Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 118
________________ ૧૦૧ પાપ પડલ પરિહરો (૧૧) દ્વેષ પાપસ્થાનકની સઝાય દ્વેષ ન ધરીએ, લાલન ! દ્વેષ ન ધરીએ, વૈષ તજ્યાથી લાલન ! શિવસુખ વરીએ, લાલન ! શિવસુખ વરીએ. પાપસ્થાનક અગિયારમું કૂડું, દ્વેષ રહિત ચિત્ત હોય તે રૂડું. લાલન ! હોય તે રૂડું. [૧] ચરણ કરણ ગુણ બની ચિત્રશાળી, ષધૂમ્ર હોય તે સવિ કાળી, લાલન ! તે સવિ કાળી; દોષ બેંતાળીશ શુદ્ધ આહારી, ધૂમ્રદોષે હોય પ્રબળ વિકારી, લાલન ! પ્રબળ વિકારી. Tીરી ઉગ્ર વિહાર ને તપ જપ કિરિયા, કરતા ષ તે ભવમાંહે ફરિયા, લાલન ! ભવમાં ફરિયા; યોગનું અંગ અષ છે પહેલું, 'સાધન સવિ લહે તેહથી વહેલું, લાલન ! તેહથી વહેલું. ૧૩ નિર્ગુણી તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ શ્રેષમાં તાણે, લાલન !ષમાં તાણે; આપ ગુણી ને વળી ગુણરાગી, જગમાં તેહની કરતિ જાગી, લાલન ! કરતિ જાગી. |૪|| રાગ ધરીજે જિહાં ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ, લાલન ! સમચિત્ત રહીએ; ભવથિતિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે, લાલન ! એમ પ્રકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128