Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 26
________________ सोलसमं पओगपयं उववायगइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ सिद्धनोभवोववायगती य। से किं तं पोग्गलनोभवोववायगती? पोग्गलनोभवोववायगती जण्णं परमाणुपोग्गले लोगस्स पुरथिमिल्लाओ चरमंताओ पच्चत्थिमिल्लं चरमंतं एगसमएणं गच्छति, पच्चत्थिमिल्लाओ वा चरमंताओ पुरत्थिमिल्लं चरमंतं एगसमएणं गच्छति, दाहिणिल्लाओ वा चरमंताओ उत्तरिल्लं चरमंतं एगसमएणं गच्छति, एवं उत्तरिल्लाओ दाहिणिल्लं, उवरिल्लातो हेट्ठिल्लं, हिट्ठिलाओ वा उवरिल्लं, से त्तं पोग्गलणोभवोववायगती ।।सू०-१२।।४७१।। (મૂળ) નોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? બે પ્રકારની છે. તે આ પ્રમાણે—પુદ્ગલનોભવોપપાતગતિ અને સિદ્ધનોભવોપપાતગતિ. પુદ્ગલનોભવોપપાતગતિ કેવા પ્રકારની છે? પરમાણુપુદ્ગલ જે લોકના પૂર્વના ચરમાiછેડાથી પશ્ચિમના ચરમાન્ત સુધી એક સમયમાં જાય અને પશ્ચિમના ચરમાન્તથી પૂર્વના ચરમાન્ત સુધી એક સમયમાં જાય, એ પ્રમાણે દક્ષિણના ચરમાન્તથી ઉત્તરના ચરમાન્ત સુધી અને ઉત્તરના ચરમાન્તથી દક્ષિણના ચરમાન્ત સુધી, ઉપરના ચરમાન્તથી નીચેના ચરમાન્ત સુધી અને નીચેના ચરમાન્તથી ઉપરના ચરમાન્ત સુધી જાય તે पुछ्गसनोलवोपपातगति अहेवाय छे. ॥१२॥४७१ ॥ से किं तं सिद्धणोभवोववायगती? सिद्धणोभवोववायगती दुविहा पन्नत्ता, तं जहा- अणंतरसिद्धणोभवोववायगती परंपरसिद्धणोभवोववायगती य । से किं तं अणंतरसिद्धणोभवोववायगती ? २ पण्णरसविहा पन्नत्ता, तं जहातित्थसिद्ध अणंतरसिद्धणो भवो ववायगती य जाव अणेगसिद्धणो भवो ववायगती य [से तं अणंतरसिद्धणोभवोवववातगती ।] । से किं तं परंपरसिद्धणोभवोववायगती ? २ अणेगविहा पन्नत्ता, तं जहाअपढमसमयसिद्धणोभवोववायगती, एवं दुसमयसिद्धणोभवोववायगती, जाव अनंतसमयसिद्धणोभवोववायगती, सेतं परंपरसिद्धणो भवोववातगती। से त्तं सिद्धणोभवोववायगती, से त्तं णोभवोववायगती, से तं उववायगती ४ ।।सू०-१३।।४७२।। (भू०) सिद्धनोलवोपपातगति डेटला प्रारनी छे ? सिद्धनोलवोपपातगति से प्रहारनी छे. ते खा प्रमाणे - अनन्तर - સિદ્ધનોભવોપપાતગતિ અને પરંપરસિદ્ધનોભવોપપાતગતિ. અનન્તરસિદ્ધનોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? પંદર પ્રકારની છે. તે આ પ્રમાણે—તીર્થસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપપાતગતિ, યાવત્ અનેકસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપપાતગતિ. પરંપરસિદ્ધનોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? અનેક પ્રકારની છે. તે આ પ્રમાણે—અપ્રથમસમય (પ્રથમસમય સિવાયના દ્વિતીયાદિ સમયમાં) સિદ્ધની નોભવોપાંતગતિ, એ પ્રમાણે દ્વિસમયસિદ્ધનોભવો– પપાતગતિ, યાવત્ અનન્તસમયસિદ્ધનોભવોપપાતગતિ. એમ પરંપર સિદ્ધનો ભવોપાતગતિ કહી. એમ સિદ્ધનોભવોપપાતગતિ કહી. એ પ્રમાણે નોભવોપપાતગતિ કહી અને ઉપપાતગતિ કહી. ।।૧૩।।૪૭૨ || विहायगति परूवणं ।। से किं तं विहायगती? विहायगती सत्तरसविहा पण्णत्ता, तं जहा - फुसमाणगती १, अफुसमाणगती २, उवसंपज्जमाणगती ३, अणुवसंपज्जमाणगती ४, पोग्गलगती ५, मंडूयगती ६, णावागती ७, नयगती ८, छायागती ९, छायाणुवातगती १०, लेसागई ११, लेसाणुवातगती १२, उद्दिस्सपविभत्तगती १३, चउपुरिसपविभत्तगती १४, वंकगती १५, पंकगती १६, बंधणविमोयणगती १७ । सू० - १४ ।। ४७३ ।। ૧. અપ્રથમસમયસિદ્ધની ભવોપપાતગતિ બે સમયથી માંડી યાવત્ અનન્ત સમય પર્યન્ત હોય છે. અથવા તો સિદ્ધપણાની ઉત્પત્તિ સમય પછી બે સમય જેઓને થયા છે તે દ્વિસમય સિદ્ધની ભવોપપાતગતિ, યાવત્ અનન્તસમયસિદ્ધની ભવોપપાતગતિ જાણવી. 17

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 ... 404