________________
સાદી શિખામણ : ૭૫ :
૮૩
ગુણ વગર ધ્રુવલ આડ ંબરથી ફૂલાઈ ન જવું.
૪૪ આપણને વશ રહેવાવાળા રાન્નનો પણ વિશ્વાસ ન કરવા. કહ્યું
છે કે—પ કરવાવાળા હાથી, મુંધવાવાળે! સાપ અને પાલન કુવાવાળા ગન્ન એ ક!દવાર આપણા પણ નાશ કરે છે.
૪૫ એક અક્ષર બતાવનારને પણ ગુરુ કરીને માનવો. તેના ઉપકાર લવો નિહ.
૪૬ પાણીને નંદને તેમ જ વસ્ત્રથી ગળીને પીવું. જક પ્રાણાંતે પણ સત્ય વચન ન હેાડવુ.
૪૮ પાત!ના અવગુણાનુ શોધન કરીને તેને છેાડવા પ્રયત્ન કરવા. કહ્યું છે કે–સજ્જને સાર વસ્તુને જ ગ્રહણ કરે છે.
૪૯ રાજપત્ની, ગુરુપત્ની, મિત્રપત્ની, સાસુ અને પોતાની માતા એ પાંચ માતા સમજવી.
કાઈ કા અથવા સત્કાર વિન! કાઈના પણ મકાન પર ન જવું, કહ્યું છે કે કૃષ્ણપક્ષમાં ચક્રમા જેમ માનહીન હોય છે તેમ મૃખ પણ વિના કાણું કાઇને ત્યાં જતાં માનહીન થાય છે. ૫૧ ક્લમ, તિાભ અને સ્ત્રી એ દુર્જનને હાથ જવા ન દેવી. આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવા.
પર
૫૩ પોતાના માલીકની પ્રસન્નતા થતાં ગર્વ ન કરવા.
૫૪ શસ્ત્રને ધારણ કરવાવાળાના વિશ્વાસ ન કરવા. ૫૫ વેશ્યા, નટ, જુગારી અને ધર્મીષ્ટ, એમને નાણું ન ધીરવું. ૫૬ સાક્ષી સિવાય નાણું ન ધીવું.
પક સ્નેહભાવવાળા સાથે દેવા લેવાને વ્યવહાર ન કરવા. ૫૮ નાણું ધીર્યાં પછી ધીવાવાળાએ હિંમત ન હેાડવી.
૫૯ ઉધારથી લીધેલું ધન મુદ્દતની પહેલાં આપી દેવુ. ૬. પાતાની “પાસે” પૈસા હાયા છતાં બીનનું દેવું ન કરવુ. ૬૧ ચારીના માલ વાર મૂલ્યે અથવા તા અલ્પ મૂલ્યે મળે તે પણ ન લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com