Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ તા. ૧૬-૨-૯૭ પ્રબુદ્ધ જીવન ૫ તો ભાવિમાં લાભ કરનારું છે માટે મને તે પીડાદાયક નથી, પણ આ હવે થોડીક વાત આ સ્તવનોના ટિપ્પણ વિફો - જન્મ-મરણની પીડા મને મોટી લાગે છે. આ સાંભળી ધનને આશ્ચર્ય વિદ્યાપ્રીતિ ધરાવનાર સાધનશુચિ મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી, થયું. અને મનિની સેવા કરી, આ નિમિત્તે તેને ત્યાં સમ્યગુદર્શનની પ્રાપ્તિ મહારાજે હમણાં-હમણાં ગુજરાતી ભાષાની પ્રાચીન રચનાઓના થઈ. (ત્રિપષ્ટિ૦, પર્વ ૮, સર્ગ ૧, શ્લોક ૧૧૧થી ૧૨૪) આ પ્રસંગનો અધ્યયન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે આપણા માટેના સુખદ સમાચાર ઉલ્લેખ સ્તવનમાં ઉપરની બે લીટીમાં થયો છે. છે. આ સ્તવનોમાં આવતા કઠિન શબ્દ ગુચ્છોના અર્થ તથા જરૂરી અન્ય આમ, પ્રસ્તુત સ્તવનોની વિષયપસંદગી નાવિન્યપૂર્ણ છે. ચર્વિત સંદર્ભે ટિપ્પણમાં આપ્યા છે. તેથી આ સ્તવનોની ઉપાદેયતામાં ઘણો ચર્વણ અહીં નથી એ નોંધવું જોઇએ. સારો વધારો થંકો. અને આ આવશ્યક પણ હતું. જૂની ગુજરાતીના પ્રભુભક્તિ એ ખારા રસંસારની મીઠી વીરડી છે. આ સ્તવનોને અભ્યાસીઓને પણ આમાંથી સારી એવી સામગ્રી મળી રહેશે. કઠિન, નિરાંતે માણતાં આવો જ અનુભવ થશે એ નિઃશંક છે. જૂના શબ્દોના અર્થ આપતો શબ્દકોશ પણ પુસ્તકના અંતે જોડ્યો છે. કર્તાએ આ સ્તવનોમાં દેશી ઓછી અને છંદ વધુ વાપર્યા છે. બે- જૂની ગુજરાતી ભાષાથી અપરિચિત વર્ગને આ શબ્દકોશ સહાયક ત્રણ દેશી, બાકી ઉપજાતિ, ભુજંગપ્રયાત (ભુજંગી), દુતવિલંબિત અને નીવડશે. આવા પ્રાચીન સાહિત્યને સંસ્કારિત કરીને શ્રી સંઘના ચોપાઇનો પ્રયોગ થયો છે. સત્તરમી-અઢારમા સૈકાથી ગુજરાતી જ્ઞાનપ્રેમી વર્ગ માટે સુલભ કરી આપવાનું કાર્ય મુનિશ્રીના હાથે ચાલુ જ સ્તવન-સાહિત્યમાંથી વૃત્તો (છંદો) નીકળી ગયા. આ રચનાઓ તે રહે એ શુભેચ્છા. પહેલાંની છે, તેથી નોંધપાત્ર છે.' હું બહુ સેન્સિટિવ છું ગુલાબ દેઢિયા આ વાત કોણે નહિ સાંભળી હોય ! વાતમાં ક્યાંક ચડાવઉતાર પણ લાગણી ! શ્રીકૃષ્ણ ભગવાન યાદ આવે છે ને ! સુદામાને લેવા કેવા આવે, જરા અવાજ ઊંચોનીચો થાય, મતભેદની લહેરખી ઊઠે તો તરત દોડી ગયા હતા. અથવા એમ કહ્યું કે એમનાથી કેવું દોડી જવાયું હતું! કોઈ કહી દે, “હું બહુ સેન્સિટિવ છું.’ કહેવા તો એ એમ માગે છે કે હું પશુઓનો દુ:ખભર્યો પોકાર અનેક કાન સુધી સંભળાયો અને બહુ લાગણીશીલ છું. એટલું જ નહિ મને તરત માઠું લાગી જાય છે.' વિલીન થઇ ગયો. માત્ર બે કાનમાં એ ચિત્કાર ઘર કરી બેઠો. વીણાના લાગણીશીલ હોવું એ તો માનવમનની મૂડી છે. તાર ઝંકૃત થઈ ઊડ્યા અને વરરાજા નેમકુમારનો રથ રાજુલના તોરણેથી જેને વાતેવાતે વાંકું પડે, ખોટું લાગી જાય, જેને સંભાળીને સાચવવા પાછો વળ્યો. ભાવની સુકમારતા કેવી ! હૃદયની જાગૃતિ કેવી! . પડે તે જ શું સેન્સિટિવ છે ? આપણે સંવેદનશીલતાનો અર્થ ક્યારેક કાદવકીચડમાં ફસાઇને તરફડતા ડુક્કરને બચાવતી વખતે રાંકુચિત કરી બેસીએ છીએ. લાગણી શું માત્ર ખોટું લગાડવા માટે જ મહામના અબ્રાહમ લિંકને પણ એમ કહ્યું હશે ને કે “હું બહુ સેન્સિટિવ હોય છે? ખરી સંવેદના તો તે કહેવાય જેને સહજ ભાવે સાચું લાગી છું તેથી ડુક્કરને થતું દુઃખ મારાથી જોવાયું નહિ. મારા દુઃખને ઓછું જાય. નરી સ્વકેન્દ્રી સંવેદનશીલતા માણસને સાચવવા જેવી કરવા આ કરી રહ્યો છું.' વ્યક્તિ'ના ખાનામાં ગોઠવી દે છે. . . વહેલી સવારે પત્રેપુખે વિખેરાયેલાં તુષારબિન્દુ બીડમાં તમારો જેમ જાતને સમજાવવાનું સહેલું નથી તેમ જગતને પણ મારગ રોકે, કોઈ સંગીતની અલપઝલપ સુરાવલિ તમારા પગને સમજાવવાનું ક્યાં સહેલું છે ? તુલસીદાસજીએ કહ્યું છે તેમ લોકો તો થંભાવી દે, રાતે ફૂલોની માદક સોડમ તમને આંતરી લે, કોઈ મંદિરના ભાતભાતનાં જ હોવાના, બધાની સાથે સુમેળ સાધવા નદી, નાવ, સોપાનની સુકુમારતા તેમને સ્પર્શ કરવા લલચાવે, કોઈ પુસ્તકનું એકાદ સંજોગ પારખવાં પડે. નદી એટલે જમાનો કે પ્રવાહ, મુખ્ય વહેણ, નાવ વાક્ય તમને આખું પુસ્તક માથે લઈ નાચતું કરી દે, કોઈ શ્રમિકની કાર્ય એટલે આપણે સાધન, આપણી પહોંચ અને સંજોગ એટલે પરિસ્થિતિ: પૂર્ણ થયાની ધન્યતા તમને સ્પર્શી જાય એવું આવું તો કેટકેટલું કહી તમે લાગણી પર કાબ ધરાવતા હો તો લોકો શકાય. એ બધું સમસંવેદન જ છે. આપણે એકાદ ઇન્દ્રિયથી કંઈક ઝટ તમને જાડી ચામડીના કહી બેસે. તમને તો માઠું નહિ લાગે, એમ અન્ય ઝાલા, ઝીલી લઇએ એ લાગણીની ટશર. આવું કંઈક ક્યારેક આપણને થઇ જાણે ત્યારે તમારી સાથે ગમે તેમ પણ વર્તી શકાય એમ માની લે. જરા અg આવતું હોય તો આપણે લાગણીજડ નથી થયા. આપણી માંયલીકોર આળા એટલે કે આદ્ર બનો તો લોકો તમારી સાથે બહુ સાચવીને ચાલે. વીણાના તાર ઝણઝણી ઊઠે છે. આપણે સંવેદનશીલ છીએ એમ માની માત્ર તમને ખોટું ન લાગે તેનો જ ખ્યાલ રાખે. (કમનસીબી એ છે કે એ શકાય. કોઇની વિપદા જોઈ દ્રવે, કોઈનું સ્મિત નિરખી ધન્ય થાય, કોઇને પણ નથી રાખતા.) તમારાથી થોડું વધુ અંતર રાખે. ક્યારેક ખરી હકીકતથી વાકેફ ન પણ કરે. શાબાશી દેવામાં ગણતરીપૂર્વકનો વિલંબ ન કરે એ બધાં સેન્સિટિવ માનવીનાં લક્ષણ છે. | સંવેદના માત્ર ખોટું લગાડવા માટે નથી. હું બહુ નાજુક છું, મારો આપણો અહં વધુ પડતો જાગૃત હોય તો સૌ આપણાથી સંભાળીને " અહં તરત જાગી ઊઠે એવો છે.' એવા ભાવમાં ઊર્મિતંત્રને બદ્ધ કરવાની વર્તે પણ જો આપણું ઉર જાગતું હોય તો આપણે જ સૌ સાથે સંભાળીને શી જરૂર? વર્તીએ. જેમ સાચો ઉદ્ગાર મોંમાંથી અનાયાસ અચાનક આપોઆપ પોતાની વેદના વખતે સંયમ રાખી શકે પણ અન્યની વેદના વખતે સરી પડે છે. અરે, આહ, વાહ, અહો જેવા ઉદ્દગારો કૃત્રિમ રીતે જેની લાગણીના તાર ઝણઝણી ઉઠ તેને સાચા સંવેદના કેહવા રહી. ઉચ્ચારાય ત્યારે ખબર પડી જાય છે કે માનવી સૂતો છે ને મહોરું જાગે માત્ર વેદના જ શા માટે, પોતાના રાજીપાને રૂડી પેરે ૨જૂ કરે તે સેન્સિટિવ છે. નથી શું ? સંવેદના તો જીવ માત્રનો પ્રમુખ ગુણ છે. પણ એની અભિવ્યક્તિ લાખ કામ વચ્ચે અટવાયેલા હોઈએ અને ક્યાંકથી કોયલનો ટહુકો મહત્ત્વની વસ્તુ છે. પોતાને માટે તો સૌ સંવેદનશીલ હોય છે. પણ અન્ય સંભળાઈ જાય, તે માત્ર કાનમાં એક ધ્વનિ બનીને થીજી ન જાય પણ માટે, નિરદેશે, અનાયાસ, સહજ, નિજ, સંવેદના જાગે તો ' આપણે વિહ્વળ થઇ જઈએ. ઘડીભર હાથે કામ કરતા થંભી જાય, મને લાગણીઓ લીલીછમ છે એવું લાગે. કોયલના સ્વરની દિશામાં દોટ મૂકે એ પણ સંવેદનાશીલતા છે. મિત્રને ખરો સેન્સિટિવ છે તે કહેતો નથી અને જે કહેતો ફરે છે તે ખરો આવતો જોઇ ઊભા ન રહેવાય. પણ સામે આપમેળે દોડી જવાય એ સેન્સિટિવ નથી.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 148