________________
: ૨ : પ્રશ્નોત્તર રસધારા
પ્રશ્ન ૪——ચોથા અવિરતિ સમ્યગ્રષ્ટિ ગુડાણે રહેલા જીવને, વિરતિપણું તે ન સ'ભવે, પણ તેને નવકારશી, તિવિહાર, ચવિહાર પ્રમુખ પચ્ચક્ ખાણ ઉદય આવે?
ઉત્તર—નહિ; જો આવે તે અવિરતિ મટી વિસ્તૃત થઈ જાય.
પ્રશ્ન પ—પૃથ્વીકાયમાં બધા મનુષ્યા જ્યાં જ્યાં ફરે છે; એ વિગેરે બધી જમીન ઉપરની માટી તે સચિત્ત કે અચિત્ત? વળી જો અચિત્ત હાય તો કેટલી ભૂમિમાપ સુધી અચિત્ત જાણવી ?
ઉત્તર-ઉપરની જમીન ભૂમિ કેટલી અચિત્ત જાણવી તેનુ માપ– નિશ્ચય કરવું મુશ્કેલ છે; તાજી ખેડેલી જમીન ઉપર સાધુએ ચાલતા નથી.
પ્રશ્ન ?—-ગૃહસ્થને પાણી ગળીને વાપરવાની આજ્ઞા છે; પણ ગળેલા તેમ જ અણુગળ એ બન્નેમાંય અકાયના છત્રા કહ્યા છે; તેા ગળાને પાણી વાપરવામાં વિશેષ લાભ શી રીતે જાણવા ?
ઉત્તર-ગળવાથી ત્રસ વાની રક્ષા કરી કહેવાય, બાકી અકાય તા જેવા તે તેવા જ સમજવા.
પ્રશ્ન ૭-જે કૂવાથી અને જે ગલણાથી પાણી મળ્યું હોય તેને સખારા વાળ્યા ન હાય, અને ફરી તે જ ગલણાથી વરસાદ કે નદી, તલાવ આદિનું પાણી ગળવામાં આવે તે હરત છે?
ઉત્તર્——એક જાતના સંખારામાં બીજી જાતનું પાણી મેળવવુ યોગ્ય નથી. સંખારા વાળવામાં પ્રમાદ ન રાખ.
પ્રશ્ન ૮—રસી વહેતી હોય તેનાથી ચિતરેલા સિદ્ધચક્રના ગટ્ટો કે પ્રભુની છબીને અડીને, વાસક્ષેપ પૂન્ન થઈ શકે ?
ઉત્તર–રસી સાફ કરીને, પૂજા કરવામાં વાંધા જણાતા નથી.
પ્રશ્ન ૯–માણસના મરણનું સૂતક કેટલા દિવસનુ ? સૂતકમાં પ્રભુની અંગપૂજા આદિ ધર્મકાર્યાં કેટલા કેટલા દિવસે કરી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com