________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सोलसमं पओगपयं उववायगइ परूवणं सिद्धखेत्तोववायगती, लवण समुद्दे सपक्खिं सपडिदिसिंसिद्धखेत्तोववायगती, धायइसंडे दीवे पुरिमड्डपच्चत्थिमङ्घमंदरपव्वतसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगती,कालोयसमुद्दसपक्खिं सपडिदिसिंसिद्धखेत्तोववायगती, पुक्खरवरदीवडपुरस्थिमङ्कभरहेरवयवाससपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगती, एवं जाव पुक्खरवरदीवड्वपच्छिमड्डमंदरपव्वतसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगती,सेत्तं सिद्धखेत्तोववायगती ५ તે તે વવાતતિ સૂ૦-૧૦ ૪૬૬ll (મૂળ) સિદ્ધક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની છે? અનેક પ્રકારની છે. તે આ પ્રમાણે—જબૂદ્વીપ નામે દ્વીપમાં ભરત અને
એરાવત ક્ષેત્રની ઉપર સપક્ષ–ચારે દિશાએ અને સપ્રતિદિકુ-ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. જંબૂદ્વીપમાં ચુલ્લહિમવંત અને શિખરી પર્વતની ઉપર ચારે દિશાએ અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. જેબૂદ્વીપમાં હૈમવત અને હરણ્યવત ક્ષેત્રની ઉપર ચારે દિશાએ અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. જંબૂદ્વીપનામ દ્વીપમાં શબ્દાપાતી અને વિકટાપાતી વૃત્ત વૈતાદ્યની ઉપર ચારે દિશા અને ચાર વિદિશામાં સિદ્ધક્ષેત્રો પાતગતિ કહી છે. જેબૂદીપ નામે દ્વીપમાં મહાહિમવંત અને રુક્ષ્મી વર્ષધર પર્વતની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. જંબૂઢીપ નામે દ્વીપમાં હરિવર્ષ અને રાયફવર્ષની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. જંબૂઢીપ નામે દ્વીપમાં ગન્ધાપાતી અને માલ્યવંત વૃત્ત વૈતાઢ્યની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. જંબુદ્વીપ નામે દ્વીપમાં નિષધ અને નીલવંત વર્ષધર પર્વતની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. જંબૂદ્વીપ નામે દ્વીપમાં પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રો-પપાતગતિ કહી છે. જંબૂદ્વીપ નામે દ્વીપમાં દેવકુરુ અને ઉત્તર કુરુની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રો પાતગતિ કહી છે. જેબૂદ્વીપ નામે દ્વીપમાં મન્દર પર્વતની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. લવણસમુદ્રની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. ધાતકીખંડ દીપને વિષે પૂર્વાર્ધ અને પશ્ચિમાધના મેરુ પર્વતની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. કાલોદસમદ્રની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં
સિદ્ધક્ષેત્રો પપાતગતિ કહી છે. પુષ્કરવરદ્વીપાધના પૂર્વાર્ધના ભરત અને એરાવત ક્ષેત્રની ઉપર ચારે દિશા અને ચારે - ' વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કરી છે. એ પ્રમાણે યાવ-પુષ્કરવરકીપાધના પશ્ચિમાધમાં મેરુપર્વતની ઉપર ચારે
| દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. એ પ્રમાણે સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. 7/૧૦૪૬૯ો. से किं तं भवोववायगती? भवोववायगती चउव्विहा पन्नत्ता, तं जहा-नेरइयभवोववायगती, जाव देवभवोववायगती।से किं तं नेरइयभवोववायगती? नेरइयभवोववायगती सत्तविहा पन्नत्ता, तंजहा-एवं सिद्धवज्जो भेदो भाणितव्वो जो चेव खेत्तोववायगतीए सो चेव, 'भवोववायगतीए। सेत्तं भवोववायगती ।।सू०-११।।४७०।। (મૂળ) ભવપપાતગતિ કેટલા પ્રકારની છે? ભવોપપાતગતિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે—નરયિકભવોપપાતગતિ,
યાવત્ દેવભવોપરાનગતિ, નરયિકભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? નરયિકભવો પાતગતિ સાત પ્રકારની છે. તે આ પ્રમાણે—ઈત્યાદિ જે ક્ષેત્રોમપાતગતિનો સિદ્ધ સિવાયનો ભેદ છે તે અહીં કહેવો. એમ દેવભવપરાત-ગતિ કહી.
એ પ્રમાણે ભવોપપાતગતિ કહી. //૧૧/૪૭ll से किं तं नोभवोववायगती? नोभवोववायगती दुविहा पन्नत्ता, तं जहा-पोग्गलणोभवोववायगती य, ૬: જે તે દેવબોવવાર તિ આ પાઠ આ શ્રી મલયગિરિજીની ટીકામાં છે. મ.વિ.વાળા પન્નવણા મૂળમાં આ પાઠ નથી. અર્થમાં આ પાઠનો
અર્થ લીધેલ છે. બેંગ્લોરથી પ્રકાશિત પુસ્તકમાં આ પાઠ [ ] કૌસમાં આપેલ છે.
, 16