Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 22
________________ ૫ २०. अभयप्पयाणसरिसं अन्नं दाणं न विज्जइ जए वि । > ता तद्दाया जो किर, सच्चं सो चेव दाणवई २१. दिज्जइ धणकोडी जीवियं च, इह जंतुणो मरंतस्स । न धणकोडिं गेहड़, इच्छंतो जीवियं जीवो ' २२. राया वि देज्ज वसुहं, मरणे समुवट्ठिए इय महग्घं । जो देइ जीवियं अखय- दाणदाई सजिलोए २३. सो धम्मिओ विणीओ, सुविऊ दक्खो सुई विवेगी य । जीवेसु सुदुहं जो अप्पोवम्मेण परिमिणइ २४. दट्टं समुट्ठियमरण-मप्पणो जायए महादुक्खं । दुव्वा सव्वे वि हु, जीवा तेणाऽणुमाणेणं ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. પાપ પડલ પરિહરો ||પ્૬૦૦|| પ૬૦oા Jain Education International પ૬૦૨૦ા પ૬૦૪ના અભયદાનતુલ્ય બીજું કોઇ મોટું દાન સમગ્ર જગતમાં પણ નથી. તેથી જે તેને દેનારો છે, તે જ સાચો દાનવ્રતી (અથવા દાનપતિ-દાતા) છે.।।૫૬૦૦।। આ જગતમાં મરતા જીવને જો કરોડની સંપત્તિ આપવામાં આવે અને (બીજી બાજુ) જીવિત આપવામાં આવે, તો જીવનને ઇચ્છતો જીવ કરોડની સંપત્તિ ન સ્વીકારે. ।।૫૬૦૧।। For Private & Personal Use Only ૬૦૨।। જેમ રાજા પણ મરણ આવે ત્યારે પૃથ્વી (સમગ્ર રાજ્ય)ને આપે છે, તેમ જે અમૂલ્ય એવા જીવિતને આપે છે તે આ જીવલોકમાં અભયદાનનો દાતા છે.।।૫૬૦૨।। તે ધાર્મિક છે, વિનીત છે, ઉત્તમ વિદ્વાન છે, ચતુર છે, પવિત્ર છે અને વિવેકી છે, કે જે અન્ય જીવોમાં સુખ-દુઃખને પોતાની ઉપમાથી માપે છે(પોતાના) માને છે. ।।૫૬૦૩।। પોતાનું મરણ આવેલું જોઇને (જે) મહાદુ:ખ થાય છે, તેના અનુમાનથી સર્વ જીવોને પણ જોવા જોઇએ. ।।૫૬૦૪|| www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128