SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬૦ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૧૭૪–ધાસલેટ તેલના ફાનસને તુવ'તી અડેલ હાય તે તે વાપરી શકાય ? ઉત્તર—એમાં બાધક જણાતા નથી. પ્રશ્ન ૧૭૫–રેલ્વે ટ્રેનમાં તેમ જ યાત્રા નિમિત્તની સ્પેશીયલ ટ્રેનમાં તુવતી સ્ત્રીને અંગે ધણી ઉપાધી થવાના સંભવ છે, તેથી તેમાં શુકવુ ? ઉત્તર—તેમાં બની શકે તેટલા વિવેક જાળવવા. અશકય પિરામાં ખીજું શું કહી શકાય ? પ્રશ્ન ૧૭૬—તિસ્થંલાક ૧૮૦૦ યાજન પ્રમાણ કહ્યો છે. તે શી રીતે સમજવા ? ક્રમકે તિખ્ખુંલાકમાં તે અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે. ઉત્તર—ઊર્ધ્વ તથા અવેા મળીને જાડાઇમાં ૧૮૦૦ યેાજન સમજવે. તિસ્થ્ય તેા અસ ંખ્ય યેાજન પ્રમાણ સમજવા. પ્રશ્ન ૧૭૭– અ'ગુલ કેટલા પ્રકારના છે ? ઉત્તર—અગુલ ત્રણ પ્રકારના છે. તેનુ, ત્રણ પ્રકારના સંખ્યાતાનુ, નવ પ્રકારના અસંખ્યાતાનું, નવ પ્રકારના અનંતાનુ સ્વરૂપ લેાકપ્રકાશના પ્રથમ સના પ્રાર્Čભમાં આપેલ છે ત્યાંથી સમજવું. તેને વિસ્તાર ઘણે! હાવાથી અહીં લખી શકાય નહીં. પ્રશ્ન ૧૭૮—અંજનશલાકા ને પ્રતિષ્ઠામાં શું ફેર ? ઉત્તર—અંજનશલાકા તે મૂર્તિમાં દેવત્વ આપણની ક્રિયા છે. તેમાં મૂર્તિનાં ચક્ષુમાં અંજન કરવામાં આવે છે. તેનું ખરૂં નામ જ પ્રતિષ્ઠા છે. અત્યારે પ્રતિષ્ઠા કહેવામાં આવે છે, તે તે બિંબપ્રવેશ અથવા સ્થાપન છે. પ્રશ્ન ૧૯૭૯—ચક્રવર્તીનુ શરીર કેવુ હાય છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035212
Book TitlePrashnottar Rasdhara
Original Sutra AuthorN/A
AuthorZaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1950
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy