Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 46
________________ પ્રશ્નોત્તર રસધારા : ૩૩ : ત્યાં મુનિવરા, દેશવિરતિધર ત્રાવક્ર અને મૃત્રસિદ્ધાંતે હશે ! અહીં આપણને જેમ પીસતાલીરામની માન્યતા છે અને એને જ આધાર છે, તેમ ત્યાં શાની માન્યત! અને શાને આધાર હશે? કાળની ગણુના ત્યાં શુક્ર, વિદ, માસ વિગેરે અહીં પ્રમાણે જ હશે કે નહિ ? ઉત્તર—વૈતાદ્રય પર્વત ઉપર શાશ્વત ચૈત્ય તેના સિદ્દાયતન ફ્રૂટ ઉપર હોય છે. બાકી અશાતાં ત્યારે અહીંની જેમ હોય છે. અને તેમાં પ્રાયે વમાન ચાવીશીના તીર્થ કાની પ્રતિમાએ હોય છે. મુનિ, શ્રાવકા અને મુત્ર સિદ્ધાંત વિગેરે અહીં પ્રમાણે ત્યાં હોવાના સભવ છે; પર ંતુ તેની ચાક્કસ હીત વાંચવામાં આવી નથી. કાળની ગણના ત્યાં અહીં પ્રમાણે જ . ત્યાંથી રાજ્યાદિ તીથો હાલમાં વિદ્યાના અભાવને લીધે આવવાનો સંભવ ય છે. પ્રશ્ન પર-કુડીવિજય એ તિલાકનો જ વિભાગ છે ? એ ૬૧ર ભજન ઊંડી કરી છે તા અજન કયા સમજવા ? વિદ્યાધરા ત્યાંના જિનબિથ્થાના દર્શનાર્થે જઈ રાક ના વ્યતામાં રહેલા જિનબિખાના દર્શન કરી શકે કે ના ! ઉત્તર—કુબડીવિજય એ હિ»ાલાકના વિભાગ નથી; પરંતુ નવસા યેાજન પછીના સા યાજન અધાલાકમાં ગણેલા છે તેમાં છે; તે યાજન પ્રમાણાંગુલ સમજવા. અહિંના વિદ્યાધા ત્યાંના જિનબિંબનાં દર્શન કરવા વર્તમાનકાળે જઇ શકતા હાય એવા સભવ નથી; અને ત્યાંના વિદ્યાગ પણ વ્યતરાદિન! નગરીમાં રહેલા સાધતા બિમાનાં દર્શન કરી શકતા નથી; કેમકે ત્યાં જવાની તેમની શક્તિ નથી. પ્રશ્ન પ૩ – તદ્વીપના મનુષ્યોને યુગલીઆ મનુષ્યા કહીએ કે નહિં ! વળી તે ક્ષેત્રમાં તે અકમભૂમિના ક્ષેત્રામાં શુ ફેર છે ? ત્યાં ધાંધના વિચાર અને કલ્પવૃક્ષો માં કે નહિ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94