________________
|
૮ 1
" एयं वारजिणेण रामचरियं सिदळं महत्थं पुरा,
पच्छाऽऽखंडलभूइणा उ कहियं सीसाण धम्मासयं । भूओं साहु-परंपराए सयलं लोए. ठियं पायडं,
___एत्ताहे विमलेण सुक्षसहियं गाहानिबद्धं कयं ।। पंचेव य वाससया, दूसमाए तीसवरिस-संजुत्ता ।
वोरे सिद्धिमुवगए, तओ निबद्धं इमं चरियं ॥" પ્રાકૃત ચરિત્રકારે પોતાના પરિચયમાં જણાવ્યું છે કે-“સ્વ-સમય અને પર–સમયના સદભાવને રહણ કરનાર રાહ નામના આચાર્ય થયા, તેમના શિષ્ય વિજય થયા. જે નાઇલ(નાગલ)કલવંશના નંદિકર-મંગલ સમૃદ્ધિ કરનાર થયા; તેમના શિષ્ય વિમલસૂરિએ પૂર્વમાં રહેલાં નારાયણ (લક્ષ્મણ) અને સીરિ-હલેધર-બલદેવ (રામ)નાં ચરિત્ર સાંભળીને આ રાઘવ-ચરિત રચ્યું છે." તે પડ્યો આ પ્રમાણે છે :
"राहू नामायरिओ, सप्तमय-परसमय-गहिय-सब्भावो । विजओ य तस्स सीसो, नाइलकुल-वंस-नंदियरो ॥ सीसेण तस्स रइयं, राहव-चरियं तु सूरिविमलेणं ।
સોળ પુરવણ, નારાયણ–'પીરિ-વરિયારું ” –પઉમરિય પર્વ ૧૧૮, ગાથા ૧૧૨-૧૧૩, ૧૧૭, ૧૧૮. જૈનધર્મપ્રસારકસભા, ભાવનગરથી સં. ૧૯૭ન્માં પ્રકાશિત આવૃત્તિ.
શકકાલ ૭૦૦-અર્થાત વિક્રમ સંવત ૮૩૫માં દાક્ષિણ્યચિહન ઉદ્યોતનાચાર્યે રચેલી પ્રાકૃત કુવલયમાલા કથામાં વિકલાંક આ કવિના અમૃતમય સરસ પ્રાકૃત (૫૩મચરિય)ની પ્રશંસા કરી છે–
જારિ વિમરું, વિખરું જો તારિણે જ ? |
अमयमइयं च सरसं, सरसं चिय पाइयं जस्स ॥" તાંબર જૈનાચાર્ય વિમલસૂરિના પ્રાકૃત પઉમચરિયને દિગંબર કવિ રવિણ આચાર્યો સંક તમાં રૂપાંતર કરી, કેટલોક ફેરફાર કરી પદ્મચરિત નામનું પુરાણ ૧૨૩ પર્વેમાં ૧૮૦૦૦ શ્લોકમાણુ રચ્યું જણાય છે. તેની રચના વર્ધમાનજિન સિદ્ધ થયા પછી ૧૨૦૩ વર્ષો પછી (અર્થાત વિક્રમસંવત ૭૩૪માં) કરી-તેમ તેના અંતમાં જણાવી છે, પરંતુ તેમાં વિમલસરિનો નિર્દેશ કર્યો જણાતું નથી. માણિકચંદ દિગંબર જૈનગ્રંથમાલામાં નં. ૨૯ થી ૩૧માં-૩ ખંડોમાં આ ગ્રંથ મુંબઈથી સં. ૧૯૮૫ માં પ્રકાશિત થયેલ છે. તેના અંતમાં શ્લે. ૧૮૫માં રચના-સંવત આ પ્રમાણે જણાવ્યું છે
" द्विशताभ्यधिके समासहस्र, समतीतेऽर्धचतुर्थवर्षयुक्ते ।
जिनभास्करवर्धमानसिद्धे, चरितं पद्ममुनेरिदं निबद्धम् ॥" દિ, પં. શ્રીયુત નાથુરામ પ્રેમીજીએ હિની “s a હ્ય સૌર તિહાર” (પૃ. ૨૭૨ થી. ૨૯૨)માં “ઉજારિત જોર vsaf” એ નામના લેખમાં વિસ્તારથી સમીક્ષા કરવા છતાં વિમલ
૧ શ્રીયુત શાં. છ. ઉપાધ્યાયે તેમના લેખમાં આ સીરિ પદને અર્થ શ્રી જણાવ્યું છે, તે ઉચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org