________________
सोलसमं पओगपयं उववायगइ परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २
सिद्धनोभवोववायगती य। से किं तं पोग्गलनोभवोववायगती? पोग्गलनोभवोववायगती जण्णं परमाणुपोग्गले लोगस्स पुरथिमिल्लाओ चरमंताओ पच्चत्थिमिल्लं चरमंतं एगसमएणं गच्छति, पच्चत्थिमिल्लाओ वा चरमंताओ पुरत्थिमिल्लं चरमंतं एगसमएणं गच्छति, दाहिणिल्लाओ वा चरमंताओ उत्तरिल्लं चरमंतं एगसमएणं गच्छति, एवं उत्तरिल्लाओ दाहिणिल्लं, उवरिल्लातो हेट्ठिल्लं, हिट्ठिलाओ वा उवरिल्लं, से त्तं पोग्गलणोभवोववायगती ।।सू०-१२।।४७१।।
(મૂળ) નોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? બે પ્રકારની છે. તે આ પ્રમાણે—પુદ્ગલનોભવોપપાતગતિ અને સિદ્ધનોભવોપપાતગતિ. પુદ્ગલનોભવોપપાતગતિ કેવા પ્રકારની છે? પરમાણુપુદ્ગલ જે લોકના પૂર્વના ચરમાiછેડાથી પશ્ચિમના ચરમાન્ત સુધી એક સમયમાં જાય અને પશ્ચિમના ચરમાન્તથી પૂર્વના ચરમાન્ત સુધી એક સમયમાં જાય, એ પ્રમાણે દક્ષિણના ચરમાન્તથી ઉત્તરના ચરમાન્ત સુધી અને ઉત્તરના ચરમાન્તથી દક્ષિણના ચરમાન્ત સુધી, ઉપરના ચરમાન્તથી નીચેના ચરમાન્ત સુધી અને નીચેના ચરમાન્તથી ઉપરના ચરમાન્ત સુધી જાય તે पुछ्गसनोलवोपपातगति अहेवाय छे. ॥१२॥४७१ ॥
से किं तं सिद्धणोभवोववायगती? सिद्धणोभवोववायगती दुविहा पन्नत्ता, तं जहा- अणंतरसिद्धणोभवोववायगती परंपरसिद्धणोभवोववायगती य । से किं तं अणंतरसिद्धणोभवोववायगती ? २ पण्णरसविहा पन्नत्ता, तं जहातित्थसिद्ध अणंतरसिद्धणो भवो ववायगती य जाव अणेगसिद्धणो भवो ववायगती य [से तं अणंतरसिद्धणोभवोवववातगती ।] । से किं तं परंपरसिद्धणोभवोववायगती ? २ अणेगविहा पन्नत्ता, तं जहाअपढमसमयसिद्धणोभवोववायगती, एवं दुसमयसिद्धणोभवोववायगती, जाव अनंतसमयसिद्धणोभवोववायगती, सेतं परंपरसिद्धणो भवोववातगती। से त्तं सिद्धणोभवोववायगती, से त्तं णोभवोववायगती, से तं उववायगती ४ ।।सू०-१३।।४७२।।
(भू०) सिद्धनोलवोपपातगति डेटला प्रारनी छे ? सिद्धनोलवोपपातगति से प्रहारनी छे. ते खा प्रमाणे - अनन्तर - સિદ્ધનોભવોપપાતગતિ અને પરંપરસિદ્ધનોભવોપપાતગતિ. અનન્તરસિદ્ધનોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? પંદર પ્રકારની છે. તે આ પ્રમાણે—તીર્થસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપપાતગતિ, યાવત્ અનેકસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપપાતગતિ. પરંપરસિદ્ધનોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? અનેક પ્રકારની છે. તે આ પ્રમાણે—અપ્રથમસમય (પ્રથમસમય સિવાયના દ્વિતીયાદિ સમયમાં) સિદ્ધની નોભવોપાંતગતિ, એ પ્રમાણે દ્વિસમયસિદ્ધનોભવો– પપાતગતિ, યાવત્ અનન્તસમયસિદ્ધનોભવોપપાતગતિ. એમ પરંપર સિદ્ધનો ભવોપાતગતિ કહી. એમ સિદ્ધનોભવોપપાતગતિ કહી. એ પ્રમાણે નોભવોપપાતગતિ કહી અને ઉપપાતગતિ કહી. ।।૧૩।।૪૭૨
|| विहायगति परूवणं ।।
से किं तं विहायगती? विहायगती सत्तरसविहा पण्णत्ता, तं जहा - फुसमाणगती १, अफुसमाणगती २, उवसंपज्जमाणगती ३, अणुवसंपज्जमाणगती ४, पोग्गलगती ५, मंडूयगती ६, णावागती ७, नयगती ८, छायागती ९, छायाणुवातगती १०, लेसागई ११, लेसाणुवातगती १२, उद्दिस्सपविभत्तगती १३, चउपुरिसपविभत्तगती १४, वंकगती १५, पंकगती १६, बंधणविमोयणगती १७ । सू० - १४ ।। ४७३ ।।
૧. અપ્રથમસમયસિદ્ધની ભવોપપાતગતિ બે સમયથી માંડી યાવત્ અનન્ત સમય પર્યન્ત હોય છે. અથવા તો સિદ્ધપણાની ઉત્પત્તિ સમય પછી બે સમય જેઓને થયા છે તે દ્વિસમય સિદ્ધની ભવોપપાતગતિ, યાવત્ અનન્તસમયસિદ્ધની ભવોપપાતગતિ જાણવી.
17