્ન પપ-આપણું ભરત ક્ષેત્રમાં જ્યારે જ્યારે તીર્થકરે, ચક્રવર્તિ આદિ ઉપજે છે ત્યારે ત્યારે ઐરાવતમાં અને ધાતકીખંડ તથા પુષ્કરવરદીપના ભરત, ઐરવતમાંના ક્ષેત્રમાં પણ ઉપજતા હશે કે નહિ ? વળી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની ગણના પણ પૂર્વોક્ત ક્ષેત્રમાં અહીંના પ્રમાણે જ હશે કે નહિ ? વળી મહાવિદેહ સિવાય હુંડા અવસર્પિણી કાળ અઢીદ્વીપના બીજ દશે ક્ષેત્રોમાં હશે? હુંડા અવસર્પિણી કોને કહીએ ? અને તે કેટલા કાળે ફરી આવે? ઉત્તર—આપણા ભરતક્ષેત્ર પ્રમાણે જ પાંચે ભરત અને ઐરવામાં સમકાને તીર્થકર, ચક્રવર્તિઓ અને વાસુદેવ વિગેરે થાય છે; ઉત્સપિણી, અવસર્પિણી કાળ દશે ક્ષેત્રોમાં અહીં પ્રમાણે જ હોય છે, અને હુંડા અવસર્પિણ પણ દશે ક્ષેત્રોમાં વર્તે છે. હુંડા અવસર્પિણ કનિષ્ટ કાળને કહે છે અને તે અનંત કાળે ફરીને આવે છે. પ્રશ્ન ૫૬–શત્રુંજય અને ગિરનાર અનાદિ કાળથી છે કે નહિ? કેમકે શત્રુંજયને પ્રાયઃ શાશ્વત કહ્યો છે. ઉત્તર–શત્રુંજય તીર્થ પ્રાયે શાશ્વત હોવાથી અનાદિ કાળને અમુક અપેક્ષાએ કહી શકાય છે; ગિરનાર માટે તે સમજવું નહિ. પ્રશ્ન પ૭–સમાધિ મરણ થયા પછી જીવ અમુક ભવે મેલે જાય એ નિયમ હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૩૫: ઉત્તર—એક વાર સમાધિ મરણ થયા પછી વ અમુક કાળે માક્ષ જાય એવા નિયમ નથી. પ્રશ્ન ૫૮—સંવત્સરી પ્રતિક્રમણ વખતે સ્ત્રીએ ચૂલા, સંખારાના પ્રાયશ્ચિત્ત માટે જે જે પૈસા ભેગા કરે છે, તે શા ખાતે વપરાય ? જ્ઞાન ખાતે લઈ જઈએ તેા બાધ છે? ઉત્તર—એવી રીતે એકઠા કરેલા પૈસા જીવદયાના કામમાં વાપરવા તે વધારે યોગ્ય છે. જ્ઞાન ખાતે લઇ જવા તે ડીક જણાતું નથી. પ્રશ્ન ૫૯— આત્માના અસંખ્ય પ્રદેશ કહ્યા છે, તેા પ્રદેશ એટલે શું? તે રૂપી કે અરૂપી ? વળી આત્મપ્રદેશના ધન એટલે શુ? કહ્યું છે કે માછું જનાર જવા માટે મનુષ્ય ભવનું શરીરનુ જે માપ હાય છે, તેમાંથી છેલ્લે સમયે એક ભાગ બાદ કરી બે ભાગમાં આત્મ પ્રદેશના ધન ચાય છે; તેટલી જ અવગાહના આત્મપ્રદેશોની સિદ્ધશિલાએ સદાય રહે છે; તેા અવગાહના કાને ક્ઠીએ ? વળી તેનુ સમજાય તેમ સ્વરૂપ ક્ડી બતાવશે ? ઉત્તર—આત્માના અસંખ્ય પ્રદેશો એટલે વિભાગેા સમજવા, પર ંતુ તે જુદા પડી શક્તા નથી અને તે આત્માના જ વિભાગે હાવાથી અરૂપી છે. આત્મપ્રદેશના ધન થી એટલે આખા મનુષ્યશરીમાં રહેલા આ પ્રદેશો દરના પોલાણમાં દાખલ થઈને એક બીજા સાથે લગાલગ થઈ જાય છે, કે જેથી મનુષ્યશરીરની જે અવગાહના એટલે કે, લંબાઈ, પહેાળા ને ઊંચાઇ હોય તેમાં ૐ ભાગ પાલાણના હોવાથી તે ભાગ પુરાઈ જતાં ૐ ભાગની અવગાહના એટલે આત્મપ્રદેશાના થયેલા ધનની લંબાઇ પહેાળાઈ રહે છે. પ્રા ૬૦—ાણાંગી તે ાઢ્યાંગ એક જ છે કે નહિ ! વળી સમસ્ત શ્રુતજ્ઞાનને તેમ જ ચૌદે પૂના દાહ્યાંગમાં સમાવેશ થઈ જાય છે કે નહિ! અથવા તે। ચૌદ પૂર્વની કાંઇ વિશેષતા છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ : ૩૬ : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર-દ્વાદશાંગી અને દ્વાદશાંગ એક જ છે, તેમાં સમસ્ત બ્રુતજ્ઞાનને સમાવેશ થઈ જાય છે. ચૌદ પૂર્વ દ્વાદશાંગી પૈકી બારમા અંગનો એક વિભાગ છે, પરંતુ તેમાં ઘણી અપૂર્વ વસ્તુઓ હોવાથી તેની વિશેષતા કહેલી છે; એટલે જેને ચૌદપૂર્વી કહેવામાં આવે તેને દ્વાદશાંગીના પણ જાણકાર જ સમજવા. પ્રશ્ન ૬૧–ચર તિવી દેવોના વિમાન હંમેશાં કરતાં જ હોય છે, એથી એમને હેરાન થવાપણું નહિ હોય? તેમની પહોળાઈને ઊંચાઈ જે બતાવી છે તે જોજન કયા અંગુલના સમજવા ? ઉત્તર-ચર જોતિષીના વિમાન જગત સ્વભાવે તેના નિયમ પ્રમાણે ફરતા રહે છે, તેમાં તેમને કંઈપણ હેરાનગતિ નથી. તેમની પહોળાઈ ને ઊંચાઈ જે કહી છે તે પ્રમાણગુલના ભોજનની" સમજવી. પ્રશ્ર ૬૨–તારો ખરે છે તે આપણે શું માનવાનું છે ? ઉત્તર–જે શાશ્વત તારાઓ છે તે કદાપિ ખરતા જ નથી; આપણે તારા ખરતા દેખીએ છીએ અને કહીએ છીએ તે અગ્નિકાયના ભાસ્વર પુદ્ગલે છે. પ્રશ્ન ૬૩–અહિયાં જેમ વૃષ્ટિ થાય છે તેમ દેવલોકમાં થાય છે? વળી ત્યાં નદી, સરોવર, વાવ, કૂવા, આદિ ખરા કે નહિ? અને તેમાં રહેલું જલ શાશ્વત છે કે કેમ ? વળી ત્યાં વાયુ, અગ્નિ અને જુદા જુદા વૃક્ષોનું ઉત્પન્ન થવું ખરું કે નહિ ? ત્યાંના દેવો આહાર શાન અને શી રીતે કરતા હશે ? એમને અશાતા વેદની ઉપજે છે કે નહિ ? વળી તેઓ નિદ્રા લેતા હશે કે નહિ ? આપણે અહિં કાલની ગણના ચર તિથીના આધારે કરીએ છીએ, ત્યાં કાલની ગણના કેવી રીતે હશે? વળી ત્યાં જિનબિંબો અશાશ્વતાં ખરાં કે નહિ ? ઉત્તર–દેવલોકમાં તેમ જ અધોલેકમાં ભુવનપત્યાદિકના ભુવન વિગેરેમાં જલવૃષ્ટિ હોતી નથી. નદી, સરોવર, કૂવા હોતા નથી; વાવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૩૭: હેય છે, તેમાં જલ કાયમ રહે છે. જો એવે છે ને નવા ઉત્પન્ન ધ છે. વાયુ ચૌદ રાજલોમાં પિલાણવાળી તમામ જગ્યાએ હોય છે બદર અને માત્ર મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે; દેવલોકમાં કલ્પવૃક્ષો હોય છે. પ્રાપ્ય બીજ ક્ષોનો સંભવ નથી. કમલો હોય છે. દેવોને કવલાવાર હતો નથી, ત્યારે આહારની ઈચ્છા થાય ત્યારે લેમવડે અનુકૂલ પુદ્ગલે સંચરે છે, એટલે તેમને માહાર હોય છે. અને તેથી તેમને તૃપ્તિ થાય છે; દેવાને પ્રાયે મનુષ્યાદિનો જેવા અશાતા વદનાને ઉદય હોતો નથી. દેવો મનુષ્યની જેમ નિદ્રા લેતા નથી; પરંતુ તેમને નિનો ઉદય હેાય છે ખરો. મનુષ્ય ક્ષેત્રની બહાર સર્વત્ર કાળની ગણના મનુષ્ય ક્ષેત્રના ચર જોતિષીને આધારે જ છે. દેવલોકમાં અશાશ્વતાં જિનબિબે હતાં નથી. પ્રશ્ન ૬૪–શાશ્વતા પદાર્થોનું સ્વરૂપ અટકીપના નકશાની હકીક્ત નામના પુસ્તકમાં જણાવ્યું છે, પણ અલ્પાપણાથી તેમાં સર્વથા સમજી શકાતું નથી; તો સહેલાઈથી સારી રીતે બરાબર સમજાય એવાં કયા કયા પુસ્તક છે ? ઉત્તર–શાધના પદાર્થો વિગેરેનું સ્વરૂપ સમજવા માટે તે બુક જ સહેલી છે; વધારે ભણવા માટે બૃહત્ સંગ્રહણી, બહત ક્ષેત્રસમાસ, લેક્ટ્રકાશ અને તાર્યાધિગમ વિગેરે વાંચવા. પ્રશ્ન ૬૫–દુવિહારના પચ્ચખાણમાં જીરૂ અને અજમે ખપે, એમ પચ્ચકખાણ ભાવમાં કહ્યું છે, પણ કેટલાક કહે છે કે ન ખપે, તો આપ વિશે આધાર શાને લેવો ? ઉત્તર–પચ્ચકખાણ ભાવમાં કહ્યા પ્રમાણે વર્તવું યોગ્ય લાગે છે. પ્રશ્ન ૬૬- મન જડ વસ્તુ છે. પણ ક્રિયાને પ્રેરવામાં અને આત્માને બંધ તેમ જ મેક્ષ આપવામાં, પ્રબળ સાધનરૂપ છે; તો જડ છે છતાં એનામાં એવી અજબ શક્તિ રહી છે તેનું શું કારણ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : પ્રશ્નોત્તર રસધાર ઉત્તર–મન પૌદ્ગલિક છે, પરંતુ તે જે કાંઈ કરી શકે છે, તે આત્માના ભળવાથી જ કરી શકે છે, એનું એકલાનું કંઈ બળ નથી. પ્રશ્ન ૬૭–પ્રવચન એટલે શું ? કૃત અને પ્રવચન એક જ વસ્તુ છે કે જુદી ? ઉત્તર–પ્રવચનના અનેક અર્થો થાય છે. શ્રત અને પ્રવચન એક જ છે એમ કહેવાય. અને શ્રત એટલે શાસ્ત્ર અને પ્રવચન એટલે શાસનસંધ પણ કહેવાય. પ્રશ્ન ૬૮-અનંત એટલે કદી કાળે જેનો અંત નહિ એ શબ્દાર્થ થાય છે, પણ કેટલીક બાબતમાં અંત ઘટી શકે છે તેનું શું કારણ? અંત ઘટી શકે તે તેને અનંત કેમ કહીએ ? જેમકે કઈ જીવ આવેશમાં એવું કર્મ બાંધી દે છે. કે એને અનંત સંસાર બંધાય છે, પરંતુ તે પણ પાછા ઠેકાણે પડે છે, તે આમાં અનંત સંસાર કહ્યો છતાં પાછો મેક્ષગામી થઈ જાય છે, ત્યારે અનંતસંસારી તેને કેમ કહીએ ? ઉત્તર-અનંતા નવ પ્રકારનાં છે, તેમાંના પ્રથમનાં સાત પ્રકારનાં અનંતાને અંત આવવાથી જ આઠમું અનંતું બની શકે છે. અનંત પણ એક પ્રકારની અતિશય મોટી સંખ્યાવાચક સમજવું. તમે એક પ્રકારના અનંતાની વાત કરી છે, પણ એવી અનેક બાબત છે કે જેમાં અનંત કહ્યા છતાં અંત આવે છે, અને નિગેદ, કાળ, અલક, વિગેરે એવા અનંતા છે કે જેને કેઈ કાળે અંત આવતું નથી. પ્રશ્ન ૬૯–આલાપ ને સંતાપને અર્થ શું ? ઉત્તર–આલાપ એટલે એક વાર બોલવું અને સંતાપ એટલે વારંવાર બેલિવું, આ અર્થ સમકિતના સડસઠ બેલની સજઝાયમાં છે. પ્રશ્ન ૭૦–સમકિતવાન, અન્યદર્શનીના મંદિરાદિકને ઉદ્ધાર વિના આસક્તિએ કરાવી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૩૯ : તર–સમક્તિવાન રાજા અને મંત્રી વિગેરે અન્ય દર્શનીના મંદિરનો પણ ઉદ્ધાર અમુક પ્રકારની ફરજને અંગે કરે છે, તે તેથી તેને બાધ આવતું નથી. પ્રશ્ન ૭૧–બીજા અપૂર્વકરણને પ્રાપ્ત કરી તરત જ પાછા હઠેલે તેમ જ ચેથા અંતરકરણમાંથી પડેલ વ ઉત્કૃષ્ટ કેટલી મુદત મોક્ષ પામી શકે? ઉત્તર–બીજુ અપૂર્વકરણ કર્યા પછી કોઈ જીવ પાછો હઠત જ નથી, પરંતુ અનિવૃત્તિwણ કરી સમક્તિ પામે છે. અંતરકરણ તે શું કરણ નથી, પણ અનિવૃત્તિકરણનો જ છેવટને ભાગ છે; એ ત્રણ કરણ કર્યા પછી સમક્તિ પામીને જે જીવ પ્રતિપાતી થાય છે, તે છે . વધારેમાં વધારે અર્ધપુગલપરાવર્તન કાલની અંદર મોક્ષ પામે છે. પ્રશ્ન ૭૨–તિર્યંચ પતિને મૃત અને મતિ બને જ્ઞાન ઘટી • શકે છે કે એકલું મતિજ્ઞાન જ ઘટે? ઉત્તર–તિર્યંચ પંચેંદ્રિયને ચોથું અને પાંચમું ગુણઠાણું પ્રાપ્ત થતું હેવાથી તેને મતિ અને શ્રુતજ્ઞાન બને તેવાં જોઈએ. પ્રશ્ન ૭૩–મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ એમ બે વિભાગ છે, તે પૂર્વ મહાવિદેહના મનુ, તીર્થ કર આદિ, પશ્ચિમ મહાવિદેહમાં અને પશ્ચિમના પૂર્વ મહાવિદેહમાં જતા આવતા હશે કે નહિ? મહાવિદેહ ક્ષેત્રની બત્રીશ વિજય કહેવાય છે, તે વિજય એટલે શું? ઉત્તર–મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા મનુષ્યો વિગેરે એક વિજયમાંથી બીજી વિજયમાં ૫ણ જજ શક્તા નથી, તો પૂર્વ મહાવિદેહમાંથી પશ્ચિમ મહાવિદેહમાં તે શાના જ જાય? વિજય એ મહાવિદેહ ક્ષેત્રના ચડીને છતવા લાયક પડેલા વિભાગનું નામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૭૪–લિપી એટલે શું? ઋષભદેવ સ્વામીએ પોતાની પુત્રીને અઢાર લિપી શીખવી છે, તેનાં જુદાં જુદાં નામ છે ? વળી અત્યારે એમાંની કેટલી વિદ્યમાન હશે ? કાળે કરી અઢારમાં વધારે ઓછી હોવાપણું ખરું કે નહિ ? ઉત્તર–પ્રભુએ બતાવેલી અઢાર લિપીના નામ અનેક જગ્યાએ કહેલાં છે, લિપી અક્ષરોની આકૃતિનું નામ છે; એ અઢારમાંથી અત્યારે કેટલી વિદામાન છે, તે હું કહી શકું તેમ નથી. અઢારથી ઓછી વસ્તી હોય છે, તેમ જ તેના પેટા ભેદ પણ ઘણા પડી શકે છે. પ્રશ્ન ઉપ–કટાસણું અને મુહપત્તિનું કેટલું માપ હોવું જોઈએ? ઉત્તર–કટાસણાનું માપ પોતે પલાંઠી વાળો બેસી શકે તેટલું સમજવું અને મુહપત્તિનું પિતાની એક વેંત અને ચાર આંગલ અથવા સેલ આંગલનું સમજવું. પ્રશ્ન ૭૬–શુભ ખાતાની રકમ ધર્મ સંબંધીના સર્વ કામમાં ખરચી શકાય છે, એમ આચાર્ય મહારાજ કહે છે, તો તે રકમ ગૃહસ્થ રચેલાં સ્તવનો, પદો વિગેરે છપાવી પ્રસિદ્ધ કરી લાભ આપવામાં વાપરી શકાય ? ઉત્તર–શુભ ખાતાનું દ્રવ્ય તમે જણાવેલ બાબતમાં વાપરવામાં બાધ જણાતો નથી. પ્રશ્ન ૭૭–આગામી ચોવીશીના પહેલા તીર્થકર ક્યા આરામાં અને ક્યારે થવાના છે? અને તેમનું નામ શું છે? ઉત્તર–આવતી ઉત્સર્પિણીના ત્રીજા આરાના (૮૯) પક્ષ ગયા પછી પ્રથમ નરકમાંથી આવીને શ્રેણિક રાજાને જીવ પદ્મનાભ નામે તીર્થકર થવાના છે. તે માતાના ગર્ભમાં તે વખતે ઉત્પન્ન થશે. પ્રશ્ન ૭૮–બાદર અગ્નિ મનુષ્યક્ષેત્રમાં જ હોય એમ કહેલ છે, તે વિજળી, વરસાદ, ગજરવ વિગેરે મનુષ્યક્ષેત્રની બહાર હોય કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર સંધાણ : ૪૧ : ઉત્તર—મનુષ્યક્ષેત્ર ૪૫ લાખ યાજન પ્રમાણ લાંબુ અને પહાળુ છે; તેની બહાર બાદર અગ્નિકાય નથી; તેમ જ વિજળી, વરસાદ, ગČરવ વિગેરે પણુ હેાતા નથી. જુએ બૃહત્ સ ંગ્રહણી ગાથા (૨૫૬) પ્રશ્ન આપણે દેખીએ છીએ તે સૂ, ચંદ્રાદિ પોતે જ છે કે તેમનાં આકાશમાં રહેલાં વિમાને છે ? ઉત્તર——આપણે દેખીએ છીએ તે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, એ પાંચ પ્રકારના જ્યોતિષીઓના ચર (કાયમ ફરતા) વિમાને જ છે; તેના સ્વામી સૂર્ય-ચાદિ તેની અંદર રહેલા હાય છે; તે આપણી નજરે પડી શકતા જ નથી. પ્રશ્ન ૮૦—મેાક્ષસ્થાનમાં દરેક સિદ્ધની અવગાહના છેલ્લા મનુષ્ય ભવના શરીરના ૐ ભાગની હાય છે, એમ કહે છે તે અરૂપી એવા સિંહની અવગાહના શી રીતે ઘટી શકે? ઉત્તર-અરૂપી આપણા ચચક્ષુની અપેક્ષાએ છે; સર્વજ્ઞા તેને આત્માવર્ડ જોઈ શકે છે. તે સિદ્ધના જંત્રા જે અહીં અસખ્યાત પ્રદેશમાં વ્યાપીને છેલ્લા ભવમાં રહેલા હતા તેના 3 ભાગની અવગાહના ત્યાં રહે છે; એ માત્ર રૂપી આત્મપ્રદેશ જ છે. પ્રશ્ન ૮૧—કાઇ મુનિ કે આચાર્યને પત્ર લખતાં પ્રારંભમાં ૧૦૮ કે ૧૦૦૮ નું વિશેષણ લખાય છે તે યોગ્ય છે ? ઉત્તર—એ વિશેષણ ગુણાની સંખ્યાવાચક છે; આપણે તેટલા ગુણા તેમનામાં હોવાની સભાવના કરીને લખી શકીએ. પ્રેમ ૮૨-નવકારવાળી ગણી રહ્યા પછી આંખે અડાડવામાં આવે છે તેનું શું કારણ ? ઉત્તર ગેમાં નવકારવાળીનુ બહુમાન તેમ જ પૂજ્યપણું' સચવાય છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૪૨ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૮૩–સૂર્ય, ચંદ્રના ગ્રહણ વખતે આપણે શું શું વર્જવાનું છે? ઉત્તર–એ વખતે દેવદર્શન ન કરવાં (દેરાસરે બંધ રાખવાં), પ્રતિક્રમણદિ ધર્મક્રિયાઓ ન કરવી, ખાવું નહિ, સ્ત્રી સેવન ન કરવું, ગ્રહણની છાયા નીચે હરવું ફરવું નહિ; શાસ્ત્રાધ્યયન, પઠન, પાઠન ન કરવું; ઇત્યાદિ અનેક બાબતે વયે કહેલ છે, કારણ કે આ વખતે વાતાવરણ બહુ કલુષિત થઈ જાય છે. પ્રશ્ન ૮૪–બંડી, ગંજીફરાક વિગેરે અશુદ્ધ હોય તો તે પહેરીને દેવગુરુનાં દર્શનાદિ ક્રિયા થઈ શકે કે નહિ? ઉત્તર–અશુદ્ધ વસ્ત્રથી દેવગુરુનું દર્શનાદિ ન કરવું તે યોગ્ય છે, છતાં કદી દર્શન કરાય, પણ પૂજન કે સામાયિક, પ્રતિક્રમણદિક તે ન જ થાય. પ્રશ્ન ૮૫-ઘરની નજીક કેઈનું મરણ થયું હોય ત્યારે તેનું મૃતક પડ્યું હોય ત્યાં સુધીમાં શું શું ક્રિયા ન થઈ શકે? ઉત્તર–સામાયિક, પ્રતિક્રમણ, પઠન, પાઠનાદિ ન થાય. પ્રશ્ન ૮૬–-સ્થાપનાચાર્યને અડવાથી દોષ લાગે? ઉત્તર–અશુદ્ધ વસ્ત્ર કે શરીરે અડવાથી દેષ લાગે. પ્રશ્ન ૮૭–દૂધમાં બાંધેલા લોટથી કરેલાં ઢેબરાં, ભજીયાં, પુરી વિગેરે વાસી ગણાય ? ઉત્તર–જરૂર ગણાય. દૂધે બાંધવાથી તે વસ્તુ સાથે બીજાને અડવામાં વાંધો નથી, પરંતુ રાત્રી રહે તો વાસી થાય જ છે. પ્રશ્ન ૮૮-છાશથી કે દૂધથી બાંધેલા લોટનાં બનાવેલાં ઢેબરાં વિગેરે તથા ધાણા મરચાં વિગેરે નાખેલ હોય અને પાણી નાખ્યા સિવાય બનાવેલ હોય તેવું શાક બીજે દિવસે વાપરી શકાય ? . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૪૩ : ઉત્તર-વાપરી ન શકાય, વાસી ગણાય છે. પ્રશ્ન ૮૯–દૂધપાક, બાસુદી, શિખંડ ને ધોળો હલવો બીજે દિવસે વાપરી શકાય? ઉત્તર–ન વાપરી શકાય, વાસી ગણાય, ધૂળે હલવો તે તે જ દિવસે પણ વાપરી ન શકાય. પ્રશ્ન ૯૦–બરફ કૃત્રિમ અને અકૃત્રિમ બંને અભક્ષ્ય છે? ઉત્તર–અને અભક્ષ્ય છે. પ્રશ્ન ૯૧–પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં વિસ્તારવાળાને બદલે સંક્ષિપ્ત અતિચાર બોલી શકાય? . ઉત્તર-સંક્ષિપ્ત અતિચાર છપાયેલા છે. તે બેલી શકાય. પ્રશ્ન હર–ન્યાય, નીતિ, પ્રમાણિકપણું એ એકાર્યવાચક શબ્દો છે કે એમાં કંઈ તફાવત છે? ઉત્તર–પવાથી શબ્દો છે, તેમાં કેટલાક ફેરફાર પણ છે, ન્યાય સાચે તોલ કરે તે કહેવાય છે; નીતિ સદ્દવર્તન સુચવે છે, પ્રમાણિકપણું ધંધાને અર્થે રાખવાનું છે; એમ ત્રણ શબ્દનો ઘણે વિસ્તાર જુદો જુદો થઇ શકે છે. પ્રશ્ન ૯૩ વીરપ્રશ્નનું ભાષાંતર થયેલું છે? થયું હોય તો ક્યાં મળે છે? ઉત્તર–વણું કરીને ભાષાંતર થયું છે, એમ જાણવામાં છે, પરંતુ અત્યારે કયાં મળે છે, તે યાદ ન હોવાથી, કહી શકાય તેમ નથી. તજવીજ કરવાની જરૂર છે. પ્રશ્ન ૯૪–ાક્ષિણ્યતા ગુણને સરલ, અર્થ શું થાય છે? ઉત્તર-દક્ષિણયતા ગુણ મબીરતાસૂચક છે, કોઈને દુઃખ લાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૪૪ : પ્રશ્નોત્તર રસધારા તેવું વચન ન કરવું, પિતાને હાનિ થતી હોય તે સહન કરવી, અને તેને ઉચ્ચાર પણ બીજે ન કાઢવો તે ખરી દાક્ષિણ્યતા છે. પ્રશ્ન ૯૫–વિવેક અને જ્ઞાન એ બેમાં શું ફરક છે ? ઉત્તર–બહુ ફેર છે, જ્ઞાન ભણવા-ગણવા માત્રને કહે છે, વિવેક તો તેનાથી બહુ ઉચ્ચ કોટીને ગુણ છે, વિવેકી જ ખરો જ્ઞાનનો ઉપયોગ કરી શકે છે; અવિવેકી જ્ઞાનને દુરુપયોગ કરે છે. પ્રશ્ન ૯૬ જિનબિંબો વસ્ત્રયુક્ત ભરાવવામાં શું દોષ છે? ઉત્તર– જિનબિંબ ભરાવવાની પ્રવૃત્તિ ભરત ચક્રવર્તિથી શરૂ થયેલ છે, મૂલથી જ આપણું જિનબિંબો, વસ્ત્રાલંકારરહિત જ બનાવવાનું વિધાન છે; પૂર્વ પુરુષોએ તે પ્રમાણે જ માન્ય કરેલ છે, એટલે તેમાં ફેરફાર કરી શકાય નહિ. પ્રશ્ન હ૭–અલકમાં સ્થાવર જીવે હોય? ઉત્તર–ન હોય, માત્ર આકાશ સિવાય કે દ્રવ્ય ન હોય. પ્રશ્ન ૯૮–મનાવણું અને મનના પર્યાય રૂપી કે અરૂપી? રૂપી હેય તે તેને અવધિજ્ઞાની જેઈ શકે? જોઈ શકે તો પછી અવધિજ્ઞાન ને મન:પર્યવજ્ઞાનમાં શું ફેર? ઉત્તર–મવર્ગણાને મનના પર્યાયરૂપી છે, તેને વિશિષ્ટ અવધિજ્ઞાની જોઈ શકે છે. બધા જોઈ શકતા નથી. અવધિજ્ઞાન વિષય મન:પર્યવ જ્ઞાન કરતાં ઘણો વધારે છે; સર્વાર્થસિદ્ધના દેવા આખો લેક તેમાં રહેલા સર્વ રૂપી પદાર્થો જોઈ શકે છે, તેના મનથી કરેલા પ્રશ્નોના ઉત્તર કેવળી દ્રવ્ય મનથી આપે છે, તે ત્યાં રહ્યા છતાં જોઈને સમજી શકે છે; મન:પર્યવજ્ઞાનની વિશેષતા એ છે કે તેના સ્વામી અપ્રમત્ત મુનિ છે, તેને વિષય મનુષ્યક્ષેત્ર માત્ર છે; વળી તે જ્ઞાનને દર્શનની અપેક્ષા નથી, એટલે પશમરૂપ પ્રકાશ ઘણે અને ક્ષેત્ર નાનું હોવાથી મનના પર્યાયને વિશેષ સ્પષ્ટપણે જોઈ શકે છે, તે તેની ખાસ વિશેષતા કહેલી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૪૫; પ્રશ્ન ૯૯—સામાયક કે તપસ્યા અમુક મુદતમાં કરવાનું નિર્ણીત કર્યુ હોય, પર ંતુ શારીરિક કારણથી તે મુદ્દતમાં બની ન શકે તે તેને બદલે બોજું કાંઈ કરાય ? અથવા તેને બદલે બીજો કરે તે! ચાલી સકે? ઉત્તર—મુદ્દતસર ન બની શકે તે। ત્યાર પછી પણ તેટલાં સામાયક કરી દેવાં, અને તપસ્યા પણ કરી દેવી; તેને બદલે બીજું શા માટે કવું ? મુદત ચૂક્યા બાબત ગુરુ પાસે આલેષણા લેવી; બીજાનું કરેલુ તેા ગણાય જ નહિ. પ્રશ્ન ૧૦૦—વીરપ્રભુનું નિર્વાણ ક્યારે થયું ? અને ગૌતમસ્વામીને વલજ્ઞાન ક્યારે થયું ? ઉત્તર—વીરપ્રભુનું નિર્વાણ આસા વદ -))ની પાછલી રાત્રીએ થયું છે, અને ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ખેસતા વર્ષોંની સવારે શર્માને પ્રતિખાધ કરવા ગયા હતા ત્યાંથી પાછા આવતાં માર્ગોમાં સૂર્યોદય પછી થયેલ છે. કલ્પસૂબાધિકામાં ૨૯ મા ર્વાસિદ્ધ મુહૂતૅ વીરપ્રભુ નિર્વાણ પામ્યાનું કુંડલ છે; એટલે ચાર ઘડી રાત્રી બાકી હતી ત્યારે થયાનું સમજવું. પ્રશ્ન ૧૦૧-—એ બન્ને કલ્યાણકનું આરાધન ક્યારે કરવું? ઉત્તર-મહાવીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક દિવાળોની રાત્રે આરાધવું; ( દીવાલી લેાકા કરે ત્યારે કરવી એમ કહેલ છે. ) ગૌતમસ્વામીનું જ્ઞાનક્યાણુક બેસતા વર્ષોંની સવારે સૂર્યોદય પછી આરાધવું. પ્રશ્ન ૧૦૨—ાઈ સંબંધીના અત વખતે તેને નિમિત્તે ધમા માં વાપરવા તરીકે અમુક રકમ કહેવામાં આવે છે; પરતુ તે વખતે તેને શુદ્ધિ ડાય છે તે કેટલાકને “ હુ` હવે મરી જઈશ " એવા વિચાસ્થા ખેદ થાય છે; તેા તે કહેવું ઠીક છે કે કેમ ? ઉત્તર—સાંભળનારને ખેદ જેવુ જણાય તે ન કહેવું; બાકી શુદ્ધિમાં હોય ત્યારે જ કહેવું શ્રૃતિ છે, માટે વિવેકપૂર્વક વર્તવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ : ૪૬ :: પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૧૦૩—જેને ઘેર જન્મનુ કૅ મરણનું સૂતક હોય, તેના ઘરના ગાય, ભેંસનું દૂધ કેટલા દિવસે મુનિ વહેારી શકે ? તેનું સૂતક કેટલું ગણવુ' ? ઉત્તર—ઘરમાં જેટલા દિવસ સૂતક ગણાય તેટલા દિવસ સુધી તેના ધરના ગાય, ભેંસનું દૂધ પણ મુનિ વહારી ન શકે. ગૃહસ્થ ગાય, ભેંસ બીજી જગ્યાએ રાખે ને દૂધ દોવરાવે તે મુનિ વહેોરી શકે. પ્રશ્ન ૧૦૪ ધર્મના દાનાદિ ચાર પ્રકાર કહ્યા છે, તેમાં ઉજમણામાં કે ઉપધાન વિગેરેમાં દ્રવ્ય વપરાય તે ક્યા પ્રકારના ધર્માંમાં ગણાય ? ઉત્તર-એને સમાવેશ દાનધમાં થાય, એમ મારું માનવુ છે. પ્રશ્ન ૧૦૫ ઋતુવતી સ્ત્રી હાલમાં સૂતરનાં કાં વસ્ત્રોને અડે છે, તેને ધાયા વિના બીજા વાપરે છે તેાતે દોષપાત્ર છે કે કેમ ? રેશમનાં વસ્ત્ર વપરાય કે નહિ ? ઉત્તર—પ્રગટપણે દોષપાત્ર છે, માત્ર ઊનનાં વસ્ત્ર માટે બાધક નથી; રેશમનાં વસ્ત્ર માટે ખાસ જાણવામાં નથી, બાકી ન વાપરવાં તે યુક્ત છે. પ્રશ્ન ૧૦૬—રાત્રે તિવિહારવાળા અણુાહારી પદાર્થ પાણી સાથે વાપરી શકે? ઉત્તર—વાપરી ન શકે, પાણી સાથે અણુાહારી પદા વાપરે તે આહારી ગણાય; ચઉવિહાર કરીને પછી વાપરી શકાય. પ્રશ્ન ૧૦૭—તી કરા ત્રણ જ્ઞાન સાથે માતાના ગર્ભમાં આવે છે, તે ત્રણે જ્ઞાન ઉચ્ચકાટીનાં હોય છે કે મધ્યકાટીનાં હોય છે? ઉત્તર—ઉચ્ચકાટીનાં હોતાં નથી, એ ત્રણે જ્ઞાન ઉચ્ચક્રાટીનાં તે મનુષ્યપણામાં જ પ્રાપ્ત થાય છે. તીર્થંકર તા દેવભવમાં જેટલા પ્રમાણમાં ત્રણ જ્ઞાન હોય તેટલા પ્રમાણમાં લઈને આવે છે, તેથી બધા તીર્થંકરાને એ ત્રણે જ્ઞાન પણ સરખાં હોતાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૪૭: પ્રશ્ન ૧૦૮–નીર્થકરને દીક્ષા સમયે મન:પર્યવ જ્ઞાન થાય છે, તે વિપુલમતિ હોય કે ત્રાજુમતિ હેય? ઉત્તર–એ બે પ્રકારમાંથી કેવું હોય તેની સ્પષ્ટતા જાણી નથી, પરંતુ આવેલું જતું નથી તેથી વિપુલમતિ સંભવે છે. પ્રશ્ન ૧૦૦-નીર્થકર વરસીદાન આપે છે ત્યારે સેનામહેર આપે છે કે બીજું પણ આપે છે? ઉત્તર–સેનામહોર, રૂપીઆ, અન્ન, વસ્ત્ર, હાથી, ઘોડા વિગેરે જે માગે તે આપે છે. પ્રશ્ન ૧૧૦–વરસીદાન માટે બધું દિવ્ય દેવો ક્યાંથી લાવે છે? . ઉત્તર–એ વિષે કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં વિસ્તારથી વર્ણન કરેલું છે, તે વાંચે. તમે ઘણું વાર તે સાંભળ્યું પણ હશે. પ્રશ્ન ૧૧૧-દીક્ષા વખતે તીર્થકરને ખભે દ દેવદૂષ્ય વસ્ત્ર મૂકે છે, તે બધા તીર્થકરને કયાં સુધી રહેલ છે? ઉત્તર–વીરપ્રભુને એક વર્ષ ઝાઝેરું અને બીજા ત્રેવીસ તીર્થકરોને નિવાણુ પામતા સુધી રહેલ છે, એમ સપ્તતિશતસ્થાન પ્રકરણમાં કહેલ છે. ઋષભદેવને એક વર્ષ રહ્યાનું કોઈ સ્થળે કહેલ છે, પણ તેનું કારણ જણાવેલ નથી. પ્રશ્ન ૧૧૨–વીર પ્રભુનું ને અષભદેવનું દેવદૂબ ગયા પછી તેમને શારીરિક દેખાવ બિભત્સ લાગતો નહિ હોય? ઉત્તર–તીય કરના અતિશવડ તેઓ બિભત્સ લાગતા નથી; સુંદર જ લાગે છે, એમ કહેલ છે. પ્રશ્ન ૧૧૩–તીર્થકર નામકર્મ બાંધવું અને નિકાચિત કરવું એ બન્ને વાત એક જ છે કે જુદી છે? ; . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૪૮: પ્રશ્નોત્તર રસધાર ઉત્તરએક નથી; તીર્થકર નામકર્મ તે ઘણું ભવ અગાઉ પણ બાંધે છે; અને તે કોઈ જીવને મિથ્યાત્વાદિ કારણથી વિલય પણ જાય છે, નિકાચીત તે પાછલા ત્રીજે ભવે જ કરે છે અને પછી તે તીર્થકર થાય જ છે. પ્રશ્ન ૧૧૪–નવપદજીની પૂજામાં કહ્યું છે કે-ત્રીજે ભવ વર થાનક તપ કરી જેણે બાંધ્યું જિન નામ-આ પ્રમાણે કૃષ્ણ કે શ્રેણિકરાજાએ, ત્રીજે ભવે તપ કર્યાનું જણાતું નથી તે શી રીતે બાંધ્યું ? ઉત્તર–તપ શબ્દથી તમારું લક્ષ બાહ્ય તપ ઉપર જાય છે, પરંતુ તેમણે અભ્યતર તપ, વિનય, વૈયાવચ્ચ આદિ કરેલ છે; અને તેથી તીર્થકર નામકર્મ બાંધ્યું છે; શ્રેણિકે નિકાચિત કર્યું છે અને કૃષ્ણ તે હવે નરકમાંથી નીકળી મનુષ્ય થશે તે ભવમાં નિશ્ચિત કરવાનું છે. તેમને નેમિનાથજીના ૧૮૦૦૦ મુનિને વંદન કર્યું ત્યારે તીર્થકરનામકર્મ બાંધ્યું છે; શ્રેણિક રાજાએ વીરપ્રભુની ભક્તિથી બાંધ્યું છે. પ્રશ્ન ૧૧પ-રાવણે તીર્થકર નામકર્મ અષ્ટાપદ પર પ્રભુભક્તિથી બાંધ્યું છે, ત્યાં નિકાચિત કર્યું છે કે નહિ? ઉત્તર–નિકાચિત કર્યું નથી. નિકાચિત તો ચૌદમે ભવે તીર્થકર થવાના છે, તેની અગાઉના ત્રીજે ભવે કરશે. પ્રશ્ન ૧૧૬–તીર્થ કરનામકર્મ મુનિ પણામાં નિકાચિત કરે એ અથવા ક્ષાયિક સમક્તિી કરે એવો નિર્ણય છે? ઉત્તર–એવો નિર્ણય નથી; શ્રેણિક રાજાની જેમ ગૃહસ્થપણુમાં પણ નિકાચિત કરી શકે. પ્રશ્ન ૧૧૭–વીરપ્રભુના શાસનમાં નવ જણે તીર્થકર નામકર્મ બાંધ્યાનો ઉલ્લેખ છે, તેમણે નિકાચિન કર્યું છે? ઉતર–બધાએ નિકાચિત કર્યું નથી; નિકાચિત તો તીર્થકર થવાના હશે ત્યારે તેની અગાઉ ત્રીજા ભવે કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર સધાર! : ૪૯ : પ્રશ્ન ૧૧૮—ગણધર। દ્વાદશાંગી કષ્ટ શક્તિથી રચે છે? અને સ ગણુધી સખી રચે છે કે તેમાં કકાર હાય છે? વળી રચે છે એટલે શું સમજવું? ઉત્તર-ગણુવરને તે તીર્થંકર પાસેથી ત્રિપદી સાંભળતાં જ ગણધરનામકર્મના ઉદયથી અપૂર્વ ક્ષયાપામાગે છે; એટલે તરત જ તેને શ્રુતજ્ઞાનને પૂર્ણ બાધ થઈ જાય છે; અને તે બધાય દ્વાદશાંગી રચે છે. તેમાં ભાવ સરખા હાય, શબ્દરચના એકસરખી ન હોય. ચે છે. એટલે-અક્ષરાનુક્રમે હૃદયમાં-મનમાં ગેાડવાઇ જાય છે. લખતા કે લખાવતા નથી. પ્રશ્ન ૧૧૯ ગણધરના શિષ્યા તા ગણધર પાસેથી મુખદ્રારા સાંભળીને દ્વાદશાંગીના અભ્યાસી થાય છે; તે બધાને બાધ સરખા થતા અંગે કે તેમાં તરતમતા છે ? ઉત્તર--અક્ષરોધ સરખા ડ્રાય છે, પણ મતિજ્ઞાનને અનુસારે અ બાધમાં છડાણ વડીઆ લાબે છે; એક કરતાં ભીષ્નને અનતગુણે ખાધ પણ હાય છે. પ્રશ્ન ૧૨૦—સલબ્ધિસપન્ન કાને કહીએ ? ગણુધરે અને ચૌદ પૂર્વધરાસ લબ્ધિસ ંપન્ન ન હોય ? ઉત્તર---ગધરા સન્ધિસ ંપન્ન ડ્રાય, બધા ચૌદ પૂર્વાંધા સવિશ્વસ'પન્ન ન હોય. પ્રશ્ન ૧૨૧—ગણધરની ગતિ શું થાય ! ઉત્તર—સ ગધરા તદ્ભવે જ માક્ષે જાય. પ્રશ્ન ૧૨૨-ગૌતમવામી વિગેરે મોટા ગણધ। છતાં, વીપ્રભુએ પેાતાની પાટે સુધર્માસ્વામીને ક્રમ સ્થાપ્યા ? . ઉત્તર——નવ ગુણધરા તા પ્રભુની યાત્તીમાં નિર્વાણ પામ્યા હતા અને ગૌતમ ગણધર પેાતાના નિર્વાણ પછી તરત જ કેવલજ્ઞાન પામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૫૦ : પ્રશ્નોત્તર રસધાર વાના છે, એમ પ્રભુ જાણતા હતા અને શાસન ચલાવવાનું કામ છસ્થનું છે, તેથી સુધર્માસ્વામીને દીર્ધાયુથી જાણી તેને પોતાની પાટ પર સ્થાપ્યા હતા, પ્રશ્ન ૧ર૩–મન:પર્યવજ્ઞાની પિતાના અને અન્ય જીવોના કેટલા ભવે દેખે ? અને તેમની ગતિ કઈ હોય ? ઉત્તર–મન:પર્યવજ્ઞાનને ખાસ વિષય મનના પર્યાય જાણવાનું છે, ભ જાણવાને વિષય અવધિજ્ઞાનને છે; તેથી અવધિજ્ઞાન સહિત જે મન:પર્યવજ્ઞાન પામ્યા હોય તો ભલે દેખે, તે સંખ્યાતા, અસંખ્યાતા દેએ સર્વ જીવ માત્રના દેખે એમ સમજવું નહિ; જે પૂછે તેના વિચારવાથી દેખે. મનઃ પર્યવજ્ઞાન બે પ્રકારનાં છે; વિપુલમતી અને ત્રાજુમતિ. તેમાં વિપુલમતીને તે કેવલજ્ઞાન જ થાય છે, તેથી તે તે મોક્ષે જ જાય; ત્રાજુમતિજ્ઞાન જે જાય તે પછી તે છવ ચારે ગતિમાં જાય એમ સંભવે છે. પ્રશ્ન ૧૨૪–મનુષ્યને અવધિજ્ઞાન જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલું હોય? અને તે આવેલું જાય કે નહિ? ઉત્તર-અવધિજ્ઞાનના મુખ્ય છ પ્રકાર છે અને ઉત્તરભેદ અસંખ્ય થાય છે, મનુષ્યને જઘન્ય અવધિજ્ઞાન ક્ષેત્રશ્રી અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ લેકાવધિ, પરમાવધિ સુધી થાય છે. લેકાવધિ સુધી થયેલું અવધિજ્ઞાન પણ જાય છે; પરમાવધિ જતું નથી, તેને તો અનંતર કેવલજ્ઞાન થાય છે. પ્રશ્ન ૧૨૫–અવધિજ્ઞાની પિતાના અને પરના કેટલા ભવો દેખે? ઉત્તર-અવધિજ્ઞાની સંખ્યાતા, અસંખાવા ભવ જુએ એમ કહેલ છે; પરના એટલે જે પૂછે તેના ઉપયોગ દઈને જુએ ત્યારે જાણે છે અને કહે છે. બધા અવધિજ્ઞાની માટે એ પ્રમાણે સમજવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર સધાય : ૫૧ : પ્રશ્ન ૧૨૬—અવધિજ્ઞાની પાતાના પાલા ભવાની બધી હકીક્ત જાણતા હશે કે પરિમિત જાણતા હશે ? ઉત્તર—એ છાવસ્થિક જ્ઞાન હાવાથી પરિમિત તણુવા સંભવ છે, આ સબંધમાં વિશેષ બહુશ્રુત મુનિરાજને રૂબરૂ જપ્તને પૂછ્યું. પ્રશ્ન ૧૨૭—શ્રુતકેવલી લાકાલાકનુ સ્વરૂપ કૈવલી સમાન જાણે છે, પરંતુ ખીજુ અનેક ભવા વિગેરે પણ કેવલી પ્રમાણે જાણતા હશે ? ઉત્તર—લેાકાલાનું સ્વરૂપ પરમાત્માના વયન અનુસારે જાણે, પરંતુ બધુ કેવલી પ્રમાણે જાણી શકે નહિ. પ્રશ્ન ૧૨૮—જાતિસ્મરણનાની પાતાના અને ખીજાના કેટલા ભવા દેખે અને તેનુ સ્વરૂપ જાણે ? ઉત્તર—જાતિસ્મરણના વિષય અલ્પ છે તેથી તે પોતાના સંબંધમાં આવેલા ભવાની કેટલીક હકીકત જાણે, પરંતુ સથા પ્રકારે જાણી શકે નહિ. એમાં પણ તરતમભેદ બહુ છે. T પ્રશ્ન ૧૨૯—મતિજ્ઞાનને બીન્ન જ્ઞાના સાથે સબંધ થાય છે ! ઉત્તર ——–સંબંધ એટલે શુ કહા છે ? તિ સાથે શ્રુત, અવધિ, મન:પર્યાવ એ ત્રણે જ્ઞાન હાઇ શકે છે, વલજ્ઞાન હૈં।તું નથી; વલજ્ઞાન થાય છે ત્યારે છાવસ્થિક જ્ઞાન નષ્ટ થાય છે. પ્રશ્ન ૧૩૦—ભુવનપતિ વિગેરે સવ* દેવાને અવધિજ્ઞાન કેટલુ હાય છે? ઉત્તર—આવી બાબત માત્ર પ્રશ્નોના ઉત્તરાથી સમજાવી ન શકાય, એને માટે તમારે પ્રરણાના અભ્યાસ કરવા જોઇએ; બૃહત્સંગ્રહણી વિગેરે વાંચવાથી જાણી શકશે. પ્રશ્ન ૧૩૧—વથી સર્વોઈસિદ્ધ વિમાનના દેવાના મનથી પૂછેલા પ્રશ્નોના ડ્યૂમનવડે ઉત્તર આપે છે; એમ બીજા ચાર અનુત્તર વિમાનના તથા નવચેયના દેવાને ઉત્તર આપતા હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ : પર : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર–એ બધાને કવ્યમનથી ઉત્તર આપે છે. પ્રશ્ન ૧૩ર–કમન એટલે શું ને ભાવમન એટલે શું? ઉત્તર–વ્યમન તે મવર્ગણા ને ભાવમન તે જ્ઞાન. પ્રશ્ન ૧૩૩–બારમા દેવલોકના તથા બીજા સર્વ દેવો ઉપર ને નીચે કયાં સુધી જઈ આવી શકે ? ઉત્તર–ઉપર પિતાના વિમાનની ધજા સુધી જઈ શક ને નીચેને માટે ઓછુંવત્તું છે, તે બૃહતસંગ્રહણીમાં જુઓ. પ્રશ્ન ૧૩૪–અપરિગ્રહિતા ને પરિગ્રહિતા દેવીઓ એટલે શું ? ઉત્તર–મુકરર સ્વામીવાળી તે પરિગ્રહિતા અને અમુકરર સ્વામીવાળી તે અપરિગ્રહિત જાણવી. પ્રશ્ન ૧૩૫ અપરિગ્રહિતા દેવી ક્યાં સુધી જઈ શકે? ઉત્તર–આઠમા દેવલોક સુધી જઈ શકે, ત્યાર પછીના દેવળેકના દેને રેગ્ય હોય તે દેવી, પોતાના સ્થાને બેઠી બેઠી મનથી જ પિતાને યોગ્ય દેવને સેવે છે, ત્યાં જતી નથી. પ્રશ્ન ૧૩૬–એ દેવીઓનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર–આ બાબત બૃહસંગ્રહણી વિગેરેમાં સ્પષ્ટ કહેલી છે. પહેલા દેવલેકમાં ઉપજનારી અપરિગ્રહિતા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય (૫૦) પોપમનું અને બીજા દેવલોકમાં ઉપજનારીનું (૫૫) પલ્યોપમનું હોય છે. પ્રશ્ન ૧૩૭–સૂર્ય, ચંદ્ર, ગ્રહના સ્વામી છે, છતાં તે ગ્રહમાં કેમ ગણાય છે? ઉત્તર–નવ ગ્રહના પ્રારંભમાં તેને ગણ્યા છે, પરંતુ તેથી તેનું સ્વામીપણું નાશ પામતું નથી. પ્રશ્ન ૧૩૮-ગ્રહો પીડા કરે છે, એ વાત ખરી છે? જે ખરી ન હોય તે ભદ્રબાહુસ્વામી એ વાત ગ્રહશાંતિ સ્તંત્રમાં કેમ લાવ્યા છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૫૩: 'ઉત્તર–એ વાત જોતિષના અંગની છે, તે શુભાશુભસૂચક છે; વિશે ખુલાસો તો બહુશ્રત કરી શકે. પ્રશ્ન ૧૩૯-ગ્ર સમકિતી અને મિથ્યાત્વી એ બે પ્રકારના છે? ઉત્તર-નવગ્રડે તે સમકિતી છે. બોજ (૮૮) ગ્રહો પૈકીના ગ્રહ સમકિતી જ છે એમ જાણવામાં નથી. પ્રશ્ન ૧૪૦-સમક્તિી ચડે પણ બીજાને પીડા કરે ? ઉત્તર–એ પીડા કરતા નથી, પરંતુ અશુભસૂચક છે એમ સમજવું. પ્રશ્ન ૧૪૧–તિર્યંચોને અવધિજ્ઞાન કેટલા પ્રમાણમાં થાય છે? ઉત્તર–જાન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા યોજન સુધીનું થાય છે. પ્રશ્ન ૧૪૨–દ્વાદશાંગી ને આગમ એ એક કે જુદા? ઉત્તર–દ્વાદશાંગી બાર અંગરૂપ કહેવાય છે, અને આગામોમાં અગીયાર અંગ સિવાયના ઉપાંગો વિગેરેને સમાવેશ થાય છે, પરંતુ સમગ્ર આગમ, એ દ્વાદશાંગીના નિઝરણારૂપ જ છે. પ્રશ્ન ૧૪૩–પીસ્તાલીશ આગમાં શેને શેને સમાવેશ છે? ઉત્તર–૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂલસૂત્ર ને ૨ ચૂલિકામુત્ર (નંદી ને અનુગદ્વાર ) એમ પીસ્તાલીશ જાણવાં, તેમાં ચારે અનુયોગ સમાયેલા છે. પ્રશ્ન ૧૪–પંચાંગી કેને કહીએ? ઉત્તર–સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂણિ ને ટીકા-આ પંચાંગી સમજવી. નિક્તિ, ભવ્ય અને ચૂર્ણિ માગધીમાં છે, તેમાં સૂત્રના અર્થને વિસ્તાર છે; ટકા અથવા વૃતિ સંસ્કૃતમાં છે, એમાં પણ સૂત્રના અને વિશે વિસ્તાર જ છે. પ્રશ્ન ૧૪૫–સાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે શું? * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર—જ્ઞાનાવરણી, દર્શોનાવરણી, માહની, અંતરાય એના સથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ જ્ઞાન, દર્શન ને ચારિત્ર (કૈવલજ્ઞાન, કૈવલદન ને યચાખ્યાત ચારિત્ર) ક્ષાયક સમજવા. પ્રશ્ન ૧૪૬—સાધ્વીએ બધા આગમે તે ૫'ચાંગી વાંચી શકે ? ઉત્તર----ાગવહનપૂર્વક, ગુરુમહારાજની આજ્ઞાથી છ છેઃ સૂત્રો વિનાના બાકીના આગમે તે પંચાંગી વાંચી શકે. પ્રશ્ન ૧૪૭—શ્રી મલ્લિનાથજી દીક્ષા લીધા પછી મુનિના વેશમાં હતા કે સાધ્વીના વેશમાં હતા, તેમની સેવામાં સાધુ રહેતા હતા કે સાધ્વી રહેતી ? ઉત્તર—શ્રી મલ્લિનાથજીને પણ બધા તીર્થંકરાની જેમ ઈંદ્રે ખભા ઉપર મૂકેલુ દેવદૃષ્ય વસ્ત્ર જ હતુ, કે જે નિર્વાણ પામતા સુધી રહ્યું . હતું. તેમના વેશ મુનિ પ્રમાણે ક સાધ્વી પ્રમાણે નહેાતા; તે તે કલ્પાતીત હતા. વળી તેઓ દીક્ષા લીધી તે દિવસે જ કેવલજ્ઞાન પામ્યા હતા; નિવેદી થયા હતા, સમવસરમાં બિરાજ્યા હતા, ભાર્ પદા મળી હતી અને દેશના બધા તીર્થંકરાની જેમ આપી હતી. તેમા દેવ દામાં પધારે ત્યારે સાથે અ ંગસેવા માટે સાધ્વી જ રહેતી હતી, એટલું વ્યવહારનું પાલન કર્યુ હતું. બાકી તેઓ તે નિવેદી થયા હતા. પ્રશ્ન ૧૪૮--દર્શનાચાર ને સમતિમાં શું ફેર છે? કે જેથી તેના અતિચાર જુદા કહ્યા છે. ઉત્તર—દનાચારના આઠ પ્રકાર છે, તેથી વિરુદ્ધ વર્તન કરવું તે તેના અતિચાર છે;–સમક્તિના શંકા વિગેરે પાંચ અતિચાર છે, સમતિ મૂળ ગુણ સમજવા અને સમકિતી જીવની પ્રવૃત્તિ તે. દર્શાનાચાર સમજવો. પ્રશ્ન ૧૪૯ કૃષ્ણ વાસુદેવ ક્ષાયિક સમક્તિવાળા હતા, છતાં તેઓ-‘૩૬૦”-યુદ્ધ ક્રમ કરી શક્યા ? તેમને અનંતાનુબંધીને લાય થયેા નહિ હાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રોત્તર રસધારા : ૫૫ઃ ઉત્તર– વાસુદેવે જે યુદ્ધ કર્યા હતાં, તે ક્ષાયિક સમ્યકૃત્વ પામ્યા અગાઉ ક્ય છે, સમકિત પામ્યા પછી ક્ય નથી. તેમને ક્ષાયિક સમક્તિ તે નેમિનાથ પ્રભુના ૧૮૦૦૦ મુનિઓને વાંઘા ત્યારે થએલું છે. પ્રશ્ન ૧૫૦–કૃષ્ણ, બલભદ્રના જીવ દેવને પિતાને અપવાદ નિવારવાનું કહ્યું ને બલભદના જીવ દેવે તેને માટે ઘટતે પ્રવેગ કર્યો, તેથી જગતમાં મિથ્યાત્વ વિસ્તાર પામ્યું છે તે સમક્તિીને ઘટી શકે? ઉત્તર–એ બંનેને ઇરાદો અપવાદ ટાળવાને હતો, મિથ્યાત્વ પ્રવર્તાવવાને ન હતા, તેથી તેમને સમક્તિમાં પણ લાગ્યું હોય એમ જણાતું નથી. પ્રશ્ન ૧૫૧–ઉપર જણાવેલા કારણને લઈને કેટલાક કૃષ્ણના સમતિને અશુદ્ધ સાયિક અથવા વિશુ, પશમ સમકિત કહે છે, તે બરાબર છે? ક્ષાયિક સમક્તિી છતાં કૃષ્ણ પાંચ ભવ કેમ કરશે? ઉત્તર–કૃષ્ણ સાયિક સમકિતી જ છે અને કથંચિત ક્ષાયિક સમકિતી પણ પાંચ લવ કરે છે. દુસહસરિને પણ પાંચ ભવ થવાના છે, તેથી તે બાબતને વિરોધ નથી. પ્રશ્ન ૧૫ર–રાત્રિભોજનના નિયમવાળાને શું શું ખપે ? ઉત્તર–રાત્રિભોજનને નિયમ વિહાર પ્રમાણે આપવામાં આવે છે, તેથી તેને દુથિકાર પ્રમાણે ઔષધ ને મુખવાસ વિગેરે સ્વાદિમ તથા પાણી ખપે છે. પ્રશ્ન ૧૫૩–રાત્રિભોજનને નિયમ કરનાર દૂધ, ચા, ખાંડ, સાકર વિગેરેની છૂટ રાખી શકે? ઉત્તર–ન રાખી શકે; તેને ત્રિભોજનને ત્યાગ જ કહેવાય નહિ; અભિગ્રહ તરીકે જેલૈો ત્યાગ કરી હોય તેટલું કરી શકે. પ્રમ ૧૫૪–ભોજકો વિગેરે આરતિ વિગેરેનું વી લે છે અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે તેમાં કંઇ વાંધાવાળું છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ : ૫૬ : પ્રશ્નોત્તર રસધાર ઉત્તર–એમાં કંઈ વાંધો જણાતું નથી, બધે તેવી પ્રવૃત્તિ છે. પ્રશ્ન ૧૫૫–કે માણસ માંદગી લંબાવાથી અને તેમાં ઘેરાઈ જવાથી, પ્રથમ લીધેલાં વ્રત, નિયમે, પાળી ન શકે તે તેને સવસમાધિવત્તિયાગારેણં, એ આગારથી છૂટ મળી શકે ? ઉત્તર–છૂટ મળી શકે, પરંતુ કે નિયમ અને કેવી છૂટ, તે જાણ્યા પછી વધારે ખુલાસો થઈ શકે. બ્રહ્મચર્યનો ભંગ તે ન જ કરાય, સચિત્તના ત્યાગીથી, સચિત્ત ન જ વપરાય; બાવીશ અધ્યક્ષનું ભક્ષણ ન થાય, ખાસ કારણે બીજી કાંઈ છૂટ મેળવવાની જરૂર લાગે તો મુનિરાજની અગર સુશ્રાવકની સલાહથી છૂટ લઈ શકે. પ્રશ્ન ૧૫૬---કોઈ સાધુ કે શ્રાવકને, તેની બેશુદ્ધ અવસ્થામાં શ્રાવકે વિગેરે તેનું વ્રત ભાંગે એવી રીતે પાણી, આહાર, ઔષધ વિગેરે આપે તો તે દોષના ભાગી થાય ? ઉત્તર–જરૂર થાય, વ્રતભંગ કરાવવાનો કોઈને અધિકાર નથી. પ્રશ્ન ૧૫૭–સ્થાનકવાસી ને તેરાપંથોમાં શું ભેદ છે? ઉત્તર–સ્થાનક્વાસી મૂર્તિ માનતા નથી, તેરાપંથીઓએ મૂર્તિ લેપ કરવા ઉપરાંત દયાધર્મને પણ લેખો છે. પ્રશ્ન ૧૫૮–સ્થાનકવાસી, તેરાપંથીને દિગબરીની ઉત્પત્તિ કયારે થઈ? ઉત્તર–આ વિષે ચોક્કસ સંવત મારા જાણવામાં નથી . પ્રશ્ન ૧૫૯–અષ્ટમંગલનાં શું નામ છે? તેની પૂજા દેરાસરમાં રાખીને કરાય ? ઉત્તર–૧ સ્વસ્તિક, ૨, શ્રીવ૭, ૩ કલશ, ૪ ભદ્રાસન, પ નંદાવર્ત, ૬ વર્ધમાન, ૭ મત્સ્યયુગ, ૮ દર્પણ આ આઠ નામ છે; તેની પૂજા કરવાની આવશ્યકતા નથી; તે તે પ્રભુ પાસે ધરવાના. તેમ જ અક્ષતાદિવડે આલેખવાના છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૫૭ : પ્રશ્ન ૧૬૦-સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરે તે સુપાત્રદાન કહેવાય ? ઉત્તર–કહેવાય, પરંતુ એમાં વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની તેમ જ સમય પરત્વે આવશ્યક્તા વિગેરેની અને પાત્રાપાત્રતાની વિચારણા કરવી જોઈએ. પ્રશ્ન ૧૬૧–સમસ્ત શુભ કાર્યને સદાચારમાં સમાવેશ થઈ શકે ? ઉત્તર–થઈ શકે, પરંતુ સદાચારની વ્યાખ્યામાં ભૂલ થવી ન જોઈએ. પ્રશ્ન ૧૬ર–ધરણેક ને ઈદ છે? ઉત્તર–ચાર દેવ નિકો પૈકી ભવનપતિનિકાયના દશ ભેદમાંથી, નાગકુમાર નિકાયને ઈ છે. પ્રશ્ન ૧૬૩–પંન્યાસપદ, ગણિપદ ને પ્રવર્તપદની શરૂઆત ક્યારે થઇ? ઉત્તર–પ્રવર્તકપદ તે ગુવંદન ભાષામાં કહેલ છે; પંન્યાસપદ ને ગણિપદ, આચાર્ય મહારાજાઓએ શાસ્ત્રાધારે શરૂ કરેલ છે. પ્રશ્ન ૧૬૪–સાયિક સમક્તિ વ શી રીતે અને કયારે કેવી સ્થિતિમાં પામે ? ઉત્તર આ પ્રમાણે-દર્શનમેહનીયકર્મની સાત પ્રકૃતિને સર્વથા ક્ષય કરે ત્યારે જીવ સાયિક સમક્તિ પામે છે, પરંતુ તેની પ્રાપ્તિ જિનેશ્વરના કાળમાં જ અને મનુષ્યને જ થાય છે. તે જે અબદ્ધ આયુષ્ય હેય તે તે જ ભવમાં મોક્ષે જાય અને બદ્ધાયુ હેવ તો દેવ કે નારકનું આયુષ્ય બાંધ્યું હોય તો ત્રીજે ભવે અને યુગલિક મનુષ્ય કે તિર્યચનું આયુષ્ય બાંધ્યું હોય તે ચેથે ભવે મોક્ષે જાય. કૃષ્ણ કે પસહરિની જેમ કઈ છવ પાંચમે ભવે પણમેક્ષે જાય. મનુષ્ય કે તિથનું અસંખ્યાત વર્ષનું (યુલિકનું આયુષ્ય બાંધ્યું હોય તે જ સાયિક સમક્તિ પામે છે વળી તે સમક્તિના પ્રસ્થાપક શરૂ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ : પ્રશ્નોત્તર રસધારા મનુષ્ય કહ્યા છે. પરંતુ સાતે પ્રકૃતિ અપાવવાનું અપૂર્ણ રહ્યું હોય તો નિઝાપક-સાયિકને પૂર્ણ કરનાર ચારે ગતિમાં લાભે છે. અર્થાત્ ચારે ગતિમાં જઈને તેને પૂર્ણ કરે છે. અસ્પર્ય સબંધી હકીકત વિવાદગ્રસ્ત છે, તેથી તેનો નિર્ણય તમારે કેઈ આચાર્ય પાસેથી લેવો. કૃષ્ણ વાસુદેવ અવિરતિ હતા, પરંતુ મૌન એકાદશીનું આરાધન ર્યું હતું. અવિરતિ સમકિતદ્રષ્ટિ છવ કાંઈ પણ વિરતિ કરી જ ન શકે એમ ન સમજવું. અત્યારે બહાળે ભાગે :સમતિ પામ્યા વિનાના જે હોય છે. તેઓ પણ વ્રત, તપ, જપ વિગેરે વિરતિ સ્વીકારે છે. ચેથા ગુણઠાણાવાળા અવિરતિ જીવો રીતસર શ્રાવક્તા બાર વ્રત ઉચ્ચરે નહી એટલે તે અવિરતિ કહેવાય; બાકી વિરતિના અંગની કાંઈપણ ત્યાગાદિ ક્રિયા ન જ કરે એમ ન સમજવું. પ્રશ્ન ૧૬૫–અવ્યવહારરાશિ ને વ્યવહારરાશિ કેને કહીએ? ઉત્તર–સૂક્ષ્મ વનસ્પતિકાય તે અવ્યવહારરાશિ ને બીજા જીવન સમૂહ તે વ્યવહારશશિ જાણવી. પ્રશ્ન ૧૬૬–નિગોદ એટલે શું ? ઉત્તર–એક શરીરમાં અનંતા જીવે છે તે નિગદ કહેવાય, તેના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. પ્રશ્ન ૧૬૭જેટલા છો અહીંથી મોક્ષે જાય તેટલા છો અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવે એવો નિયમ છે? ઉત્તર–એવી ત્રિકાળ વ્યવસ્થા છે. પ્રશ્ન ૧૬૮-જે એમ વ્યવસ્થા હોય તે જેટલા છ સિદ્ધમાં જાય તેટલા અવ્યવહારરાશિમાં ઘટે કે કેમ ? : : : : : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર સધાય : ૫૯ : ઉત્તર-એટલા જીવા ઘટે, પરંતુ અવ્યવહારાશિમાં એકેક નિગેદમાં એટલા અનતા વા છે કે અનંતા કાળથી તેમાંથી તેા નીકળે છે, છતાં એક નિગાના અનંતમા ભાગ થયો છે. પ્રશ્ન ૧૬૯ અસહ્ય માંદગીના વખતમાં પૂ કરેલા નિયમેાને અંગે સવ્વસમાહિવત્તિયાગારેણ આગારના ઉપયોગ થઇ શકે ? ઉત્તર—થઈ શકે એટલા માટે જ તે આગાર છે તે કાઇપણ નિયમ લેતાં એ આગાર ૨ખાય છે, પર ંતુ તેને ઉપયોગ ક્યારે કરવા તે વિચક્ષણનું કામ છે. વળી આરામ થયા બાદ તેને માટે ગુરુ પાસે આલેાયણ લેવી જોઇએ. પ્રશ્ન ૧૭૦-પતિથિએ લીલાતરીના ત્યાગવાળાને પાકી કે કાચી કઈ વનસ્પતિ ખપે કે કેમ ? ઉત્તર—બતે ન ખપે. લીલું દાતણ સુકાણું ન હેાય તે તે પણ ને ખપે. પ્રશ્ન ૧૭૧—દેરાસરમાં ન કરવા જતાં હાથમાં કે ગજવામાં જે ખાવાની વસ્તુ રહી ગઈ હાય તે બહાર આવ્યા પછી ખવાય ? ઉત્તરન ખવાય. એને માટે પાંચ અભિગમ જાળવવાના કહ્યા છે. તેમાં સચિત્ત શબ્દે ભક્ષ્ય પદાર્થ બધા બહાર મૂક્વા એમ સમજવું. પ્રશ્ન ૧૭૨—ગરમ કપડાં દિશાએ જતાં વાપર્યાં હાય કે તુવતી ઓએ વાપર્યાં હાય તે જિનપૂજામાં વાપરી શકાય ? ઉત્તરવાયા વિના ન વપરાય. પ્રશ્ન ૧૭૩—કૃતુવંતી સ્ત્રીના વાક્તિ અડી જવાથી સ્નાન કરવું જ પડે કે તે વિના માત્ર પાણી છાંટવાથી શુદ્ધિ થાય ? ઉત્તર—પાણી છાંટવાથી શુદ્ધિ ન થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ : ૬૦ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૧૭૪–ધાસલેટ તેલના ફાનસને તુવ'તી અડેલ હાય તે તે વાપરી શકાય ? ઉત્તર—એમાં બાધક જણાતા નથી. પ્રશ્ન ૧૭૫–રેલ્વે ટ્રેનમાં તેમ જ યાત્રા નિમિત્તની સ્પેશીયલ ટ્રેનમાં તુવતી સ્ત્રીને અંગે ધણી ઉપાધી થવાના સંભવ છે, તેથી તેમાં શુકવુ ? ઉત્તર—તેમાં બની શકે તેટલા વિવેક જાળવવા. અશકય પિરામાં ખીજું શું કહી શકાય ? પ્રશ્ન ૧૭૬—તિસ્થંલાક ૧૮૦૦ યાજન પ્રમાણ કહ્યો છે. તે શી રીતે સમજવા ? ક્રમકે તિખ્ખુંલાકમાં તે અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે. ઉત્તર—ઊર્ધ્વ તથા અવેા મળીને જાડાઇમાં ૧૮૦૦ યેાજન સમજવે. તિસ્થ્ય તેા અસ ંખ્ય યેાજન પ્રમાણ સમજવા. પ્રશ્ન ૧૭૭– અ'ગુલ કેટલા પ્રકારના છે ? ઉત્તર—અગુલ ત્રણ પ્રકારના છે. તેનુ, ત્રણ પ્રકારના સંખ્યાતાનુ, નવ પ્રકારના અસંખ્યાતાનું, નવ પ્રકારના અનંતાનુ સ્વરૂપ લેાકપ્રકાશના પ્રથમ સના પ્રાર્Čભમાં આપેલ છે ત્યાંથી સમજવું. તેને વિસ્તાર ઘણે! હાવાથી અહીં લખી શકાય નહીં. પ્રશ્ન ૧૭૮—અંજનશલાકા ને પ્રતિષ્ઠામાં શું ફેર ? ઉત્તર—અંજનશલાકા તે મૂર્તિમાં દેવત્વ આપણની ક્રિયા છે. તેમાં મૂર્તિનાં ચક્ષુમાં અંજન કરવામાં આવે છે. તેનું ખરૂં નામ જ પ્રતિષ્ઠા છે. અત્યારે પ્રતિષ્ઠા કહેવામાં આવે છે, તે તે બિંબપ્રવેશ અથવા સ્થાપન છે. પ્રશ્ન ૧૯૭૯—ચક્રવર્તીનુ શરીર કેવુ હાય છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૬૧: ઉત્તર–ચક્રવર્તીનું શરીર ઓરિક જ હોય, પણ તે અનેક સ્ત્રીઓને ભોગવવા માટે અનેક રૂપો વિકર્વી શકે છે. પ્રશ્ન ૧૮૦–અનંતકાળથી અવ્યવહાશિમાંથી છવો નીકળ્યા કરે છે અને અનંતકાળ સુધી નીકળશે છતાં શાનીઓને પૂછતાં તે એક નિગાદને અનંત ભાગ જ નીકળે છે અથવા સિદ્ધ થયે છે એમ કહે છે તેનું શું કારણ? ઉત્તર–એક નિગોદમાં જે છેવો છે તે આઠમે અનંત છે. તેનું સ્વરૂપ તમે જાણશે ત્યારે તમને ખબર પડશે કે એ અનંતુ એટલું મોટું છે કે તેમાંના જીવોને અનંતમો ભાગ નીકળશે તે બરાબર છે. પ્રશ્ન ૧૮૧-તીર્થકરને કેવળજ્ઞાન પામ્યા અગાઉ સંપૂર્ણ સુતજ્ઞાન હોય? ઉત્તર–એને નિરધાર નહી. પૂર્વભવથી લાવેલા ત્રણ જ્ઞાનમાં હોય તેટલું જ હોય. પરંતુ શ્રેણી માંડતાં સામર્થ્યયોગથી સંપૂર્ણ શ્રતજ્ઞાન થઈ જાય છે. પ્રશ્ન ૧૮૨–પંચાંગ શુદ્ધ કરીને પ્રભાતે પ્રતિમાને અડ્યા સિવાય વાસક્ષપથી પૂજા થઈ શકે? ઉતર થઈ શકે. એમાં વિરોધ નથી. પ્રશ્ન ૧૮૩–સાધ્વીને શ્રાવક કેવી રીતે વંદન કરે? ઉત્તર–હાલ ફિદા વંદનની પ્રવૃત્તિ છે. ખમાસમણ દેવાની પ્રવૃત્તિ નથી. પ્રશ્ન ૧૮૪– સિંધુ ત્રિયંતિ બિનએટલે બિંદુ સંયુક્ત એવા કારનું ધ્યાન નિત્ય યોગી પુરૂ કરે છે. એમાં બિંદુ સંયુક્ત કહેવાનું શું કારણ એ કારમાં મુનિ નામને જ અનુસ્વાર થયેલ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ : ૬૨ : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર—એ સ્વરૂપદશ્તક વિશેષણ છે તેથી એમ કહેવામાં બાધ નથી. એ વ્યવચ્છેદક વિશેષણ નથી. પ્રશ્ન ૧૮૫——સરસ્વતીને બ્રહ્મચારિણી કહી છે પણ દેવે તે અવિરતિ હાય છે, તેથી તેમાં બ્રહ્મચર્ય ક્રમ હોય ? ઉત્તર—અવિરતિને અર્થ વિરતિ લેતા નથી એટલા જ કરવાને છે; બાકી અવિરતિવાળા અવિરતિને સેવનારા જ હાય એમ ન સમજવુ. નવ દૈવયક તે પાંચ અનુત્તરના દેવેને વિષયપ્રવિચારા બીલકુલ નથી. પ્રશ્ન ૧૮૬—સરસ્વતી કયા દેવલાકની દેવી છે? ઉત્તર—એ વૈમાનિક નથી, ભવનપતિનિકાયની છે. પ્રશ્ન ૧૮૭—દેવલોકમાં અપરિગ્રહિતા દેવી આઠે દેવલાક સુધી જાય છે તેમ કાઈ દેવા પણ જાય છે? જઇ શકે છે? ઉત્તર—એ દેવાનુ અવિધજ્ઞાન જ પેાતાના દેવલાકની ધ્વજા સુધીનું છે તેથી પ્રાયે જઇ શકતા જ નથી. અન્યના અવલંબનથી જઇ શકે છે. પ્રશ્ન ૧૮૮ખાર આરાનુ સ્વરૂપ સ ંક્ષેપમાં સમજાવે. ઉત્તર—૧. એક અવસર્પણીમાં છે. આરા હોય છે. અને એક ઉત્સપિણીમાં પણ છ આરા હોય છે. એ બાર આરાનું એક કાળચક્ર કહેવાય છે. ૨. અવસર્પિણીને! પહેલા આરા ૪ ક્રોડક્રિોડ સાગરાપમના હોય છે તેમાં યુગલિક મનુષ્યા હાય છે. તેનુ શરીર પ્રારંભમાં ૩ ગાઉનુ અને તે આરાના અંતે ૨ માઉનુ હાય છે. આયુષ્ય પ્રારંભમાં ૩ પક્ષેાપમનું હોય છે તે આરાના અંતે ૨ પછ્યાપમનુ હોય છે. તેની પ્રતિપાલના તેના માબાપ ૪૯ દિવસે કરે છે તેની પૃછકરડિયા ૨૫૬ હાય છે. તેને સ` પ્રકારના વાંચ્છિત ૧૦ પ્રકારના પવૃક્ષ પૂરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા - ૩ઃ ૩. બે આરે ૩ ક્રોડાકોડ સાગરોપમને હોય છે. તેના પ્રારભમાં યુગલિકાનું શરીર ૨ ગાઉનું અને પ્રાંત ૧ ગાઉનું હેય છે. આયુષ્ય ૨ પલ્યોપમનું પ્રારંભમાં ને ૧ પલ્યોપમનું અતિ હય છે. તેની પ્રતિપાલના ૬૪ દિવસ કરે છે અને પૃટકરંડિકા ૧૬૪ હેાય છે. ૪. ત્રીજે આરો ૨ ક્રોડ સાગરોપમને હેય છે. તેના પ્રારંભમાં શરીર ૧ ગાઉનું ને પ્રાંત પર ૫ ધનુષ્યનું હોય છે. આયુષ્ય પ્રારંભમાં ૧ પલ્યોપમનું અને પ્રાંતે ૧ કોડ પૂર્વનું હોય છે. તેની પ્રતિપાલના પ્રારંભમાં ૭૯ દિવસ કરાય છે અને અંતે વધતી જાય છે. પૃછકડિકા પ્રારંભમાં ૬૪ હેય છે અને પછી ઘટતી જાય છે. આ આરાને પ્રાંતે ૮૪ લાખ પર્વવાળા પ્રથમ તીર્થકર થાય છે અને ૧ ચવર્તી થાય છે. ત્રીજા આરાના ૩ વર્ષને ૮૧ માસ બાકી રહે ત્યારે તીર્થકર નિર્વાણ પામે છે. ૫. ૪થે આરો ૪૨ હજાર વર્ષ ઊણુ ૧ ક્રોડાકોડ સાગરોપમને હેય છે. તેના પ્રારંભમાં શરીર ૫૦૦ ધનુષ્યનું હોય છે. પ્રાતે ૭ હાથનું હેય છે. આયુષ્ય પ્રારંભમાં ક્રોડ પર્વનું અને પ્રાંતે ૧૨૦ વર્ષ હોય છે. આ આરામાં ર૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ થાય છે. ૬. ૫ મો આરો ૨૧ હજાર વર્ષને હોય છે ને આખા આરામાં ધર્મની પ્રવૃત્તિ હોય છે. પ્રારંભમાં કેવલી ને પર્વધર પણ હેય છે અને પ્રાંતે ૭–૭ દિવસ સુધી ૫ જાતિના ઘણા કનિક વરસાદ વરસે છે તેથી સર્વ વસ્તુ નાશ પામી જાય છે અને જમીન પણ અમિથી ખદબદેલી હેય છે તેથી તેમાં કોઈપણ નિષ્પત્તિ થતી નથી. મનુષ્ય અને તિર્ય ગંગા અને સિંધુ નદીના કિનારે વૈતાઢય પર્વતની ઉત્તર અને દક્ષિણે ૯–૮ એટલે એકંદર ઉર બિલ (ગુફા જેવા હેય છે, તેમાં સર્વ જાતીના બીજરૂપે રહે છે. તેઓ નદીના પ્રવાહમાં રહેલા અત્યાદિનો આહાર કરે છે. ૭. છો આજે પણ ૨૧ હજાર વર્ષનો હોય છે. છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૬૪ : પ્રશ્નોત્તર સંધારા ૮. ત્યાર પછી ઉત્સર્પિણીના આર્ભ થાય છે. તેનો ૧ આર ૨૧ હજાર વર્ષોંના હાય છે. તેની પરિસ્થિતિ પણ અવસર્પિણીના કટ્ટા આા પ્રમાણે હોય છે. ૯. ત્યાર પછી તેને ૨ જો આરા શરૂ થાય છે. તે પણ ૨૧ હજાર વર્ષના હાય છે તેના પ્રારંભમાં છ-છ દિવસ સુધી ૫ જાતિના અતિ શ્રેષ્ઠ વરસાદ વસે છે તેથી બધી જમીન ઘણી સુંદર ને નવપવિત થાય છે એટલે બીલમાં રહેલ મનુષ્ય ને તિર્યંચા બિલમાંથી બહાર આવે છે અને દિનપદન સુદર સ્થિતિ હાવાથી અનેક પ્રકારના ઉદ્યમા કરે છે જેથી સત્ર શાંતિ પ્રસરે છે. જો કે આ આગમાં ખાસ કરીને ધર્મના પ્રચાર હોતા નથી, છતાં અનેક ઉત્તમ જીવા હોવાથી તે સારાં સાણં કાર્યો કરે છે. ૧૦. ૨ જો આરા પૂરા થયા પછી ત્રીજા આરાને પ્રારંભ થાય છે. તેના ૩ વર્ષાંતે ૮ાા માસ જાય ત્યારે પ્રથમ તીર્થંકર થાય છે. આ આરેા ૪૨ હજાર વર્ષાં ઊણ ૧ ક્રાંડ!ક્રોડ સાગરાપમને હાય છે તેમાં ૨૩ તીથંકરા, ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ થાય છે. કાળ ઉત્સર્પિણી હાવાથી દરેક બાબતથી શ્રેષ્ઠતામાં વૃદ્ધિ થાય છે. ૧૧. ત્યાર પછી તેને ૪ થા આરેા બેસે છે તે ૨ ક્રોડાકોડ સાગરાપમને હાય છે. તેના ૩ વર્ષોં ને ! માસ ગયા પછી ૧ (૨૪ મા તીથંકર) અને ૧ (૧ર મા) ચક્રવર્તી થાય છે. તેનુ આયુષ્ય ૮૪ લાખ પૂર્વાનુ અને શરીર ૫૦૦ ધનુષ્યનું હોય છે. આ તીર્થંકરના નિર્વાણું પછી અમુક કાળે યુગલિકપણું શરૂ થાય છે. તેમનુ શરીર એ આરાના પ્રાંતે ૧ ગાઉનુ અને આયુષ્ય ૧ પલ્યોપમનુ હાય છે. ૧૨. ત્યાર પછી ઉત્સર્પિણીના પાંચમા આરેા શરૂ થાય છે. તે ૩ ક્રોડક્રોડ સાગરોપમને હોય છે. તેમાં પણ યુગલિકા જ હોય છે. તેનુ શરીર પ્રાર ંભે ૧ ગાઉનુ અને પ્રાંતે ૨ ગાઉનુ હાય છે. આયુષ્ય પ્રારંભે ૧ પલ્યોપમનું અને અ ંતે ૨ પક્ષેાપમનુ હોય છે. બીજી સ્થિતિ અવસર્પિણીના ૨ જા આરા પ્રમાણે સમજવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૬૫ : ૧૩. ત્યાર પછી ઉત્સર્પિણને શ્રા આરાની શરૂઆત થાય છે. તે આરે ૪ કડાક્રોડ સાગરોપમને હોય છે, તેમાં પણ યુગલિક જ હેય છે. તેનું શરીર પ્રારંભે ૨ ગાઉનું અને પ્રાંત ૩ ગાઉનું હોય છે. આયુષ્ય પ્રારંભમાં ૨ પલ્યોપમનું અને પ્રાંત ૩ પલ્યોપમનું હોય છે. તેની પરિસ્થિતિ અવસર્પિણીના પહેલા આ પ્રમાણે સમજવી. આ પ્રમાણે ૧૨ આરા પૂરા થયા પછી પાછી અવસર્પિણ શરૂ થાય છે. તેના બે આરાનું સ્વરૂપ પ્રારંભમાં લખાયું છે. ૧૪. યુગલિકપણાના અવસર્પિણીના ૩ આરામાં અને ઉત્સર્પિણીના ૩ આરામાં તિર્યંચા પણું યુગલિકા હોય છે, પરંતુ તે ચતુષ્પદ અને ખેચર એ બે જતિના હોય છે. ચતુ. પદેનું શરીર તે તે આરાના મનખ્યા કરતાં બમણું હોય છે અને આયુષ્ય મનુષ્ય પ્રમાણે જ હોય છે. ૧૫. યુગલિક મનુષ્ય અને તિર્યંચા અ૮૫ કષાયવાળા હોવાથી મરણ પામીને દેવગતિમાં જ ઉપજે છે. તેનું આયુષ્ય યુગલિકનો ભવ પ્રમાણે અથવા તેથી ઓછું હોય છે. એટલે તેટલા આયુષ્યવાળા દેવ જે જાતિમાં હોય ત્યાં તે ઉપજે છે. ૧૬. યુગલિક એટલે એક માતાના ઉદરથી જન્મેલ સ્ત્રી પુરૂષનું જેડલું, તેને ભાઈ બહેનને સબંધ હતો નથી, તે સ્ત્રીપુરુષ પ્રમાણે વર્તે છે. ત્યાં લગ્ન કિયાદિ હોતી નથી. ઉપર લખેલા બાર આરાનું સ્વરૂપ પાંચ ભરત ને પાંચ એરવતને આશ્રયીને સમજવું. પાંચ મહાવિદેહમાં તો કાયમ ચોથા આરાના પ્રારંભના ભાવ વર્તે છે. આ પંદરે કર્મભૂમિક્ષેત્રો કહેવાય છે. પ્રશ્ન ૧૮૯ધનુષ્યની ગણત્રી શી રીતે સમજવી ? ઉત્તર–ઉત્સધ આગળના એક ગાઉના બે હજાર ધનુષ્ય સમજવા એટલે શ્રી રૂષભદેવનું દેહમાન પા ગાઉનું જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ : ૬૬ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૧૯૦–ગર્ભજ ઉત્પત્તિ કેવી રીતે થાય ? ઉત્તર—બીજરૂપે મનુષ્ય ને તિય સ્ત્રી પુરૂષ બને જાતિના રહે છે, તેથી તેના સંયોગથી નવી નિષ્પત્તિ પણ થાય છે. પ્રશ્ન ૧લી–-સાગારી અણસણ એટલે શું? ઉત્તર–સાગારી અણસણની હકીકત ચઉસરણ અને આઉટ પચ્ચખાણમાં છે. આ અણસણ અમુક મુદતનું અને આગારવાળું હોય છે. સાગારી અણસણ જઘન્યથી અંતમુહૂર્તનું થઈ શકે છે. આ કાળે અણગારી અણસણ છ ન કરી શકે. પ્રશ્ન ૧૯૨–સમ્યગજ્ઞાન, દર્શન ને ચરિત્ર એટલે શું ? ઉત્તર–સમ્યક્ એટલે યથાર્થ–જેવા પરમાત્માએ કહ્યા છે તેવા જ્ઞાન, દર્શન ને ચારિત્ર સમજવા. પ્રશ્ન કાર : ઝવેરચંદ છગ્ગનલાલ-સુરવાડાવાલા ઉત્તરદાતા : પંન્યાસજી શ્રી ધર્મવિજયજી ગણિમહારાજ પ્રશ્ન –અંતર્મુહૂર્તકાળનું પ્રમાણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલું જાણવું? અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર–અંતર્મુહૂર્ત કાળનું પ્રમાણ જઘન્યથી ૯ સમય અને ઉત્કછથી બે ઘડી (૪૮ મિનિટ)–માં એક સમય છે જાણવું. અંતમુહૂર્તના અસંખ્ય પ્રકારે છે. ૯ સમયનું અંતર્મુહૂર્ત, ૧૦ સમયનું અંતર્મુહૂર્ત, ૧૧ સમયનું અંતર્મુહૂર્ત, એમ થાવત્ બે ઘડીમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીનું અંતર્મુદત ગણાય. નિમેષ (આંખ બંધ કરીને ઉઘાડીએ તેટલા સમય) માત્રમાં અસંખ્યાતા સમય અને અનેક અંતર્મુહૂર્તો થાય છે. પ્રશ્ન ૨–૧થાપ્રવૃત્તિકરણ કેટલા કાળ પ્રમાણનું જાણવું? ઉત્તર–યથાપ્રવૃત્તિકરણનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૬૭: પ્રશ્ન ૩––ઉપશમ સબક્તિ પામવાવાળે આત્મા યથાપ્રવૃત્તિકરણની શરૂઆતથી, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ કરી ઉપશમ સમકિત પામી, તે પૂર્ણ થતા સુધીમાં કુલ કેટલે કાળ ભોગવે છે? ઉત્તર–વથાપ્રવૃત્તિ, અપૂર્વ, અનિવૃત્તિ અને ઉપશમ સમતિ એ દરેકનો જુદે જુદો કાળ અંતર્મુહૂર્ત જેટલું છે અને દરેકનો કાળ ભેગો કરવામાં આવે તે પણ અંતર્મુહૂર્ત થાય છે, પરંતુ તે અંતર્મુક્રર્તનું પ્રમાણ દરેકના અંતર્મુદત કરતાં મેટું સમજવું. પ્રશ્ન –આત્માનંદ પ્ર. પુ. ૩૭ અંક છઠ્ઠાના પાના ૧૫૪ માં કૃતજ્ઞાનના લેખમાં બતાવ્યું છે કે અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત જેટલા કળમાંથી સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણ કરે છે, તેમાં આત્મા દાખલ થાય ત્યારે ઉપશમ સમક્તિ પ્રાપ્ત થયું જ્યારે અંક સાતમાના પાન ૧૯૦ ની હકીકત વાંચતાં સમજાય છે કે અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી આત્મા મિયાદષ્ટિ છે. આમ બન્ને સ્થળની હકીક્ત વાંચતાં ભિન્ન ભિન્ન વસ્તુ સમજાય છે; તો વાસ્તવિક શું સમજવું? ઉત્તર–અંતરકરણ યિાકાળ અને અંતરણ ભાગ્યકાળ એ બને જુદી જુદી અવસ્થાઓ છે. અનિવૃત્તિકરણને સંખ્યાતમે ભાગ શેષ રહે ત્યારે આત્મા અંતરકરણ કરે છે, એટલે ભવિષ્યમાં પોતાને જે ઉપશમ સમકિત પ્રાપ્ત થનાર છે, તેના માટે અંતઃકરણ કરવાની ક્રિયા શરૂ કરે છે. (મિથ્યાત્વના દલિકા જે સંલગ્ન એકસરખી સ્થિતિવાળાં હતાં. તેમાંથી અંતર્મદ સુધી કેઈપણ દલિકે ઉદયમાં ન આવી શકે તે પ્રમાણે તેને આગળ પાછળ પ્રક્ષેપવાની ક્રિયા કરવી તે.) આને અંતરકરણ ક્રિયાકાળ કહેવાય. અને તે અંતરણ ક્યિાકાળમાં આત્મા મિયાદષ્ટિ હોય, પરંતુ તે અંતરકરણને ભોગવવાનો કાળ તો અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી જ પ્રારંભાય છે, અથવા અંતરકરણ ક્રિયાવંડે અંતર એટલે મિથ્યાત્વનાં દલિથી વિરહિત અંતર્મુહૂર્ત જેટલો ખાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ : ૬૮ : પ્રશ્નોત્તર રસધારા વિભાગ કરેલ છે, તે અંતરકરણ ભોગ્યકાળ કહેવાય. અને તે અંતરણ ભોગ્યકાળમાં વર્તત આત્મા સમક્તિવંત જ ગણાય, આમ અંતરકરણ ક્રિયાકાળ અને અંતરકરણ ભોગ્યકાળ એ બન્ને કાળ જુદા જુદા ધ્યાનમાં લેવાય તો પ્રશ્નને અવકાશ નહિ કરે. પ્રશ્ન પ–ઉપશમ સમકિતમાં અનંતાનુબંધીની ચેકડી અને ત્રણ દર્શનમોહનીય એ સાતે પ્રકૃતિને વિપાકોદય અને પ્રદેશેય હોત નથી; પરંતુ તે વખતે તેને બંધ હોઈ શકે કે નહિ ? ઉત્તર–ઉપશમમાં એ સાતે પ્રકૃતિને જેમ ઉદય ન હોય, તેમ બંધ પણ એકેને ન હેય. પ્રશ્ન –વિપાકદિય અને પ્રદેશદય એટલે શું? ઉત્તર–વિપકાદ–બંધ સમયે જે પ્રકૃતિ જે સ્વરૂપે બંધાયેલ હોય, તે પ્રકૃતિ તે સ્વરૂપે ઉદયમાં આવે તેને વિપાકેદય કહેવાય. પ્રદેશદય–જે પ્રકૃતિ જે સ્વરૂપે બંધાયેલ હોય, તે પ્રકૃતિ તે રૂપે ઉદયમાં ન આવતાં, પિતાનું નામ કાયમ રાખીને સમાન જાતિવાળી અન્ય પ્રકૃતિના વિપાકાદય સાથે મદદયથી ભગવાઈ જાય, તેને પ્રદેશદય કહેવાય. પ્રશ્ન ૭—ઉપશમ સમકિત ભવચક્રમાં ભમતાં ઉત્કૃષ્ટથી પાંચ વાર પ્રાપ્ત થાય છે, તે જઘન્યથી કેટલી વાર પ્રાપ્ત થાય? ઉત્તર–જઘન્યથી એક જ વાર પ્રાપ્ત થાય, આમાં એટલું વિશેષ સમજવું કે કર્મગ્રંથકારના મત પ્રમાણે અવશ્ય ઓછામાં ઓછું એક વાર પણ ઉપશમ સમક્તિ પ્રાપ્ત થવું જોઈએ, કારણ કે તેઓની એ માન્યતા છે, કે અનાદિ મિયાદષ્ટિને સર્વથી પહેલાં જે સમક્તિ હોય તે ઉપશમ જ હોય; પરંતુ સિદ્ધાંતકારના મતે એ એકાંત નિયમ નથી કે અનાદિ મિથ્યાષ્ટિને પહેલાં ઉપશમ સમક્તિ જ હેય, ઉપશમ પણ હોય, તેમ જ પ્રબલ વિશુદ્ધિવાળા આત્માને સર્વથી પહેલાં ક્ષયોપશમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધારા : ૬૯: સમક્તિ પણ છે, આમ સિદ્ધાંતકારની માન્યતા મુજબ અનાદિ મિથાદષ્ટિ આત્મા પ્રથમ જે યોપશમ સમકિત જ પામે અને એમાંથી ને એમાંથી (અથવા પ્રતિપાતિ થઈ પુનઃ મોપશમ પામીને) ક્ષાયિક સમક્તિને પ્રાપ્ત કરે, તો તેને સમગ્ર દેવોની અપેક્ષાએ એક વાર પણ ઉપશમ સમકિત ન હેય. પ્રશ્ન ૮–ઉપશમ સમકિતનાં ૪થી ૧૧ સુધીનાં આઠ ગુણસ્થાનકે હેય છે, આમાં સાતમા ગુણસ્થાનક પછીના જીવને ક્ષાવિક સમક્તિ હવા સંભવ છે; તો જ્યાં ભાવિક વર્તતું હેય ત્યાં ઉપશમ શી રીતે સંભવી શકે ? ઉત્તર–સાતમાં ગુણસ્થાનક પછી સાયિક જ ઘટી શકે, એ માનવું ભૂલભરેલું છે, ક્ષાવિક હોય અથવા ઉપશમ પણ હય, બહાયુષ્ક સાયિક સમક્તિવાળો આત્મા ઉપશમશ્રેણિ ઉપર ચઢી શકે છે અને ઉપશમ સમતિવાળા પણ ચઢી શકે છે; તાત્પર્ય એ કે ઉપશમ સમક્તિ માટે ૪થી ૧૧ સુધીનાં ગુણસ્થાનકે કહ્યાં છે તે બરાબર છે. એક જીવની અપેક્ષાએ એક પ્રકારનું જ સમકિત હેય. એટલે જેને ક્ષાયિક હોય તેને તે સમયે ઉપશમ ન હૈય, અને ઉપશમ હેય તેને ક્ષાયિક ન હેય; પરંતુ અનેક જીવની અપેક્ષાએ એ બન્ને પ્રકારનાં સમક્તિ ૮-૯-૧૦-૧૧ એ ચારે ગુણસ્થાનમાં હોય. પ્રશ્ન –ોપશમ સમક્તિ આખા ભવચમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત વાર પામે, તે જાન્યથી કેટલી વાર પામે? ઉત્તર-જાન્યથી છેવટ એક વાર પણ પામવું જોઈએ, કારણ કે સોપશમ સિવાય ક્ષાયિક સમકિત ન પામી શકે. પ્ર ૧૦–વે પમ સમતિવાળો છવ ઉત્કૃષ્ટ વિહિના પરિણામે સાયિક જ પામે, કે ઉપરમ સમકિત ૫ણ પામે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૭૦ : પ્રશ્નોત્તર રસધારા ઉત્તર-ક્ષયાપશમમાંથી જેમ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય છે, તેમ ઉપશમશ્રેણિ ઉપર ચઢનારા વાને ઉપશમ સમકિત પણ પ્રાપ્ત થાય છે, એટલે કે વિશુદ્ધ પરિણામી આત્માને ક્ષયે પશમમાંથી ઉપશમ અને ક્ષાયિક એ બન્ને પ્રકારનાં સમકિત પ્રાપ્ત થાય છે. પતિત પરિણામીને મિથ્યાત્વ પણ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧૧-ક્ષયાપશમ સમક્તિમાં એકને વિપાકાય અને છતા પ્રદેશાય સતત ચાલુ હાય છે, તેમ બધ પણ હેાઇ શકે ? ઉત્તર—ક્ષયે પામ સમતિમાં દનસપ્તકમાંથી એક પણ પ્રકૃતિના અધ ન હોય, એ પણ ધ્યાનમાં રાખવું કે દાનમેાહની ત્રણ પ્રકૃતિમાંથી બંધ તે। મિથ્યાત્વમેાહના જ હોય છે, મિશ્ર અને સમતિ મેાહના બંધ ન હોય. મિશ્ર તથ! સમકિત માહ એ બન્ને પ્રકૃતિએ મિથ્યાત્વનાં દિલકાનુ જ રૂપાંતર છે, મિથ્યાત્વના દલિકા વિશેષ વિશુદ્ધિથી શુદ્ધ થાય, તે સમકિતમેાહની, અધકચરાં શુદ્ધ થાય તે મિશ્રમેાહની અને જેવાં ને તેવાં મિલન રહ્યાં તે મિથ્યાત્વમાહતી તરીકે જ ત્થા એમ સમજવું. પ્રશ્ન ૧૨—ક્ષમાપશમ સમતિના ઉત્કૃષ્ટ છાસઠે સાગરોપમથી અધિક કાળ કહ્યો છે, તેા શું તેટલા કાળ એક સરખુ તે ટકી શકે છે? ઉત્તર—હા, તે એક સરખું અવિચ્છિન્નપણે તેટલા કાળ રહી શકે છે, તે પછી ક્ષાયિક સમતિ થાય, અથવા ક્ષયાપશમને વીતે મિથ્યાત્વે જાય. પ્રશ્ન ૧૩––ક્ષયાપશમ સમકિતના જધન્યથી કેટલા કાળ જાણવા ? ઉત્તર——જધન્યથી અંત દૂત કાળ જાણવા. પ્રશ્ન ૧૪—ક્ષાયિક સમકિત, દનસપ્તની સાત પ્રકૃતિ ક્ષીણુ થવાથી પ્રાપ્ત થાય છે તે તે બંધ, સત્તા ને ઉદય, એ ત્રણ પ્રકારે ક્ષીણ થાય છે કે અમુક પ્રકારે થાય છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રસધાર : ૦૧ : ઉત્તર—સાયિક સમતિ, દનસપ્તકના સંપૂર્ણ ક્ષય થવાથી જ થાય છે; એટલે ક્ષાયિક સમતિ થયા પછી, દર્શનસપ્તકના, બંધ, સત્તા અને ઉદય એમાંથી એક પણ ન હેાઇ શકે. પ્રશ્ન ૧૫-પાવનું આયુષ્ય ન બાંધ્યુ હાય, ને ક્ષાયિક સમકિત પામે એવા આત્માએ અંતમાં જ કેવલજ્ઞાન પામે એમ ક્યું છે, પરંતુ જેને કવલજ્ઞાન થવાને હજુ વાર છે, એવા તીર્થંકર ભગવા અને તદ્ભવે જ માક્ષે જવાવાળા ગધરાત્રિ મહાપુરૂષો કે જે ઉચ્ચકાટીના મહાપુરૂષા હોય છે; તેએ સર્વ ક્ષયાપશમ સમકિતી જ હોય છે? શું તેમને ક્ષાયિક ન હોઇ શકે? ઉત્તર—ક્ષાયિક સમકિત પામ્યા પછી અંતર્મુહમાં જે કૈવલજ્ઞાનની પ્રાપ્તિ કહી છે, તે કાના માટે છે ? કે ચાલુ ભવમાં હજી જે જીવાએ પરભવાયુષ્યના બંધ કર્યાં નથી, તે આત્મા માટે છે; પરંતુ જે આત્માઓએ . પરભવાયુષ્યને બંધ કરેલ હોય અને તે પછી ક્ષાયિક પામેલ હાય, તે કાલ-ધર્મ પામી ચાર ગતિમાંથી કાઈપણ ગતિમાં જાય છે; ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી ક્ષાયિક સમતિ સહિત મનુષ્યભવમાં આવે છે; તેમાં જે તીર્થંકરનામક નિકાચનાવાળા હાય તે તીર્થંકર થાય અને તે સિવાયના જે ડાય તે કૈવલજ્ઞાન પામી મેાક્ષે નય છે. તાપ એ થયું કે—પદ્ભવમાંથી ક્ષાયિક સમકિત લઈને મનુષ્યના ભવમાં જે આવ્યા હાય, તેવા તીર્થંકર ગણધરાદિ મહાપુરુષોને કૈવલજ્ઞાનની પ્રાપ્તિમાં અમુક વિલંબ થાય છતાં તે ક્ષાયિક સમક્તિવંત જ છે. અને જે ઉપર જણાવ્યા મુજબ ક્ષાયિક લઈને ન આવ્યા હોય, તેવા તદ્દભવમેાક્ષગામી આત્માએ ક્ષાયિક સમક્તિ વિનાના પણ હોય છે. તી કાદિ તદ્ભવમાક્ષગામી આત્માઓને ક્ષાયિક જ હાય, એવા એકાંત નિયમ નથી; ક્ષયાપશ્ચમ પણ હાય, એટલું જરૂર કૈ ક્ષાયિક ન હાય ને તેને ક્ષયાપથમ સંમતિ હોય તે તે યેાપથમ વિશેષ નિર્માળ હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ઃ પ્રશ્નોત્તર રસધાર પ્રશ્ન ૧૬-તીર્થકરાદિ મહાપુરુષોને ક્ષાયિક ન હેય ને પશમ હોય તે તે વિશેષ નિર્મળ હોય એમ કહ્યું, પરંતુ થોપશમ સમતિમાં દર્શનસતકમાંથી એકને વિપાકેય અને છનો પ્રદેશદય એમ સાતે પ્રકૃતિને ઉદય કહ્યો છે, પછી ચાહે તે તે અતિ મંદપણુમાં ઉદય વિતતો હોય, છતાં એવું ઉદયગત સાતે પ્રકૃતિવાળું જે ક્ષયોપશમ સમકિત તે ઉચ્ચકોટીના અને ઉચ્ચ અધ્યવસાયવાળા એવા તીર્થકરાદિ ભગવંતોને શી રીતે ઘટી શકે ? ઉત્તર—તીર્થકરાદિ મહારાજેને જે પશમ સમકિત કહ્યું છે, તેમાં સમતિમોહનીયના પુદ્ગલે વિશેષ પ્રકારે શુદ્ધ થયેલા સમજવા, જેથી સમતિ ગુણના અંગે કોઈ પ્રકારની ખામી ન આવી શકે. અને બાકી છને તે પ્રદેશદય હોય એટલે ઉદય હોવા છતાં તેનું ફળ સ્વસ્વરૂપે લેશ પણ ન ભગવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ સાદી શિખામણે ( સંગ્રાહક-ઝવેરચંદ છગનલાલ સુરવાડાવાલા) ૧. પણ મનુ શુભ કાર્ય કરવામાં વિલંબ ન કરવા. ૨. કારણ સિવાય કોઈની સાથે બોલવું નહી. ૩. વિદ્વાનેએ અહંકાર કરવા નહી. ૪. શક્તિ અનુસાર ક્ષમા જરૂર કરવી. ૫. ઘરને ભેદ કોઈની પાસે પ્રકટ કરે નહી. ૬. સ્ત્રી અને પુત્રના દુરાચારની વાત કઈને કહેવી નહી. ૭. સ્ત્રીની પાસે ગુપ્ત વાત પ્રકાશવી નહી. ૮. નેહવાળી સ્ત્રીને પણ વિશ્વાસ કરવો નહી. ૯. મિત્રની સાથે પ્રીતિ રાખવી; તેનાથી ગુપ્ત વાત છુપાવવી નહી. ૧૦. દુરાચારી મિત્રને કદી પણ વિશ્વાસ કરે નહી. ૧૧. કોઈપણ કામ વિચારીને જ કરવું. ૧૨. માતા, પિતા, ગુરુ અને વડીલોને વિનય કરો. ૧૩. એક વાર સંપૂર્ણ ભોજન કર્યા પછી સતિષ રાખે. ૧૪. વિતા પ્રાપ્ત કરવામાં સંતોષ ન રાખ. ૧૫. દાન કરવાના પ્રસંગે ચિત્તમાં સંકુચિતતા ન રાખવી. ૧૬. ૦૫ કરવામાં છતી શક્તિ છુપાવવી નહી. ૧૭. પ્રતિકાને સ્વીકાર કરી પ્રાણને પણ ભંગ ન કર. ૧૮. અનીતિથી ધન ઉપાર્જન કરવું નહી. ૧૯. સવારથી બચતાં શીખવું. ૨૦. દુઃખમાં ધીરજ ન છેડવી. ૨૧. મયબાની પેઠે ઈભિને ગજવતાં શિખવું. ૨૨. કડાની પેઠે પ્રાત:કાળમાં હોલા ચડવા પ્રયત્ન કરવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : સાદી શિખામણો ૨૩ શરીરથી પ્રમાદ દૂર કરે. ૨૪. ધારેલું કામ પૂર્ણ થયા સિવાય કોઈની પાસે કહેવું નહી. ૨૫. સાસરામાં મૂર્ખતા તજીને ચતુરાઈની વાત કરવી. ૨૬. ગુણ ગ્રહણ કરવા નિરંતર પ્રયત્ન કરો. ૨૭. નીચની પાસેથી પણ ઉત્તમ વિડવા ગ્રહણ કરવી. કહ્યું છે ક–ાઈ ઉત્તમ વાત હોય તે પંડિતે પણ બાળક પાસેથી ગ્રહણ કરે છે. ૨૮. મિત્રની સાથે પ્રીતિ કાયમ રાખવી. ૨૯. કલેશ કરવામાં ચૂપ રહેવું. ૩૦. મેટા માણસથી દુશ્મનાઈ ન કરવી. ૩૧. દેવું, લેવું, ભોજન, વૈદ્ય અને વિદ્યાનું ઉપાર્જન કરવામાં લજજા ન રાખવી. ૩૨. કલેશના સ્થાન પર ન રહેવું. ૩૩. ધર્મપુસ્તક અને ગુરૂને પગથી સ્પર્શ કરે નહી. ૩૪. ઘી, તેલ, દૂધ, દહીં આદિ ચીને ઢાંક્યા વગર રાખવી નહી. ૩૫. નીચની સાથે વિવાદ કરવો નહી, કહ્યું છે કે –પંડિતાને સમય શાસ્ત્રના વિનાદથી વ્યતીત થાય છે અને મૂખનો સમય કેવલ નિકા યા કલહથી જાય છે. ૩૬. મૂર્ખ, કાયર, અભિમાની, અન્યાયી અને દુષ્ટ એટલા માણસને માલિક ન કરવા. ૩૭. હિતના માટે પણ મૂર્ખને ઉપદેશ આપવો એ શાંતિને માટે નહિ પણ કેધને માટે થાય છે. કહ્યું છે કે-સામને દૂધ પાવાથી વિષની વૃદ્ધિ થાય છે. ૩૮. પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરવો. ૩૯ઈતિને વિશેષ પ્રકારે વશ રાખવા અભ્યાસ કરવો. ૪૦. મૂર્ખ માણસથી મિત્રતા ન કરવી.. . ૪૧. લોભીને દ્રવ્ય આપીને વશ કરી ? : , ૪૨. શક્તિ છતાં અન્યની આશાને ન તોડી. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ સાદી શિખામણ : ૭૫ : ૮૩ ગુણ વગર ધ્રુવલ આડ ંબરથી ફૂલાઈ ન જવું. ૪૪ આપણને વશ રહેવાવાળા રાન્નનો પણ વિશ્વાસ ન કરવા. કહ્યું છે કે—પ કરવાવાળા હાથી, મુંધવાવાળે! સાપ અને પાલન કુવાવાળા ગન્ન એ ક!દવાર આપણા પણ નાશ કરે છે. ૪૫ એક અક્ષર બતાવનારને પણ ગુરુ કરીને માનવો. તેના ઉપકાર લવો નિહ. ૪૬ પાણીને નંદને તેમ જ વસ્ત્રથી ગળીને પીવું. જક પ્રાણાંતે પણ સત્ય વચન ન હેાડવુ. ૪૮ પાત!ના અવગુણાનુ શોધન કરીને તેને છેાડવા પ્રયત્ન કરવા. કહ્યું છે કે–સજ્જને સાર વસ્તુને જ ગ્રહણ કરે છે. ૪૯ રાજપત્ની, ગુરુપત્ની, મિત્રપત્ની, સાસુ અને પોતાની માતા એ પાંચ માતા સમજવી. કાઈ કા અથવા સત્કાર વિન! કાઈના પણ મકાન પર ન જવું, કહ્યું છે કે કૃષ્ણપક્ષમાં ચક્રમા જેમ માનહીન હોય છે તેમ મૃખ પણ વિના કાણું કાઇને ત્યાં જતાં માનહીન થાય છે. ૫૧ ક્લમ, તિાભ અને સ્ત્રી એ દુર્જનને હાથ જવા ન દેવી. આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવા. પર ૫૩ પોતાના માલીકની પ્રસન્નતા થતાં ગર્વ ન કરવા. ૫૪ શસ્ત્રને ધારણ કરવાવાળાના વિશ્વાસ ન કરવા. ૫૫ વેશ્યા, નટ, જુગારી અને ધર્મીષ્ટ, એમને નાણું ન ધીરવું. ૫૬ સાક્ષી સિવાય નાણું ન ધીવું. પક સ્નેહભાવવાળા સાથે દેવા લેવાને વ્યવહાર ન કરવા. ૫૮ નાણું ધીર્યાં પછી ધીવાવાળાએ હિંમત ન હેાડવી. ૫૯ ઉધારથી લીધેલું ધન મુદ્દતની પહેલાં આપી દેવુ. ૬. પાતાની “પાસે” પૈસા હાયા છતાં બીનનું દેવું ન કરવુ. ૬૧ ચારીના માલ વાર મૂલ્યે અથવા તા અલ્પ મૂલ્યે મળે તે પણ ન લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ : ૬ : સાદી શિખામણો ૬૨ ખરાબ આચરણવાળાની સાથે વેપાર ન કર. ૬૩ કારણે સિવાય લાંઘણ ન કરવી. ૬૪ ખાસ ભરેસાદારને જ ખજાનાની ચાવી આપવી. ૬૫ આપેલી વસ્તુનું અથવા લીધેલી વસ્તુનું નામું લખવામાં આળસ ન કરવું. ૬૬ જૂના લાયક નોકરને તિરસ્કાર કરી નવો નોકર ન રાખવો. ૬૭ શત્રુને પ્રેમ અગર પ્રયત્નથી વશ કરે. ૬૮ સ્વપત્નીને મધુર વચનથી વશ કરવી. મિત્રની પાસે પણ વિના સાક્ષી ધન ન રાખવું. ૭૦ પરદેશમાં હાનિકારક વસ્તુનું સેવન ન કરવું. ૭૧ એક વાર પણ ધીમંતિને જરૂર પરિચય કરે. બનતાં સુધી કાઈ કામમાં આપણી સાક્ષી ન આપવી. ૭૩ ઉત્સવને છોડીને, ગુરુ અને માતાપિતાને અનાદર કરીને, બાળકને રેવરાવીને, નજીકમાં આવેલા પર્વની અવગણના કરીને, મૈથુન સેવીને, તેમ જ દૂધનું ભોજન કરીને, પિતાનું હિત ઈચ્છનાર પુરુષે પરદેશમાં પ્રયાણ ન કરવું. ૭૪ જે મકાનમાં પુરુષ ન હોય અને એલી સ્ત્રી હોય ત્યાં ન જવું. ૭૫ ખાસ કારણ સિવાય અન્યની પાસે ધનની આશા ન કરવી. ૭૬ માતા, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. છ૭ માતા, પિતાની સેવા શુદ્ધ ચિત્તથી કરવી. ૭૮ ગુરુ અને માતાપિતાની પાસે જૂઠું ન બોલવું. ૭૯ ધર્મના કાર્યમાં માતાપિતાની આશા પૂર્ણ કરવી. ૮૦ વડીલ બંધુને પિતા સમાન ગણવો. ૮૧ ભાઈને કુમાર્ગથી બચાવી લે; તેમ જ તેની દુર્દશા દૂર કરવી. ૮૨ રોગમાં, દુષ્કાળમાં, શત્રુના ભયમાં અને રાજકારમાં સ્વબંધુને સહાયતા આપવી તેમ જ કોઈપણ ઉત્તમ કાર્યમાં તેને ન ભૂલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ સાદી શિખામણે છ0: ૮૩ નાટક, તમાસા અને મનુષ્યના સમૂહને જેવાને માટે સ્ત્રીને આજ્ઞા ન આપવી. ૮૪ સ્વપત્નીને ઘરકામમાં વ્ય આપીને પણ જોડવી. ૮૫ રોષમાં આવેલી સ્ત્રીને જલદીથી પ્રસન્ન કરવી. ૮૬ સ્ત્રીએ રાત્રે બહાર ન જવું. 29 દુઃખમાં ફસાએલાં સંબંધીઓને શક્તિ પ્રમાણે સહાયતા આપવી, ઉત્સવ વેળા તેઓને ન ભૂલવા. ૮૮ બંધુઓ સાથે કદીપણ વિરોધ ન કરે, તેઓને ધર્મકાર્યમાં જડવા પ્રયત્ન કરો. ૮૯ બગાસામાં, છીંકમાં, ઉલટીમાં અને હસતી વખતે મુખ બંધ ન કરવું. ભોજન કરતાં છીંક આવે તે પાણી પીવું. ૯ પાણું બેસીને પીવું. ૯૨ સૂતી વખતે છાતી પર હાથ ન રાખવો. ૯૩ શૂહ ગાત્રવાળાને કન્યા આપવી, હલકા ગોત્રવાળાને ન આપવી. ૯૪ કન્યા આપીને ધન ન લેવું. ૯૫ કન્યાથી વર, વધારે ઉમરને જેવો. ૯૬ રાગી, વૃદ્ધ, મૂર્ખ, નિર્ધન, સંસારથી વિરક્ત અને નાની ઉમ રને, એટલાને કન્યા ન આપવી. ૦ મેટા માણસ આપણે ત્યાં આવે તે,એમને વિનયથી સત્કાર કરે. ૯૮ નવીન નવીન શાસ્ત્રો જોવાનો પ્રયાસ કરો. ૯૯ ગ્રંથ લગતાં સમાપ્તિ સિવાય પરિશ્રમ ન છોડ. ૧૦૦ પિતાના મુખથી પોતાની પ્રશંસા ન કરવી. ૧૦૧ શક્તિ છતાં આળસુ થઈને બેસી ન રહેવું. ૧૦૨ કપટીના ઢગ પર વિશ્વાસ ન કરવા. ૧૦૦ ગઈ વસ્તુને શોક ન કરો. ૧૦૪ ગુના પણ મરણ પ્રસંગે સાનમાં જવું, રેપ ન રાખવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૭૮ : સાદી શિખામણો ૧૫. શૂરવીરોએ નિર્બળ જનોને ન સતાવવા. ૧૦૬ પારાવાર દુઃખ હોવા છતાં આત્મઘાત ન કરે. ૧૦૭ હાંસી કરતાં કોઈને પણ મર્મ પ્રકાશ ન કરવો. ૧૦૮ જ્યાં માણસે ગુપ્ત સલાહ કરતા હોય ત્યાં ન જવું. ૧૦૯ જે કામની ઘણા માણસો મનાઈ કરે તે કામ ન કરવું. ૧૧૦ કઈ સારું કામ કરીને મનમાં ગર્વ ન કરે. ૧૧૧ તપસ્યા કરતાં ક્ષમા રાખવી. ૧૧૨ રાત્રે કાચમાં મુખ ન જેવું. ૧૧૩ ભણેલાં શાસ્ત્રો યાદ રહેવા માટે વારંવાર પુનરાવર્તન કરવું. ૧૧૪ શયન, મિથુન, નિદ્રા અને ભજન સંધ્યા સમયે વર્જવાં. ૧૧૫ ભેજન આપવું; પણ પિતાના હાથની ચતુરાઈ ન બતાવવી. ૧૧૬ સર્વની સાથે ઓળખાણ-પિછાન કરવી. ૧૧૭ ભજન પછી એક પ્રહર ન વીત્યો હોય ત્યાં સુધીમાં ફરી ભોજન ન કરવું.. ૧૧૮ રાજા, દેવતા, ગુરુની પાસે ખાલી હાથે ન જવું. ૧૧૯ નિર્લજજ સ્ત્રીઓ સાથે હસવું નહીં. ૧ર૦ સ્ત્રીની પ્રશંસા તેના મૃત્યુ પછી કરવી. ૧૨૧ જેનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હોય તેણે તત્કાલ પાણી ન પીવું. ૧૨૨ ભજનની મધ્યમાં પાણી પીવું. ૧૨૩ હર્ષના વખતમાં શોકનો વૃત્તાંત છોડી દે. ૧૨૪ અજીર્ણ થયું હોય તો ઉપવાસ કરવો હિતાવહ છે. ૧૨૫ કઈ માણસ ક્રોધમાં આવીને કહેર વચન કહી દે તે પણ, ન્યાયને માર્ગ ન છોડવો. ૧૨૬ માતા, પિતા, ગુરૂ, શેઠ, સ્વામી અને રાજા; એમના અવર્ણ વાદ ન બોલવા. ૧૨૭ મૂર્ખ, દુષ્ટ, દુરાચારી, ધર્મની નિંદા કરનારે, દુષ્ટ સ્વભાવવાળે, લાભી, ચીર–એમને સંગ ન કરવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ સાદી શિખામણે : ૭૯ : ૧૨૮ અપરિચિત માણસની પ્રશંસા ન કરવી, વળી એવા અપરિચિતને આપણા મકાનમાં રહેવા ન દે. ૧૨, જેનું કુલ આદિ જણવામાં ન હોય, તેની સાથે સગપણ, આદિ સંબંધ ન કરવી. ૧૩૦ અજાણ્યા માણસને આપણે ત્યાં નેકર ન રાખે. ૧૩૧ આપણાથી અધિક ગુણવાળા સાથે કલેશ ન કરવો, તેમ જ તેમની સાથે વિવાદ ન કરો. ૧૩૨ જે માણસ પોતાના ગુણની પ્રશંસા કરે, કરજ કરીને ધર્મ કરે, ઉધાર ધન આપીને માગે નહિ તેને મૂર્ખ સમજ. ૧૩૩ અન્યાયથી ધન મેળવવું નહી. ૧૩૪ દેશકાળથી પ્રતિકૂલ કાર્ય ન કરવું. ૧૩૫ રાજાના દુશ્મનને સંગ ન કર. ૧૩૬ ઘણા માણસો સાથે વિરોધ ન કરે. ૧૩૭ સદ્દગુણી અને સારા સ્વભાવના પાડોશી સાથે રહેવું ૧૩૮ પ્રાણાન્ત પણ ધર્મ ન છેડા. ૧૩૯ આપણા શરણે આવેલાનું અહિત ન કરવું. ૧૪. ભાગ્યમાં હશે તે થશે, એમ સમજી ઉદ્યોગને છેડી દે નહી. ૧૪૧ દેવ અને ગુની શુદ્ધ મનથી સેવા કરવી. * ૧૪ર આપણી શક્તિ અનુસાર, દીન, દુઃખીજનની સેવા જરૂર કરવી. ૧૪૩ ચોરીનું ધન ન લેવું. ૧૪૪ સારી અને ખરાબ ચીજોને ભેગી કરીને વેચવી નહી. ૧૪૫ દુ:ખથી બચાવવાવાળા રાજાને આશ્રય લેવો. ૧૪૬ તપસ્વી, કવિ, પૂજા, મંત્રવાદી, મને જાણવાવાળા અને રઈ;િ એમને ધિત ન કરવા. . ૧૪૭ નીચ માણસની સેવા ન કરવી. ૧૪૮વિશ્વાસઘાત ન કરવો. . ૧૪૯ સર્વ વસ્તુને નાશ થાય છતાં, અંગીકાર કરેલા શુભ અભિ મહેને જરૂર નિર્વાહ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ = ૮૦ : સાદી શિખામણ ૧૫૦ ધર્મના જાણકાર પુરુષને સમાગમ કર. ૧૫૧ કેદની પણ નિંદા ન કરવી. ૧૫ર રસ્તામાં ચાલતાં પાન ન ખાવું. ૧૫૩ અખંડ સોપારીને દાંતથી ન તોડવી. ૧૫૪ વાત કરતાં હસવું, અપશબ્દ બેલવા તથા આ લોકને પરલોકથી વિપરીત કામ કરવું એ મૂર્ખનાં ચિહ્ન છે. ૧૫૫ વિદ્ધ, ઉપદ્રવવાળા સ્થાનમાં ન રહેવું. ૧૫૬ આવક દેખીને જ ખર્ચ કરે, કપડાં પણ આવકના પ્રમાણમાં જ પહેરવાં. ૧૫૭ લોકનિંદા કરે તેવાં કામ ન કરવાં. ૧૫૮ જૂઠાં તેલ અને માપ ન રાખવાં. ૧૫૯ પિતાના ધનની સલામતી રહે એવી ગિરવી ચીજ રાખવા સિવાય ધન ન આપવું. ૧૬૦ હંમેશાં પ્રિય અને હિતકારી વચન બોલવું. ૧૬૧ વિદ્યા ઉત્કૃષ્ટ ધન છે, જેની પાસે વિદ્યારૂપી ધન છે, તે સદા સુખથી સમય વ્યતીત કરે છે, વિદ્યા વગરનું જીવન વ્યર્થ છે. ૧૬૨ શ્રમ અને પ્રયત્નથી વિદ્યા પ્રાપ્ત થાય છે, માટે તે પ્રાપ્ત કરવા શ્રમ અને પ્રયત્ન કરવો. ૧૬૩ આળસ સર્વ દોષોની ખાણ છે, આળસુ પુરુષ, વિદ્યા અને ધન પ્રાપ્ત કરી શકતા નથી. ૧૬૪ વિદ્યા આપનાર ગુરુ અને પિતા બન્ને સમાન ઉપકારી છે. ૧૬૫ પ્રાતઃકાલમાં ઊઠી હંમેશાં પ્રભુસ્મરણ કરવું; કારણ કે પ્રભુ સ્મરણથી હદય પવિત્ર થાય છે, તેમ જ દુઃખ અને દુર્ભાગ્યને નાશ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ - 1:10. 10 TET TTTT ICCO 1 c - corn an on rsnn1111111 જી. વ. ન.માં સંસ્કારોનું સિંચન કરવું, આધ્યાત્મિક ભૂખ જગાડતું, ધાર્મિક ચિંતન અર્પતું જૈન સમાજનું છાસઠ વર્ષથી નિયમિત પ્રકાશિત થતું શ્રી જૈન ધર્મ પ્રકાશ [માસિક] આપ અવશ્ય વાંચે અને તેનો પ્રચાર કરો. (લવાજમ માત્ર રૂ. 3-4-8 પોસ્ટેજ સહિત) લખે - શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગ૨ ઇETITLn1n: 1 . 5 L TT T T : 1 1 1 TT : મુક : ગિરધરલાલ કુલચંદ શાહ સાધના મુદ્રણાલય-ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com