Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004961/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો 'સ્થાકી થી શાલિવાgિmજી રાણી Page #2 -------------------------------------------------------------------------- ________________ Jપાપ પડેલ પરિહરો (શ્રી સંવેમરંગશાળા ગ્રંથ અંતર્ગત ૧૮ પાપસ્થાનકનું સ્વરૂપ) પ્રેણા-આશીર્વાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા શંકલક પંન્યાસપ્રવર શ્રી પ્રશાંતવલ્લભવિજયજી ગણિવર્ય Page #3 -------------------------------------------------------------------------- ________________ લાભાર્થી પરિવા જે પરિવારે ૨૦મા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબદ્ધ જિનાલય (ગોલ્ડ વેલી, તુંગારલી-લોનાવલા) સ્વદ્રવ્યથી બિર્માણ કરી, પ.પૂ.ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે વિ.સં. ૨૦૬૨, વૈશાખ વદ-૧૨, બુધવાર, તા. ૨૪-૫-૨૦૦૬ના શુભ દિને શુભમુહૂર્ત અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી સ્વજીવનમાં શ્રાવકનું એક વિશિષ્ટ કર્તવ્ય બજાવ્યાનો પરિતોષ અનુભવ્યો..આ વિશિષ્ટ સુકૃતની અનુમોદનાર્થે એ જ પરિવારે... દિલીપભાઇ મહેન્દ્રભાઇ શાહ પરિવાર અ.સૌ. ભદ્રાબેન દિલીપભાઇ શાહ પુત્ર શાર્દૂલ • પુત્રવધૂ પીન્કી પુત્રી : મૃણાલ • પૌત્ર : રાજ શ્રુત ભક્તિનો લાભ લીધો છે... ન કરવી કવિ હજુ હું 500 કલા | પ્રકાશ8-પ્રાપ્તિ શાળ દિવ્ય દર્શન ટ્રસ્ટ C/o. ફુમારપાળ વી. શાહ ૩૯, કલિફ્રેંડ સોસાયટી, જી. અમદાવાદ, ધોળકા (ગુજરાત)-૩૮૭ ૮૧૦. મૂલ્ય : રૂા. ૫૦/- નકલ ઃ ૧૦૦૦ પ્રકાશન વર્ષ વિ. સં. ૨૦૬૩, વીર સં. ૨૫૩૩, ઇસ્વીસન્ ૨૦૦૭. Page #4 -------------------------------------------------------------------------- ________________ अई श्री मनिसवत स्वामिजिनविम्ब प्रतिष्ठित लपान नयागरए समार ४०० सापसमुदायाधिपति आचार्य श्री जय पोष लब्धिकांन प्रशासबल्लभ विजयादियुत:कारितच दिलीप महदभाइराम 'परिबारेण... वि.सं.२०६२ बैशाख वाद-२ शुभं भवतु। गच्छाधिपति जैनाचार्य श्री विजय प्रेम-भुवन भानुमरिपड्यात सरिभिपन्यास पयसेन जयसोम-हरिकाल-सूर्यकांत रविकास। पनि भना-एनःशाईल परधपिकी पौत्र-राज-पधी मुणाल आदि। भी संETAनशनका पतिता महोत्सद लोनावला શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાના ગોલ્ડ વેલી, તુંગારલી-લોનાવલા ein Education International Page #5 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાન્ત મહોદધિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. વર્ધમાન તપોનિધિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. સહજાનંદી પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધર્મજિસૂરીશ્વરજી મ.સા. સૂરિમંત્રારાધક પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. ધર્મચક્રતપ પ્રભાવક ગુરૂદેવ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય જગવલભસૂરીશ્વરજી મ.સા. For Private & Percube Only Page #6 -------------------------------------------------------------------------- ________________ “પાપ પડલ પરિહરો”ના પ્રેરણાદાતાની પ્રેરણા વિજય જયઘોષસૂરિ તરફથીવિનયાદિગુણોપેત પંન્યાસ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી ! અનુવંદના. તમે જે અઢાર પાપસ્થાનકનું-“પાપ પડેલ પરિહરો' નામનું પુસ્તક શ્રી સંવેગરગશાળાના શ્લોકો અને અનુવાદપૂર્વકનું તૈયાર કર્યું છે, તેવાંચન માટે ચિંતન માટે આત્મજાગૃતિ માટે વૈરાગ્ય માટે આંતરિક પ્રરેણા માટે રાગદ્વેષ કષાયોના આવેશો લાગણીઓને તોડવા, ઘટાડવા માટે વિષયોની પરિણતિ છોડવા, તોડવા માટે ચિત્તની પ્રસન્નતા અને શાંતિ માટે અશુભ સંસ્કારોના નાશ માટે શુભ સંસ્કારો-લાગણીઓ ઉત્પન્ન કરવા માટે ધર્મના પાયા માટે ધેર્ય-સત્ત્વ વિકસાવવા માટે છે. આ પુસ્તક બધા જ ધર્માત્માઓને ઘણું ઉપયોગી થાય તેમ છે. પાપકર્મો અને તેના અનુબંધ તોડવા માટે, ચિંતન-મનન દ્વારા આત્મસાતું કરવા ઘણું ઉપયોગી થશે. આ પુસ્તક વૃદ્ધ મહાત્માઓ માટે પણ ઘણું આનંદદાયક થશે. તમારે અને મારે પણ આ અને આવા પુસ્તકો વારંવાર વાંચવા-વાગોળવા જોઇએ. એજ. વિજય જયઘોષસૂરિની અનુવંદના. વિ.સં. ૨૦૬૩, માગસર વદ-૨, કાસારવાડી (પૂના) તા. ૬-૧ર-૨૦૦૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । ઐ નમઃ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમઃ । પ્રસ્તાવના પ્રભુ મહાવીર સ્વામીએ નિર્વાણની પૂર્વસંધ્યાએ અલ્પકાળમાં જ શરૂ થનારા પાંચમા આરાના ભવ્યજીવોને ઉદ્દેશીને પંચાવન અધ્યયન પુણ્યના અને પંચાવન અધ્યયન પાપના બતાવ્યા હતા. જાણે કે પાંચમા આરાના જીવોને એ સંદેશ આપવો હતો કે પાંચમા આરામાં જન્મ લેનારને મોક્ષ તો નથી, પણ પરલોક અવશ્ય છે. પરલોકમાં સદ્ગતિ- સુકુલમાં જન્મ-સાધના અને પરંપરાએ મોક્ષ જોઇતો હોય, તો પુણ્ય કરો. દુર્ગતિ-દુઃખની પરંપરા ન જોઇતી હોય, તો પાપ છોડો. પુણ્ય-પાપ આ બંને શબ્દ ખૂબ જ સશક્ત છે. આ બે પર શ્રદ્ધા હોય, એનું જીવન અલગ પ્રકારનું હોય અને આ બે પર શ્રદ્ધા ન હોય એનું જીવન અલગ પ્રકારનું હોય. એમ કહીએ તો ચાલે કે આ જિંદગીની મન-વચનકાયાની દરેક પ્રવૃત્તિને આ બે શબ્દની વિભાવના સ્પર્શે છે. તેથી જ કહી શકાય કે મન-વચન-કાયાના શુભયોગ પુણ્ય છે, અશુભ યોગ પાપ. પાપ આપાત રમણીય, પરિણામ દારૂણ છે, એટલે કે કરવું ગમે છે પણ પરિણામ ભયંકર છે. પુણ્ય આપાત દારૂણ, પરિણામ રમ્ય છે, એટલે કે મોટા ભાગના જીવોને પુણ્યની વાત ગમતી નથી. પુણ્ય કરવું જામતું નથી, પણ એ પરિણામે રમ્ય છે, હિતકર છે. જ સિદ્ધમ્ । પાપ સાપથી વધુ ભયંકર છે. એની કલ્પના, એનું શ્રવણ, એનું દર્શન કે એનો સ્પર્શ પણ ભયાવહ છે. પણ પાપ કયા છે ? કેવી રીતે થાય ? એ કેવી રીતે છોડવા ? એ છોડવાનો શો લાભ ? વગેરે જાણકારી હોય, તો પાપ છૂટે-છોડવા પ્રયત્ન થાય. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ માટે ‘શ્રી સંવેગ રંગશાળા' નામના સંવેગ-વૈરાગ્ય માટે ઉત્કૃષ્ટ કોટિના કહી શકાય એવા ગ્રંથમાં અઢાર પાપસ્થાનકો કથાનકો સહિત બતાવ્યા છે. દરેક પાપની ભયંકરતા વિસ્તારથી વર્ણવી છે, અને છોડવાના લાભ પણ બતાવ્યા છે. પંન્યાસ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી ગણિવરે “શ્રી ફુલક સમુચ્ચય''નું પ્રકાશન કરી એક સુંદર કાર્ય કર્યુ છે. આ અઢાર પાપસ્થાનકોની ગાથા + અનુવાદનું સંકલન કરી વધુ સુંદરતર કાર્ય કર્યુ છે . સંકલનનું સંશોધનના નામે જે સ્વાધ્યાયનો મને લાભ મળ્યો એનો આનંદ તો છે જ, આત્મસમાધિ માટે પાપસ્થાનકોના ત્યાગનું વિવરણ જાણવું ખૂબ જરૂરી છે એવો અનુભવ પણ થયો. અલબત્ત અનુવાદ ટૂંકાટૂંકા સરળ વાક્યો રૂપે થયો હોત તો વધુ લાભ થાત એમ મને લાગે છે. છતાં આ પણ માત્ર સ્વાધ્યાય માટે જ નહીં, પાપોથી બચવા આત્મજાગૃતિ માટે પણ અત્યંત ઉપયોગી સંકલન છે એવું અવશ્ય સંવેદન થાય છે. જિનાજ્ઞા વિરૂદ્ધ લખાણ-સંશોધનાદિ થયા હોય, તો મિચ્છામિ દુક્કડમ્... ભાદરવા વદ-૮, વિ.સં. ૨૦૬૨ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસર પાર્લા (પૂર્વ), મુંબઇ. પંન્યાસ અજિતશેખરવિજય Page #9 -------------------------------------------------------------------------- ________________ 'પાપક્ષાળો અકસીર ઈલાજઃ પાપકંપ ચોર ભયાનક છે પણ ચોરોની પલ્લી અતિભયાનક છે. ગુંડો ખતરનાક છે પરંતુ ગુંડાનો અડ્ડો અતિખતરનાક છે. બોમ્બ ખરાબ તો બોમ્બનું કારખાનું અતિખરાબ. વિષનું એક બુંદ પણ મારી નાંખે, વિષના કટોરાની વાત જ મૂકો. એક મધમાખીથી પણ ડરતા રહેવું પડે તો મધપૂડો તો કેટલો જોખમી! ગીરનો એક સિંહ દૂરથી દેખા દે તોય સાત પેઢીના વડવા યાદ આવી જાય, ગીરના જંગલમાં તો પગ શે મૂકાય ? એક નાનકડો સર્પ પણ ડરાવી મૂકે, સાપના રાફડાથી તો જેટલા છેટા રહો એટલું કલ્યાણ ! બંદૂકની એક ગોળી પણ ઢીમ ઢાળી દે, મશીનગનની તો વાત જ ન્યારી ! પાપસ્થાનક એટલે પાપોની પલ્લી, પાપનો અડ્ડો, પાપનું કારખાનું, પાપનો કૂવો, કાતિલ પાપપૂડો, પાપનું ઘોર ભયાનક જંગલ, પાપનો રાફડો અને ખતરનાક પાપવેપન. આવા ૧૮-૧૮ પાપસ્થાનકોની નગરી એટલે આ સંસાર ! પાપસ્થાનકોની છાવણીમાંથી મોહ-કાયદા નામની ત્રાસવાદી સંસ્થા જગતના જીવો પર આતંક ફેલાવતી રહે છે. સાપ કરતાં પણ પાપ વધુ ભયાનક છે. સાપનું વિષ ચડ્યા પછી તે કદાચ જીવલેણ નીવડે તોય તેની મરણોત્તર તો કોઇ અસર નહીં. પણ, પાપ પોતાનો પરચો પરલોકમાં પણ દેખાડે છે. એક ભવનું પાપ અનેક ભવોને પ્રદૂષિત કરી નાંખે છે. સાપ અને પાપમાં એક ફરક નોંધપાત્ર છે. “ડંખ નીકળી ગયા પછી સાપનું જોખમ ઓછું. ડંખ નીકળી ગયા પછી પાપનું જોખમ વધુ.” ગુંડાતત્ત્વ સાથે જેવો અભિગમ હોય તેવો અભિગમ પાપ સાથે જોઇએ. માણસ ગુંડાથી ડરે, કદાચ ગુંડો ઘરમાં આવી ચડે તો તેની સાથે લડે અને ગુંડા દ્વારા પોતે લુંટાઇ જાય તો રડે. પાપરસિક જીવનું વલણ તો આનાથી તદ્દન વિપરીત હોય છે. પહેલાં પાપનું ગણતરી પૂર્વક “આયોજન” પછી પદ્ધતિપૂર્વક “આસેવન” અને પાપ થઇ ગયા પછી પણ યાદ કરી કરીને તેનું “આચમન''. બિચ્ચારો જીવ ! એક પાપના ત્રણ વાર દંડા ખાય છે. પાક્ષિકસૂત્રમાં એક ત્રિપદીનું છ વાર ઉચ્ચારણ થાય છે. નિંદ્રામા Page #10 -------------------------------------------------------------------------- ________________ પડુપત્ર સંવમિ I ઞળાશય પઘ્ધવામિ । ત્રણે કાળના પાપ સાથે કેવો અભિગમ કેળવવો જોઇએ તેનું અદ્ભુત માર્ગદર્શન આ ત્રિપદીમાં મળે છે. ‘“ભૂતકાળના પાપોનો પ્રતિઘાત વર્તમાનના પાપોનો પ્રતિબંધ ભવિષ્યના પાપોનું પ્રત્યાખ્યાન'' પાપપ્રીતિનું સ્થાન પાપભીતિ લે તો જ સંસારના વળતાં પાણી થાય. ષોડશક પ્રકરણમાં સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધર્મ સિદ્ધિના પાંચ લક્ષણો બતાવ્યા છે. તેમાં એક છે-પાપજુગુપ્સા ! રસ્તા પર પડેલી વિષ્ટા જોઇને નાકનું ટેરવું ઉંચું ચડે છે. એ અશુચિ તો રોડ ઉપર પડી છે. પાપ એ તો પોતાની અંદર જ પડેલી ભાવ-અશુચિ છે. રસ્તાની અશુચિથી કદાચ પગ બગડે, આ અશુચિથી તો ભવોભવ બગડે. છતાંય, પાપની જુગુપ્સા જલ્દી ઉઠતી નથી એ જીવની કઠીણાઇ છે. પાપની વિરતિ હજુ સહેલી છે, પરંતુ પાપની અરતિ અતિ દુષ્કર છે. એક એક પાપસ્થાનના કટુ વિપાર્કો જીવ જાણે અને સંવેદનશીલ બનીને તેને ઝીલે તો ધ્રુજી જાય, થરથરી ઉઠે, કંપી જાય, “પાપપંકમાંથી બહાર નીકળવાનો અક્સીર ઉપાય છે-પાપકંપ''. પ્રાણાતિપાતાદિ પાપસ્થાનકોના દારૂણ વિપાકોનો પરિચય એ એવો લાવા બની શકે જેનાથી હાઇ રિચર સ્કેલના પાપકંપ પેદા થાય, જેનાં આંચકાથી પૂર્વસંચિત પાપ-મહેલાતો ક્ષણમાં ધરાશાયી બને અને નવું પાપ કરવાના પ્લાન સહજ રદ થઇ જાય. જૈન સાહિત્યકોશનું એક કિંમતી નજરાણું, એટલે આચાર્યદેવ શ્રી જિનચંદ્રસૂરિજી રચિત સંવેગ રંગશાળા. જેના પાને પાને સંવેગનું અમૃત નીતરે છે તેવો એક અમૃતફંડ એટલે સંવેગ રંગશાળા. જેના વાક્યે વાક્યે વૈરાગ્યના વિસ્ફોટ થાય છે તેવો એક આધ્યાત્મબોમ્બ એટલે સંવેગ રંગશાળા. જેના શબ્દે શબ્દે માર્મિક પ્રેરણાની સરિતા પ્રગટે છે તેવો એક મહાગિરિ એટલે સંવેગ રંગશાળા. આ ગ્રન્થરત્નના ચોથા સમાધિલાભ દ્વાર અંતર્ગત પ્રથમ અનુશાસ્તિ દ્વારમાં સહુ પ્રથમ અઢાર પાપસ્થાનકનો અધિકાર છે. એક-એક પાપ સ્થાનકનું વેધક અને વિસ્તૃત સ્વરૂપ, પ્રત્યેક પાપસ્થાનકની ભયંકરતા, તેના Page #11 -------------------------------------------------------------------------- ________________ કટુ વિપાકો અને તેના ત્યાગથી થતા લાભો વિસ્તારથી અહીં નિરૂપિત થયા છે. મોહરાજાના આખા શસ્ત્રાગારની ગુપ્ત માહિતીઓનો અહીં પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અધિકારનું ઉપયોગપૂર્વક અધ્યયન કરવામાં આવે અને સંવદેનપૂર્વક પરિભાવન કરવામાં આવે તો એક નાનકડા પાપનું સેવન પણ કઠણ થઇ પડે. એક નાનકડું પાપ પણ પીડાદાયક બની રહે. કોઇ પણ પાપ ઉદયમાં આવે ત્યારે તો પીડા આપે, આ ગ્રન્થના અભ્યાસ અને અધ્યાસથી બંધકાળે પણ પાપ પીડાકારક બની રહે. જે પાપ બંધકાળે પીડાકારક બની રહે તે પાપ ઉદયકાળે બહુ પીડા આપી શકતું નથી. મૂળ પ્રાકૃત ભાષામાં આ સંપૂર્ણ ગ્રન્થ રચાયેલો છે. પંન્યાસશ્રી પ્રશાન્તવલ્લભવિજયજીએ અઢાર પાપ સ્થાનકના સંપૂર્ણ વિભાગને ભાષાન્તર સહિત સંપાદિત કરીને મોક્ષમાર્ગના પથિકોને સંવેગનું પાથેય ભરી આપ્યું છે. પ્રાકૃતભાષા નહિ જાણનારને ગુજરાતી અનુવાદ ખૂબ ઉપયોગી થઇ પડશે. જૈન સાહિત્ય વિશ્વમાં આવું એક ઉત્તમ નજરાણું પડેલું છે તેનો ઘણાંને ખ્યાલ પણ નહિ હોય. આ ગ્રન્થના વાંચન અને ચિંતનથી આત્માર્થી જીવોના પાપપડલોનો પરિહાર થશે. તે વાતમાં સંદેહને કોઇ સ્થાન નથી. સંપાદક પંન્યાસજી સંવેગામૃત નિમગ્ન એક ઉત્તમ આરાધક મહાત્મા છે. તેમણે આ પૂર્વે ફુલક સમુચ્ચય' ગ્રન્થનું પણ આ રીતે ભાષાન્તર સહિત સંપાદન કરીને જૈન સંઘને સુંદર ભેટ ધરી છે. જૈન સાહિત્ય ખજાનામાં છૂપાયેલા આવા બીજા પણ અણમોલ રત્નોને આ રીતે શ્રી સંઘ સમક્ષ રજૂ કરે તેવી અપેક્ષા રાખીએ. પાપની ગતિ કદાચ બંધ ન પડે તોય મંદ તો પડે જ તેવી ભાવના અને સંકલ્પ સાથે ચાલો આ ગ્રન્થની યાત્રાએ ઉપડીએ. પંન્યાસ મુક્તિવલ્લભવિજય ઘોઘા તીર્થ વિ.સં. ૨૦૬૩, પોષ વદ-દ્ધિ. ૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ સિંપાદકીય તરણીત પ.પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા-આશીર્વાદપૂર્વક વિ.સં. ૨૦૬૧નું ચાતુર્માસ ૐ શ્રીદાદર આરાધના ભવન-મુંબઇ (દાદર-પશ્ચિમ) જતાં પૂર્વે પૂછયું, વ્યાખ્યાનમાં કયા ગ્રંથનું વાંચન કરવું? પૂ. ગચ્છાધિપતિશ્રી એ અધ્યાત્મપ્રિય-પરિણત સંઘમાં “શ્રી સંવેગ રંગશાળા'' ગ્રંથ પરપ્રવચન આપવા જણાવ્યું. અપરિચિત ગ્રંથ હોવાને કારણે તેના વિષયોની પૃચ્છા કરી..ગ્રંથ મેળવીને વાંચન શરૂ કર્યુ. વાંચતા વાંચતા અપૂર્વ આનંદની અનુભૂતિ થઇ. - સાધિક નવસો વર્ષ પૂર્વે લખાયેલા આ ગ્રંથના રચયિતા પૂ.આ.ભ. શ્રી જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે. જેઓ નવાંગીટીકાકાર પરમગીતાર્થ પૂ.આ.ભ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાના વડીલ ગુરુબંધુનું સૌભાગ્ય પામ્યા હતા. સકલ શ્રી સંઘને આરાધનાનું સુંદર માર્ગદર્શન મળે એ શુભાશયથી જ પોતાના લઘુ ગુરુબંધુની થયેલી પ્રેરણા અને પ્રાર્થનાથી આ વિશાળ ગ્રંથરત્નની તેઓશ્રીએ રચના કરી છે. ભાવપૂર્વક એકાગ્રચિત્તે આ ગ્રંથનું વાંચન-શ્રવણ કરવાથી ગમે તેવા કઠીન- અપરિણત હૃદયમાં પણ સંવેગરસની સેર ફૂટ્યા વિના ન રહે. ગ્રંથકારે “ધર્મના અધિકારી” આદિ વિષયોની વિસ્તૃત છણાવટ કરીને મહસેન રાજાનું વૈરાગ્ય પ્રેરક જીવન ચરિત્ર..વીર પ્રભુના હસ્તે દીક્ષા...દીક્ષા પાલનમાં વિશિષ્ટ વર્ષોલ્લાસ.વરનિર્વાણ બાદ મહસેન મુનિ દ્વારા વિશિષ્ટ આરાધના માટે ગૌતમસ્વામીને પૃચ્છા-પ્રાર્થના..ઇત્યાદિનું Page #13 -------------------------------------------------------------------------- ________________ સંવેદનાત્મક વર્ણન અભુત કોટીનું કર્યુ છે. આરાધના માટે મુખ્ય ૪ દ્વારનું વર્ણન અને તેમાં અનેક પેટા દ્વારના ઉલ્લેખ દ્વારા આરાધના માટેનું સ્પષ્ટ સુગમ-પદ્ધતિસરનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ૪ દ્વાર પૈકી ૪થા સમાધિલાભ દ્વારના પેટા દ્વારમાં સૌ પ્રથમ ૧૮ પાપસ્થાનકોનું સદષ્ટાંત વિશદવર્ણન કરવામાં આવ્યું છે, જેના વાંચનમનન દ્વારા પાપભય-પાપ જુગુપ્સા-પાપત્યાગની ભાવનાનું સહજ પ્રગટીકરણ થઇ શકે તેમ હોવાથી ગ્રંથ અંતર્ગત આ ૧૮ પાપસ્થાનકનો નાનકડો વિભાગ અલગ તારવી લેવા પૂ. ગચ્છાધિપતિશ્રીએ પ્રેરણા કરી. ઉદારમના-આત્મહિતેચ્છુ એ મહાપુરૂષની પ્રેરણા પામીને આ વિભાગ જુદો તારવીને અત્રે ભાષાંતર સહિત પુસ્તક રૂપે પ્રકાશિત થઇ રહ્યો છે. તદુપરાંત આ પુસ્તકમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ૧૮ પાપસ્થાનકની સજઝાયોનો પણ સમાવેશ કરેલ છે. આના વાંચન બાદ સંવેગ રંગશાળા ગ્રંથનું સંપૂર્ણ વાંચન કરવાની અદમ્ય ભાવના પ્રગટ થશે તેવી શ્રદ્ધા સાથે.... આ ગ્રંથ આગમો-યોગશાસ્ત્રો અને અધ્યાત્મશાસ્ત્રોના દોહનરૂપ છે, અર્થાત્ આગમ-યોગ-અધ્યાત્મ આ ત્રણેય પ્રક્રિયાનો સુમેળ સધાયો છે. શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા, સમરાઇચ કહાની જેમ આ ગ્રંથ પણ ચતુર્વિધ સંઘની આરાધનામાં ઉપકારક બની શકે તેવો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગચ્છાધિપતિશ્રીએ ઉપબૃહણા પૂર્વક કરેલી પ્રેરણા, વિદ્વદ્રર્ય પૂ. પંન્યાસપ્રવર શ્રી અજિતશેખરવિજયજી મ.સા. એ સંપૂર્ણ મેટર તપાસીને લખી આપેલી પ્રસ્તાવના, તથા વિદ્વાન પૂ. પંન્યાસપ્રવર શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. એ આ પુસ્તક વાંચન માટેનું ઉત્સુકતાજનક ‘પાપરક્ષાનો અક્સીર ઇલાજ: પાપકંપ માર્મિક લખાણ કરી આપવા દ્વારા આ પુસ્તકની આદયના વધારી છે, તે બદલ હું વિશેષ ઉપકૃત કરાયો છું, તેમજ પૂ. બાપજી મ.સા. ના સમુદાયના પૂ.આ.ભ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. એ આ મહાકાય ગ્રંથના કરેલા ગુજરાતી અનુવાદમાંથી પાપ સ્થાનકનો વિભાગ ઉદ્ધત કરીને સુધારા વધારા સાથે અત્રે પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. તે મહાત્માનું સાભાર સ્મરણ કરીને વિરામ પામતા પૂર્વે શ્રમણશ્રમણીગણ એવં પ્રાકૃતના જ્ઞાતા, પંડિત, શ્રાવકો, વિદ્વાન વર્ગ, જિજ્ઞાસુવર્ગ આ પુસ્તકનો ભરપૂર ઉપયોગ કરે તેવી સંભાવના. જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઇપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.... -પંન્યાસ પ્રશાંતવલ્લભવિજય ગણી Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પૂ.ગચ્છાધિપતિ આ.ભ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા પામીને પૂ. પંન્યાસ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી .સા. એ વૈરાગ્યજનક શ્રી સંવેગરંગશાળા અંતર્ગત ૧૮ પાપસ્થાનકનો વિભાગ ઉદ્ધત કરીને ભાષાંતર સહિત સંકલન-સંપાદન કરીને અતિ પ્રશસ્ય કાર્ય કર્યુ છે. આ પુસ્તકપાપ ત્યાગની ભાવના દઢીકરણ કરવા, પાપનું દૂરીકરણ કરવા માટે આબાલવૃદ્ધ-સૌ કોઇને અત્યુપયોગી બની રહેશે. આ પુસ્તકનું પ્રકાશન કરતા અતિ આનંદની લાગણી અનુભવીએ છીએ. અ.સૌ. ભદ્રાબેન દિલીપભાઇ શાહ પરિવારે ઉદારતાપૂર્વક લાભ લઇને સુંદર શ્રુતભક્તિ કરી છે તેની અનુમોદના કરીએ છીએ. દિવ્ય દર્શન ટ્રસ્ટ કુમારપાળ વી. શાહ Page #16 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી સંવેગરંગશાળા ગ્રંથ ચંક્ષિપ્ત પરિચય રચયિતા : તપાગચ્છીય પૂ.આ. શ્રી જિનચન્દ્રસૂરિ મ.સા. રચના સમય પ્રાય : વિ.સં. ૧૧૨૫ • શ્લોક (ગ્રંથાગ્ર) ૧૦,૦૫૩ રર્યાયવાળા લઘુ ગુઢબંધુ નવાંગી ટીકાકાર પૂ.આ. શ્રી અભયદેવસૂરિ મ.સા. ગ્રંથમાં મુખ્ય = દ્વાર ૧) પરિકર્મવિધિ દ્વારઃ તેમાં ૧૫ પેટા દ્વાર ૨) ગણ સંક્રમ દ્વારા તેમાં ૧૦ પેટા દ્વાર 3) મમત્વઉચ્છેદ દ્વારઃ તેમાં ૯ પેટા દ્વાર ૪) સમાધિલાભ દ્વારઃ તેમાં ૯પેટા દ્વારા Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાના નં. ૧. ૧૦ વિષય પ્રાણાતિપાત પાપસ્થાન સ્વરૂપ મૃષાવાદ પાપસ્થાન સ્વરૂપ અદત્તાદાન પાપસ્થાન સ્વરૂપ મૈથુન પાપસ્થાન સ્વરૂપ પરિગ્રહ પાપસ્થાન સ્વરૂપ ક્રોધ પાપસ્થાન સ્વરૂપ ૧૮ ૪. ૨૪ ૩૪ માને પાપસ્થાન ૨ ૪૩. ४८ ૫૦ ૯. ૧૦. પર | 8 | K. | ૮. માયા પાપસ્થાન સ્વરૂપ લોભ પાપસ્થાન સ્વરૂપ | પ્રેમ (રાગ) પાપસ્થાન સ્વરૂપ ૧૧. દ્વેષ પાપસ્થાન સ્વરૂપ ૧૨. કલહ પાપસ્થાન સ્વરૂપ ૧૩. | અભ્યાખ્યાન પાપસ્થાન સ્વરૂપ F૧૪. અરતિ-૨તિ પાપસ્થાન સ્વરૂપ ૧૫. પશુન્ય પાપસ્થાન સ્વરૂપ પર પરિવાદ પાપસ્થાન સ્વરૂપ | માયામૃષાવાદ પાપસ્થાન સ્વરૂપ મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાન સ્વરૂપ અઢાર પાપસ્થાનક સજઝાય વિભાગ (મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત) | | ૧૬. ૧૭. | ૧૮. ૮૧ (% ગ્રંથકારશ્રીએ અહીં રતિ-અરતિ પાપસ્થાનને ચૌદમા અને પશુન્ય પાપસ્થાન પંદરમાં તરીકે ઉલ્લેખ કર્યો છે.) Page #18 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો अष्टादश पापस्थानानि पंसयइ अवगुंडइ, जीवं जं तेण भन्नइ पावं । ठाणाणि पयाणि भवंति, तस्स अट्ठारस इमाणि ।।५५७८।। १ पाणिवहाऽ २लिय ३ महत्त-गहण ४ मेहुण ५ परिग्गहो ६ कोहो । ७ माणो ८ माया ९ लोभो, १० पेज ११ दोसो तहा १२ कलहो ।।५५७९।। १३अब्भक्खाणं १४ अरईरई य, १५पेसुण्ण १६परपरीवाओ। १७मायामोसं १८ मिच्छा-दंसणसल्लं ति पढममिह ॥५५८०।। प्राणातिपात पापस्थान स्वरूपम १. पाणा उस्सासाऽऽई, संति इमेसिं ति पाणिणो जीवा। तेसिं वहो विद्धंसो, पाणिवहो सो य नरयपहो ॥५५८१॥ २. धम्मज्झाणसरोरुह-संडाणमऽकंडचंडहिमवुट्ठी। निस्सूगयाऽगणीए, महल्लचुल्लीपरिक्खेवो ।।५५८२।। ®बने (पंसयइ=) भ२४थी ५२, (अवगुंडइ=) मलिन ३, तेथीतने પાપ કહેવાય છે. તેનાં આ અઢાર સ્થાનકો એટલે પદો (વિષયો) छ. ।।५५७८।। १. सि. २. ₹6 3. योरी ४. भैथुनसेवन ५. परियड ६. ओघ ७. भान ८. माया.बोम १०. प्रेम (२१) ११. द्वेष १२. 13 १3. भल्याभ्यान ૧૪. અરતિ-રતિ ૧૫. પશુન્ય ૧૬. પરપરિવાદ ૧૭. માયામૃષાવચન १८. मिथ्याशनशल्य ।।५५७९-८०।। ઉચ્છવાસ વગેરે પ્રાણી હોવાથી જીવો પ્રાણીઓ કહેવાય છે. તે પ્રાણોનો વધ એટલે વિધ્વંસ (વિયોગ)ને પ્રાણીવધ કહેલો છે અને તે નરકનો भार्ग छ. ।।५५८१।। २. નિર્દયતા એ ધર્મધ્યાનરૂપી કમળોના વનનો નાશ કરનારી, આકસ્મિક પ્રચંડહિમની વૃષ્ટિ છે અથવા અગ્નિના મોટા ચુલ્લી (ચૂલા)ના (परिक्खे व=) धे।।३५ छ ।।५५८२।। Page #19 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ३. तह रोहऽट्टज्झाणतणंऽकु-रेक्कपारोहपाउसाऽऽरंभो। जलकुल्ला य महल्ला, अकित्तिवल्लीवियाणस्स ૫૫૮ રૂા. ४. परचक्काऽऽगमसवणं, पसन्नजणवयणमणजणवयाणं । तह असहणयाअविरई-रइपीईणं कुसुमबाणो ' T૫૮૪ ५. पज्जलियदीवपत्तं, महंतपाणिपयंगवग्गस्स। तलमुदहिणो अगाहं, अच्चुक्कडपावपंकस्स I૫૫૮૫TI अच्चंतदुग्गदुग्गइ-सेलगुहाए महं मुहपवेसं। भवदहणतवियबहुदेहि-लोहघणघायअहिगरणी ॥५५८६।। ७. खंताऽऽइगुणकणुक्कर-पीसणकरघणघरट्टजंतं व । तह नरयभूमिहरयस्स, पउणअवयरणनिस्सेणी પ૫૮૭ તથા આર્ત-રૌદ્રધ્યાનરૂપી તૃણના અંકુરોને ઉગાડનારી વર્ષાનો આરંભ છે, અપકીર્તિરૂપી વેલડીના વિસ્તાર માટે પાણીની મોટી નીક છે. પ૫૮૩ી પ્રસન્ન વચન-મનવાળા મનુષ્યોના દેશોમાં શત્રુસૈન્યના આગમનનું શ્રવણ છે, તથા અસહનશીલતા અને અવિરતિરૂપ રતિ અને પ્રીતિનો કામદેવ (પતિ) છે. ૫૫૮૪. મોટા પ્રાણીઓ (માનવો) રૂપી પતંગીઆના સમૂહનો નાશ કરનાર) પ્રજ્વલિત દીપકનું પાત્ર છે, અતિ ઉત્કટ પાપરૂપી કાદવવાળા સમુદ્રનું અતિ ઊંડું તળિયું છે. ||૫૫૮૫! અત્યંત દુર્ગમ એવી દુર્ગતિરૂપ પર્વતની ગુફાનું મોટું (પાઠાંપવેસમુહં=) પ્રવેશદ્વાર છે, સંસારરૂપી ભઠ્ઠીમાં તપેલા ઘણા પ્રાણીઓને લોખંડના ઘણથી ફૂટવાની (હારીeએરણ છે. પ૫૮૬TI ક્ષમા વગેરે ગુણોરૂપ (અનાજના) કણોને દળવા માટે મજબૂત ઘટી છે, તથા નરકભૂમિરૂપ દ્રહમાં (અથવા નરકરૂપ ભોંયરામાં) ઉતરવા માટે સરળ નિસરણી છે. પ૫૮૭ી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩ ૮. ૧. १०. जइ नाम परमधम्मो, गोबंभणमहिलवहनिवित्तीए । तत्तो वि कहं न परमो, सो सव्वजियाण रक्खाए ११. सव्वे चिय संबंधा, पत्ता जीवेण सव्वजीवेहिं । तो मारेंतो जीवे मारइ संबंधिणो सव्वे 1 १२. मारेइ एगमऽवि जो, जीवं सो बहूसु जम्मकोडीसु । बहुसो मारिज्जतो, मरइ विहाणेहिं बहुए हिं ૮. १३. जावइयाई दुक्खाई, होंति चउगइगयस्स जीवस्स । सव्वाइं ताई हिंसा-फलाई निउणं निरूवेसु ૯. ૧૦. वहबंधरोहधणहरण - जायणामारणाणि इह चेव । पाणिवहम्मिपसत्तो, सत्तो पावेइ पुणरुत्तं ૧૧. ૧૨. दिक्खादेवऽच्चणदाण- झाणतवविणयपमुहकिरियाओ । जीवदया विहीणा, सव्वाउ निरत्थिया होंति ૧૩. પાપ પડલ પરિહરો ૫૫૮।। ।।૯૫૮૧।। ।। ૧૧૦। ।। ૧૧૬॥ પપ૧૩૫ પ્રાણીવધમાં આસક્ત જીવ આ ભવમાં જ વારંવાર વધ, બંધન, જેલ, ધનનો નાશ, પીડા અને મૃત્યુને પામે છે. ।।૫૫૮૮।। જીવદયા વિના દીક્ષા, દેવપૂજા, દાન, ધ્યાન તપ, વિનય વગેરે સર્વ ક્રિયાઓ નિરર્થક બને છે. ।।૫૫૮૯।। પ૬૧૨।। જો ગૌહત્યા, બ્રહ્મહત્યા અને સ્ત્રીહત્યાની નિવૃત્તિથી પરમ ધર્મ થાય છે, તો સર્વ જીવોની રક્ષાથી (થતો) તે ધર્મ તેનાથી પણ ઉત્કૃષ્ટ કેમ ન થાય ! ।।૫૫૯૦૫ (આ સંસારચક્રમાં પરિભ્રમણ કરતા) જીવે સર્વ જીવોની સાથે તમામ સંબંધો કર્યા છે, તેથી જીવોને મારનાર (વાસ્તવમાં પોતાના) સર્વ સંબંધીઓને મારે છે. ।।૫૫૯૧।। જે એક પણ જીવને મારે છે, તે ક્રોડો જન્મો સુધી ઘણી વાર મરાતો ઘણા પ્રકારે મરે છે. ૫૫૯૨૫ ચારેય ગતિમાં રહેલા (પરિભ્રમણ કરતા) જીવોને જેટલાં દુઃખો ઉત્પન્ન થાય છે, તે સર્વ હિંસાનાં ફ્ળો છે, એને સમ્યગ્ સમજો ! ।।૫૫૯૩|| Page #21 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો १४. जीववहो अप्पवहो, जीवदया अप्पणो दया होइ । इह सव्वजीवहिंसा, परिचत्ता अत्तकामेहिं TI૫૬૪ १५. नच्चा मच्चुदुहत्ते, नाणाजोणीसमस्सिए जीवे। न हणेज्ज बुहो केवल-मऽप्पोवम्मेण पासेज्जा T૫૫૨૫TI १६. विद्धस्स कंटगेण वि, जायइ जीवस्स वेयणा तिव्वा। किं पुण पहम्ममाणस्स, सेल्लकुंताऽऽइसत्थेहिं ૧૫૨૬ાા १७. दद्रुमुवट्ठियहत्थत्थसत्थ-वहगे विसायभयविहुरो। कंपइ जीवो ही ! णत्थि, मच्चुतुल्लं भयं लोए _પપ૧૭ ૨૮. “પરંતુ રૂમક્ષિવિ મણિ, ગાયત્રીવલાપ તુd. किं पुण मारिजंतस्स, तिक्खसत्थाऽभिघाएहिं १९. जो जत्थेव य जायइ, जीवो सो तत्थ चेव कुणइरई। दयमेव तेण संतो, निच्चं कुव्वंति जीवेसुं ૧૪. જીવવધ તે પોતાનો વધ છે અને જીવદયા તે પોતાની દયા છે, તેથી આત્માર્થીઓએ સર્વ જીવોની (સર્વથા સર્વ) હિંસાનો ત્યાગ કર્યો છે. //૫૫૯૪/ વિવિધ યોનિઓમાં રહેલા જીવોને મરણના દુઃખથી પીડાતા જોઇને બુદ્ધિમાન તેને ન હણે, માત્ર (સર્વને) આત્મતુલ્ય જુએ. પપ૯૫ કાંટાથી વિંધાએલા જીવને પણ તીવ્ર વેદના થાય છે, તો તીર, ભાલો વગેરે શસ્ત્રોથી હણાતા જીવને કેટલી કેવી પીડા થાય ? પપ૯૬ાા હાથમાં રહેલા શસ્ત્રવાળા હિંસકને આવતો જોઇને (પણ) વિષાદ અને ભયથી વ્યાકુળ બનેલો જીવ કંપે છે. નિષ્ણે લોકમાં મરણ સમાન ભય નથી. પ૫૯૭ “મર' એમ કહેતાં પણ જીવને જો ભારે દુઃખ થાય છે, તો તીણ શાસ્ત્રોના પ્રહાર વડે મરાતાને શું (ન થાય) ? //પ૨૯૮. જે જીવ જ્યાં (જે શરીર વગેરેમાં) જન્મે છે, ત્યાં જ રાગ કરે છે, તેથી સંતો જીવો ઉપર નિત્ય દયા જ કરે છે. પ૫૯૯ાાં ૧૮. ૧૯. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫ २०. अभयप्पयाणसरिसं अन्नं दाणं न विज्जइ जए वि । > ता तद्दाया जो किर, सच्चं सो चेव दाणवई २१. दिज्जइ धणकोडी जीवियं च, इह जंतुणो मरंतस्स । न धणकोडिं गेहड़, इच्छंतो जीवियं जीवो ' २२. राया वि देज्ज वसुहं, मरणे समुवट्ठिए इय महग्घं । जो देइ जीवियं अखय- दाणदाई सजिलोए २३. सो धम्मिओ विणीओ, सुविऊ दक्खो सुई विवेगी य । जीवेसु सुदुहं जो अप्पोवम्मेण परिमिणइ २४. दट्टं समुट्ठियमरण-मप्पणो जायए महादुक्खं । दुव्वा सव्वे वि हु, जीवा तेणाऽणुमाणेणं ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. પાપ પડલ પરિહરો ||પ્૬૦૦|| પ૬૦oા પ૬૦૨૦ા પ૬૦૪ના અભયદાનતુલ્ય બીજું કોઇ મોટું દાન સમગ્ર જગતમાં પણ નથી. તેથી જે તેને દેનારો છે, તે જ સાચો દાનવ્રતી (અથવા દાનપતિ-દાતા) છે.।।૫૬૦૦।। આ જગતમાં મરતા જીવને જો કરોડની સંપત્તિ આપવામાં આવે અને (બીજી બાજુ) જીવિત આપવામાં આવે, તો જીવનને ઇચ્છતો જીવ કરોડની સંપત્તિ ન સ્વીકારે. ।।૫૬૦૧।। ૬૦૨।। જેમ રાજા પણ મરણ આવે ત્યારે પૃથ્વી (સમગ્ર રાજ્ય)ને આપે છે, તેમ જે અમૂલ્ય એવા જીવિતને આપે છે તે આ જીવલોકમાં અભયદાનનો દાતા છે.।।૫૬૦૨।। તે ધાર્મિક છે, વિનીત છે, ઉત્તમ વિદ્વાન છે, ચતુર છે, પવિત્ર છે અને વિવેકી છે, કે જે અન્ય જીવોમાં સુખ-દુઃખને પોતાની ઉપમાથી માપે છે(પોતાના) માને છે. ।।૫૬૦૩।। પોતાનું મરણ આવેલું જોઇને (જે) મહાદુ:ખ થાય છે, તેના અનુમાનથી સર્વ જીવોને પણ જોવા જોઇએ. ।।૫૬૦૪|| Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ २५. जं अप्पणो अणिट्टं, परेसिमऽवि तं न सव्वहा कुज्जा । जारिस इह किज्जइ, पेच्चा वि फलं पि तारिसयं २६. पाणेहिंतो वि पियं, न किंचि जीवाण विज्जइ जए वि । ता अप्पोवम्मेणं, तेसु दया चेव कायव्वा २७. जो जह करेइ पावं, जेहिं निमित्तेहिं जेण विहिणा य । सो तम्फलं पि पावर, बहुसो तेहिं चिय कमेहिं २८. जह दाया छेत्ता वा, एत्थ फलं लहइ तव्विहं चेव । सुदुदाई वि तहा, पुत्रं पावं च पाउणइ २९. दुट्ठमणवयणकायाऽऽउहेहिं, जीवे उ जे विहिंसंति । दसगुणियाऽऽइअणतं, तेहिं चिय ते विहम्मंति ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. પાપ પડલ પરિહરો ૬૦૬ના ૬૬ા પ૬૦૭।। પ૬૦૧।। જે પોતાને અનિષ્ટ (હોય) તે બીજાઓ માટે પણ સર્વથા ન કરવું (કારણ કે) આ ભવમાં જેવું કરાય તેવું જ ફળ મર્યા પછી પણ (મળે છે). ।।૫૬૦૫।। સમગ્ર જગતમાં (પણ) જીવોને પ્રાણોથી પણ (અધિક) પ્રિય કાંઇ નથી, તેથી પોતાના દૃષ્ટાન્તથી તેઓ પ્રત્યે દયા જ કરવી જોઇએ. ।।૫૬૦૬।। જે મનુષ્ય જે રીતે જે નિમિત્તોથી જે પ્રકારે પાપ કરે છે, તે તેનું ફળ પણ તે જ ક્રમે (તેવું) ઘણી વાર પામે છે. ।।૫૬૦૭।। જેમ આ ભવમાં દાતાર અથવા લૂંટારો તે પ્રકારના જ ફળને પામે છે, તેમ સુખ-દુ:ખને આપનારો પણ પુણ્યને અને પાપને પ્રાપ્ત કરે છે. ।।૫૬૦૮।। પ૬૦૮ના જેઓ દુષ્ટ મન, વચન અને કાયારૂપી શસ્ત્રોથી જીવોની હિંસા કરે છે, તેઓ (બીજાના) તે જ શસ્ત્રોથી દશગુણાથી માંડીને અનંતગુણા પણ હણાય છે. ૫૬૦૯।। Page #24 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ३०. भीमभवक्खयदक्खं, दयं न बुझंति जे उहिसिल्ला। निवडइ तेसु सगज्जा, अवज्जवज्जाऽसणी घोरा ॥५६१०।। ३१. ता भो ! भणामि सच्चं, विवज्जियव्वेव सव्वहा हिंसा। हिंसा विवज्जिया जइ, कुगती वि विवज्जिया चेव ।।५६११॥ ३२. पाणाऽइवायसंजणिय-पावपब्भारभारिया संता। जीवा पडंति नरए, जले जहा लोहमयपिंडो ॥५६१२॥ ३३. जे पुण इह जीवेसुं, कुणंति सम्मं विसुद्धजीवदयं । ते सग्गे मंगलगीय-तूररवसवणसुहएसु ॥५६१३।। ३४. अच्छरगणाऽऽउलेसुय, रयणपयासेसु वरविमाणेसु । जहचिंतियसंपज्जंत-सयलविसया सुरा होंति ॥५६१४।। ૩૦. ભયંકર એવા સંસારનો ક્ષય કરવામાં દક્ષ (સમર્થ) એવી દયાને જે હિંસકો સમજતા નથી, તેઓ ઉપર ગર્જના કરતો ભયંકર પાપરૂપી વજાગ્નિ ५. छ. ।।५६१०।। तथी : मा ! सायु.ई छु -हिंसा सर्वथा 484 योग्य छे. से હિંસાનો ત્યાગ કર્યો તો દુર્ગતિનો પણ ત્યાગ કર્યો જ (સમજવો). I૫૬૧૧ાા ३२. જેમ લોખંડનો ગોળો પાણીમાં પડે છેક તળિયે જાય), તેમ હિંસાથી ઉપાર્જિત પાપના ભારથી ભારે થએલા જીવો (છેક નીચે) નરકમાં પડે છે. પ૬૧૨ા ૩૩-૩૪. અને જેઓ આ લોકમાં જીવો પ્રત્યે સમ્યક્ વિશુદ્ધ જીવદયા કરે છે, તેઓ સ્વર્ગમાં મંગળ ગીત અને વાજિંત્રોના શબ્દશ્રવણનાં સુખને દેનારા, અપ્સરાઓના સમૂહથી ભરેલાં અને રત્નના પ્રકાશવાળાં એવા શ્રેષ્ઠ વિમાનોમાં યથાચિંતિત (शिंतन मात्रथी) प्राप्त यत सद विषयोपो थाय छ.।।५६१३-१४ ।। Page #25 -------------------------------------------------------------------------- ________________ ८ ३५. तत्तो वि चुया असरिच्छ-लच्छिविच्छडुपंडरजसेसु । सुकुलेसु चेव जायंति, सयलजयजीवसुहया य ३६. दीहाऽऽउया अरोगा, निच्चमऽणुप्पन्नसोगसंतावा । कायकिलेसविमुक्का, दयाऽणुभावेण होन्ति नरा ३७. जायंति न होणंऽगा, न पंगवो न वडहा न खुज्जा य । नो वामणा न लायन्न - वज्जिया नो विरूवा य ३८. सुंदररूवा सोहग्ग-संगया बहुधणा गुणगरिट्ठा । अप्पडिमबलपरक्कम - गुणरयणविराइयसरीरा ३९. अम्मापिइपीइपरा, अणुरत्तकलत्तपुत्तमित्ताय । हुति य कुलवुड्डिकरा, नरा दयाधम्मकरणाओ ४०. न पिएहिं विप्पओगो, न याऽवि अप्पियसमागमो तेसिं । न भयं न गिलाणत्तं, न दोमणस्सं न हाणी य ४१. पुन्नाऽणुबंधिपुन्नाऽणु - भावओ बज्झमंऽतरं सव्वं । एवं अणुकूलं चिय, सया वि संपज्जए तेसिं પાપ પડલ પરિહરો ।।५६१५।। ।।५६१६।। ।।५६१७।। ।।५६१८ ।। ।।५६१९।। ।।५६२१।। ૩૫-૩૭. અને ત્યાંથી ચ્યવીને પણ અસાધારણ સંપત્તિના વિસ્તા૨થી ઉજ્જ્વળ યશવાળા ઉત્તમ કુળોમાં જ જન્મ પામે છે. દયાના પ્રભાવથી તેઓ જગतना सर्व कवीने सुख आपनारा, दीर्घायुषी, नीरोगी, नित्य शोસંતાપ વિનાના અને કાયક્લેશથી રહિત મનુષ્યો થાય છે. તેઓ હીન अंगोवाणा, पांगणा (वडहा = ) भोटा पेटवाणा, डूजडा (वामणा = ) हींगशा, सावश्य रहित अने उपरहित थता नथी. ।। ६१५-१६-१७।। ३८-३८. वणी ध्याधर्म अश्वाथी मनुष्यो सुंदर उपवाजा, सौभाग्यशाणी, श्रीमंत, ગુણોથી મહાન્ અને અસાધારણ બળ, પરાક્રમ અને ગુણરત્નોથી સુશોભિત શરીરવાળા, માતાપિતા પ્રત્યે પ્રીતિવાળા, અનુરાગી સ્ત્રી-પુત્રમિત્રોવાળા અને કુળવૃદ્ધિ કરનારા થાય છે. ।।૫૬૧૮-૧૯ || ।।५६२० ।। ४०-४१. तेखोने प्रिय मनुष्योनो वियोग, अप्रियनो समागम, लय, जिभारी, મનની અપ્રસન્નતા તથા હાનિ (પદાર્થનો નાશ) થતી નથી. એમ પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે તેઓને બાહ્ય-અત્યંતર સર્વ (સંયોગો) હંમેશા अनुडून ४ प्राप्त थाय छे ।। ५९२० - २१ ।। Page #26 -------------------------------------------------------------------------- ________________ जाए पता પાપ પડેલ પરિહરો ४२. लहिऊण य संपुन्नं, जिणमयमाऽऽराहिउंच तं विहिणा । जीवदयाए फलं पार-मत्थियं पाउणंति नरा ॥५६२२।। ४३. एवं कल्लाणपरं-परं परं पाणिणो समज्जिंति । जीए पसाया पुज्जा य, होंति सा जयउ जीवदया ॥५६२३॥ ४४. लोइयसत्थेसुं पि हु, परिहरणिज्जत्तणेण वुत्तमिमं । पुव्वं व पाणिवहणं, किं पुण लोगुत्तरे समए । ।।५६२४॥ ४५. एत्थेव भवे पाणिवह-निरयविरयाण होंति दोसगुणा। उभयत्थ वि दिटुंतो, सासुयसुन्हा तहा धूया ॥५६२५।। तहाहि...... ॥५६२६-५६७८।। ४६. पाणवहनामगमिमं पावट्ठाणं निदंसियं पढमं । एत्तोउ अलियवयणाऽ-भिहाणगं बीयमऽक्खेमि ||५६७९।। ४२. (या) मनुष्यो संपू[ हैनधन (सामग्रीन) पाभीने अने तन विय પૂર્વક આરાધીને જીવદયાનું પારમાર્થિક ફળ પામે છે. //પર/ આ રીતે જેના પસાયથી પ્રાણીઓ શ્રેષ્ઠ કલ્યાણની પરંપરાને સમ્યક પામે છે અને પૂજ્ય બને છે, તે જીવદયા જયવંતી રહો ! પ૬૨૩] અથવા લૌકિકશાસ્ત્રમાં પણ પ્રાણીવધને પૂર્વે કહ્યો તેમ અવશ્ય ત્યાજ્ય तरी दो छ, तो दोत्तरशास्त्रमा पुन: | (53) ? ।।५६२४ ।। ४५. પ્રાણીવધમાં આસક્તને અને તેની વિરતિવાળાને આ ભવમાં જ દોષ અને લાભ થાય છે. એ ઉભય વિષયમાં પણ સાસુ-વહુનું તથા પુત્રીનું दृष्टांत छ. ।।५६२५।। ते ॥ प्रमा-5.... ।।५६२६ थी ५६७८ ।। પ્રાણીવધ નામનું આ પહેલું પાપસ્થાનક જણાવ્યું. હવે મૃષાવચન નામનું बीटुं पा५स्थान उई छु. ।।५६७८ ।। ४३. ४४. ४६. - Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ . ૨. ૨. ૪. ૧. २ अलियं हि रुद्दकंदो, बाढमऽविस्सासदुमसमूहस्स । वज्जाऽसणीनिवाओ, जणपच्चयसेलसिहरस्स गरिहापणतरुणीए, गहणगदाणं सुवासणासिहिणो । जलपक्खेवो संकेय-मंदिरं अजसकुलडाए मृषावाद पापस्थानक स्वरूपम् उभयभवभाविआवय - कुमुयपबंधस्स सारयमयंको । सुविसुद्धधम्मगुणसस्स - संपयाए कुवाओ य पुव्वाऽवरवयणविरोह - रूवपडिबिंबणस्स आयरिसो । सत्थाहमत्थयमणी, नीसेसाऽणत्थसत्थस्स सप्पुरिसत्तणकाणण- निद्दहणम्मिय सुतिव्वहव्ववहो । ता एयप्परिहारो, कायव्वो सव्वजत्तेण પાપ પડલ પરિહરો II ૬૮૦ના ૬૮।। પ૬૮૨૦ા ૧૬૮૪ મૃષાવચન એ અવિશ્વાસરૂપ વૃક્ષસમૂહનો અતિભયંકર (પાઠાં. પુષ્ટ) કંદ છે અને મનુષ્યોની પ્રતીતિ (વિશ્વાસ) રૂપ પર્વતના શિખર ઉપર વજાગ્નિનો પાત છે, ।।૫૬૮૦૫ પ૬૮૨ા ૨. નિંદારૂપી વેશ્યાને (gT=) આભૂષણનું દાન છે, સુવાસનારૂપી અગ્નિમાં જળનો છંટકાવ છે અને અપયશરૂપી ફુલટાને (મળવાનું) સાંકેતિક ઘર છે, ।।૫૬૮૧।। ૩. ઉભય ભવમાં થનારી આપદાઓરૂપી કમળોને વિસ્તારનાર (વિકસાવનાર) શરદનો ચંદ્ર છે અને અતિ વિશુદ્ધ એવા ધર્મગુણોરૂપી ધાન્યસંપત્તિનો (નાશક) દુષ્ટ પવન છે, ।।૫૬૮૨।। ૪. પૂર્વાપર વચનવિરોધરૂપ પ્રતિબિંબનો અરિસો છે અને સઘળા અનર્થોરૂપી સાર્થને માટે સાર્થપતિના મસ્તકનો મણિ (ચૂડામણિ) છે, ।।૫૬૮૩।। ૫. વળી સત્પુરૂષપણા (સજ્જનતા) રૂપી વનને બાળવા માટે અતિ તીવ્ર દાવાનળ છે, માટે સર્વ પ્રયત્નથી એનો (મૃષાવચનનો) ત્યાગ ક૨વો જોઇએ. ।।૫૬૮૪૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ६. ७. ८. ९. किंच जह परमऽन्नस्स विसं, विणासयं जह य जोव्वणस्स जरा । विणासयं सव्वधम्मस्स तह जाण असच्चं पि हु, होउ य जडी सिहंडी मुंडी वा वक्कली व नग्गो वा । लोए असच्चवाई, भन्नइ पासंडिचंडालो ६. अलियंस पि भणियं, विहणइ बहुयाइं सच्चवयणाई | एवं च सच्चवयणे वि, तम्मि अप्पच्चओ चेव १०. कारावेइ य अलिय-प्पयंपणे धिट्ठचेट्ठियं दवं । जीहाछेदाऽऽईयं, चंडं दंडं नरवई वि પાપ પડલ પરિહરો अलियं न भासियव्वं, गरहिज्जइ जं जणे अलियवाई | अप्पच्चयं च अप्पाणयम्मि संजणइ जणमज्झे ।।५६८५।। ।।५६८६।। ।।५६८९।। વળી જેમ ઝે૨ ભોજનનું પરમ વિનાશક છે અને ઘડપણ યૌવનનું પરમ ઘાતક છે, તેમ અસત્ય પણ અવશ્ય સર્વ ધર્મનું વિનાશક જાણવું. ।।૫૬૮૫।। ७. भले, ४टाधारी, शिषाधारी, भुंड होय, वृक्षोनी छावनां वस्त्रो धारा ५२नार } नग्न होय, तो पए। असत्यवाही बोङमां पाखंडी अने थंडाण म्हेवाय छे । । ५६८६ ।। ८. એક વાર પણ બોલેલું અસત્ય ઘણી વાર બોલેલાં સત્ય વચનોનો નાશ (મિથ્યા) કરે છે. મૃષાવાદી જો સત્ય બોલે તો પણ તે મૃષાવાદી હોવાથી એનામાં अविश्वास ४ थाय छे ।।५६८७ ।। ।।५६८७ ।। ।।५६८८ ।। ૯. માટે) મૃષા બોલવું નહિ, કારણ કે લોકોમાં અસત્યવાદી નિંદાય છે અને पोताना प्रत्ये अविश्वास प्रगटावे छे. ।। १६८८ ।। ૧૦. રાજા પણ મૃષાવાદીનાં દુષ્ટ વર્તનને જોઇને જિવાછંદ વગેરે ભારે દંડ કરાવે छे. ।।६८८ ।। Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ११. इहलोगम्मि अकित्ती, सव्वजहन्ना गई य परलोए । अलियपयंपणपभवेण, होइ पावेण जीवस्स १२. नो कोहमाणमाया-लोभेहिंतो न हासओ न भया । भासेज्ज अलियवयणं, परलोयाऽऽराहणेक्कमणो १३. ईसाकसायकलिओ, अलियगिराहिं परं उवहणंतो । मुइ वराओ नेवं, जह अप्पाणं चिय हणेमि १४. उक्कोडागहणरओत्ति, कूडसक्खित्ति अलियवाइत्ति । धिक्कारमोग्गरहओ, णिवडइ नरए महाघोरे १५. नो कित्ती नो अत्थो, नयाऽवि मणनेव्वुई न धम्मो त्ति । उक्कोडागहणरयस्स, किंतु कुगईगमो चेव પાપ પડલ પરિહરો પ૬૬૦ના પ૬૧।। પ૬૧૨।। પ૬૪ા ૧૧. મૃષાભાષણથી થયેલા પાપથી જીવને આ ભવમાં અપકીર્તિ અને પરલોકમાં સર્વ અધમગતિ થાય છે. ।।૫૬૯૦।। ।।૧૬૧૨।। ૧૨. (માટે) પરલોકની આરાધનાના એક ચિત્તવાળો (આત્મા) ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી કે ભયથી (પણ) મૃષાવચનને બોલતો નથી. ।।૫૬૯૧૨૫ ૧૩. ઇર્ષ્યા અને કષાયથી ભરેલો બિચારો મનુષ્ય મૃષાભાષણથી બીજાનો ઉપઘાત કરતાં જાણતો નથી કે હું મારો જ ઘાત કરૂં છું. ।।૫૬૯૨।। ૧૪. (મૃષાવાદી) (૩∞ોડા=) લાંચ લેવામાં રક્ત છે, ખોટીસાક્ષી ભ૨ના૨ છે, મૃષાવાદી છે, વગેરે (લોકના) ધિક્કારરૂપી મોગરથી હણાયેલો મહાભયંક૨ નરકમાં પડે છે. ।।૫૬૯૩૨॥ ૧૫. (તેમાં) લાંચ લેવામાં રક્ત મનુષ્યને કીર્તિ, પોતાનું પ્રયોજન, મનની શાંતિ કે ધર્મ થતો નથી, પરંતુ દુર્ગતિગમન જ થાય છે. ।।૫૬૯૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ १६. सीलं कुलमऽप्पाणं, लज्जं मज्जायमऽह जसो जाई । नायं सत्यं धम्मं च, कूडसक्खी परिच्चयइ १७. वियलिंदिया जडा मूअल्ला य हीणस्सरा य पूइमुहा । मुहरोगिणो गरहिया, जायंति असच्चवाइत्ता १८. सग्गापवग्गमग्गऽग्गलं व, कुगतीए पुण पहो पउणो । अलियप्पयंपणं अप्पणो य माहप्पलुंपणयं १९. लोए वि मुसावाओ, समत्थसाहुजणगरहिओ गाढं । भूयाणमऽविस्सासो, तम्हा भासेज्ज मा मोसं २०. लोए वि जो ससूगो, अलियं सहसा न भासए किंपि । जड़ दिक्खियो वि अलियं, भासइ ता किंच दिखाए પાપ પડલ પરિહરો પ૬૬ા પ૬૧૬।। પ૬૧૭।। પ૬૧૮।। २१. सच्चं पि न वत्तव्वं, असच्चवयणं कहिंपि सच्चं पि । जं जीवदुक्खजणयं, सच्चं पि असच्चतुल्लं तं ||૧૭૦૦|| ૧૬. ખોટી સાક્ષી આપનારો પોતાના શિયળનો (સદાચારનો), કુળનો, લજ્જાનો, મર્યાદાનો, યશનો, જાતિનો, ન્યાયનો, શાસ્ત્રનો અને ધર્મનો ત્યાગ કરે છે, ।।૫૬૯૫।। ૧૭. તથા મૃષાવાદીપણાથી (જીવો) વિકલ ઇન્દ્રિયોવાળા, જડ, મુંગા, હીન (ખરાબ) સ્વરવાળા, દુર્ગંધી મુખવાળા, મુખના રોગવાળા અને નિંદાપાત્ર બને છે.।।૫૬૯૬।। પ૬૧૧,૫ ૧૮. મૃષાવચન એ સ્વર્ગ અને મોક્ષના માર્ગને બંધ કરનારી સાંકળ છે, દુર્ગતિનો સરળ માર્ગ છે અને પોતાના મહિમાનું લુંપક (નાશક) છે. ।।૫૬૯૭।। ૧૯. લોકમાં પણ સર્વ ઉત્તમ મનુષ્યોએ મૃષાવાદની સખ્ખત નિંદા કરી છે, મૃષાવાદી એ પ્રાણીઓને અવિશ્વાસકારી બને છે, તેથી મૃષા બોલવું નહિ. ।।૫૬૯૮।। ૨૦. જો લોકમાં પણ જે (સમૂT=) દયાળુ હોય, તે સહસા કંઇ પણ મૃષા બોલતો નથી, છતાં જો દીક્ષિત પણ મૃષા બોલે તો દીક્ષાથી શું ? ।।૫૬૯૯] ૨૧. જે કોઇ રીતે અસત્ય (અહિત) વચન હોય તે સત્ય વચન પણ નહીં બોલવું, કારણ કે જે સત્ય પણ જીવને દુઃખજનક બને, તે સત્ય પણ અસત્યતુલ્ય છે. II૫૭૦૦|| Page #31 -------------------------------------------------------------------------- ________________ /૧૭૦૩ ૧૪ પાપ પડલ પરિહરો २२. जं परपीडाजणगं, हासेण व तं न होइ वत्तव्वं । हासेण भक्खियं किं, कडुयविवागं विसं न भवे LI૫૭૦૧ २३. ता भो ! भणामि सच्चं, वज्जेयव्वं खु सव्वहा अलियं । तं जइ विवज्जियं तो, कुगई वि वज्जिया चेव T૭૦ ૨ા २४. अलियपंयपणसंपत्त-पावपब्भारभारिया संता । जीवा पडंति नरए, जले जहा लोहमयपिंडो ता चइऊणमऽसच्चं, सच्चं चिय निच्चमेव भासेज्ज । सग्गाऽपवग्गगमणे, मणोहरं तं विमाणं जं ૭૦૪ २६. कित्तिकरं धम्मकरं, नरयदुवारऽग्गलं सुहनिहाणं । गुणपयडणप्पईवं, इ8 मिटुं च सिट्ठाणं I૭૦૫TI २७. परिहरियसपरपीडं, बुद्धीए पेहियं पयइसोमं । निरवज्जं कज्जखमं, जं वयणं तं मुणसु सच्चं T૭૦૬I ૨. અથવા જે બીજાને પીડાકારક હોય, તે હાસ્યથી (મશ્કરીથી) પણ નહિ બોલવું. શું હાસ્યથી ખાધેલું ઝેર કવિપાક આપનારૂં ન બને ? પાપ૭૦૧ ૨૩. તેથી હે ભાઇ ! સાચું કહું છું કે મૃષાવચનને અવશ્ય સર્વ રીતે ત્યજવું. જો તેને ત્યર્યું તો કુગતિને સર્વથા ત્યજી જ (એમ જાણવું). I૫૭૦૨ા ૨૪. મૃષાભાષણથી પ્રાપ્ત થયેલા પાપસમૂહથી ભારે બનેલા જીવો જેમ લોખંડનો ગોળો પાણીમાં ડૂબે તેમ નરકમાં ડૂબે છે. //૫૭૦૩ના ૨૫. તેથી અસત્યને ત્યજીને નિત્યમેવ સત્ય જ બોલવું જોઇએ, કારણ કે તે (સત્ય) સ્વર્ગમાં અને મોક્ષમાં જવા માટે મનોહર વિમાન છે. તાપ૭૦૪ ૨૬-૨૭. જે વચન કિર્તિકારક, ધર્મકારક, નરકદ્વારને બંધ કરનારી સાંકળતુલ્ય, સુખનું (અથવા પુણ્યનું) નિધાન, ગુણને પ્રગટ કરનાર તેજસ્વી દીપક, શિષ્ટપુરૂષોને ઇષ્ટ અને મધુર હોય, સ્વ-પરપીડાનું નાશક, બુદ્ધિથી વિચારેલું, પ્રકૃતિએ જ સૌમ્ય (શીતલ), નિષ્પાપ અને કાર્યક્ષમ (સફળ) છે, તે વચનને સત્ય જાણવું. પ૭૦૫-૫૭૦૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ २८. इय सच्चवयणमंताऽ-भिमंतियं नो विसं पि पक्कमइ । धीरेहिं सच्चवयणेण, साविओ डहइ न सिही वि २९. उम्मग्गविलग्गा गिरि-नई वि थंभिज्जइ हु सच्चेण । सच्चेण साविया कीलिय व्व सप्पा वि चिट्ठति . ३०. पभवइ न सच्चवयणेण, थंभिओ दित्तपहरणगणो वि । दिव्वद्वाणेसु वि सच्च - सावणा झत्ति सुज्झंति ३१. आकंपिज्जंति सुरा वि, सच्चवयणेण धीरपुरिसेहिं । डाइणिपिसायभूया -ऽऽइणो वि न छलंति सच्चहया પાપ પડલ પરિહરો || ૭૦૭|| ||૬૭૦૮ના || ૭૨૦૨૫ ૨૮. એમ સત્ય વચનરૂપી મંત્રથી મંત્રિત કરેલું ઝેર પણ (મારવા) સમર્થ થઇ શકતું નથી અને ધી૨ પુરૂષોએ સત્યવચનના શપથ આપેલો અગ્નિ પણ બાળતો નથી. (‘જો હું સત્યવાદી હોઉં, તો તારે મને બાળવો નહીં’ એ રીતે સત્યવાદીએ શપથ આપ્યા હોય તો અગ્નિમાં પડવા છતાં અગ્નિ તેને બાળતો નથી.) ||૫૭૦૭|| || ૭૦૧।। ૨૯. ઉન્માર્ગે વહેતી પર્વતની નદીને પણ સત્યથી અવશ્ય અટકાવી શકાય છે અને સત્યથી, શપથ અપાયેલા સર્પો પણ ખીલાની જેમ સ્થિર થઇ ને રહે છે. ||૫૭૦૮ || ૩૦. સત્ય વચનથી થંભાવેલો તેજસ્વી શસ્ત્રોનો સમૂહ પણ પ્રભાવરહિત બને છે અને દિવ્ય કરવાના (સ્થાને=) પ્રસંગે પણ (દિવ્યને બદલે) સત્ય વચન સંભળાવવાથી (મનુષ્યો) તુરંત શુદ્ધ (નિષ્કલંક) થાય છે. ।।૫૭૦૯।। ૩૧. ધીર (સત્યવાદી) પુરૂષો સત્યવચનથી દેવોને પણ આવર્જિત (વશ) કરે છે અને સત્યથી પરાભવ પામેલા ડાકણ, પિશાચો અને ભૂતો પણ છળી શકતા નથી. ।।૫૭૧૦|| Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પાપ પડલ પરિહરો ३२. एत्थ भवे सच्चेणं, निम्भिच्चं संचिऊण पुन्नचयं । होउं महिड्डियसुरो, सुमाणुसत्तं लभइ तत्थ T૭૨૬ ३३. सव्वत्थ गेज्झवक्को, आदेओ दित्तिमं पयइसोमो । दीसंतो दिट्ठिसुहो, चिंतिज्जतो य मणहारी T૭૭૨ ३४. खीरं व महुं व सुहा-रसं व सुइमाणसं सुनिसिरेइ। इइ वयणगुणो पुरिसो, भासंतो होइ सच्चेणं T૭૨ રૂા ३५. न जडो न मूयलो वा, नयाऽविहीणस्सरो न कागसरो। न य मुहरोगी न य पूइ-गंधवयणो य सच्चेण I૭૨૪. ३६. सुहिओ समाहिपत्तो, पमुइअपक्कीलिओ रइपरो य । सुहसलहणिज्जचेट्ठो, इट्ठो कंतो परियणस्स T૫૭૨૬TI ३७. जे पढमपावठाणग-पडिवक्खगुणा उ वनिया पुव्विं । तेहि इमेहि य कलिओ, होइ नरो सच्चभासि त्ति T૭૨૬ ૩૨-૩૪. સત્યથી આ ભવમાં (નિમિયંક) અનભિયોગી=અભિયોગિક દેવ ન બને તેવા (નિર્મળ) પુણ્યસમૂહનો સંચય કરીને (અન્ય ભવમાં) મહદ્ધિક દેવ બનીને ઉત્તમ મનુષ્યપણું પામે છે અને ત્યાં આદેયનામકર્મવાળો, સર્વત્ર માન્ય વચનવાળો, તેજસ્વી, સૌમ્ય પ્રકૃતિવાળો, દેખતાં જ નેત્રોને સુખકારી અને સ્મરણ કરતાં મનને હરનારો બને છે. તથા બોલતાં કાનને અને મનને દૂધ જેવું, મધ જેવું અથવા અમૃત જેવું (મધુર, પ્રિય અને હિતકર) (નિસિરેર) બોલે છે. આ રીતે સત્યથી પુરૂષ (તેવી) વાણીના ગુણવાળો બને છે. પ૭૧૧ થી ૧૩ ૩૫. સત્યથી મનુષ્ય જડ, મુંગો, તુચ્છ સ્વરવાળો, કાગડાની જેવા (અપ્રિય) સ્વર વાળો, મુખરોગી અને દુર્ગધી મુખવાળો થતો નથી. પ૭૧૪ ૩૬-૩૭. પરંતુ સત્યભાષી મનુષ્ય સુખી, સમાધિ પામેલો, પ્રમોદથી ક્રીડા (આનંદ) કરનારો, પ્રીતિ પરાયણ, પ્રશંસનીય, શુભ પ્રવૃત્તિવાળો, પરિવારને વહાલો, પ્રિય બને છે. (તથા) પૂર્વે (ગાથા પ૬૧૮ થી પ૬રરમાં) પહેલા પાપસ્થાનકના પ્રતિપક્ષથી (અહિંસાથી) થનારા જે ગુણો વર્ણવ્યા છે, તે ગુણોથી અને આ ગુણોથી યુક્ત બને છે. પ૭૧૫-૧૬IT Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ३८. एवं कल्लाणपरं परं परं पाणिणो समज्जिंति । जीए पसाया पुज्जा य, होंति सा जयइ सच्चगिरा ३९. सच्चम्मि तवो सच्चम्मि, संजमो तम्मि चेव सव्वगुणा । अइसंजओ वि मोसेण, होइ तिणलवसमो पुरिसो ४०. इय सुंदर ! जाणित्ता, सच्चाऽसच्चचवियाण दोसगुणे । चेच्चा असच्चवयणं, सच्चगिरं चिय समुल्लवसु ४१. बीयगपावट्ठाणे, ठाणब्धंसाऽऽइणो बहू दोसा । वसुणो व्व तन्नियत्ताण, पुण गुणा नारयस्सेव तहाहि ..... ४२. बीयं पावद्वाणगमेवं मोसाऽभिहाणमुवइङ्कं । एतो तइयम दत्ता - दाणऽभिहाणं पवक्खामि પાપ પડલ પરિહરો ।।५७१७।। ।।५७१८।। ।।५७१९।। ।।५७५२ ।। ૩૮. આ રીતે જેના પસાયથી જીવો શ્રેષ્ઠ કલ્યાણની પરંપરા પામે છે અને પૂજ્ય जने छे ते सत्य वाशी भयवंती वर्ते छे. ।।५७१७।। ।।५७२० ।। ।।५७२१-५७५१ ॥ ૩૯. સત્યમાં તપ, સત્યમાં સંયમ અને સત્યમાં જ સર્વ ગુણો (રહે) છે. દઢ સંયમી पुरुष पड़ा भूषावाध्थी तृष्शना बेशतुल्य (डिंभत रहित) जने छे. ।। ५७१८ । । ૪૦. એમ સત્યાસત્ય બોલવાના ગુણ-દોષોને જાણીને હે સુંદ૨ ! અસત્ય વચનને त्यने सत्य वाशी ४ जोस ।।५७१८ ।। ૪૧. બીજા પાપસ્થાનકમાં વસુની જેમ સ્થાનભ્રષ્ટાદિ ઘણા દોષો અને તેના ત્યાગી वोने नारहनी भ गुणो थाय छे ।। ५७२० ।। ते खा प्रभाो था... ।।५७२१ थी ५७५१ ।। ૪૨. આ રીતે બીજ મૃષાવાદ નામનું પાપસ્થાનક જણાવ્યું. હવે ત્રીજું અદત્તાદાન नामनुं पापस्थान हुं छं. ।।५७५२ ।। Page #35 -------------------------------------------------------------------------- ________________ १८ १. ३. २. एयपसत्तो सत्तो, अविभावेऊण धम्मविद्धंसं । अवहत्थिऊण सप्पुरिस-सेवियं कुलववत्थं पि कित्तिकलंकं पि अपेहिऊण, अवहीरिऊण जीयं पि । गीयरवं हरिणो इव, पईवकलियं पयंगो व्व बडिसाऽऽमिसं व मीणो, भमरो कमलं व करिवहूफरिसं । वणवारणो व्व पावो, परधणहरणं कुणइ सो य ४. ५. ६. 3 | अदत्तादान पापस्थान स्वरूपम् पंको व्व जलं किट्टो व्व, दप्पणं चित्तभित्तिमिव धूमो । मइलेइ चित्तरयणं, परधणहरणस्स सरणं पि §. तज्जम्मे च्चिय पावइ, करकन्नच्छेयमऽच्छिनासं वा । करवत्तकिंतणं उत्तिमंगपमुहंऽगभंगं वा परसंतियं हरित्ता, अत्थं हरिसिज्जइ नियऽत्थे य । हरिए परेण सहसत्ति, सत्तिभिन्नो व्व होइ दुही પાપ પડલ પરિહરો ।।५७५३ ।। ।।५७५४।। ।।५७५५ ।। ।।५७५८ ।। १. કાદવ જેમ પાણીને, મેલ જેમ દર્પણને અને ધૂમાડો જેમ ચિત્રવાળી ભીંતને મેલી કરે છે, તેમ પરધન લેવાનું સ્મરણ પણ ચિત્તરૂપી રત્નને મલિન કરે છે.।।૫૭૫૩।। ૨-૫. એમાં આસક્ત જીવ ધર્મના નાશનો વિચાર કર્યા વિના, સત્યપુરૂષોએ પાળેલી કુળની વ્યવસ્થાનો પણ અનાદર કરીને, કીર્તિના કલંકને પણ જોયા વિના, જીવનની પણ અવહેલના (ઉપેક્ષા) કરીને હરણ જેમ ગીતના શબ્દને, પતંગિયું જેમ દીવાની જ્યોતને, મત્સ્ય જેમ જાળમાં ભરાવેલા માંસને, ભમરો જેમ કમળને અને જંગલી હાથી જેમ હાથિણીના સ્પર્શને (ઇચ્છે છે), તેમ તે પાપી પરધનની ચોરી કરે છે અને તે જ ભવમાં હાથનો છેદ, કાનનો છેદ, નેત્રોનો નાશ, કરવતથી કપાવવું અથવા મસ્તક વગેરે અંગોનો ભંગ પામે छे ।।५७५४ थी ५७ ।। ।।५७५६।। ।।५७५७ ।। પારકા ધનની ચોરી કરીને હર્ષ પામે છે અને અને પોતાનું ધન જ્યારે બીજો ચોરી જાય ત્યારે ‘શક્તિ’ નામના શસ્ત્રથી સહસા ભેદાયો હોય તેમ દુ:ખી थाय छे ।।५७५८ ।। Page #36 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ७. लोओ वि कुणइ पक्खं, अवरज्झंतस्स अन्नमऽवराहं । नीयल्लया वि पक्खे, न होंति चोरिक्कसीलस्स ।।५७५९।। ८. अन्नं अवरझंतस्स, देंति नियए घरम्मि ओगासं । ___ माया वि हु ओगासं, न देह परदव्वहारिस्स ।।५७६०॥ जस्स य घरम्मि सो लहइ, अल्लियावं कहंपितं सहसा । पाडेइ अइमहल्ले, अयसे दुक्खे महावसणे ॥५७६१॥ १०. कहकहवि किंपि सुचिरेण, विविहआसाहिं संचिणइ दव्वं । इय जो जीयसमंतं, हरेज्ज तत्तो वि को पावो ।।५७६२॥ ११. संसारियसत्ताणं, पाणसमो सव्वहा इमो अत्यो। तेसिंचतं हरंतो, हरेइ तज्जीवियमऽहम्मो ।।५७६३।। ૭. લોક પણ અન્ય અપરાધ કરનાર અપરાધીનો પક્ષ કરે છે, પરંતુ ચોરીના વ્યસનીનો (તેના) સ્વજનો પણ પક્ષ કરતા નથી. પ૭૫૯ અન્ય અપરાધ કરનારને સંબંધીઓ ઘરમાં જગ્યા (રહેઠાણ) આપે છે, જ્યારે પરધન ચોરનારને માતા પણ (ઘરમાં) અવકાશ આપતી (રાખતી) नथी. ।।५७६०।। ४. मने रीत ५ नाघरमा त आश्रय पामेछ, तेने ससा (विनाव) ભારે અપયશમાં, દુઃખમાં અને મહાસંકટમાં પાડે છે. I૫૭૬૧// ૧૦. (મનુષ્યો) મહાકષ્ટ દીર્ઘ કાળે વિવિધ આશાઓથી કંઇક માત્ર ધન એકઠું કરે છે, એવા પ્રાણસમાન તે ધનને જે ચોરે, તેનાથી ચડિયાતો પાપી (બીજો) छ ? ।।५७६२।। ११. संसारी ®वोन सा (४ थी भेगवेj) धन सर्व शत प्रातुल्य (होय छ), तेभोनु त धन योरना। (अधर्म=) पापी तेसोनुं वित छ. ।।५७६३।। Page #37 -------------------------------------------------------------------------- ________________ २० પાપ પડલ પરિહરો १२. विहवम्मि उ अवहरिए, केवि छुहाए मरंति दीणमुहा । किवणप्पाया तप्पंति, केवि सोयऽग्गिणा अन्ने ।।५७६४।। १३. पढमपसूर्यपि चउप्पयाऽऽइयं अवहरंति निक्करुणा। जणणिविउत्ता तव्वच्छगा य दुहिया मरंति तओ ।।५७६५।। १४. एवं चहणइ पाणे, भासइ मोसं अदत्तहरणपरो। तो इहभवे वि पावइ, बहुविहवसणाणि मरणं च ।।५७६६।। १५. दारिदं भीरुतं, पियपुत्तकलत्तबंधुवोच्छेयं । एमाऽऽइए य दोसे, भवंऽतरे तेन्नपावाओ ।।५७६७।। १६. ता भो ! भणामि सच्चं, विवज्जणीयं खु परधणं सव्वं । परधणविवज्जणाओ, कुगई वि विवज्जिया दूरं ।।५७६८।। १७. अदत्तगहणसंजणिय-पावपब्भारभारिया संता। नरए पडंति जीवा, जले जहा लोहमयपिंडो ॥५७६९॥ ૧૨. વૈભવ ચોરાઇ જતાં દીન મુખવાળા કેટલાક ભૂખથી મરે છે, જ્યારે પણતુલ્ય जी 32s शो ३पी. नयी पणे. ।।५७६४ ।। ૧૩. કરૂણારહિત (ચોરો) તુરંત જન્મેલા પશુઓ વગેરેની પણ ચોરી કરે છે, તેથી માતાથી છૂટા પડેલાં દુઃખી થયેલા તેઓનાં બચ્ચાં મૃત્યુ પામે છે. //૫૭૬૫ ૧૪. આ રીતે અદત્તાદાનમાં તત્પર જીવ પ્રાણિવધ કરે છે અને મૃષા બોલે છે, તેથી આ જન્મમાં પણ વિવિધ સંકટોને અને મરણને પામે છે. પ૭૬૬ १५. वणी योरीन uथी (®al) waiतरमा हरिद्रता, भी३त। मने पिता-पुत्र स्त्री-२५४ननो वियोग इत्यादि हो पा छ. ।।५७६७।। ૧૬. તેથી તે ભાઇ ! સાચું કહું છું કે નિચ્ચે સઘળાં સર્વ પ્રકારનાં) પરધનનો ત્યાગ કરવો. પરધનના ત્યાગથી દુર્ગતિનો પણ સર્વથા ત્યાગ થાય છે. ।।५७६८।। ૧૭. જેમ લોખંડનો ગોળો પાણીમાં ડૂબી જાય છે, તેમ અદત્તાદાનથી ઉપાર્જેલા પાપસમૂહના ભારથી ભારે થયેલા જીવો નરકમાં પડે છે. TI૫૭૬૯ો Page #38 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો. १८. अदत्ताऽऽदाणफलं, एयं नाऊण दारुणविवागं । तविरई कायव्वा, अत्तहियनिहित्तचित्तेण ।।५७७०।। १९. परदव्वहरणबुद्धिं पि, जे न कुव्वंति सव्वहा जीवा। पुव्वुत्तदोसजालं, मलंति ते वामपाएणं ॥५७७१।। २०. पावेंति सुदेवत्तं, तत्तो सुकुलेसु माणुसत्तं च । लढुंच सुद्धधम्मं, आयहियम्मि पयर्टेति । ।।५७७२।। २१. मणिकणगरयणधणसंचयड्ड-कुललद्धमणुयजम्मस्स । तेन्नवयपत्तपुन्नाऽणु-बंधिपुन्नस्स धन्नस्स ।।५७७३।। २२. गामे वा नगरे वा, खेत्ते व खले व अह अरने वा। गेहे वा पंथे वा, राओ वा दिवसओ वा वि ॥५७७४।। . २३. भूमीए निहाणगयं, अहवा जहकहवि गोवियं संतं । पयडं चिय मुक्कं वा, एमेव कहिं वि पडियं वा ।।५७७५।। ૧૮. અદત્તાદાનનું આવું ભયંકર વિપાકવાળું ફળ જાણીને આત્મહિતમાં સ્થિર ચિત્ત पामेतेनी वि२ २वी . ।।५७७०।। १८. वो ५२५नने पानी बुद्धि ५५ सर्वथा त्य® है छ, तेसो (पूर्वोत=) ઉપર કહેલા સર્વદોષોને ડાબા પગથી (અલ્પ પ્રયાસે) ચૂરી નાંખે છે. ।।५७७१।। ૨૦. તદુપરાંત ઉત્તમ દેવપણું પામે છે અને ત્યાંથી ઉત્તમ કુળોમાં મનુષ્યપણું તેમજ શુદ્ધ ધર્મ પામી આત્મહિતમાં પ્રર્વતે છે. પ૭૭૨ ર૧-૨૬. મણિ, સુવર્ણ, રત્ન વગેરે ધનના સમૂહથીયુક્ત કુળમાં માનવ જન્મને પામેલા એવા, ચોરીત્યાગની પ્રતિજ્ઞાથી પ્રાપ્ત કરેલા પુણ્યાનુબંધી પુણ્યવાળા ધન્ય પુરૂષનું ધન (નાશ પામતું નથી), ગામમાં કે નગરમાં, ક્ષેત્રમાં કે ખળામાં અથવા જંગલમાં, ઘરમાં કે માર્ગમાં (પડ્યું હોય), જમીનમાં દાટેલું હોય, અથવા કોઇપણ રીતે ગુપ્ત રાખ્યું હોય કે પ્રગટ જ મૂકેલું હોય, અથવા એમ જ ક્યાંય પણ પડ્યું હોય, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૧. વેજ. પાપ પડલ પરિહરો २४. पम्हुटुं वा कत्थवि, वडिपउत्तं च उज्झियं जइवि । नो तस्स नस्सइ धणं, धणियं वड्डइ अकिं बहुणा T૫૭૭૬ २५. सच्चित्तं अच्चित्तं, मीसंवा किंपितं पिहू अपयं । दुपयं चउप्पयं वा, तहा जहा कहमऽवि ठियं पि । પ૭૭૭ી. २६. देसनगराऽऽगराणं, गामाण य दारुणोवघाए वि। न कहिं पि किंपि पलयं, पावेइ तप्परिग्गहियं T૭૭૮ २७. अकिलेसघडंताणं, जहिच्छियाणं व होइ दव्वाणं । सामी भोई य तहा, तस्स अणत्था खयं जंति T૫૭૭૬ २८. भोज्जाऽऽगयहेरियहरिय-थेरिगिहसारललियगोट्ठी व । इह तइयपावठाणग-निरया पाविति बंधाऽऽई ૧૭૮૦ || जे पुण तओ विरत्ता, ते सुद्धसहावओ च्चिय न होंति । तम्मज्झवुत्थसावय-पुत्तो व्व कया विदोसपयं T૭૮૬T ક્યાંય પણ ભુલાઈ ગયું હોય, અથવા વધારવા (વ્યાજે) મૂક્યું હોય અને જો ફેંકી પણ દીધું હોય, તો પણ) તે ધન દિવસે અથવા રાત્રે નાશ પામતું નથી, પણ ઘણું વધે (જ) છે, વધારે શું કહેવું? સચિત્ત, અચિત્ત કે મિશ્ર કાંઇ પણ (પથંક) ધન-ધાન્યાદિ, (સુપયંત્ર) મનુષ્યાદિ અથવા (ર૩પ્રયંક) પશુઓ વગેરે, ગમે-તેમ ક્યાંય પણ પડ્યું હોય, તો પણ તેણે ગ્રહણ કરેલું (તેનું ધન) દેશ, નગર, આકરોનો અને ગામોનો વિનાશ થવા છતાં ક્યાંય કંઇ પણ નાશ પામતું નથી. પ૭૭૩ થી ૭૮ાા ૨૭. વળી વિના પ્રયત્ન અને ઇચ્છાનુસાર પ્રાપ્ત થયેલ ધનનો તે માલિક બને છે અને ભોગી થાય છે તથા તેના અનર્થો ક્ષય પામે છે. પ૭૭૯ાાં ૨૮-૨૯ વૃદ્ધાના ઘરમાં ભોજન માટે આવેલી એવી, તેના ઘરમાં ધનને જોઇને ઉપાડી જનારી વિલાસીઓની ટોળીની જેમ ત્રીજા પાપસ્થાનકમાં આસક્ત જીવો આ જન્મમાં બંધનાદિ કષ્ટો પામે છે અને જેઓ તેની વિરતિ પામેલા છે તેઓ પોતાના) શુદ્ધ સ્વભાવથી જ એ ટોળીમાં રહેલા શ્રાવકપુત્રની જેમ ક્યારે પણ દોષનું સ્થાન (દુઃખ) પામતા નથી. II૫૭૮૦-૮૧) Page #40 -------------------------------------------------------------------------- ________________ ર૩ પાપ પડલ પરિહરો तहाहि..... ।।५७८२-५७८९।। ____३०. एवमऽदत्तादाण-प्पवित्तिविणिवित्तिमंतजंतूणं । दगुणमऽसुहफल-मेत्तो विरमसु तुमं वच्छ ! । ।।५७९०।। ३१. इय तइयपावठाणग-मऽदत्तगहणाऽभिहाणमुवइटुं। भूरिविसयं पि एत्तो, लेसेण चउत्थमऽक्खेमि ॥५७९१॥ ते ॥ प्रभारी-Bथा....।।५७८२ थी ५७८८ ।। 30. ॥ शत भत्ताहाननी प्रवृत्तिा भने (वनवृत्ति) a nu0 मोना (418io ऽसुह सुह०=) अशुभ तथा शुल्म इण ने, है वत्स ! तुं अनाथ विराम पाम. ।।५७८०।। ૩૧. આ રીતે અદત્તગ્રહણ નામનું ત્રીજું પાપસ્થાનક જણાવ્યું. હવે ચોથું (પાપસ્થાનક) ઘણા વિષયવાળું છતાં લેશ માત્ર કહું છું. પ૭૯૧ાા दसणस्त उधणमा तवस्म । रित्तस्स HI Page #41 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો [४] मैथुन पापस्थान स्वरूपम् १. मेहुन्नं सुचिरकिलेस-पत्तवित्तस्स मूलविद्धंसो। दोसुप्पत्तीणमऽवंझं, कारणं ठाणमऽजसस्स T૭૧૨ાા गुणपयरिसकणनियरस्स, दारुणोदूहलो हलग्गंच। सच्चमहीए महिया, विवेयरविकिरणपसरस्स T૭૧૨TI एत्थ पडिबद्धचित्तो, सत्तो विवरम्मुहो भवे गुरुणो । ___ पडिवक्खत्ते वट्टइ, भाउयभइणीसुयाणं पि ।।५७९४।। कुणइ अकज्जं कज्जं पि, चयइ लज्जइ विसिट्ठगोट्ठीए। झाएइ बज्झवावार-विरयचित्तो सया एवं In૫૭૨૫ अहह ! रमणीण रेहइ, अरुणाऽरुणनहमऊहविच्छुरियं । चलणजुयं कमलं पिव, नवदिणयरकिरणसंवलियं _પપ૭૨૬ મથુન લાંબા કાળે કષ્ટથી મળેલા ધનના મૂળનો નાશ કરનાર, દોષોની ઉત્પત્તિનું અવંધ્ય (નિશ્ચિત) કારણ અને અપયશનું ઘર છે. T૫૭૯૨ાા ૨. ગુણના પ્રકર્ષરૂપ કણના સમૂહને (ચૂરનાર) ભયંકર ખાંડણિયો છે, સત્યરૂપી પૃથ્વીને (ખોદનાર) હળની અગ્રધારા છે અને વિવેકરૂપી સૂર્યનાં કિરણોના વિસ્તારને (ઢાંકનાર) ઝાકળ છે. પ૭૯૩ાા ૩. એમાં આસક્ત જીવ ગુરૂઓનો પરાભુખ (આજ્ઞાલોપક) બને અને ભાઇ, બહેન તથા પુત્રોથી પણ વિરૂદ્ધપણે વર્તે છે. પ૭૯૪ll. ૪. ન કરવા યોગ્ય કરે, કરવા યોગ્યને પણ ત્યજે, વિશિષ્ટ વાર્તાલાપ કરતાં લજ્જા પામે અને બાહ્ય પ્રવૃત્તિથી વિરક્ત ચિત્તવાળો તે સદા આ રીતે ધ્યાન કરે કે- પ૭૯૫ા ૫. અહા હા ! અરૂણ જેવા રાતા નખોના કિરણોથી વ્યાપ્ત રમણીનું ચરણય ગલ, પ્રભાતના સૂર્યનાં કિરણોથી યુક્ત કમળ જેવું શોભે છે. પ૭૯૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૬. ૮. ?. अणुपुव्ववट्टमणहर-मुरुमणिभिंगारनालरमणीयं । जंघाजुयलं वम्मह-करिकरकरणिं समुव्वहइ रमणफलयं पि पंच-प्पयाररुइरयणकंतिपडिबद्धं । गयणयलं पिव सोहइ, फुरंतसुररायधणुकलियं યામિ મુોિો, મળોદ્દા વનિપરંપરા સહફ (સોહઽ ?) I थणगिरिसिहराऽऽरोहण करण सोवाणपंति व्व अंतवियसंतनवकमल-कमलनालोवमं समुव्वहइ । कोमलमंसलकररेह-माणभुयवल्लरीजुयलं ૮. १०. आणंदबिंदुसंदिर-सुंदेरुद्दाममिदुबिंबं व । कामिचओराण मणो, उल्लासइ वयणसयवत्तं ११. अलिकुलकज्जलकसिणो, सुसिणिद्धो सहइ केसपब्भारो । चित्तऽब्भन्तरपज्जलिय-मयणसिहिधूमनिवहो व्व પાપ પડલ પરિહરો || ૭૧૭।। || ૭૧૮૫ 1/4૨૨૫૫ ૮૦૨૫ ૬. અનુક્રમે ગોળ મનોહર જેની (૩=) સાથળો, મણિની ઝારીના નાળચા જેવી રમણીય અને બે પિંડીઓ કામદેવના હાથીની સૂંઢની સમાનતાને ધારણ કરે 9.11496911 ૭. પાંચ પ્રકારનાં દીપ્તરત્નોના (કાંચી=) કંદોરાથી યુક્ત (મળનયં=) નિતંબ (જઘનપ્રદેશ) પણ સ્કુરાયમાન ઇન્દ્રધનુષ્યથી શોભતા આકાશ જેવો શોભે છે. ।।૫૭૯૮૫ ||૧૮૦૦|| મુષ્ટિગ્રાહ્ય ઉદરભાગમાં મનોહ૨ વળિયાંની પરંપરા, સ્તનરૂપી પર્વતોના શિખર ઉપર ચઢવા માટે પગથીઓની શ્રેણી જેવી શોભે છે. ૫૭૯૯।। માંસથી પુષ્ટ કોમળ હથેળીઓથી શોભતી બે ભુજાઓરૂપી વેલડીઓ પણ છેડે ખીલેલાં તાજા કમળવાળા કમળના નાળની ઉપમાને ધારણ કરે છે. ।।૫૮૦૦।। ૧૦. (સ્ત્રીનું) આનંદના બિંદુઓ ટપકાવતું સુંદર અને વિશાળ વદનરૂપી કમળ ચંદ્રના બિંબની જેમ કામી પુરૂષોરૂપી ચકોરોના મનને ઉલ્લાસ પમાડે છે. ।।૫૮૦૧।। ॥૮॥ ૧૧. ભ્રમરોના સમૂહ અને કાજળ જેવો શ્યામ સુંવાળો (તેનો) કેશનો સમૂહ, ચિત્તમાં સળગતા કામાગ્નિના ધૂમસમૂહ જેવો શોભે છે. ।।૫૮૦૨।। Page #43 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો १२. एवं विलासिणीजण-सव्वंऽगाऽवयवचिंतणाऽऽसत्तो । तदुवहयमाणसो इव, तदऽट्ठिसंघायघडिओ व्व ॥५८०३॥ १३. तदऽहिडिओ व्व सव्वऽप्पणावि तप्परिणईपरिणओ व्व । जंपइ अहो ! जयम्मि, कुवलयदलसच्छहऽच्छीणं ॥५८०४॥ १४. जुवईण विजियहंसं, गइविलसियमऽहह ! मणहरा वाणी। अद्धच्छिपेच्छियाणं, अहहो ! छेयत्तणमऽतुच्छं ॥५८०५॥ १५. अहह ! दरदलियकइरव-सुहयं हसियं फुरंतदंतऽग्गं । उक्कंपिरथोरथण-त्थलं अहो कणगकंडुयणं ॥५८०६।। १६. रंगंतवलीवलयं, पायडियविसट्टनाभिकंदोटूं। फुटुंतकंचुयमऽहो !, पेहह मोट्टाइयमरठें ।।५८०७॥ ૧૨-૧૩-૧૪. આ રીતે સ્ત્રીઓના અંગનાં સર્વ અવયવોના ધ્યાનમાં આસક્ત, તેનાથી (उपहत=) शून्यायत्त बन्यो होय तेम, तेन (स्त्रीन) assian सभूतथी ઘડ્યો હોય તેમ, નારીથી અધિષ્ઠિત થયો હોય તેમ, સર્વાત્મના (સંપૂર્ણ) તેની પરિણતિરૂપે પરિણામ પામ્યો (તન્મય બન્યો) હોય તેમ, તે બોલે છે કેઅહો ! જગતમાં કમળપત્રતુલ્ય નેત્રોવાળી યુવતીઓની હંસની ગતિને જીતनारी गतिनो विदास ! हो ! मनो३२ १४ी मने अनेत्रोथी (प्रेक्षण=) કટાક્ષો ફેંકવાની ચતુરાઇ ! અહાહા ! કોઇ અતિ પ્રશસ્ત છે. પ૮૦૩ થી ૫ ૧૫-૧૬. અહો ! (તેનું) અલ્પ વિકસિત કરવપુષ્પ જેવું સ્કૂરાયમાન દાંતના છેડાવાળું સુખદ હાસ્ય ! અહો ! સુવર્ણ દડાની જેવો ઉછળતો સ્થૂલ સ્તનભાગ ! અહો ! જુઓ, તેનું નાચ કરતી વળિયોનું વિંટણ, પ્રગટ વિકસિત નાભિકમળ भने यूने तोडतो तनो मोटाइनो भरो ! ।।५८०६-७।। Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૭ १७. एक्कक्कमवि इमेसिं, दुलहमिमाणं किमंऽगसमवाओ । अहवा किं वन्निज्जइ, तासिं संसारसाराणं १८. चिंतणमऽवि सयमोल्लं, जासिं अवलोयणं सहसमुल्लं । गोट्ठी कोडीमुल्ला, अमोल्लओ अंगसंभोगो १९. एवं च सो वराओ, तग्गयचिंताविलावचेट्ठाहिं । मत्तो व्वमुच्छिओ इव सव्वग्गहनिहयचेट्ठो व्व २०. दिवसं निसं पिवासं, छुहं अरण्णं परं सुहं दुक्खं । सीयं उन्हं गम्मं, अगम्ममऽवि नो मुणइ किंतु પાપ પડલ પરિહરો ૧૮૦૮ના ૫૮૦૧।! પ૮૬૦ા પ૮૨૫૫ २१. वामकरधरियवयणो, विच्छाओ दीहमुस्ससइ खलइ । वेल्लइ परिदेवइ रुयइ, सुवइ जंभायइ य बहुसो ૧૭-૧૮. એમાંનું એક એક પણ દુર્લભ છે, તો તેઓના સમૂહનું તો કહેવું જ શું ? અથવા સંસારમાં સારભૂત તે સ્ત્રીઓનું શું વર્ણન થાય ? કે જેઓનું ચિંતન (સ્મરણ) પણ શતમૂલ્ય, અવલોકન (દર્શન) સહસ્રમૂલ્ય, ગોષ્ઠી (વાર્તાલાપ) કોટિમૂલ્ય અને અંગનો સંભોગ અમૂલ્ય છે. ।।૫૮૦૮-૯।। ૧૯-૨૦-૨૧. આ રીતે તે બિચારો તેની ચિંતા, વિલાપ અને ચેષ્ટાઓથી (મનવચન-કાયાથી) ઉન્મત્તની જેમ, મૂર્છિતની જેમ અને સર્વ ગ્રહોથી ચેષ્ટા (ચેતના) નાશ પામી હોય તેમ, દિવસ કે રાત્રિ, તૃષા કે ભૂખ, અરણ્ય કે બીજું (ગ્રામાદિ), સુખ કે દુઃખ, ઠંડી કે ગરમી, ભોગ્ય કે અભોગ્ય કાંઇ પણ જાણતો (સમજતો) નથી, પરંતુ ડાબી હથેળીમાં મુખને છૂપાવીને નિસ્તેજ થયેલો તે વારંવાર લાંબા નીસાસા નાખે છે, પછડાય છે, કંપે છે (અથવા આળોટે છે,) વિલાપ કરે છે, રડે છે, સૂવે છે અને બગાસાં ખાય છે. ।।૫૮૧૦ થી ૧૨ ।।૧૮।। Page #45 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો २२. एवं अणंतचिंता-संताणुम्मत्तमाणकामीण। कयदुग्गइप्पयारं, वियारमऽवलोइय बुहेण ॥५८१३।। २३. सव्वं पि हु मेहुण्णं, दिव्वं माणुस्सयं तिरिच्छं च । उड्डमऽहतिरियखेत्ते, राओ वा दिवसओ वा वि ॥५८१४॥ २४. रागाओ दोसाओवा, दोसाण समुस्सयं महापावं । सव्वाऽवायनिमित्तं ति, चिंतणिज्जंन मणसा वि ।।५८१५।। २५. चिंतिज्जंते य इमम्मि, पायसो पवरबुद्धिणो विदढं । अविभावियपरनियजुवइ-सेवणादोसगुणपक्खो ।।५८१६॥ २६. आरनकरिवरो इव, दुव्वारोजायए तदऽभिलासो। जीवाण जमऽइगरुई, मेहुणसण्णा सहावाओ ॥५८१७॥ २७. तो पइदिणवटुंता-ऽभिलासपवणप्पदिप्पमाणसिहो। निरुवसमं सव्वंऽगं, पयंडमयणाऽनलो जलइ ॥५८१८॥ ૨૨-૨૩-૨૪. એમ અનંત ચિંતાની પરંપરાથી ખેદ કરતા કામીના દુર્ગતિનો પ્રચાર (વિસ્તાર) કરનારા વિકારોને જોઇને બુદ્ધિમાન પુરૂષે સર્વ મૈથુનને=(દ્રવ્યથી) દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી, (ક્ષેત્રથી) ઉર્ધ્વ, અધો અને nि (त्रय) ashi, (थी) हवसे अथवा रात्रता (माथी) राग અને દ્વેષથી પણ, મૈથુન એ દોષોનો મોટો સમૂહ, મહા પાપ અને સર્વ આપત્તિઓનું કારણ હોવાથી મનથી પણ ઇચ્છવું નહિ. T૫૮૧૩ થી ૧૫ ૨૫-૨૬. કારણ કે એને ચિંતવવાથી પ્રાય: પર-સ્વસ્ત્રીને ભોગવવાના દોષ-ગુણોના પક્ષને નહિ જાણતા શ્રેષ્ઠ બુદ્ધિવાળાઓને પણ જંગલી હાથીની જેમ રોકી ન શકાય તેવો તેનો (મૈથુનનો) અતિ દઢ અભિલાષ પ્રગટે છે, કારણ કે જીવોને स्मा ४ भैथुन संश मलितaalय छे. ।।५८१६-१७।। ૨૭. તેનાથી પ્રતિદિન વધતી ઇચ્છારૂપ પવનથી અતિ તેજસ્વી જ્વાળાવાળો અને કોઇ રીતે શાંતિ ન થાય તે પ્રચંડ કામાગ્નિ સર્વ શરીરને બાળે છે. પ૮૧૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પાપ પડલ પરિહરો २८. तेण य डझंतो असम-साहसं मणसि संपहारित्ता । जीयं पि पणं काउं, गुरुजणलज्जाऽऽइ अवगणिउं ॥५८१९।। २९. सेवेज्ज मेहुणं पिहु, तत्तो इह परभवे बहू दोसा। होंति जओ सो निच्चं, ससंकिओ भमइ सव्वत्थ ।।५८२०।। ३०. अह तक्कारित्ति कयाइ, कहवि लोगेण जइ स नज्जेज्जा । तो दीणमुहो जायइ, खणेण मरमाणलिंगोय ।।५८२१॥ ३१. गिहसामियनगराऽऽरक्खिएहि, वा गहियनिहयबद्धस्स । दुट्ठखराऽऽरोवणपुव्वगं च अह से वरायस्स ।।५८२२।। ३२. उग्घोसणा पुरे तिक-चउक्कचच्चरपहेसु परिभमइ । जह हंभो पउरजणा ! अवरज्झइ नेह रायाऽऽई ॥५८२३।। ३३. केवलमऽवरज्झंति, पावाइं सयं कडाई कम्माइं। ताभो ! इयरूवाइं, इमाइं अन्नो विमा कुज्जा ।।५८२४।। ૨૮-૨૯. અને તેનાથી બળતો જીવુ મનમાં ઉગ્ર સાહસ ધારણ કરીને, પોતાના જીવનની પણ હોડ (ઉપેક્ષા) કરીને, વડીલોની લજ્જા વગેરેની પણ અવગણના કરીને પરિણામે) મૈથુનને પણ સેવે છે, તેનાથી આ ભવમાં-પરભવમાં ઘણા દોષો थाय छ, (तम सामवे) नित्य सर्वत्र पूर्व म छ. ।।५८१८-२०।। 30. पछी ज्या ज्यांय ५४॥ दो हो तेने (तक्कारि=) व्यत्मिया२ ४२न॥२ तरी જાણે છે, ત્યારે ક્ષણમાં મરવા પડ્યો હોય તેવો અને દીન મુખવાળો બને छ. ।।५८२१।। ૩૧-૩૨-૩૩. અને ઘરના (સ્ત્રીના) માલિક કે નગરના કોટવાળોથી પકડાએલા, તથા મારેલા, બાંધેલા એવા તેને દુષ્ટ ગધેડા ઉપર બેસાડીને, પછી તે રાંકને घोषuपूर्व त्रि. (३१ मार्गनो यो5), (चउक्क=) यार रस्तानो यो भने (चच्चर=) 262iना मार्ग ३२वे छ. 6घोष॥ ७छ -' ! है ! નાગરિકો ! આ શિક્ષામાં રાજા વગેરે કોઇ અપરાધી નથી, માત્ર સ્વકૃત પાપો અપરાધી છે, તેથી તે ભાઇઓ ! આવાં આ કર્મો બીજા કોઇ કરશો નહિ ! ।।५८२२ थी. २४।। Page #47 -------------------------------------------------------------------------- ________________ 30 પાપ પડલ પરિહરો ३४. करचरणछेयवहबंध-रोहणुल्लंबणाऽऽइमरणंऽता । के के न होंति दोसा, इहभविया ? मेहुणपरस्स ।।५८२५॥ ३५. परभविए पुण दोसे, केत्तियमेत्ते उकित्तिमो तस्स। जं मेहुणपाउब्भव-पावाउ अणंतभवभमणं ।।५८२६॥ ३६. ता भो ! भणामि सच्चं, चयाहि सव्वं पि मेहुणं सम्मं । तप्परिचागा कुगई, चत्त च्चिय होइ दुहपगई ।।५८२७।। अन्नं च३७. पायडियविगियरूवं, आयासकिलेससाहणिज्जं च । सव्वंऽगियगुरुवायाम-जणियसेयाऽहिउव्वेगं ॥५८२८॥ सज्झसरुज्झंतगिरं, विलज्जकज्जं जुगुच्छणिज्जं च । एत्तो चेव निमित्ता, पच्छन्नाऽऽसेवणीयं पि ।।५८२९।। ३४. म भैथुन।यसनीने माय-५ छ, भार, बंधन (रोहण=) અને ફાંસી વગેરે મરણ સુધીનાં પણ કયા કયા દુઃખો નથી થતાં? પપ૮૨૫ ૩૫. અને પરલોક સંબંધી (તો) તેના દોષો કેટલા પ્રમાણમાં કહું ? કારણ કે મૈથુનથી પ્રગટેલા પાપથી અનંતા ભવો ભમવું પડે છે. પ૮૨૬l. ૩૬. તેથી તે ભાઇ ! સાચું કહું છું કે સર્વ મૈથુનને સમ્યગુ પ્રકારે ત્યજી દે, તેના ત્યાગથી દુઃખના સ્વભાવવાળી દુર્ગતિનો પણ ત્યાગ થાય છે. પ૮૨૭ भने वणी૩૭-૩૮-૩૯-૪૦. મૈથુન નિંદનીય રૂપને પ્રગટાવનારું, પરિશ્રમ અને દુઃખથી સાધ્ય, સંપૂર્ણ શરીરમાં ઘણા શ્રમથી પ્રગટેલા પરસેવાથી અતિ ઉગ કરાવनाई छे, (सज्झस=) मयथी वायाने ५९॥ ३धनाई, AND उर्तव्य छ અને જુગુપ્સનીય છે, આ કારણે જ ગુપ્ત રીતે સેવવા યોગ્ય છે. For Private Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧. પાપ પડેલ પરિહરો ३९. हिययुक्खइखयपामोक्ख-विविहवाहीण हेउभूयं च । अप्पत्थभोयणं पिव, बलवीरियहाणिजणगंच ॥५८३०।। ४०. किंपागफलं पिव भुज्ज-माणमऽवसाणविरसमऽइतुच्छं। वामोहकरं नडनच्चियं व गंधव्वनयरं व ॥५८३१॥ ४१. सयलजणजणियनिरसण-सुणगाऽऽइनिहीणजंतुसामन्नं । सव्वाऽभिसंकणीयं, धम्मत्थपरत्तविग्धकरं । ॥५८३२।। ४२. आवायमेत्तसुहलेस-संभवम्मि विवेगवं कोणु । निहुयणसोक्खं कंखेज्ज, मोक्खसोक्खेक्कपरिकंखी ।।५८३३।। ४३. मेहुणपसंगसंजणिय-पावपब्भारभारिया संता। निवडंति नरा नरए, जले जहा लोहमयपिंडो ॥५८३४।। ४४. अक्खंडबंभचेरं, चरिउं संपुनपुनपब्भारा। समुवंति चिंतियऽत्थं, पावेंति पहाणदेवत्तं ।।५८३५।। હૃદયવ્યાપી ક્ષય વગેરે વિવિધ વ્યાધિઓના કારણભૂત અને અપથ્ય ભોજનની જેમ બળ-વીર્યની હાનિ કરનારું છે, કિંપાક ફળની જેમ ભોગવેલું તે અંતે દુઃખદાયી, અતિ તુચ્છ છે, અને નટના નાચની જેમ અથવા ગંધર્વનગરની જેમ વ્યામોહ-ભ્રાન્તિ કરનારૂ છે. પ૮૨૮ थी 3१।। ४१-४२. सर्व दोमi (निरसण=) APारने पामेला तर वगैरे अधम प्राणी ઓને પણ તે સમાન (સર્વસાધારણ) છે. સર્વને શંકા ઉત્પન્ન કરાવનાર, પરલોકમાં ધર્મ-અર્થને વિનકારી અને પ્રારંભમાં જ લેશ (કાલ્પનિક) સુખના संभणा मेवा (निहुयण=) भैथुनन। सुपने में मात्र मोक्षसुमनो भत्मि दोषी मेवो विवेsी छ ? ।।५८३२-33।। ૪૩. મૈથુનના પ્રસંગથી ઉત્પન્ન કરેલા પાપના ભારથી ભારે થયેલા મનુષ્યો, જેમ alisनो पो पाएमा , तम न२मा ५3 (क) छ. ।।५८३४।। ૪૪. અખંડ બ્રહ્મચર્ય પાળીને સંપૂર્ણ પુણ્યના સમૂહવાળા મનુષ્યો ઇચ્છા માત્રથી પ્રયોજનો સિદ્ધ થાય તેવું ઉત્તમ દેવપણું પામે છે. //૫૮૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ४५. तत्तो चुया नरत्ते वि, तियसतुल्लोवभोगभोगजुया । जायंति पुनदेहा, विसिट्ठकुलजाइसंपन्ना II૫૮ રૂદ્દા ४६. होति जणगज्झवयणा, सुभगा पियभासिणो सुसंठाणा। रूवस्सिणो य सोमा, पमुइयपक्कीलिया निच्चं . T૫૮૩૭ના ૪૭. નીરોકાયો , વિડિડકણો વિત્તિમુદ્દમયં . अकिलेसाऽऽयासपयं, सुहोइया अतुलबलविरिया T૫૮ ૨૮ ૪૮. સબંક્ષિપથરા, સાડત્તા સુત્રમાં ત્રા सिरिमंता य वियड्डा, विवेइणो सीलकलिया य TI૫૮૩૨ ४९. भरियाऽवत्था थिमिया, दक्खा तेयस्सिणो बहुमया य । परितूलियविण्हुबंभा, बंभव्वयपालगा होति T૬૮૪૦ ૪૫-૪૬. અને ત્યાંથી ચ્યવેલા મનુષ્યપણામાં પણ દેવતુલ્ય ભોગોપભોગની સામગ્રી યુક્ત, પવિત્ર શરીરવાળા અને વિશિષ્ટ કુલ-જાતિથી યુક્ત થાય છે. મનુષ્યોને ગ્રાહ્ય વચનવાળા (આદેયપુણ્યવાળા), સૌભાગી, પ્રિય બોલનારા, સુંદર સંસ્થાન (આકાર) વાળા, ઉત્તમ રૂપ (પંચેન્દ્રિયા પૂર્ણ અવયવો) વાળા, તેમજ પ્રિય અને નિત્ય પ્રમોદ તથા ક્રિીડા (આનંદ-પ્રમોદ) કરનારા થાય છે. T૫૮૩૬-૩૭TI ૪૭-૪૮-૪૯. નિરોગી, શીકરહિત, દીર્ધાયુષી, કીર્તિરૂપી કૌમુદિનીને (રાત્રિને શોભાવવા માટે) ચંદ્ર સમાન, ક્લેશ અને (કાયાસ=) પ્રયત્નના અસ્થાનભૂત, શુભોદયવાળા, અતુલ બળ વીર્યવાળા, સર્વ અંગોમાં ઉત્તમ લક્ષણધારી, કાવ્યની ઉત્તમ ગૂંથણીની જેમ અલંકારોવાળા, શ્રીમંત, ચતુર, વિવેકી અને શીયળથી શોભતા, તથા (મરચવા =) પૂર્ણ અવસ્થાનવાળા (નિરૂપક્રમી, પૂર્ણ આયુષ્યને ભોગવનારા), સ્થિર, દક્ષ, તેજસ્વી, બહુમાન્ય થયેલા બ્રહ્મચારીઓ લોકમાં જેવું વિષ્ણુ-બ્રહ્માનું સ્થાન છે, એવા સ્થાનને પામનારા થાય છે. પ૮૩૮ થી ૪૦ના - Page #50 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ५०. इह तुरियपावठाणग-पवित्तिविणिवित्तिदोसगुणविसए। गिरिनयरनिवासिवयंसि-दारगा होइ दिद्रुतो ।।५८४१।। तहाहि..... ॥५८४२-५८६२।। ५१. इय सोऊणं सुंदर ! दरजणणं मुणियपरमतत्ताणं । चय अब्बंभं बंभं च, भयसु आराहणेक्कमणो ॥५८६३।। ५२. एवं मेहुणनामग-पापट्ठाणं, चउत्थमऽक्खायं । पंचमपावट्ठाणं, परिग्गहमऽओ निदंसेमि ॥५८६४॥ ૫૦. આ ચોથા પાપસ્થાનકમાં પ્રવૃત્તિના દોષો અને નિવૃત્તિ (વિરતિ)ના ગુણોના વિષયમાં ગિરિનગરમાં વસનારી સખીઓ અને તેના પુત્રો દષ્ટાન્તરૂપ છે. પ૮૪૧ાા ते ॥ प्रभाए।-....।।५८४२ थी ५८६२ ।। ૫૧. એ સાંભળીને હે સુંદર ! પરમતત્વના જાણ પુરૂષોને ભયજનક એવા અબ્રહ્મને ત્યજી દે અને આરાધનાના એક મનવાળો તું બ્રહ્મચર્યને ભજ! I૫૮૬૩ પર. આ રીતે મૈથુન નામનું ચોથું પાપસ્થાનક કહ્યું, હવે પાંચમું પરિગ્રહ પાપસ્થાનક ४९uj छु. ।।५८६४ ।। Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પાપ પડલ પરિહરો. परिग्रह पापस्थान स्वरूपम् રૂ. ૪. ૧. આ પાર १. एसो य सयलपाव-ट्ठाणगपासायनिच्चलपइट्ठा । भूरिसिरासंपवहो, गभीरसंसारकूवस्स / પ૮૬પી. महुसमओ बुहनिंदिय-कुवियप्पअणप्पपल्लवुब्भेए। एगग्गचित्तयादीहियाए गिम्हुम्हसंभागे ॥५८६६॥ पाउससमओ नाणाऽऽइ-विमलगुणरायहंसवग्गस्स। सरयाऽऽगमो य गरुयाऽऽ-रंभमहासस्ससिद्धीए ૧૮૬૭ साऽऽयत्ताऽऽणंदविसिट्ठ-सोक्खकमलिणिवणस्स हेमंतो। सिसिराऽवसरो सुविसुद्ध-धम्मतरुपत्तसाडस्स I૫૮૬૮ मुच्छावल्लीए अखंड-मंडवो काणणं दुहतरूणं । संतोससरयससिणो, दाढुग्गाढं विडप्पमुहं ॥५८६९।। આ પરિગ્રહ તમામ પાપસ્થાનકોરૂપી મહેલોનો મજબૂત પાયો છે અને સંસાર રૂપી ઊંડા કૂવાની ઘણી સીરા (નીકો)નો પ્રવાહ છે, પ૮૬૫ના પંડિતોથી નિંદિત ઘણા કુવિકલ્પોરૂ૫ અંકૂરોને ઉગાડનારો વસંતોત્સવ છે અને એકાગ્રચિત્તતા રૂપી વાવડીને (સૂકવી નાંખનાર) ગ્રીષ્મઋતુની ગરમીનો સમૂહ છે, પ૮૬૬ll ૩. જ્ઞાનાદિ નિર્મળ ગુણોરૂ૫ રાજહંસોના સમૂહ માટે (વિનભૂત) વર્ષાઋતુ છે અને મોટા આરંભોરૂ૫ ધાન્યની મોટી નીપજ માટે શરદઋતુનું આગમન છે, પ૮૬૭ ૪. સ્વાધીનતાના સ્વાભાવિક) આનંદરૂપ વિશિષ્ટ સુખરૂપ કમલિનીના વનને (બાળનાર) હેમંતઋતુ છે અને અતિ વિશુદ્ધ ધર્મરૂપ વૃક્ષોનાં પત્રોનો નાશ કરનાર શિશિરઋતુ છે, ૫૫૮૬૮ ૫. મૂર્છારૂપી વેલડીનો અખંડ મંડપ છે, દુઃખરૂપી વૃક્ષોનું વન છે અને સંતોષરૂપ શરદના ચંદ્રને ગળી જનાર) અતિ ગાઢ દાઢાવાળું રાહુનું મુખ છે, પ૮૬૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૬. ૭. ૮. ૧. अच्चंतमऽविस्सासस्स, भायणं मंदिरं कसायाणं । दुन्निगो गो इव, परिग्गहो कं न विनडेइ धणधन्नखेत्तवत्थूसु, रुप्पसुवन्ने चउप्पए दुपए । कुविए य करेज्ज बुहो, एत्तो च्चिय निच्चपरिमाणं इहरा उ इमा इच्छा, दिन्नजहिच्छा अईव दुचिगिच्छा । सपरजणरुद्धदिच्छा, पूरिज्जइ कहवि जई किच्छा १०. अवराडगो वराडग-मह पत्तवराडगो पुण वराओ । अहिलसइ रूवगं तंपि, पाविउं ईहए दम्मं ૬. जीवस्स जमिह तोसो, न सया न सहस्सओ न लक्खाओ । नय कोडिओ न रज्जा, न य देवत्ता न इंदत्ता નો ૮. પાપ પડલ પરિહરો ૧૮૭૦।। ૧૮૭૪ના અત્યંત અવિશ્વાસનું ભાજન અને કષાયોનું ઘર છે એવો પરિગ્રહ દુઃખપૂર્વક નિગ્રહકરી શકાય તેવા ગ્રહની જેમ કોને નડતો નથી ? ।।૫૮૭૦] ૭. એ કારણે જ બુદ્ધિમાનો ધન, ધાન્ય, ક્ષેત્ર (છૂટી જમીન), વાસ્તુ (મકાનો), રૂપું, સોનું, ચતુષ્પદ (પશુ વગેરે), દ્વિપદ (નોકરાદિ) અને કુષ્ય (અપદરાચરચીલું) એ (નવવિધ) વસ્તુઓમાં નિત્ય પ્રમાણ (નિયમ) કરે છે. ||૫૮૭૧|| પ૮૭।। ૧૮૭૨૫ નહિંતર (વિન્નતિષ્ઠા=) યથેચ્છ છૂટ આપેલી, મહા કષ્ટે રોકાય તેવી સ્વ૫૨ મનુષ્યોને (વિન્ધ્યા=) દાન કરવાની ઇચ્છાને રોકનારી અને (જ્ઞરૂ=)જગતમાં જય પામેલી આ ઇચ્છા કોઇ રીતે કષ્ટથી પૂરાય છે ? (અર્થાત્ પૂરાતી નથી.) ।।૫૮૭૨] ૯. કારણ કે આ સંસારમાં જીવને એકસોથી, હજારથી, લાખથી, કરોડથી, રાજ્યથી, દેવપણાથી અને ઇન્દ્રપણાથી પણ સંતોષ નથી. ।।૫૮૭૩|| ૧૦. કોડી વિનાનો બિચારો કોડીને (ઇચ્છે છે) અને પછી કોડી પામેલો રૂપિયાને ઇચ્છે છે, તેને મેળવીને (મં=) સોનામહોરને ઇચ્છે છે, ।।૫૮૭૪।। ૧૮૭૨ા Page #53 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ११. पत्तो वितं तदेगुतराए वुड्ढीए जाव दम्मसयं । तं पत्तो य सहस्सं, सहस्सवं कंखए लक्खं ।।५८७५॥ १२. लक्खवई पुण कोडिं, कोडिवई पुण समीहए रज्जं । रज्जवई चक्कित्तं, चक्की पुण महइ देवत्तं ॥५८७६॥ १३. तं पि कहंपि हु पत्तो, पावो ईहइ पुरंदरत्तं पि । तम्मि वि पत्ते इच्छा, दीहट्टा वट्टए चेव ।।५८७७।। १४. उवरि पवित्थरइ दढं, अणुक्कम मल्लगस्स घडणव्व । इच्छा जस्स स सुगइं, अवहत्थिय पत्थइ कुगई ॥५८७८।। १५. बहुसो वि मिज्जमाणो, न आढओ कहवि मूडओ होइ। इय जो धणलवभागी, सो किं कोडीसरो होइ ॥५८७९।। १६. जं पुव्वकम्मनिम्मिय-मज्जत्तओ लभइ तत्तियं चेव। दोणघणे विय वुढे, चिट्ठइ न जलं गिरिसिरम्मि ॥५८८०॥ તેને પ્રાપ્ત કરીને વળી તેમાં એક એકની ઉત્તરોત્તર વૃદ્ધિથી યાવત્ સો સોનામહોરને ઇચ્છે છે, તેને પામેલો હજારને અને હજારવાળો લાખને ઇચ્છે છે. ।।५८७५।। ૧૨. લખપતિ કરોડને ઇચ્છે છે અને ક્રોડપતિ રાજ્યને ઇચ્છે છે, રાજા ચક્રી વર્તીપણું ઇચ્છે છે અને ચક્રવર્તી દેવપણાને ઇચ્છે છે. પ૮૭૬ાાં ૧૩. કોઇ રીતે તેને પણ પામેલો પાપી, ઇન્દ્રપણાને પણ ઇચ્છે છે અને તે પ્રાપ્ત થવા છતા પણ ઇચ્છા તો દીર્ઘ (આકાશ જેટલી અનંત) હોવાથી (અપૂર્ણ) જ २ छ. ।।५८७७।। १४. (मल्लग=) जोमान। पाटनीभ अनुनी ४७। उत्तरोत्तर भाति १ છે, તે સદ્ગતિને લાત મારીને દુર્ગતિને પ્રાર્થે છે. પ૮૭૮ ૧૫. વારંવાર પણ મપાતો આઢક કોઇ રીતે મૂંડો થતો નથી, એમ જેનું ભાગ્ય અલ્પ ધનનું છે, તે શું કરોડપતિ થઇ શકે? I૫૮૭૯ો १६. ॥२४॥ पूर्व ३५ बांधेदी (मज्जत्तओ=) माहीत2j ४ पामे. (સાંબેલાધાર) દ્રોણમેઘ વરસે તો પણ પર્વતના શિખર પર પાણી ન 23. ।।५८८०।। ११. Page #54 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો १७. जो किर जहन्नपुन्नो, समऽहियमीहइ धणं धणिय चेट्टो । गयणंऽगणं गहेडं, सो नियहत्थेण पत्थेइ ॥५८८१॥ जइ लब्भइ निब्भग्गेहि, भूयले एत्थ पत्थियपयत्थो। रज्जाऽऽई तान दुही, दीसेज्ज कयावि कोवि कहिं ॥५८८२।। १९. मणिकणगरयणपुग्नं, लोयं पि हु पाउणेज्ज जइ कह वि। तह वि य अछिन्नवंछो, ही ! अकयत्यो च्चिय वराओ ॥५८८३।। २०. पुन्नेहिं सुन्नो वि हु, अत्थे पत्थेइ जो विमूढऽप्या। एमेव सो विणस्सइ, असमत्तमणोरहो चेव ।।५८८४।। २१. पवणेणं पूरेउं, न सक्कणिज्जो जहेत्थ कोत्थलओ। इय अत्थेण न सक्को, कहिं पि अप्पा वि पूरेउ ॥५८८५॥ २२. इच्छावोच्छेयकए, संतोसो चेव ता वरं विहिओ। संतोसिणो हि सोक्खं, दुक्खमऽसंतोसिणो धणियं ।।५८८६।। ૧૭. એમ નિચે ઘણી પ્રવૃત્તિ કરતો હોવા છતાં અલ્પ પુણ્યવાળો જે સમધિક (ઘણું) ધન ઇચ્છે છે, તે પોતાના હાથ વડે આકાશતળને પકડવા ઇચ્છે છે. ।।५८८१।। ૧૮. જો નિભંગી પુરૂષો (પણ) આ પૃથ્વીતળમાં રાજ્ય વગેરે ઇચ્છિત પદાર્થને મેળવી શકે, તો કદાપિ કોઇ પણ ક્યાંય દુઃખી ન દેખાય. પ૮૮૨. ૧૯. જો મણિ, સુવર્ણ અને રત્નોથી ભરેલા (સમગ્ર) લોકને પણ કોઇ રીતે પામે, તો પણ અક્ષણ ઇચ્છાવાળો બિચારો (જીવ) અવશ્ય અકૃતાર્થ (અપૂર્ણ) જ (२४ छ). ।।५८८3।। ૨૦. પુણ્ય રહિત હોવા છતાં જે મૂઢાત્મા ધનને ઇચ્છે છે, તે એ જ રીતે અધુરા मनोरथे. ४ भरे छ. ।।५८८४ ।। ૨૧. જેમ જગતમાં પવનથી કોથળાને ભરી શકાતો નથી, તેમ આત્માને પણ धनथी ज्याश्य पूरी (संतुष्ट 3) शत नथी. ।।५८८५।। ૨૨. તેથી ઇચ્છાના વિચ્છેદ માટે સંતોષ જ ધારણ કરવો શ્રેષ્ઠ છે. સંતોષીને अवश्य सुन भने असंतोषाने दु:५ छ. ।।५८८६ ।। Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પાપ પડલ પરિહરો २३. पंचमपावट्ठाणग-पसत्तविणियत्तयाण दोसगुणा । जह लोहनंदजिणदास-सावगाणं तहाणेया T૧૮૮૭ના તહાદિ..... I૫૮૮૮-૧૦૬ २४. इय खमग ! मणागं पि हु, परिग्गहे मा मणो धरिज्जासि । खणदिट्ठनहरूवे, का वंछा तत्थ धीराण ।।५९०७॥ २५. एवं परिग्गहविसयं, पंचमगं पावठाणगं वुत्तं । कोवसरूवाऽऽवेयण-परमेत्तो भन्नइ छटुं ૧૦૮ ૨૩. પાંચમાં પાપસ્થાનકમાં આસક્ત અને નિવૃત્તિ (વિરતિ) વાળાના દોષો અને ગુણો લોભનંદી અને જિનદાસ શ્રાવકની જેમ જાણવા. પ૮૮૭ના તે આ પ્રમાણે-કથા...૫૮૮૮ થી ૫૯૦૬ // ૨૪. તેથી હે તપસ્વી ! પરિગ્રહમાં મનને લેશ માત્ર પણ જોડીશ નહિ. જોતાં જ ક્ષણમાં નાશ પામનારા પરિગ્રહની ધીરપુરૂષોને ઇચ્છા કેમ થાય? પાપ૯૦૭/ ૨૫. આ રીતે પરિગ્રહવિષયક પાંચમું પાપસ્થાનક કહ્યું. હવે ક્રોધના સ્વરૂપને જણા વનારૂ છઠું (ક્રોધ) દ્વાર કહું છું. પ૯૦૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ . ૨. રૂ. ૪. ૬. ૩. ६ क्रोध पापस्थान स्वरूपम् कोहो विगंधिदव्वुब्भवो व्व कोहो न कस्स उव्वेयं । उवजणयइ एत्तो च्चिय, चत्तो दूरेण विबुहेहिं વિશ્વ ૪. गुरुकोवजलणजाला- कलावसविसेसकवलियविवेगो । न वियाणइ अप्पाणं, परं च परमत्थओ पुरिसो उप्पज्जमाणओ च्चिय, कोहो पुरिसं डहेइ ता पढमं । जथुप्पण्णो तं चैव इंधणं धूमकेउव्व > नियकत्तारं कोवो, डहइ अवस्सं परे अणेगंतो । नियपयsहणे सिहिणो वि, अहव नियमो न अन्नत्थ . પાપ પડલ પરિહરો सो किं व कुणउ अन्नस्स, पेसिओ खीणसत्तिसंजोगो । नियमाssसयं निद्दहेइ कोवो महापावो ૧૦૧।। ૫૧૧૨૦૫ ૧. દુર્ગંધી વસ્તુમાંથી પ્રગટેલા (òોદ્દો =) કહોવાટ-સડા જેવો ક્રોધ કોને ઉદ્વેગ ન કરાવે ? આ કારણે જ પંડિતોએ તેનો દૂરથી ત્યાગ કર્યો છે. ।।૫૯૦૯ ૨. વળી, મોટા કોપાગ્નિની જ્વાળાઓના સમૂહથી વિશેષતયા ગ્રસિત (બળી ગયેલા) વિવેકવાળો (અવિવેકી) પુરૂષ પરમાર્થથી પોતાને અને પ૨ને જાણતો નથી. ।।૫૯૧૦।। ||૧૧૬૦|| અગ્નિ જ્યાં પ્રગટે તે જ ઇંધનને પ્રથમ બાળે છે, તેવી રીતે ક્રોધ ઉત્પન્ન થતાં જ જેનામાં ઉત્પન્ન થાય તે જ પુરૂષને પહેલો બાળે છે. ।।૫૯૧૧ ક્રોધ કરનારને ક્રોધ અવશ્ય બાળે છે, બીજાને બાળવામાં એકાન્ત નથી (બાળે અથવા ન પણ બાળે) અથવા અગ્નિ પણ પોતાના (ઉત્પત્તિ) સ્થાનને બાળતો હોવા છતાં બીજાને બાળે જ એવો નિયમ નથી. ।।૫૯૧૨।। ૫. જે મહાપાપી ક્રોધ પોતાના આશ્રયને બાળે છે તે (પોતાના આશ્રયસ્થાનને બાળવામાં શક્તિ વાપરી નાંખી હોવાથી) ક્ષીણ શક્તિવાળો થયેલો ક્રોધ બીજા પર કરાય તો પણ તેનું શું બગાડશે ? ।।૫૯૧૩|| ।।૧૨। ૫૧૧૨૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४० પાપ પડલ પરિહરો ६. जस्स किर कोवकलिणा, कलुसीकयमाणसस्स जंति दिणा। इह परलोगे विनरस्स, तस्स कह सोक्खसंपत्ती ॥५९१४।। ७. अवयारी किर वेरी वि, होइ एक्कम्मि चेव जम्मम्मि । कोहो पुण होइ दढं, दोसु विजम्मेसु अवयारी ॥५९१५।। जंकज्जमुवसमपरो, साहइ न हुतं कया वि कोवपरो। जंकज्जकरणदक्खा, बुद्धी कुद्धस्स सा कत्तो ।।५९१६॥ अन्नं च९. कोहो उव्वेवणओ, पियबंधुविणासओ महापावो । कोहो संतावयरो, सोग्गइपहबंधणो कोहो ॥५९१७॥ १०. बुहयणसहस्सपरिनिंदियस्स, पयईए पावसीलस्स। कोहस्स नजंति वसं, विवेइणो तेण कइया वि ॥५९१८।। ओ५३५ (कलिणा =) meी तुषित मनवा ५३पना हिस છે, તે (નિત્ય ક્રોધી) મનુષ્યને આ ભવે કે પરભવે સુખની પ્રાપ્તિ કેવી रीत थाय ? ||५८१४ ।। ૭. વેરી પણ માત્ર એક જ ભવમાં અપકાર કરે છે અને ક્રોધ બંને (ઘણા) જન્મોમાં ४० अपारी थाय छ. ।।५८१५।। જે કાર્ય ઉપશમવાળો સિદ્ધ કરે છે, તે કાર્ય ક્રોધી કદાપિ કરી શકતો નથી, ॥२४॥ 3 जोधाने जा २वामा क्ष वी (नगते बुद्धि ज्यांथी (होय) ? ।।५८१६।। भने वणी&.. ध दे री छ, प्रय बंधवानो नाश २नार छ, महापापी, संत५२४ छ भने समातिने रोनार छ. ।।५८१७।। ૧૦. તેથી વિવેકી પુરૂષો ક્યારે પણ હજારો પંડિતપુરૂષોએ નિદેલા, સ્વભાવે જ पापायारी मेवोधने वश थता नथी. 11५८१८॥ - Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ११. कोहाउ हणइ पाणे, कोहाओ भासइ मुसावायं । कोहा अदत्तगहणं, कोहाओ बंभवयभंगो १२. कोहाउ महाऽऽरंभो, परिग्गहो वि हु पयट्टए कोहा । किं बहुणा सव्वाणि वि, पावट्ठाणाणि कोहाओ १३. ता तिक्खखतिखग्गेण, खंडिउं दक्खयाए निरवेक्खो । कोहमहापडिमल्लं, पडिवज्जसु पसमजयलच्छिं १४. कोहो दुक्खणिमित्तं, तप्पसमो पुण सुहेक्कहेउ ति । उभए वि हु अप्पवसे, तप्पसमो च्चिय वरं जुत्तो પાપ પડલ પરિહરો १५. कोहो मणसा वि कओ, नरगाय भवे सिवाय तदुवसमो । उभयत्थ वि रायरिसी, पसन्नचंदो इहं नायं ||૧૧૧૨૦ ૫૨૨૦૦૧ ।।૫૩૨૧।। ૧૧૨૩૫ ૧૧-૧૨. (જીવ) ક્રોધથી પ્રાણીઓને (અથવા પ્રાણોને) હણે છે, મૃષાવચન બોલે છે, અદત્તગ્રહણ કરે છે, બ્રહ્મચર્યવ્રતને ખંડિત કરે છે, મહા આરંભ અને પરિગ્રહ પણ થાય છે. બહુ કહેવાથી શું ? ક્રોધથી સર્વ પાપસ્થાનો સેવાય છે. ૫૯૧૯-૨૦૦૫ ૫૧૨૨૫૫ ૧૩. (તું) ક્ષમારૂપી તીક્ષ્ણ ખડ્ગથી મહાપ્રતિમલ્લ એવા ક્રોધને ચતુરાઇથી નિરપેક્ષ થઇને (=જરા પણ દયા રાખ્યા વિના) હણીને ઉપશમરૂપી વિજયલક્ષ્મીને પ્રાપ્ત કર ! ||૫૯૨૧।। ૧૪. ક્રોધ દુઃખનું કારણ છે અને એક માત્ર તેનો ઉપશમ એ સુખનું કારણ છે. તે બંને આત્માને આધીન છે, તેથી તેનો ઉપશમ કરવો તે જ શ્રેષ્ઠ છે.।।૫૯૨૨।। ૧૫. મનથી પણ કરેલો ક્રોધ નકનું કારણ બને છે અને (મનથી કરેલો) તેનો ઉપશમ મોક્ષ માટે થાય છે. અહીં બંને વિષયમાં પ્રસન્નચંદ્રરાજર્ષિ દૃષ્ટાંતભૂત છે. ।।૫૯૨૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ १२ પાપ પડલ પરિહરો तहाहि..... ।।५९२४-५९४३॥ १६. इय मुणिय खवग !तं कोह-विगमसंपत्तपसमरससिद्धी। सुपसन्नमाणसोतं, विसुद्धमाऽऽराहणं लहसु ॥५९४४॥ १७. छद्रं पावट्ठाणं, परूवियं कोहनामधेयमिमं । माणाऽभिहाणमेत्तो य, सत्तमं किंपिजंपेमि ॥५९४५।। ते ॥ प्रभारी-.......।।५८२४ थी. ५८४३।। ૧૬. એમ જાણીને તે ક્ષેપક ! ક્રોધના ત્યાગથી પ્રાપ્ત પ્રશમરસની સિદ્ધિવાળો, सात प्रसन्न मनजोतुं विशुद्ध माराधनाने प्राप्त ४२ ! ।।५८४४।। ૧૭. આ ક્રોધ નામનું છઠું પાપસ્થાક કહ્યું. હવે માન નામના સાતમા પાપસ્થાન 5ने छु. ।।५८४५।। Page #60 -------------------------------------------------------------------------- ________________ ४३ પાપ પડેલ પરિહરો मान पापस्थान स्वरूपम माणो संतावयरो, माणो पंथो अणत्थसत्थाण । माणो परिभवमूलं, पियबंधुविणासगो माणो ।।५९४६।। माणमहागहगहिओ, जसंच कित्तिं च अत्तणो हणइ । थद्धत्तणदोसाओ, जायइ अवहीरणाठाणं ॥५९४७॥ लहुयत्तणस्स मूलं, सोग्गइपहनासणो कुगइमग्गो। सीलसिलोच्चयवज्जं, एसो माणो महापावो ।।५९४८।। ४. माणेण थद्धकाओ, अयाणमाणो हियाऽहियं अत्थं । अहमऽवि किमेत्थ कस्स वि, हीणो किं वा वि गुणवियलो ॥५९४९।। इय कलुसबुद्धिवसगो, संजममूलं न कुव्वए विणयं । विणयरहिए ण नाणं, नाणाऽभावे य नो चरणं ॥५९५०॥ चरणगुणविप्पहीणो, पावेइ न निज्जरंजए विउलं। तयऽभावाउ न मोक्खो, मोक्खाऽभावे य किं सोक्खं ॥५९५१॥ ૧. માન સંતાપકારી છે, માન અનર્થોના સમૂહને આવવાનો માર્ગ છે, માન પરાભવનું મૂળ છે અને માન પ્રિય બંધુઓનો વિનાશક છે. ૧૯૪૬ ૨. માનરૂપી મોટા ગ્રહને વશ થયેલો અક્કડતાના દોષથી પોતાના યશનો અને तिनो नाश ४२ छ भने ति२२पात्र बने छ. ।।५८४७।। ૩. આ મહાપાપી માન હલકાઇનું મૂળ કારણ) છે, સદ્ગતિના માર્ગનું ઘાતક छ, तिनो भा छ भने सहाय॥२ (शीय५) ३पी पर्वतन (यूरना२) 4% छ. ।।५८७८॥ ४-५.भानथी 13 शरीरवाणी, लित-मालित वस्तुने नle neuti, 'शुं ॥ ४01 તમાં હું કોઇનાથી પણ ન્યૂન છું? અથવા શું ગુણરહિત છું ?' એવી કલુષિત બુદ્ધિને વશ થયેલો સંયમના મૂળભૂત વિનયને કરે નહિ, વિનયરહિતમાં જ્ઞાન ન હોય અને જ્ઞાનના અભાવે ચારિત્ર ન હોય. //૫૯૪૯-૫૦ના ૬. ચારિત્રગુણથી રહિત જીવ જગતમાં વિપુલ નિર્જરાને ન પામે, તેના અભાવે મોક્ષ ન થાય અને મોક્ષના અભાવે સુખ કેવી રીતે પામે ? ૫૯૫૧ાા Page #61 -------------------------------------------------------------------------- ________________ ४४ प પાપ પડલ પરિહરો किंच७. माणतमभरऽक्कंतो, कज्जाऽकज्जेसु मुज्झिाउं मूढो । बहुमन्निउं अगुणिणो, गुणिणो अवमनिउं बहुसो ॥५९५२॥ ८. गयबुद्धी गोट्ठामाहिलो व्व पावो असेससुहमूलं । सम्मत्तकप्पतरुमऽवि, उम्मूलइ मूलओचेव ||५९५३।। एवं नीयागोयं, माणंऽधो कम्ममऽसुहमुवचिणिउं । नीएसुविनीयतमो, परियडइ अणंतसंसारं ॥५९५४॥ तहा १०. चइऊण वि किर संगं, संपावित्ता वि चरणकरणगुणे । चरिऊणं पि तवाऽऽई, कट्ठाऽणुट्ठाणमऽच्चुग्गं ।।५९५५।। ११. वयमेव चत्तसंगा वयमेव बहुस्सुया वयं गुणिणो। वयमेव उग्गकिरिया, लिंगुवजीवी किमऽन्ने उ ।।५९५६।। १२. इय विलसमाणमाणाऽ-णलेण हद्धी ! दहति संतं पि । पुव्वपवनियनियगुण-वणसंडं अहह !कट्ठमऽहो ! ।।५९५७।। અને વળી૭-૮. માનરૂપી અંધકારના સમૂહથી પરાભૂત, મૂઢ, કર્તવ્ય-અકર્તવ્યમાં મુંઝાઇને વારંવાર અવગુણીઓનું બહુમાન કરીને, ગુણવાનોનું અપમાન કરીને, બુદ્ધિભ્રષ્ટ થએલો પાપી આત્મા, સર્વ સુખોના મૂળભૂત સમ્યકત્વરૂપ કલ્પવૃક્ષને પણ ગોષ્ઠામાલિની જેમ મૂળમાંથી જ ઉખેડી નાખે છે. પહેપર-પ૩ી ૯. એમ માનાંધ પુરૂષ અશુભ નીચગોત્રકર્મ બાંધીને નીચમાં પણ અતિ નીચ (4नी) अनंतसंसारमा म छ. ।।५८५४।। १०-११-१२. तथा (संग=) विषयाहिनी सासहितने (अथवा घरवासने) त्य®ने પણ, ચરણકરણ ગુણોને (બાહ્ય ચારિત્રને) પામીને પણ, અતિ ઉગ્ર તપ વગેરે કષ્ટકારી અનુષ્ઠાનોને આચરીને પણ, “અમે જ ત્યાગી, અમે જ બહુશ્રુત, અમે જ ગુણી અને અમે જ ઉગ્ર ક્રિયાવાળા છીએ, બીજાઓ તો કુત્સિત માત્ર વેષધારી છે. અહા હા ! કષ્ટ છે-એમ વિલાસ પામતા માનરૂપી અગ્નિથી, પૂર્વે પ્રાપ્ત કરેલા વિદ્યમાન પણ પોતાના ગુણરૂપી વનને બાળી નાંખે છે. ધિક पिई (मानन). ।।५८५५ थी ५७।। Page #62 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ।।५९५८।। ।।५९५९॥ अन्नं च१३. विवरीयवित्तिधम्मा, आरंभपरिग्गहाउ अनियत्ता । पावा सयं विमूढा, सेसं पिजणं विमोहित्ता १४. हिंसंतिजीवनिवहं, करेंति कम्मं सयाऽऽगमविरुद्धं । तहवि य वहति गव्वं, धम्मनिमित्तं इहं अम्हे १५. सायरसरिद्धिगरुया, दव्वक्खेत्ताऽऽइकयममत्ता य । निययकिरियाऽणुरूवं, परूवयंता जिणमयं पि १६. दव्वक्खेत्ताऽऽईण अणुरूवम्मि बलवीरियपमुहे . संते वि जहासत्तिं, अजयंता चरणकरणेसु १७. अववायपयपसत्ता, पूइज्जता तहाविहजणेणं । अम्हे चेव इह त्ति, अत्तुक्करिसाऽभिमाणाओ कालाऽणुरूवकिरिया-रए य संविग्गगीयवरमुणिणो । माइट्ठाणाऽऽइपरायण त्ति खिंसंति जणपुरओ ।।५९६०॥ ॥५९६१॥ ।।५९६२॥ ॥५९६३।। भने वणी૧૩-૧૪. વિપરીત ધર્માચરણવાળા તથા આરંભ-પરિગ્રહથી ભરેલા, સ્વયં મૂઢ, પાપી (માની) પુરૂષો અન્ય મનુષ્યોને પણ મોહમૂઢ કરીને જીવસમૂહની હિંસા કરે છે. સદા શાસ્ત્રવિરૂદ્ધ કર્મો કરે છે અને છતાંય ગર્વ કરે છે કે આ જગતમાં अभे ४ धन (निमित्त) आधार (पाणना२३) छी.' ।।५८५८-५८ ।। १५-१६-१७-१८. शता, २. माने *द्धि॥, द्रव्य-क्षेत्राहिमा ममत्व १२ નારા અને પોતપોતાની ક્રિયાને અનુરૂપ જિનમતની પણ (ઉસૂત્ર) પ્રરૂપણા કરતા, દ્રવ્ય-ક્ષેત્રાદિને અનુરૂપ (પોતાના) બળ-વીર્ય વગેરે હોવા છતાં પણ ચરણ-કરણ ગુણોમાં યથાશક્તિ ઉદ્યમ નહિ કરતા અને અપવાદમાર્ગમાં આસક્ત, તેવા તેવા લોકોથી પૂજાતા (માની પુરૂષો) આ શાસનમાં “અમે જ મુખ્ય છીએ' એમ પોતાની મોટાઈ અને અભિમાનથી, કાળને અનુરૂપ ક્રિયામાં રક્ત સંવેગી ગીતાર્થ એવા શ્રેષ્ઠ મુનિવરોની “આ માયા વગેરેમાં પરાયણ (४५८1) छे' म दो समक्ष नि: ४२ छे ।।५८६० थी ६७।। Page #63 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો १९. निययकिरियाऽणुरूवेणं, वट्टमाणं ममत्तपडिबद्धं । निक्कुडिलं ति वयंता, पासत्थजणंच सलहंति T૫૬૬૪ २०. एवं च असुहचेट्टा, कम्मं बंधंति किंपितं बहुसो। जेण बहुतिक्खदुक्खे, भमंति संसारकंतारे I૧૧૬૫// २१. जह जह करेइमाणं, पुरिसो तह तह गुणा परिगलंति । गुणपरिगलणेण पुणो, कमेण गुणविरहियत्तं से T૫૬૬૬ २२. गुणसंजोगेण विवज्जिओ य, पुरिसो जयम्मि धणुहं व । साहइ न इच्छियऽत्थं, उत्तमवंसुब्भवत्ते वि २३. सपरोभयकज्जहरो, इह परलोए य तिक्खदुक्खकरो। जत्तेण परिच्चत्तो, माणो दूरं विवेईहिं I૫૨૬૮ २४. ता सुंदर ! चयसु तुमं पि, माणमऽणवज्जयं गवेसेंतो। खविए पडिवक्खम्मि, सपक्खसिद्धी जओ भणिया LI૧૬૧ાા ૧૯. અને પોતાના આચારને અનુસરીને વર્તનારા (તેમના જેવા), મમત્વથી બદ્ધ એવા પાસત્યા લોકોને “આ કુડ કપટથી રહિત છે' એ રીતે બોલતા પ્રશંસા કરે છે, પ૯૬૪/ ૨૦. અને એ રીતે અશુભ આચરણવાળા (તેઓ) તેવા પ્રકારનું કોઇ કઠીન કર્મ બાંધે છે, કે જેથી અતિ તીવ્ર દુ:ખોવાળી સંસારરૂપ અટવીમાં વારંવાર ભટકે છે../પ૯૬૫માં ૨૧. મનુષ્ય જેમ જેમ માન કરે છે, તેમ તેમ ગુણો નાશ પામે છે અને ક્રમશઃ ગુણોના નાશથી તેને ગુણોનું વિરહપણું (અભાવ) થાય છે. આપ૯૬૬ અને ગુણસંયોગથી સર્વથા રહિત પુરૂષ જગતમાં ઉત્તમ વંશમાં જન્મેલો હોવા છતાં ગુણરહિત ધનુષ્યની જેમ ઇચ્છિત પ્રયોજનને સાધી શકતો નથી. (ધનુ ધ્યપક્ષે ગુખ-દોરી-જ્યા, વંzઉત્તમ વાંસ અને અર્થ=લક્ષ્ય) I/૧૯૬૭ ૨૩. (માટે) સ્વ-પર ઉભય કાર્યોનો ઘાતક અને આ ભવ-પરભવમાં ભયંકર દુઃખોને આપનારા માનનો વિવેકી પુરૂષોએ દૂરથી (સર્વથા) યત્નપૂર્વક ત્યાગ કર્યો છે. પ૯૬૮ ૨૪. તેથી તે સુંદર ! (અનવઘતા=) નિર્દોષ આરાધનાને (મોક્ષને) ઇચ્છતો તું પણ માનને ત્યજી દે, કારણ કે પ્રતિપક્ષનો ક્ષય કરવાથી સ્વપક્ષની સિદ્ધિ થાય છે, એમ કહેલું છે. પ૯૬૯ાાં ૨૨. Page #64 -------------------------------------------------------------------------- ________________ ४७ २५. एयम्मि अवगयम्मि, जरे व्व परमं सरीरसुत्थतं । जाइ तह एवं चिय, गुणकरमाऽऽराहणापत्थं २६. सत्तमपावद्वाणग-दोसेण किलेसिओ हु बाहुबली । सो च्चिय तओ नियत्तो, सहस च्चिय केवली जाओ तहाहि ..... २७. इय माणपवित्तिनिवित्तिभाव - संपज्जमाणदोसगुणे । खमग ! महासत्त ! विहाविऊण सुद्धाए बुद्धीए २८. तुममाऽऽराहणमेयं, आराहिय चरणवरगुणोवेयं । दंसणनाणसमेयं, पावसु सिवसोक्खमऽपमेयं २९. सत्तमयपावठाणं, उवइटुं माणगोयरं एयं । तो मायाविसयं, अट्टमयं किंपि साहेमि પાપ પડલ પરિહરો ।।५९७० ।। ।।५९७१।। ।।५९७२-५९९२ ।। ।।५९९३।। ।।५९९५।। ૨૫. જેમ તાવ જતાં શરીરનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય પ્રગટે છે તેમ આ માન જતાં આત્માનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય પ્રગટે છે તથા એ રીતે જ આરાધનારૂપી પથ્ય આત્માને ગુણ ६२ छे. ।। ५८७०। ।।५९९४।। ૨૬. સાતમા પાપસ્થાનક (માન)ના દોષથી બાહુબલી નિશ્ચે ક્લેશ પામ્યા અને તેનાથી નિવૃત્ત થએલા તે જ તુરંત કેવળી થયા. ।।૫૯૭૧) ते खा प्रभारी था.... ।। ५८७२ थी प८८२ ।। ૨૭-૨૮. એમ હે મહાત્મા ! ક્ષેપક ! માનકષાયની પ્રવૃત્તિ અને વિરતિપણાથી પ્રાપ્ત થતા દોષ-ગુણોને શુદ્ધ બુદ્ધિથી વિચારીને તું આ આરાધનાને આરાધીને દર્શન-જ્ઞાનસહિત શ્રેષ્ઠ ચારિત્રગુણથી યુક્ત અનંત શિવસુખને પ્રાપ્ત કર. 114663-6811 ૨૯. આ રીતે આ માનવિષયક સાતમું પાપસ્થાનક કહ્યું. હવે માયાવિષયક આઠમું पापस्थानऊ मुंऽऽ मात्र ऽडुं छं. ।।५८८५।। Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ १. २. ३. ४. ५. ६. २. 3. ४. ५. ९. ८ माया उव्वेयकरी, धम्मियसत्थेसु निंदिया माया । माया पावुप्पत्ती, धम्मक्खयकारिणी माया माया पापस्थान स्वरूपम् माया गुणहाणिकरी, दोसाण विवड्डणी फुडं माया । माया विवेयहरिणंऽक-बिंबगुसणेक्कराहुगहो पढियं नाणं चरियं च, दंसणं पावियं च चारितं । तवियं सुचिरं पि तवं, जइ माया ता हयं सव्वं अच्छउ ता परलोए, इहलोए च्चिय नरो उ माइल्लो । जइ वि अकयाऽवराहो, तहा वि सप्पो व्व भयहेऊ जह जह करेइ मायं, तह तह अप्पच्चयं जणे जणइ । अप्पच्चयाओ पुरिसो, अक्कयतूला लहू होइ " ता भाविऊण एवं सुंदर ! परिहरसु सव्वहा मायं । तव्वज्जणेण अणवज्जं, अज्जवं जायए जेण પાપ પડલ પરિહરો ।।५९९६।। ।।५९९७ ।। ।।५९९८।। ।।५९९९।। ।।६००१ ।। માયા ઉદ્વેગ કરનારી છે, તેને ધર્મશાસ્ત્રોમાં નિંદેલી છે, તે પાપની ઉત્પત્તિરૂપ छे खने धर्मनो क्षय २नारी छे ।। ८६ ।। માયા ગુણોની હાનિ કરનાર છે, દોષો ને સ્પષ્ટ વધારનારી છે અને વિવેક३पी चंद्रबिंजने गणनारो खेड राहुग्रह छे ।। १८८७ ।। ।।६०००।। જ્ઞાન ભણ્યા, દર્શનને આચર્યું, ચારિત્ર પાળ્યું અને દીર્ઘકાળ તપ પણ કર્યો, ए। भे भाया छे, तो ते सर्व (हतं = ) नाश पाभ्युं (भा.) ।।८८८ । આથી પરલોક તો દૂર રહ્યો પણ માયાવી મનુષ્ય જો કે અપરાધી ન હોય તો પણ આ ભવમાં જ સર્પની જેમ ભયજનક છે. ।।૫૯૯૯।। મનુષ્ય જેમ જેમ માયા કરે છે, તેમ તેમ લોકમાં અવિશ્વાસ પ્રગટાવે છે અને અવિશ્વાસથી આકડાના રૂ કરતાં પણ હલકો બને છે. ।।૬૦૦૦|| તેથી હે સુંદ૨ ! આમ વિચારીને માયાનો સર્વથા ત્યાગ કર, કારણ કે તેનું वर्ठन ऽश्वाथी निर्दोष (शुद्ध) सरणता गुए। प्रगटे छे. ।।६००१।। Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૯ . अज्जवगुणेण पुरिसो, संचरई जत्थ जत्थ तत्थ तहिं । यो सरलसहावो, इमो त्ति सलहिज्जइ जणेणं आरूढजणपसंसस्स, पुण्णगुणा संकमंति सयराहं । गुणगणगवेसिणोता, जुत्तो जत्तो तहिं काउं महुरत्तं दंसित्ता, माई पच्छा वि दरिसियवियारो । तक्कं व जयम्मि नरो, न रोयए चत्तमहुरत्तो १०. अट्ठमयपावठाणग-दोसे नायमिह पंडरज्जाए । अहवा दोसगुणेसु वि, अहक्कमं दो वणियपुत्ता તહાહિ. ૭. ૮. ૧. ११. इय माइणो अणत्थं, तव्विवरीयस्स पेच्छिउं च गुणं । खमग ! तुमं निम्माओ, सम्मं आराहणं लहसु ૧૨. પાવાળામદ્રુમ-મેવ, તેમે સંસિયં હ્તો । लोभसरूवाऽऽवेयण- परमं नवमं पि कित्तेमि પાપ પડલ પરિહરો ||૬૦૦૨|| ।।६००३।। ||૬૦૦૪ના ||૬૦૦|| TI૬૦૦૬-૬૦૨૦॥ રા૬૦૨૨૫૫ ૭. સરળતા ગુણથી પુરૂષ જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં લોકો તેની ‘આ સજ્જન છે, સરળસ્વભાવી છે’ -એમ પ્રશંસા કરે છે. ।।૬૦૦૨।। ૮. મનુષ્યોની પ્રશંસા પામનારમાં (સયાö=) શીઘ્ર પૂર્ણ (અથવા પવિત્ર) ગુણો પ્રગટ થાય છે, તેથી ગુણસમૂહના અર્થીએ માયાત્યાગમાં પ્રયત્ન કરવો યોગ્ય છે. ।।૬૦૦૩|| II૬૦૨૧।। ૯. (પ્રથમ મીઠાશ, પછી ખટાશવાળી) છાશની જેમ પહેલાં મધુરતા જણાવીને પાછળથી વિકાર દેખાડનારો માયાવી મનુષ્ય મધુરતાને છોડવાથી જગતને રૂચતો નથી. II૬૦૦૪|| ૧૦. અહીં આઠમા પાપસ્થાકના દોષમાં પંડા આર્યાનું દૃષ્ટાન્ત છે, અથવા દોષમાં અને ગુણમાં યથાક્રમ બે વશિક પુત્રોનું પણ દૃષ્ટાન્ત છે. ।।૬૦૦૫।। તે આ પ્રમાણે-કથા....।।૬૦૦૬ થી ૬૦૨૦૦૦ ૧૧. આ રીતે માયાવીના અનર્થ અને તેનાથી વિપરીત (સરળ)ના ગુણ જોઇને હે ક્ષપક ! નિર્માયી તું સમ્યક્ આરાધનાને પ્રાપ્ત કર ! ।।૬૦૨૧|| ૧૨. આ રીતે આઠમું પાપસ્થાનક લેશ માત્ર કહ્યું. હવે લોભનું સ્વરૂપ જણાવવામાં પરાયણ નવમું પાસ્થાનક પણ કહું છું. II૬૦૨૨।। Page #67 -------------------------------------------------------------------------- ________________ U . પાપ પડલ પરિહરો १. ४. [९) | लोभ पापस्थान स्वरूपम् जायइ जाओ वड्डइ, जह पाउसजलहरो अहंतो वि । तह पुरिसस्स विलोभो, जायइ पसरइ य पइसमयं ॥६०२३।। लोभे य पसरमाणे, कज्जाऽकज्जं अचिन्तयन्तो य । मरणं पि हु अगणेतो, कुणइ महासाहसं पुरिसो ॥६०२४।। अडइ गिरिदरिसमुद्दे, पविसइ दारुणरणंऽगणम्मितहा । पियबंधवे नियंजीवियं पि लोभा परिच्चयइ ।।६०२५॥ किंच अच्चंतमुत्तरोत्तर-समीहियऽत्थाऽऽगमे विलोभवओ। तण्ह च्चिय परिवड्डइ, सुमिणे वि न जायए तित्ती ।।६०२६॥ लोभो अक्खयवाही, सयंभूरमणोदहि व्व दुप्पूरो। लाभिंधणेण जलणो व्व, वुड्डिमऽच्चंतमणुसरइ ।।६०२७॥ ૧. જેમ પૂર્વે ન હોય છતાં વર્ષાકાળનાં વાદળ પ્રગટે છે અને પ્રગટેલા વધે, તેમ પુરૂષમાં લોભ પણ (ન હોય તે) પ્રગટે છે તથા પ્રતિસમય વધે છે. ૬૦૨૩ અને લોભ વધતાં પુરૂષ કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર કર્યા વિના, મરણની પણ અવગણના કરતો મહા સાહસ કરે છે. T૬૦૨૪! લોભથી મનુષ્ય પર્વતની ગુફામાં અને સમુદ્રમાં ભટકે છે તથા ભયંકર યુદ્ધભૂમિમાં (પણ) પ્રવેશ કરે છે, તેમજ પ્રિય સ્વજનોને તથા પોતાના પ્રાણોને ५९। त्यठे छ. ।।६०२५।। qणी૪. લોભી પુરૂષને ઉત્તરોત્તર ઇચ્છિત ધનની અત્યંત પ્રાપ્તિ થવા છતાં તૃષ્ણા જ વૃદ્ધિ પામે છે અને સ્વપ્નમાં પણ તૃપ્તિ થતી નથી. T૬૦૨૬ ૫. લોભ અખંડ વ્યાધિ છે. સ્વયંભૂરમણ સમુદ્રની જેમ કોઇ રીતે પૂરી ન શકાય તેવો છે, ઇંધનથી અગ્નિ વધે, તેમ લાલરૂપી ઇંધનથી લોભ અત્યંત वृद्धि पामेछ. ।।६०२७।। Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ | ૬. ૭. .. जो पुण लोभविवागं, नाऊण विवेगओ महासत्तो । तव्विवरीयं चिट्ठइ, उभयभवसुहाऽऽवहो स भवे ''''' एत्थ य पावट्ठाणे, दिट्ठतो होइ माहणो कविलो । जो चडिओ कोडीए, कणगस्स दुमासगऽत्थी वि १०. तप्पडिवक्खे वि हु खविय सयलपरिथूलसुहुमलोभंऽसो । सो च्चिय दिट्टंतपयं, संपावियकेवलाऽऽलोगो ૧. लोभो सव्वविणासी, लोभो परिवारचित्तभेयकरो । सव्वाऽऽवइकुगईणं, लोभो संचाररायपहो एयद्दारेण नरो, घोरं पावं पवंचिउं सुचिरं । अविहियतप्पडियारो, परियडड् भवकडिल्लम्मि ૬. ૮. પાપ પડલ પરિહરો ||૬૦૨૮।। ।।૬૦૩૨।। લોભ સર્વવિનાશક છે, લોભ પરિવારનો મનોભેદ ક૨ના૨ છે અને લોભ સર્વ આપત્તિમય દુર્ગતિમાં જવા માટેનો રાજમાર્ગ છે. ।।૬૦૨૮।। ૭. એના દ્વારા ઘોર પાપોને વધારીને તેનું પ્રાયશ્ચિત કર્યા વિનાનો મનુષ્ય દીર્ઘકાળ સુધી સંસારરૂપી ભયંકર અટવીમાં પરિભ્રમણ કરે છે. ।।૬૦૨૯।। અને જે મહાત્મા લોભના વિપાકને જાણીને વિવેકથી તેનાથી વિપરીત વર્તે છે (સંતોષી બને છે) તે ઉભય લોકમાં સુખનું પાત્ર બને છે. II૬૦૩૦।। ૯. આ પાપસ્થાનકમાં કપિલ બ્રાહ્મણ દૃષ્ટાંતભૂત છે, કે જે બે માસા સુવર્ણનો અર્થી હોવા છતાં પણ ક્રોડ સુવર્ણ સુધી ચઢ્યો (પહોંચ્યો). ।।૬૦૩૧।। ૧૦. અને તેના પ્રતિપક્ષ (સંતોષ)માં પણ સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મ પણ લોભના અંશને ખપાવનારો તથા કેવળજ્ઞાનના પ્રકાશને પામેલો તે (કપિલ) જ દૃષ્ટાંતરૂપ છે. ।।૬૦૩૨ TI૬૦૨૧।। ||૬૦૩૦|| ||૬૦૩૧।। Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૨ તહાહિ... ૧૧. ય ણ્ય નોમરિક, કુંવર ! સંતોસક્તિવલોણું। जिणिऊण दुज्जयं पि हु, तमऽप्पणो नेव्वुइं कुणसु १२. नवमं पावट्ठाणग-मेवं लोभाऽभिहाणमुवइटुं । पेज्जाऽहिहाणमेत्तो, दसमं पि हु संपवक्खामि પાપ પડલ પરિહરો II૬૦૩૩-૬૦૬૩।। ।।६०६४।। તે આ પ્રમાણે-કથા...।।૬૦૩૩ થી ૬૦૬૩|| ૧૧. એમ હે સુંદ૨ ! આ દુર્જય લોભશત્રુને સંતોષરૂપી તીક્ષ્ણ ખડ્ગથી જીતીને નિશ્ચે તું આત્માની નિવૃત્તિ (મુક્તિ) પામ ! ।।૬૦૬૪।। ૧૨. આ રીતે લોભ નામનું નવમું પાપસ્થાનક જણાવ્યું. હવે પ્રેમ (રાગ) નામનું દશમું (પાપસ્થાનક) પણ સમ્યગ્ કહું છું. II૬૦૬૫૫ ।।૬૦૬ા Page #70 -------------------------------------------------------------------------- ________________ પાપ પડેલ પરિહરો درد प्रेम (राग) पापस्थान स्वरूपम् १. अच्चन्तलोभमाया-रूवमऽभिस्संगमेत्तमिह पेज्जं । आयप्परिणाम चिय, तिलोयपुज्जा परूवंति ॥६०६६॥ २. पेज्जं हि नाम पुरिसस्स, देहे दाहो निरऽग्गिओ घोरो। अविसुब्भवा य मुच्छा, अमंततंतो गहाऽऽवेसो ॥६०६७॥ अणुवहयमऽच्छिसवणा-णमऽबलत्तं तहेव बहिरतं । परवसगत्तं च अणप्प-विक्कयं अहह धी ! पेज्जं ॥६०६८॥ __ अवि य - अंगुव्वत्त-किसत्तण-परितावुक्कंपियाणि अवणिहो । असई वियंभियाओ, दिट्ठीए अप्पसन्नत्तं ॥६०६९।। मुच्छापलावकरत-उव्वेवुण्हुण्हदीहनीससणं । इय पेज्जस्स जरस्सव, मणयं पिन लिंगभेओ त्थि ॥६०७०।। આ શાસનમાં અત્યંત લોભ અને માયારૂપ આસક્તિના માત્ર આત્મપરિણાभने ४ श्री.नेश्वरी प्रेम (201) छ. ।।६०६६।। પ્રેમ એટલે નિચે પુરૂષના શરીરમાં અગ્નિ વિનાનો ભયંકર દાહ છે, વિષ विना प्राटेदी भूछि भने (अमंततंतो=) मंत्र-तंत्रयी ५९ असाध्य डनी भावेश (qu3) छ, ।।६०६७।। ૩. અખંડ એવા નેત્રોની અને કાનની નિર્બળતા અર્થાત્ અંધાપો તથા બહેરાશ छ, ५२१२५j छ भने मोटी (विक्कयं=) व्यापता छ. सहा ! र छ भने ! ।।६०६८।। અને વળી ४-५.(तनी से प्रेमी) शरीर- 6वर्तन, हुता , परित५ (५), पन (ધ્રુજારી), નિદ્રાનો અભાવ, વારંવાર બગાસાં અને દૃષ્ટિની અપ્રસન્નતા (થાય छ), भूछा, (418io पलावकरणं=) al, Gaग भने in 61 6 નિસાસા થાય છે. આમ તાવની જેમ પ્રેમ (રાગ)માં લેશ પણ લક્ષણભેદ नथी. ।।६०६९-७०।। Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પાપ પડલ પરિહરો चिंतइ अचिंतणीयं पि, तह य निच्चं असच्चमऽवि वयइ। पेच्छइ अपेच्छणीयं पि, फुसइ अफरिसणिज्जं पि ॥६०७१॥ भक्खइ अभक्खणीयं पि, पिबइ अपेयं अगम्ममऽवि जाइ। कुणइ अकज्जं पिनरो, पेज्जपसंगा कुलीणो वि ॥६०७२।। अन्नं चजइ पेज्जं चिय न भवे, जीवाण विडंबणाकरं इह ता । असुइकलमलभरिए, रमेज्ज को माणुसीदेहे ॥६०७३। ९. जंअसुइंदुग्गंधं, बीभच्छं बुहजणेण परिहरियं । जो रमइ तेण मूढो, अव्वो ! विरमेज्ज सो केण ।।६०७४।। १०. लज्जाकरं तिजं किर, मंगुलरूवं ठइज्जए लोए। तं चेव जस्स रम्मं, अहो ! विसं महुरयं तस्स ॥६०७५।। ११. ऊससइ ससइ महिला, मउलइ नयणाइं नीसहा होइ । तं चिय कुणइ मरंती, रागिस्स तहा वि रमणिज्जा ॥६०७६॥ ૬-૭. પ્રેમના વ્યાસંગથી કુલીન મનુષ્ય પણ ન ચિંતવવા યોગ્ય પણ ચિંતવે છે તથા સદા અસત્ય પણ બોલે છે, ન જોવાયોગ્ય જુએ છે, અસ્પર્શને પણ સ્પર્શે છે, समक्ष्य ५९॥ ५॥य छ, न पीवायोग्य पीवे छ, न योग्य स्थानमा (जाइ=) य छ भने सार्थ ५९।७३ छ. ।।६०७१-७२।। ८. અને વળી આ સંસારમાં જીવોને વિડંબનાકારી પ્રેમ જ ન હોય, તો અશુચિમ थी मरेवा स्त्रीन। शरीरमा १॥ २॥ ४२ ? ।।६०७३।। ૯. પંડિતપુરૂષોએ અશુચિ, દુર્ગધી અને બીભત્સ એવા જેને ત્યજ્યું છે, તેની સાથે हे भूढ ५३५ ।। ४२ छ, तो (अव्वो=) हुमनी वात छ त नाथी विराम पामो ? (नामा न3 ४३. ?) ।।६०७४।। ૧૦. લજ્જાકારી માનીને લોકમાં નિશે અનિષ્ટ (પાપ) રૂપ એવા જેને ઢાંકવામાં भाव छ, ते ४ (स) लेने २भ्य (al) छे, तो साथ छतेने ५। मधुर छ. ।।६०७५।। ૧૧. મરતી સ્ત્રી ઉચ્છવાસ લે છે, શ્વાસ મૂકે છે, આંખો મીંચે છે અને અશક્ત બને છે, त्यारे (भरती) ते जान ५ ते ४ ४२ छ, छतi सीन ते २४ीय (url) छ.।।६०७६।। Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પાપ પડલ પરિહરો १२. असुइ अदंसणिज्जं, मलाऽऽविलं पूइगंधि दुप्पेच्छं । अच्चंतलज्जणिज्ज, सुगोवणिज्जं अओ चेव । I૬૦૭૭વા १३. तह असुइपवहमऽणिसं, बुहनिंदियमंऽगदेसमित्थीणं । जं सोंडीरा वि नरा, रमंति ही ! रागचरियं तं T૬૦૭૮TI १४. एवं सरीररागा, अब्भंगुव्वट्टणाऽऽइणा तस्स । खिज्जइ न य चिंतइ जमिम-मऽसुइमेवोवचरियं पि I૬૦૭૬ાા १५. एवं धणधन्नेसुं, सुवण्णरुप्पेसु खेत्तवत्थूसुं । दुपयचउप्पयविसए य, बद्धरागो कए ताण T૬૦૮૦ના १६. हिंडइ देसा देसं, पवणुधेयसुक्कपत्तसमचित्तो। सारीरमाणसाऽसंख-तिक्खदुक्खाइं अणुहवइ ॥६०८१।। १७. किंबहुणा भणिएणं ? जं जं जीवाण जायइ जयम्मि। दुक्खं सुतिक्खवियणं, तं तं रागप्फलं सध्वं _II૬૦૮૨ા ૧૨-૧૩. અશુચિ, અદર્શનીય, મેલથી ભરેલું, દુર્ગધી, દેખતાં દુઃખ થાય તેવું અને અત્યંત લજ્જાસ્પદ, તેથી જ અત્યંત ઢાંકવાયોગ્ય, તથા નિરંતર અશુચિ ઝરતા અને જ્ઞાનીઓએ નિંદેલા એવા સ્ત્રીના ગુહ્યભાગમાં પરાક્રમી પુરૂષો પણ જે રાગ કરે છે, તે રાગના ચરિત્રને (ચેષ્ટિતને) ધિક્કાર થાઓ ! T૬૦૭૭-૭૮. ૧૪. એજ રીતે શરીરના રાગથી તેનું અભંગન (માલિશ) અને ઉદ્વર્તન વગેરે દ્વારા પરિશ્રમ કરે છે, પણ તે એમ નથી ચિંતવતો કે ઉપચાર કરવા છતાં પણ એ અશુચિ (અપવિત્ર) જ (રહે) છે. TI૬૦૭૯ ૧૫-૧૬. એ પ્રમાણે ધન-ધાન્યમાં, સોના-રૂપામાં, ક્ષેત્ર-વાસ્તુમાં અને દ્વિપદ-ચતુ ખદમાં રાગથી બંધાએલો (રાગી) તે વસ્તુઓ માટે દેશ-દેશાંતર ભટકે છે અને પવનથી ઉડેલા સૂકા પાંદડા સમાન (અસ્થિર) ચિત્તવાળો તે શારીરિક અને માનસિક અસંખ્ય તીવ્ર દુઃખો અનુભવે છે. ૬૦૮૦-૮૧il ૧૭. વધારે કહેવાથી શું ? જગતમાં જીવોને જે જે અતિ તીવ્ર વેદનાવાળું દુઃખ થાય છે, તે તે સર્વ રાગનું ફળ છે. I૬૦૮૨ા Page #73 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો १८. जं देसचाय-वट्टण-निप्पीसणयं च कुंकुमस्साऽवि । जंवा मंजिट्ठाए, कंडुप्पाडाऽऽइकढणंऽतं ॥६०८३।। १९. जवण-क्कंडणपायाऽऽइ-मद्दणं जंच किर कुसुंभस्स। तंदव्वओ वि रागस्स, चेव दुव्विलसियं जाण ।।६०८४।। २०. एवं तद्दारेणं, दुक्खं दुक्खेण अट्टरोद्दाइं। तेहिं च होइ देही, इहपरलोगे य दुहभागी ॥६०८५।। २१. सयलाऽसमंजसकरो, रागो च्चिय अस्थि जइ जियाणेक्को। ता पज्जत्तं संसार-हेउजालेण अवरेण ॥६०८६॥ २२. रागाऽऽईहि य वत्थु, इओ तओ साहिऊण य किलेसा। जह जह तमऽणुभवेइ, तह तह परिवड्डइ रागो ॥६०८७॥ २३. जइ बिंदूहि भरिज्जइ, उदही तिप्पेज्ज विंधणेहिं सिही। तो रागतिसापरिगय-पुरिसो विलभेज्ज इह तित्तिं ॥६०८८।। १८-१८. दुभने ५४॥ (भूण स्थान३५) शिनो त्या (विट्टण=) ३५-५२वर्तन भने यू२४॥ थाय छ, अथवा भने (कंडुप्पाडाइ=) भूगमाथी 63वी कोरे 6sman सुधीनi seो थाय छ, तथा सुंबाने (जवण=) dunj, उन भने ५ ३थी भईन थाय , ते तमा २८ (दव्वओ=) द्रव्य ५५ रागर्नु (द्रव्यागर्नु) ४ हुष्ट येष्टित neij ।।६०८३-८४ ।। २०. में प्रभारी (तहारेण=) २ वा दु:, दु:4थी आत-शद्रध्यान भने ते દુર્બાનોથી જીવ આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે. II૬૦૮૫ ૨૧. જો જીવોને સઘળું અવ્યવસ્થિત (ઉલટું) કરનાર એક રાગ જ છે, તો સંસારના બીજા કારણ સમૂહથી સર્યું. (અર્થાત્ રાગ જ એક સંસારનું મૂળ કારણ छ.) ।।६०८६।। ૨૨. અને તેમનુષ્ય) રાગાદિથી પદાર્થને ગમેત્યાંથી કષ્ટથી સાધીને મેળવીને) જેમ हेमतेने अनुमचे (भोगवे) छ, तम तम ॥२॥ १५ छे. ।।६०८७।। ૨૩. જો બિંદુઓથી સમુદ્રને ભરી શકાય, અથવા ઇંધનોથી અગ્નિને તૃપ્ત કરી શકાય, તો રાગની તૃષાને પામેલો પુરૂષ પણ આ સંસારમાં તૃપ્તિ પામે ! T૬૦૮૮ાા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પાપ પડલ પરિહરો २४. न य पुण केणाऽवि इमं, दिटुं व सुयं व एत्थ लोगम्मि । ता तब्विजए जत्तो, जुत्तो काउं सइ विवेगे ॥६०८९।। २५. जंजं जीवाण जयम्मि, जायए सुहमुयारमऽणुबंधि । तं तं दुज्जयरागाऽरि-विजयविप्फुरियमऽक्खंडं ॥६०९०॥ २६. एयस्स पूरो रेहइ, न य दिव्वं माणुसं व वरसोक्खं । लेसेण वि उत्तमरयण-रासिणो कायमणिउ व्व ।।६०९१।। २७. इह पेज्जपावठाणग-दोसे अरिहन्नयस्स किरे भज्जा। नायं तप्पडिवक्खे, तद्दियरो चिय अरिहमित्तो ।।६०९२॥ तहाहि..... ।।६०९३-६१०८॥ २८. इय भो देवाणुप्पिय ! तुम पि जिणवयणविमलसलिलेण । निव्वावसु पेज्जऽग्गिं, समीहियऽत्थस्स सिद्धिकए ॥६१०९।। २९. दसमं पावट्ठाणगमेवं संखेवओ पवक्खायं । दोसाऽभिहाणमेत्तो, एक्कारसमं परिकहेमि ।।६११०।। ૨૪. પરંતુ કોઇએ આ જગતમાં એમ (કરેલું) જોયું કે સાંભળ્યું પણ નથી, તેથી asaluथी (विडी) नाविश्यमा प्रयत्न ४२वो युजत छ. ।।६०८८ ।। २५. ४ातमा पाने हे हे मोठें अनुवाणु सु५ (शुम) थाय छ, ते ते. २01 રૂપી દુર્જય શત્રુના અખંડ વિજયનું ફળ છે. ૬૦૯૦ાા ૨૬. જેમ ઉત્તમ રત્નોના સમૂહ સામે કાચનો મણિ ન શોભે, તેમ એની (રાગના વિજયની) સામે દેવી અથવા મનુષ્યનું શ્રેષ્ઠ સુખ પણ લેશ માત્ર પણ શોભા पामतुं नथी. ।।६०८१।। ર૭. આ પ્રેમપાપસ્થાનકના દોષમાં અન્નકની ભાર્યા અને તેના પ્રતિપક્ષમાં (एम) तनो मित्र हियर दृष्टान्तभूत छ. ।।६०८२।। ताप्रभा-....।।६०८3 थी ६१०८।। ૨૮. આ રીતે હે દેવાનુપ્રિય ! તું પણ ઇષ્ટ અર્થની સિદ્ધિ માટે શ્રી જિનવચનરૂપી નિર્મળ જળથી રાગાગ્નિને શાન્ત કર. ૬૧૦૯ો. ૨૯. આ પ્રમાણે દશમું પાપસ્થાનક સંક્ષેપથી કહ્યું. હવે વેષ નામનું અગ્યારમું ।५स्थान (छु. ।।६११०।। Page #75 -------------------------------------------------------------------------- ________________ ५८ પાપ પડલ પરિહરો. द्वेष पापस्थान स्वरूपम् . दाता १. अच्चंतकोहमाणुब्भवो इहं असुहआयपरिणामो। दोसो भन्नइ जम्हा, दूसिज्जइ तेण सपरजणो ॥६१११॥ ____२. दोसो अणत्थभवणं, दोसो भयकलहदुक्खभंडारो। दोसो कज्जविणासी, दोसो असमंजसाण निही ।।६११२॥ दोसो अनिव्वुइकरो, दोसो पियमित्तदोहकारीय। सपरोभयतावकरो, दोसो दोसो गुणविणासो ।।६११३।। ४. दोसेण चेव कलिओ, परगुणदोसे विकत्थइ पुरिसो। दोसकलुसियमणो च्चिय, आवहइ ऊणहिययत्तं ॥६११४।। ५. ऊणहिययस्स उ परो, जंजं चेदुइ उ अप्पगयमेव । अप्पविसयं खुतं तं, मन्नइ मूढो किलिस्सइ य ॥६११५॥ ६. धम्मोवएसरूवं, रइठाणं पि हु परेण सीसंतं । महुसंभियपायसमिव, दूसइ पित्तऽद्दिओ व जडो ॥६११६॥ ૧. અત્યંત ક્રોધ અને માનથી પ્રગટેલા અશુભ આત્મપરિણામને અહીં દ્વેષ કહ્યો છે, કારણ કે તેનાથી સ્વ-પર મનુષ્યોને લેષિત કરાય છે. આ૬૧૧૧ાા ૨. વેષ અનર્થનું ઘર છે, દ્વેષ ભય, કલહ અને દુઃખનો ભંડાર છે, કેષ કાર્યનો घात छ भने द्वेष असमं४सतानो (अन्यायनी) मंड.२ . ।।६११२ ।। ૩. દ્વેષ અશાંતિકારક છે, વહાલાનો અને મિત્રોનો દ્રોહ કરનાર છે, સ્વ-પર ઉભયને સંતાપ કરનાર છે અને ગુણોનો વિનાશક છે. T૬૧૧૩ ૪. દ્વેષથી યુક્ત પુરૂષ બીજાના ગુણોને દોષ તરીકે નિંદે છે અને દ્વેષથી કલુષિત मनायो ४ न्यून ६६५५j (तु७ प्रति) घा२९॥ ४२ छ. ।।६११४ ।। ५. तु७ प्रतिवमाने की मास (अप्पगयं=) तेने भो ५५.४४ प्रवृत्ति ४३, તે તે નિચ્ચે પોતાના અંગે માને છે અને મૂઢ (તે એ રીતે) દુઃખી થાય છે ૬૧૧૫ ६. पीथी वध पश३५ (रइठाणं=)२तिनातुने ५ ते ४, पित्तथी पीतो રોગી જેમ મીઠાશ મિશ્રિત દૂધને દોષિત માને, તેમ દોષિત માને છે. T૬૧૧૬ - - Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૯ > ताज इठाणं पि हु, अरइपयं होइ जस्स दोसेण । ता दोसस्स न जुत्तो, दाउमऽणज्जस्स अवयासो जे जेत्तिया य पुव्विं भणिया दोसा हयाऽऽसदोसस्स । ते तेत्तिय च्चिय गुणा, भवंति सुविसुद्धपसमस्स ९. दोसदवानलजोगा, दङ्कं दङ्कं समंऽबुवरिसेण । चित्तसमाहाणवणं, नियमेण पुणन्नवीहोइ ७. ८. १०. इह दोसपावठाणा, चरणमऽसुद्धं अकासि धम्मरुई । पच्छाऽऽगयसंवेगो, सो च्चिय सुद्धं तयमऽकासि तहाहि ..... ११. एवं नाउं तप्पसम-वारिवरिसेण पडिहयप्पसरं । पसरंतदोसदावानलं तुमं कुणसु सप्पुरिस ! १२. एवं कए य सुंदर !, तुमं पि तिव्वयरजायसंवेगो । अंगीकयकज्जसमुद्द- पारगामी लहुं होसु १३. एक्कारसमं एवं, निदंसियं पावठाणगं एत्तो । कलहाऽभिहाणपाव- द्वाणगमऽक्खेमि बारसंगं પાપ પડલ પરિહરો ।।६११७।। ।।६११८।। ।।६११९।। ।।६१२० ।। ।।६१२१-६१५१ ।। ।।६१५२ ।। ।।६१५४।। ૭. તેથી જો રતિનું સ્થાન પણ જેના દોષથી ખેદનું કારણ બને છે, તે અનાર્ય (पापी) द्वेषने खवाश (आह२) आपवो योग्य नथी. ।।६११७।। ८. ( हताश = ) निर्माणी सेवा द्वेषना पूर्वे ((पर) हे भेटला होषो ह्या छे, ते સુવિશુદ્ધ પ્રશમવાળાને તેટલા જ ગુણો બને છે. ।।૬૧૧૮।। ૯. દ્વેષરૂપી દાવાનળના યોગથી વારંવાર બળેલું ચિત્તસમાધિરૂપી વન સમતારૂપી ४जना वरसाध्थी नियमां पुनः नपुं (सवन ) थाय छे. ।।६११८।। ૧૦. અહીં દ્વેષરૂપ પાપસ્થાનકથી ધર્મરૂચિ (અણગારે) ચારિત્રને અશુભ કર્યું અને પછી સંવર્ગને પામેલા તેમણે જ તેને શુદ્ધ કર્યું. ।।૬૧૨૦।। ते खा प्रभाशे - था... । । ६१२१ थी ५१५१ ।। ।।६१५३।। ૧૧. એમ જાણીને હે સત્પુરૂષ ! તું વિસ્તાર પામતા દ્વેષરૂપી દાવાનળને પ્રશમરૂપી ४णना वरसाध्थी (पडिहयप्पसरं = ) शांत ५२ ! ।।६१५२।। ૧૨. હે સુંદ૨ ! આ રીતે અતિ તીવ્ર સંવેગ પામેલો તું પણ સ્વીકારેલા કાર્યરૂપી समुद्रनो शीघ्र पारगाभी जन ! ।।६१५३ ।। ૧૩. આ રીતે અગ્યારમું પાપસ્થાનક જણાવ્યું. હવે કલહ નામનું બારમું પાપસ્થાનક ईडुं छं. ।।६१५४।। Page #77 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો. १२) कलह पापस्थान स्वरूपम् १. कोहाऽहिट्ठियजणवयण-जुज्झसरूवो भणिज्जए कलहो । सोय तणुमाणसुब्भव-असंखसोक्खाण पडिवक्खो ॥६१५५॥ २. कलहो कालुस्सकरो, कलहो वेराऽणुबंधफुडहेऊ। कलहो मित्तुत्तासी, कलहो कित्तीए खयकालो ।।६१५६॥ ३. कलहो अत्थखयकरो, कलहो दालिद्दपढमपाओ य । कलहो अविवेयफलं, कलहो असमाहिसमवायो ।।६१५७॥ राउलगहो य कलहो, नासइ कलहाउ गिहगया वि सिरी। कलहाउ कुलप्फेडो, कलहाउ अणत्थपत्थारी ॥६१५८॥ कलहाओ दोहग्गं, संपज्जइ पइभवं पिदुव्विसहं । कलहाउ गलइ धम्मो, पावप्पसरो य कलहाओ ॥६१५९।। ६. कलहो सुगइगमहरो, कलहो कुगतीगमे पउणपयवी। कलहाउ हिययसोसो, पच्छा परितप्पणं कलहा ।।६१६०।। ૧. ક્રોધાવિષ્ટ મનુષ્યના વાયુદ્ધરૂપ (વચનને) કલહ કહેવાય છે અને તે તનમાં તથા મનમાં પ્રગટતાં અસંખ્ય સુખોનો શત્રુ છે. T૬૧૫૫ २. કલહ કલુષિત કરનાર છે, વૈરની પરંપરાનું સ્પષ્ટ કારણ છે, મિત્રોને ત્રાસ પમાડનાર છે અને કીર્તિનો ક્ષયકાળ છે. T૬૧૫૬ 3. स धननो क्षय ४२न॥२ छ, हरिद्रताना प्रथम पायो (प्राम) छ, विवे કનું ફળ છે અને અસમાધિનો સમૂહ છે. T૬૧૫૭ી. ૪. કલહ રાજાને (નડતો) ગ્રહ છે, કલહથી ઘરમાં રહેલી પણ લક્ષ્મી નાશ પામે छ, उथी कुणनो नाश थाय छ भने अनर्थना (पत्थारी=) विस्तार थाय छ. ।।६१५८।। ૫. કલહથી ભવોભવ અતિ દુસ્સહ દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે, ધર્મ નાશ પામે છે અને પાપનો વિસ્તાર થાય છે. T૬૧૫૯ો ૬. કલહ સુગતિના માર્ગનો નાશક છે. કુગતિમાં જવા માટેની સરળ કેડી છે, કલહથી હૃદયનો શોષ થાય છે અને પછી સંતાપ થાય છે. સા૬૧૬૦ાા Page #78 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ७. कलहो वेयालो इव, लद्धप्पसरो सरीरमऽवि हणइ । कलहाओ गुणहाणी, समत्थदोसाऽऽगमो कलहा ॥६१६१।। आयपरोभयहियउरु-पिढरपरिसंठियं सिणेहरसं। आवट्टिऊण तिव्वाऽ-नलोव्व कलहो खयं नेइ ॥६१६२।। कलहो हि कीरमाणो, धम्मकलं हणइ तेण तन्नाम । "कलहं" ति सहलक्खण-वियखणा भिक्खुणो बिंति ॥६१६३।। १०. अच्छउ ताकिर अन्नो, निययंऽगसमुब्भवो विकलहपिओ। फोडो व्व दुव्विसहणं, तिक्खं दुक्खं जणे जणइ ॥६१६४।। ११. जावइया किर दोसा, सत्थे कलहुब्भवा भणिज्जति । तावइया चेव गुणा, तप्परिहारेण जायंति ॥६१६५।। १२. पसमवणभंगकलहं, कलहं परिभाविऊण ता धीर ! तविजए निव्वत्तिय-परमसुहे रम सुहे निच्चं ॥६१६६।। ૭. કલહ વેતાલની જેમ તક પામીને શરીરને પણ હણે છે, કલહથી ગુણોની હાનિ થાય છે અને કલહથી સમસ્ત દોષો આવે છે. T૬૧૬૧ાા કલહ સ્વ-પર ઉભયના હૃદયરૂપી મોટા પાત્રમાં રહેલા સ્નેહરસને તીવ્ર અગ્નિની सेभ जीन (शोषीन) क्षय ५मा छ. ।।६१६२।। ૯. કરાતો કલહ ધર્મકળાને હણે છે અને તેથી શબ્દલક્ષણ (વ્યાકરણ)માં વિચક્ષણ पु३५ो तेनुं नाम (कलं हन्ति इति कलहः।) sass छ. ।।६१६३ ।। ૧૦. તેથી બીજો તો દૂર રહો, પોતાના શરીરથી પ્રગટેલા ફોડાની જેમ, પોતાના અંગથી જન્મેલો પણ કલહપ્રિય (પુત્ર) લોકમાં અતિ દુસ્સહ તીક્ષ્ણ ६:पने उत्पन्न छ. ।।६१६४ ।। ૧૧. શાસ્ત્રમાં કલહથી ઉત્પન્ન થતા જેટલા દોષો કહ્યા છે, તેટલા જ ગુણો તેના त्यागथी प्रगटे छ. ।।६१६५।। . ૧૨. તેથી તે ધીર ! કલહને પ્રશમરૂપી વનને ભાંગવામાં (કલભ=) હાથીના બચ્ચાતુલ્ય સમજીને, પરમ સુખના જનક અને શુભ એવા તેના વિજયમાં नित्य २२७२. ।।६१६६।। Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ १३. तह अप्पणो परस्स य, न होइ कलहो जहा तहा किच्चं । अह कहऽवि उद्विओ तहऽवि, कुणसु तह जह न वड्ढइ सो १४. कलहो गयपोओ वि हु, पवड्ढमाणो उ होइ दुव्वारो । नाणाविहवहबंधण- निबंधणं जायए तत्तो १५. इह कलहपावठाणग-दोसेणं दूसिओ उ हरिएसो । नियजणणीजणगाण वि, उव्वियणिज्जो दढं जाओ १६. सो च्चिय अहिदुगवइयर - दंसणदारेण नायपरमत्थो । साहुत्तं पडिवण्णो जाओ पुज्जो सुराणं पि तहाहि ..... १८. पावट्ठाणगमेव, बारसमं पि हु पवन्नियं किंपि । अब्भक्खाणऽभिहाणं, एतो कित्तेमि तेरसमं १७. कलहे तच्चागम्मिय, इय दोसगुणे विभाविउं सम्मं । तह कहवि खमग ! वट्टसु, जह सिज्झइ पत्थुयऽत्थो ते પાપ પડલ પરિહરો ।।६१६७।। ।।६१६८।। ।।६१६९।। ।।६१७० ।। ।।६१७१-६२४० ।। ।।६२४२ ।। ૧૩. તથા પોતાને અને અન્યને જે રીતે કલહ ન થાય તે રીતે ક૨, તેમ છતાં જો श्रेष्ठ रीते ते प्रगटे तो पए। तेवुं (वर्तन) १२ } थी ते वधे नहि. ।। ६१६७ ।। ૧૪. (પ્રારંભમાં) હાથીના બચ્ચાની જેમ નિશ્ચે વધતો જતો કલહ (પછી) રોકવો दुष्कर जने छे, ( उस) ते पछी विविध वधबंधननुं अरा जने छे ।। ६१६८ ।। ૧૫-૧૬. અહીં કલહપાપસ્થાનકના દોષથી દુષ્ટ હરિષેણ પોતાના માતા-પિતાને પણ અતિ ઉદ્વેગકારી બન્યો. અને તે જ બે સર્પોના વ્યતિક૨ને જોઇને તત્ત્વનો ज्ञाता अनेसो साधुताने स्वीकारीने हेवोने पाए। यूभ्य जन्यो. ।। ६१६९-७०।। ते खा प्रभाो ऽथा... । । ६१७१ थी ५२४० ।। જ ।।६२४१।। ૧૭. એમ હે ક્ષપક ! કલહમાં દોષોને અને તેના ત્યાગમાં (થતા) ગુણોને સમ્યગ્ વિચારીને તેવી કોઇ ઉત્તમ રીતે વર્તજે, કે જેથી તારા પ્રસ્તુત અર્થની (અનશननी) सिद्धि थाय ।।६२४१।। ૧૮. આ રીતે બારમું પણ પાપસ્થાનક કંઇક માત્ર જણાવ્યું. હવે તેરમું અભ્યાખ્યાન नामनुं पापस्थान उडुं छं. ।। ६२४२ ।। Page #80 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો - १३) अभ्याख्यान पापस्थान स्वरूपम् पाएणं पच्चक्खं, उहिस्स परं असंतदोसाणं । आरोवणं जमेत्थं, अब्भक्खाणं तयं बेति ।।६२४३।। एयं अब्भक्खाणं, सपरोभयदुद्दचित्तसंजणगं । तप्परिणओ य पुरिसो, किं किं पावन अज्जेइ ॥६२४४॥ ३. तज्जपणे य जे कोह-कलहप्पमुहेसु वनिया केवि । इहपरभवुब्भवा ते, दोसा सव्वे विजायंति . ॥६२४५।। ४. जइवि किर परमथोयं, पावमऽभक्खाणदाणयं तहवि । देइ दसगुणविवागं, सव्वत्रूहि जओ भणियं ॥६२४६।। "वहबंधणअब्भक्खाण-दाणपरधणविलोवणाऽऽईणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ एक्कसि कयाणं ॥६२४७।। तिव्वयरे उ पओसे, सयगुणितो सयसहस्सकोडिगुणो। कोडाकोडिगुणो वा, होज्ज विवागो बहुतरो वा" ॥६२४८।। ૧. પ્રાયઃ બીજાને ઉદ્દેશીને અસ દોષોનું જે પ્રત્યક્ષ આરોપણ કરવું, તેને અહીં (शानीसी) अत्याध्यान छ. ।।६२४३।। ૨. આ અભ્યાખ્યાન સ્વ-પર ઉભયના ચિત્તમાં દુષ્ટતા પ્રગટ કરે છે, તથા તે अभ्याध्याननी परिलो ५३१ अयुं ।५५idो नथी ? ।।६२४४ ।। ૩. (કારણ કે) અભ્યાખ્યાન બોલવાથી ક્રોધ, કલહ વગેરે પાપોમાં જે કોઇ પણ मानव-५२त्व संबंधी होपो (पूर्व) इत्या, ते सर्व प्रगट थायछ. ।।६२४५।। ૪-૫-૬. જો કે અભ્યાખ્યાન આપવાનું પાપ અતિ અલ્પ હોય, તો પણ તે નિચ્ચે દશગણું ફળ આપે છે. કારણ કે સર્વજ્ઞોએ કહ્યું છે કે-“એક વાર પણ કરેલા વધ, બંધન, અભ્યાખ્યાનદાન, પરધનનું હરણ વગેરે પાપોનો સર્વજઘન્ય (ोमा माछौ) ५। ६५ (वि05) ६ (होय छ) भने तीनતીવ્રતર પ્રàષથી (કરે તો) સોગણો, લાખગણો, ક્રોડાક્રોડગણો અથવા બહુ, बहुत२ ५१ वा थाय छ," ।।६२४६ थी ४८।। Page #81 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો तहासव्वेसिं सोक्खाणं, निरासकरणम्मि सुपडिवक्खाणं । गणणाए असंखाणं, कुओ विनो भाविरक्खाणं ॥६२४९।। ८. अच्चंतं तिक्खाणं, हिययदरीदारणेक्कदक्खाणं । एयं अब्भक्खाणं, निबंधणं सव्वदुक्खाणं ।।६२५०।। ९. एयविरत्ताणं पुण, इहपरभवभाविभल्लिमा सव्वा । अप्पवस च्चिय निच्चं, जहिच्छिया जायइ जयम्मि ॥६२५१॥ १०. रुद्दो व्व अजसमऽसमं, पावइ तेरसमपावठाणाओ। अंगरिसी विव तबिरय-माणसो लभइ कल्लाणं . ॥६२५२॥ ।।६२५३-६२६७।। इय सोऊणं तुममऽवि, अब्भक्खाणाउ विरम भो खमग ! जेणीहियगुणसाहण-हेउसमाहिं लहुँलहसि ।।६२६८।। १२. तेरसमपावठाणग-मुवइ8 लेसओ इमं ताव। अरइरइनामधेयं एत्तो दंसेमि चोइसमं ॥६२६९।। तहाहि..... ११. ૭-૮. તથા સર્વ સુખોનો નાશ કરવામાં પ્રબળ શત્રુતુલ્ય, ગણનાથી અસંખ્ય, કોઇ નાથી પણ રક્ષણ ન થાય (રોકી ન શકાય) તેવાં, અત્યંત તીવ્ર, હૃદયરૂપી ગુફાને ચૂરવામાં એક દક્ષ (સ્નેહઘાતક) અને સર્વ દુઃખોનું કારણ આ અભ્યા ध्यान छ. ।।६२४८-५०।। ८. भने भेनी विमाने ॥४॥तमाम-५२मवे थन॥२॥ सर्व (भल्लिमा=) मावो (स्या) सत्यमेव यथेछित स्वाधीन थाय छे. ।।६२५१।। ૧૦. તેરમા પાપસ્થાનકથી (જીવ) રૂદ્રની જેમ અતિશય અપયશ પામે છે અને તેનાથી વિરક્ત મનવાળા અંગર્ષિની જેમ કલ્યાણને પામે છે. I૬રપરા . ते. प्रमाणी-3थ...।।६२५३ थी ६२६७।। ૧૧. એ સાંભળીને તે ક્ષેપક ! તું પણ અભ્યાખ્યાનથી વિરામ પામ કે જેથી ઇચ્છિત 'रानी' सिद्धिमा हेतुभूत समाधिने शीध पामे. ।।६२६८ ।। १२. (ताव=) मी सुधी ॥ तेरभुं ॥५स्थान देशथी ४॥व्युं. वे रात-. નામનું ચૌદમું પાપસ્થાનક જણાવું છું. પ૬ર૬૯ો Page #82 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો अरति-रति पापस्थान स्वरूपम १. अरइरईहिं दोहिं वि, एक्कं चिय बिंति पावठाणंजं । विसओवयारवसओ, अरई विरई रई वरई .. ॥६२७०॥ २. जह निप्पम्हदिसाए, पावारे पाउयम्मि जा अरई। सच्चिय पम्हदिसाए, तप्पाउरणे रई होइ ॥६२७१।। तह पम्हिल्लदिसाए, पावारे पाउयम्मि जा य रई। सच्चिय इयरदिसाए, तप्पाउरणे भवे अरई ।।६२७२।। ४. जह य असंपत्तीए, पत्थियवत्थुस्स होइ जाअरई। सच्चिय रइत्तणेणं, तस्संपत्तीए परिणमइ ॥६२७३॥ तह जा संपत्तीए, पत्थुयवत्थुस्स होइ एत्थ रती। अरइत्तणेण स च्चिय, तस्स विवत्तीए परिणमइ ।।६२७४।। ૧. અરતિ અને રતિ બન્ને વડે એક જ પાપસ્થાનક કહેલું છે કારણ કે તે તે વિષયમાં ઉપચાર (કલ્પના વિશેષ)થી અરતિ પણ રતિ અને રતિ પણ અરતિ (थाय .) ।।६२७०।। જેમ કે કર્કશ બાજુથી વસ્ત્ર પહેરવામાં આવે તો અરતિ થાય, તે જ વસ્ત્ર સુંવાળી બાજુથી પહેરવામાં આવે તો રતિ થાય છે. II૬૨૭૧ ૩. તથા સુંવાળી બીજાથી વસ્ત્રને પહેરતાં જે રતિ થાય છે, તે બીજી કર્કશ બાજુથી પહેરતાં અરતિ થાય છે. T૬૨૭૨ ૪. તથા જેમ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થતાં જે અરતિ થાય છે, તે જ અરતિ तेनी प्राप्ति यतi २०३५ परि छ. ।।६२७3।। ૫. તથા અહીં તે પ્રસ્તુત વસ્તુની પ્રાપ્તિથી જે રતિ થાય છે, તે જ તે વસ્તુનો નાશ थत मति३५ ५२. छ. ।।६२७४।। Page #83 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો अहवा बज्झनिमित्तं विणा विकिर अरतिमोहकम्मुदया। देहे च्चिय जा जायइ, अणागयाऽणिट्ठसूयणिया 'પદ૨૭૫TI. ૭. સારતત્રો, ગોવિહત્નનો વિકાસ इहपरलोयपओयण-पसाहणेसुंपमायंतो T૬૨૭૬T उच्छाहिओ वि उच्छहइ, नेय किच्चम्मि कम्मि वि कयाइ। छगलगलत्थणसरिसंस, तारिसो जियइ जियलोए T૬૨૭૭ના तह रइपसत्तचित्तो, कहिं वि तत्तो नियत्तिउमऽसत्तो । चिक्खल्लखुत्तजरगोणउ व्व रतिमोहकम्मवसा T૬૨૭૮ १०. कज्जमिहलोइयं पिहु, न कुणइ पारत्तियं पुण कहं व । अच्चंतपयत्तपउत्त-चित्तनिव्वत्तणिज्जंजं II૬૨૭૧ ૬-૭-૮.અથવા (કોઈ) બાહ્ય નિમિત્ત વિના પણ નિચ્ચે અરતિમોહનીય નામકર્મના ઉદયથી શરીરમાં જ ભવિષ્યના અનિષ્ટ સૂચક જે ભાવ થાય તે અરતિ (જાણવી). તેના કારણે આળસુ, શરીરે વ્યાકુળતાવાળા, બેભાન બનેલા અને આ લોકપરલોકનાં કાર્યો કરવામાં પ્રમાદ કરતા એવા જીવને કોઇપણ કાર્યમાં ઉત્સાહિત કરવા છતાં પણ ક્યારે પણ ઉત્સાહી થતો નથી તેવો તે મનુષ્ય આ જીવલોકમાં બકરીના ગળાના આંચળ જેવું (નિષ્ફળ) જીવે છે. T૬૨૭૫ થી ૭૭TI ૯-૧૦. તથા રતિમોહનીયકર્મને કારણે કોઈ પણ વસ્તુમાં રાગથી આસક્ત ચિત્ત વાળો, કાદવમાં ખૂંપેલી ઘરડી ગાયની જેમ તે વસ્તુમાંથી છૂટવા માટે અશક્ત બનેલો જીવ આ લોકના કાર્યને પણ ન કરી શકે, તો અત્યંત પ્રયત્નથી જોડેલા (સ્થિર) ચિત્તથી સાધ્ય એવા પરલોકનાં કાર્યને (તે) કેવી રીતે કરી શકે ?) T૬૨૭૮-૭૯ાા Page #84 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ११. एवं अरइरईऊ, भवभावनिबंधणं वियाणित्ता। मा तासिं अवगासं, खणं पिदाहिसि तुमं अहवा T૬૨૮૦ १२. अरइंपि कुणसुअसंजमम्मि संजमगुणेसु य रइंपि। एवं च पकुव्वंतो, लहिहिसि आराहणं पि धुवं T૬૨૮૨ા १३. किंबहुणा भणिएण, अरइरइं भवनिबंधणं धुणिउं । काउमऽधम्मे अरइं, धम्माऽऽरामे रतिं कुणसु T૬૨૮૨ १४. समभावपरिणईए, इट्ठाऽणिविसएसु जइ तुज्झ। धीर ! न रईन अरई, ता तुममाऽऽराहणं लहसि T૬૨૮ રૂા. ૨૫. ધમ્માડમેરો , પરિસંક્રાંતિ નળસોડ્યા. खुड्डगकुमारमुणिमिव, संजमभरधरणपरितंतं T૬૨૮૪T १६. सम्मं असंजमे संजमे य अरईरईहिं पुण होज्जा । सोच्चिय पच्चागय-चेयणो य जह तह जणे पुज्जो ૬૨૮૫ ૧૧-૧૨. આ રીતે અરતિને અને રતિને સંસારભાવનું કારણ જાણીને (હે શપક !) તું ક્ષણભર પણ તેઓને આશ્રય આપીશ નહિ. અથવા (અરતિ-રતિ ન રોકાય તો) અસંયમમાં અરતિ પણ કર અને સંયમગુણોમાં રતિ પણ કર ! એમ કરતો તું નિચે આરાધનાને પણ પ્રાપ્ત કરશે. ૬૨૮૦-૮૧ાા ૧૩. ઘણું કહેવાથી શું ? સંસારના કારણભૂત (અપ્રશસ્ત) અરતિ-રતિનો નાશ કરીને (સંસારથી મુક્ત કરનાર એવી પ્રશસ્ત) અધર્મમાં અરતિ કરીને ધર્મરૂપ બગીચામાં રતિ કર. ૬૨૮રી ૧૪. હે ધીર ! જો તને સમતાના પરિણામથી ઇષ્ટવિષયમાં રતિ ન થાય અને અનિષ્ટમાં અરતિ ન થાય તો તું આરાધનાને પામે. ૬િ૨૮૩ ૧૫. સંયમભારને વહન કરવામાં થાકેલા ક્ષુલ્લકકુમાર મુનિની જેમ ધર્મમાં અરતિ અને અધર્મમાં રતિ પુરૂષને લોકમાં શોકનું પાત્ર બનાવી દે છે. ૬૨૮૪ ૧૬. અને અસંયમમાં અરતિથી તથા સંયમમાં રતિથી પુનઃ સમ્યક ચેતનાને પામેલા તે જ મુનિ જેમ પૂજ્ય બન્યા તેમ લોકમાં પૂજ્ય બને છે. ૬૨૮૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉ પાપ પડલ પરિહરો તહાઉિં.. I૬૨૮૬-૬૩ ૨૪ १७. इय एयनिदंसणओ, अस्संजमसंजमे पडुच्च तुमं । अरइरईओ वि करेसु, खमग ! मणवंछियऽत्थकए ॥६३२५।। चोइसमपावठाणग-मेवं लेसेण साहिउं एत्तो। पेसुन्ननामधेयं, पन्नरसमं पिहु परिकहेमि Tદ રૂ ૨૬ાા તે આ પ્રમાણે-કથા...૬૨૮૬ થી ૬૩૨૪ ૧૭. એમ આ દૃષ્ટાંતથી હે ક્ષપક ! તું મનવાંછિત અર્થની સિદ્ધિ માટે અસંયમમાં અરતિ અને સંયમમમાં રતિ પણ કર T૬૩૨૫TI ૧૮. આ રીતે ચૌદમું પાપસ્થાનક લેશથી કહીને હવે પશુન્ય નામનું પંદરમું પાપસ્થાનક પણ કહું છું T૬૩ર૬/ * ** Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૯ પાપ પડલ પરિહરો - १५) | पैशुन्य पापस्थान स्वरूपम् पच्छन्नं चिय जमऽसंत-संतपरदोसपयडणसरूवं । पिसुणस्स कम्ममिह तं, भन्नइ लोगम्मि पेसुन्नं Tદરૂ ૨૭ २. एयंच मोहमूढो, कुणमाणो सुकुलसंपसूओ वि। चाई विमुणी विजणे, कित्तिज्जइ एस पिसुणो त्ति દારૂ૨૮ તહા– ता मित्तं सुहचित्तं, ताव च्चिय इह नराण मेत्ती वि । थेवं पि अंतराले, जाव न संचरइ हयपिसुणो Tદરૂ ૨૧ ४. पेसुन्नतिक्खतरपरसु-हत्थओ अहह पिसुणलोहारो। दारेइच्चिय निच्चं, पुरिसाणं पेमदारूणि Tદ રૂરૂની बाढं बीहावणओ, लोयाणं दारुणो पिसुणसुणओ। जो पट्टीए भसंतो, खणेइ कन्ने अनिम्विन्नो . T૬૩૩૧ ગુપ્ત એવા સત્ અસત્ દોષને પ્રગટ કરવારૂપ જે પિશુનનું કાર્ય તે અહીં લોકમાં પશુન્ય કહેવાય છે. ૬િ૩૨૭ી ૨. મોહમૂઢ થઇને આ પશુન્યને કરનાર ઉત્તમ કુળમાં જન્મેલો પણ, ત્યાગી પણ અને મુનિ પણ લોકમાં “આ ચાડિયો છે' એમ બોલાય છે. ૬૩૨૮ ૩. આ વિશ્વમાં મનુષ્યોને ત્યાં સુધી મિત્ર, ત્યાં સુધી શુભ ચિત્ત અને ત્યાં સુધી જ મૈત્રી પણ રહે છે, કે નિભંગી ચાડિયો જ્યાં સુધી થોડો પણ વચ્ચે ન આવે. (અર્થાત્ ચાડિયો ચાડી કરીને સંબંધો તોડાવે છે.) I૬૩૨૯ો ૪. અહા હા ! ચાડિયોરૂપ લુહાર ચાડીરૂપી અતિ તીણ કુહાડો હાથમાં લઇને નિત્યમેવ પુરૂષોના પ્રેમરૂપી કાષ્ટોને ચીરે છે. (વર કરાવે છે.) ૬૩૩૦) ૫. અતિ બિહામણો, ભયંકર જે ચાડિયોરૂપ કૂતરો, કંટાળ્યા વિના લોકોની પીઠ પાછળ ભસતો સતત કાનને ખણે છે, (બીજાના કાનને ભંભેરે છે અથવા બે હાથ કાન પર મૂકીને હું કંઇ જાણતો નથી એમ બતાવે છે). I૬૩૩૧TI Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮. ૭૦ પાપ પડલ પરિહરો अहवुज्जलवेसे पाडिवेसिए सामिए परिचिए य। दाणपरे य न सुणओ, भसइ वराओ जहा पिसुणो T૬૩ ૩૨ सज्जणसंजोगम्मि वि, गुणो न पिसुणस्स जायए अहवा। ससिमंडलमज्झपरिठिओ विकलुसो च्चिय कुरंगो પાદરૂ૩ રૂ| जइ इह पेसुन्नं चिय, ता किं अन्नेण दोसजालेण। एयं चिय एक्कं उभय-लोगविहलत्तणं काही T૬૩ રૂા. ९. कीरइ पडुच्च जमिम, तदऽणत्थुप्पायणे अणेगंतो । पेसुण्णकारिणो पुण, पओसभावा धुवोऽणत्थो Tદ્દારૂ રૂપા १०. माइत्तमऽसच्चत्तं, निस्सूगत्तं च दुज्जणत्तं च । निद्धम्मत्ताऽऽई विय, दोसा पेसुन्नओ विविहा Tદ્રૂરૂદ્દા ૨૨. वरमुत्तमंऽगछेओ, परस्स विहिओनचेव पेसुन्नं । जंन तह दुही पढमे, मणऽग्गिदाणं तु सइ इयरे પાદરૂ રૂા. કૂતરો ઉજ્જવલ વેષવાળાને, પાડોશીને, સ્વામીને, પરિચિતને અને ભોજન આપનારને-આટલાને ભસતો નથી, જ્યારે રાંક ચાડિઓ કોઇને છોડતો નથી. ૬૩૩૨IT. અથવા ચાડિયાને સજ્જનોના સંયોગથી પણ ગુણ થતો નથી. ચંદ્રના મંડલ વચ્ચે રહેવા છતાં હરણ કાળુ જ રહે છે. T૬૩૩૩] જો આ ભવમાં એક જ પશુન્ય છે, તો બીજા દોષસમૂહથી સર્યું. તે એક જ ઉભય લોકને નિષ્ફળ કરશે. ૬૩૩૪|| ૯. જેને ઉદ્દેશીને (જેની) ચાડી કરવામાં આવે, તેને અનર્થ થવામાં અનેકાંત છે (થાય અથવા ન પણ થાય), પરંતુ ચાડિયાને તો વેષભાવના કારણે અવશ્ય અનર્થ થાય. સ૬૩૩૫ના ૧૦. પશુન્યથી માયાવીપણું, અસત્ય, નિઃશૂકતા, દુર્જનતા અને નિર્ધમીપણું વગેરે | વિવિધ દોષો થાય છે. II૬૩૩૬ ૧૧. બીજાનો મસ્તક છેદ કરવો સારો પણ પશુન્ય સારું નહિ, કારણ કે મસ્તક છે દમાં તેવું દુખ નથી થતું કે જેવું પશુન્ય દ્વારા મનને અગ્નિ દેવાથી સદા (કાયમી) થાય છે. T૬૩૩૭ની Page #88 -------------------------------------------------------------------------- ________________ ७१ પાપ પડલ પરિહરો १४. १२. न य पेसुन्नाउ परं, पावं विहिएण जेण आजम्मं । विसदिद्धसेल्लभल्ली-सल्लियदेहो व्व जियइ परो ॥६३३८।। १३. किं सामिघायगो गुरु-विणासगो हीणचिट्ठिओ अहवा। पेसुन्नकरो न हि न हि, इमाणअन्नो अहम्मयरो ॥६३३९।। पेसुन्नगदोसेणं, सुबंधुसचिवो विडंबणं पत्तो। तदऽकरणेणं तदुवरि, चाणक्को पुणगतो सुगतिं ।।६३४०।। तहाहि..... ।।६३४१-६३७४।। १५. इयदोसं पेसुन्नं, तप्परिहारं च इयगुणं नाउं । तुममाऽऽराहणचित्तो, चित्ते वि हुमा तयं धरसु ॥६३७५।। १६. पन्नरसमिमं भणियं, पावट्ठाणं इयाणि वन्नेमि । परपरिवायऽभिहाणं, संखेवेणेव सोलसमं ॥६३७६।। ૧૨. પશુન્યથી બીજું મોટું પાપ નથી, કારણ કે પશુન્ય કરવાથી સામી વ્યક્તિ ઝેર योपदा (सेल्ल=) थी. मामाथी पाउत शरीरवाणानी हेम याव ® (दु:4थी) वे छे. ।।६33८ ।। १३. शुं या3यो स्वाभीमात छ ? ४३चात छ ? अथवा संघमायारी छ ? न8, 18, मनाथी. ५१ मिन्नते मति अधम छ. ।।६33८।। ૧૪. પશુન્યના દોષથી સુબંધુમંત્રી કષ્ટ પામ્યો અને તેના ઉપર પશુન્ય નહિ કર पाथी या९७५ साल पाभ्या. ।।६३४०।। तभा प्रभारी-3थ....।।६३४१ थी ६३७४।। ૧૫. એમ આવા દોષવાળા પશુન્યને અને આવા ગુણવાળા તેના ત્યાગને જાણીને (હે ક્ષપક !) આરાધનાના ચિત્તવાળો તું તેને (પશુન્યને) મનમાં પણ રાખીશ (४७) न8. ।।६७५।। ૧૬. આ પંદરમું પાપસ્થાનક કહ્યું. હવે પર પરિવાદ નામનું સોળમું પાપસ્થાનક संक्षेपमा छु. ।।६३७६।। - Page #89 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો परपरिवाद पापस्थान स्वरूपम् १. लोयाण समक्खं चिय, परदोसविकत्थणं जमिह सोउ। परपरिवाओ मच्छर-अत्तुक्करिसेहिं संभवइ ॥६३७७॥ जम्हा मच्छरगहिओ, न गणइ पणयं न चेव पडिवनं । न य कयमुवयारं पि य, न परिचयं नेय दक्खिन्नं ॥६३७८॥ ३. न गणेइ य सुयणत्तं, न यऽप्पपरभूमिगाविसेसं पि। न कुलक्कमंन धम्म-टिइंच नवरं स निच्चं पि ॥६३७९॥ ४. चलइ ववहरइ कह सो, किं चिंतइ भासइ कुणइ किं वा । इय परछिद्दनिरिक्खण-वक्खित्तमणो मुणइ न सुहं ॥६३८०॥ ५. एवं कमेण एक्को वि, मच्छरो जायए परो हेऊ। परपरिवायविहीए, किं पुण अत्तुक्करिससहिओ ॥६३८१॥ ६. सुरगिरिगरुयं पि परं, परमाऽणुंमुणइ अत्तउक्करिसी। अप्पाणं पुण तिणतुल्लमऽवि गुरुं अमरगिरिणो वि ॥६३८२।। અહીં લોકોની સમક્ષ જ જે અન્યના દોષો કહેવા તે પરપરિવાદ, બીજા પર भत्सरथी भने पोताना माथी प्रगटे छ. ।।६३७७।। २-3-४. ४॥२४॥ ३ मत्सरने १५ो स्नेहने, पात वीरेशाने (प्रतिज्ञान), બીજાએ કરેલા ઉપકારને, પરિચયને, દાક્ષિણ્યતાને, સજ્જનતાને, સ્વ-પર યોગ્યતાના ભેદને, કુલક્રમને અને ધર્મસ્થિતિને પણ ગણતો નથી. માત્ર नित्य (पी) भयावे छ ? वीरीत व्यवहार ३ छ ? | वियारे छ ? શું બોલે છે ? અથવા શું કરે છે ? એમ અન્યનાં છિદ્રો જોવાના મનવાળો તે सुमने तो (अनुभवता) नथी (दु:भी थाय छ). ।।६३७८ थी ६३८०।। ૫. આ રીતે ક્રમથી પરપરિવાદ કરવામાં એક મત્સર જ મુખ્ય કારણ બને છે. વળી તેમાં આત્મોત્કર્ષ સાથે ભળે તો પૂછવું શું! T૬૩૮૧ાા ૬. આત્મોત્કર્ષવાળો મેરૂપર્વત જેવા મોટાને પણ અતિ નાનો અને તૃણતુલ્ય પણ પોતાને મેરૂપર્વતથી પણ મોટો માને છે. T૬૩૮૨ १. Page #90 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો एवं परपरिवायं, अकयं कह पोढकारणत्तणओ। धरिउं सक्को सक्को वि, नाम रहिओ विवेगेण ।।६३८३।। जह जह परपरिवायं, करेइ तह तह लहुत्तणमुवेइ । जह जह तमुवेइजणे, तह तह जायइ दढमऽपुज्जो ।।६३८४॥ जह जह परपरिवाओ, किज्जइ तह तह गुणा पणस्संति । जह जह ताण पणासो, तह तह दोसाण संकमणं ।।६३८५॥ १०. जह जह तस्संकमणं, तह तह वयणिज्जभायणं हवइ । एवमऽकल्लाणाणं, परपरिवाओ पढमठाणं ।।६३८६।। ११. परपरिवाएणं संघडंति दोसा अहंतया विनरे। हुंता पुण बहुबहुतर-बहुतमघणनिबिडया होति ॥६३८७॥ १२. परपरिवायं मच्छर-अत्तुक्करिसेहिं जो नरो कुणइ। जम्मंऽतरेसु वि चिरं, सो भमइ निहीणजोणीसु ।।६३८८॥ ७. म (मत्स२ वर्ग३) प्रौढ ॥२४॥५१॥थी () ५२५रिवाद (अकयं=) मायने २१ माटे शतमान (विवेगेण रहिओ=) मविवेही मनुष्य ५५ (कहनाम=) वी शत (सक्को =) शक्तिमान बने ? ।।९3८3।। ૮. (મનુષ્ય) જેમ જેમ પર પરિવાદ કરે છે તેમ તેમ હલકાઇ પામે છે અને જેમ म 845 पामे छ तेमतेम अश्य (१२२७॥२५॥त्र) बनेछ. ।।६७८४ ।। ૯. જેમ જેમ પર પરિવાદ કરાય તેમ તેમ ગુણો નાશ પામે છે; જેમ જેમ તે ગુણોનો નાશ થાય તેમ તેમ દોષોનું સંક્રમણ (આગમન) થાય છે. સ૬૩૮૫ના ૧૦. (અને) જેમ જેમ દોષોનું સંક્રમણ થાય છે તેમ તેમ તેમનુષ્ય) નિંદાપાત્ર બને છે. આ રીતે પરપરિવાદ અનર્થોનું-અમંગળોનું મુખ્ય સ્થાન (કારણ), छ. ।।६३८६।। ૧૧. પરંપરિવાદથી મનુષ્યમાં ન હોય તે પણ દોષો સંચાર પામે (પ્રવેશે) છે અને डोय ते पहु, पछुतर भने पछुतम म४पूत (स्थिर) थाय छे. ।।१3८७ ।। ૧૨. જે મનુષ્ય બીજા પ્રત્યે મત્સર અને પોતાના ઉત્કર્ષથી પરનિંદા કરે છે, તે અન્ય मोम ही सुधी. नि (341) योनिमामा म23 छ. ।।६७८८ ।। Page #91 -------------------------------------------------------------------------- ________________ ७४ પાપ પડલ પરિહરો १३. गुणरयणहारणं दोसकारणं जाणिऊण न करेंति । धन्ना परपरिवायं, परमगुरूहि विजओ भणियं ॥६३८९॥ १४. परपरिवायं गिण्हइ, अटुंमयविरिल्लणे सया रमइ। डज्झइ य परसिरीए, सकसाओ दुक्खिओ निच्चं ।।६३९०।। १५. विग्गहविवायरुइणो, कुलगणसंघेण बाहिरकयस्स। नऽस्थि किर देवलोए वि, देवसमिईसुअवगासो ॥६३९१॥ १६. जइ ता जसंववहार-वज्जियमऽकज्जमाऽऽयरइ अन्नो। जो तं पुणो विकत्थइ, परस्स वसणेण सो दुहिओ ।।६३९२।। १७. सुट्ट वि उज्जममाणं, पंचेव करेंति रित्तयं समणं । अप्पथुई परनिंदा, जिब्भोवत्था कसाया य ।।६३९३।। १८. परपरिवायमई उ, दूसइ वयणेहिं जेहिं जेहिं परं । ते ते पावइ दोसे, परपरिवाई इय अपेच्छो ॥६३९४।। नात्या ૧૩-૧૪. ધન્યપુરૂષો ગુણરત્નોને હરનારી અને દોષોને કરનારી જાણીને પરનિંદા કરતા નથી, કારણ કે શ્રી જિનેશ્વરોએ પણ (તંદુલવેયાલિયમાં) કહ્યું છે કે જે સદા પરનિંદા કરે છે, આઠ મદોના વિસ્તારમાં હરખાય છે અને અન્યની सभीथीपणेछ, ते साय. नित्य:पी. थाय छे. ।।९3८८-८०।। ૧૫. કુલ, ગણ અને સંઘે પણ બહાર કરેલા તથા કલહ અને વિવાદમાં રાચનારા साधुने निभा ५९॥ पानी (समिईसु=) समासोमा (स) ४२॥ नथी.. ।।६८१।। ૧૬. તેથી જો બીજો લોકવ્યવહારવિરૂદ્ધ અકાર્ય કરે અને તે અકાર્યની જે (બીજો) नि: ७२. पारन हो भी छ. ।।६३८२।। १७. सारी रीत (संयममi) भी भेव साधुने १. मात्मप्रशंसा. २. ५२निहा. 3. हवा, ४. 6५स्थ (४ननेन्द्रिय) भने ५. पायो-म॥ पांय संयमयी उतरे छ. ।।९3८3।। १८. ५२निहानी प्रतिवाणो से ले (वयणेहि ) पोथी (अथवा यनोथी) अन्यने दूषित २ छ, ते होते. पामेछ. मेथी ते. महशनीय छ. ।।६७८४ ।। Page #92 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો १९. परपरिवायपसत्तो, सत्तो दोसे परस्स जंपतो। ते च्चिय भवंऽतरगओ-ऽणंताणते सयं लहइ ।।६३९५।। २०. एवं परपरिवाओ, किज्जंतो परमदारुणविवाओ। वसणसयसन्निवाओ, समत्थगुणकरिसणकुवाओ ।।६३९६।। २१. सुहगिरिवज्जनिवाओ, न देइ गंतुं कहिं पि हु भवाओ। इह सव्वदुहसमवाओ, भवंतरे दोग्गइनिवाओ ॥६३९७॥ २२. परपरिवायपसत्तो, उवरि सुभद्दाए ससुरवग्गो व्व । अजसप्पवायपहओ, जणमझे पावए खिंसं ।।६३९८॥ २३. परपरिवायपरम्मि वि, तम्मि सा पुण तयं अकुव्वंती। देवकयपाडिहेरा, कित्तिं पत्ता महासत्ता ॥६३९९।। तहाहि..... ॥६४००-६४३५।। २४. इय नाऊणं तुममऽवि, खमग ! वराऽऽराहणेक्कतल्लिच्छो। मामणसा वि हु काहिसि, परपरिवायं बहुअवायं ॥६४३६।। ૧૯. પરપરિવાદમાં આસક્ત અને બીજાના દોષો બોલતો જીવ ભવાંતરમાં પોતે તે જ દોષોને અનંતાનંતગુણ પામે છે. T૬૩૯૫ ૨૦-૨૧. આ રીતે કરાતો પરપરિવાદ અતિ ભયંકર વિપાકવાળો છે, સેંકડો સંક ટોનો સંયોગ છે, સમસ્ત ગુણોને ખેંચી જનારો દુષ્ટ પવન (આંધી) છે અને સુખરૂપી પર્વતનો નાશ કરવામાં) વજપાત છે. આ જન્મમાં સર્વ દુઃખોનો ખજાનો અને ભવાંતરમાં દુર્ગતિમાં પતન એવો તે, જીવને સંસારથી ક્યાંય ४। (241) तो नथी. ।।६३८६-८७।। રર-૨૩. સુભદ્રાના શ્વસુરવર્ગની જેમ અપયશના વાદથી હણાયેલો તથા પરનિ દાનો વ્યસની લોકમાં નિંદાને પામે છે અને નિંદા કરતા તે શ્વસુરવર્ગની પણ નિંદાને નહિ કરનારી, દેવીસહાયને પામેલી, મહાસત્ત્વવાળી તે સુભદ્રા કીર્તિને पाभी. ।।६३८८-८८।। ते मा प्रमा-.....।।६४०० थी ६४३५।। ૨૪. એમ જાણીને તે ક્ષેપક ! શ્રેષ્ઠ આરાધનામાં તત્પર તું પણ ઘણા સંકટના કારણભૂત પરનિંદાને મનથી પણ કરીશ નહિ. T૬૪૩૬ો. Page #93 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો २५. सोलसमपावठाणग-मुवदंसियमिय समासओ इण्डिं । मायामोसऽभिहाणं, सतरसमं पि हु पवक्खामि T૬૪ રૂા. ૨૫. એમ સોળમું પાપસ્થાનક સંક્ષેપથી કહ્યું. હવે માયામૃષાવાદ નામનું સત્તરમું પાપસ્થાનક પણ કહું છું. II૬૪૩૭/ Page #94 -------------------------------------------------------------------------- ________________ 99 १. २. ३. ४. १७ मायामृषावाद पापस्थान स्वरूपम् मायाए कुडिलयाए, संवलियं मोसमऽलियमिह वयणं । मायामोसं भन्नइ, अच्छंतकिलिट्ठयापभवं एयं च बीय- अट्टम - पावट्ठाणेसु जइवि उवइट्ठे । पत्तेयदोसवन्नण-दारेण तहावि दोहिं पि सविसेसपरपयारण- पहाणनेवत्थछेयभणिईहिं । जेण पयट्ट पावे, तेण पुढो भण्णइ इमं च मुद्धजणमणकुरंगाण, वागुरा सीलवंसियालीए । फलसंभवो य पच्छिम गिरिगमणं नाणसूरस्स ५. मेत्तीए नासगं विणय-भंसगं कारणं अकित्तीए । जंता दुग्गइविमुहो, समायरेज्जा न कहवि बुहो अविय પાપ પડલ પરિહરો ।।६४३८ ।। ।।६४३९।। ।।६४४० ।। ।।६४४१।। 1. અત્યંત ક્લેશના પરિણામમાંથી પ્રગટેલું, માયાથી એટલે કુટિલતાથી યુક્ત એવું મોર્સ એટલે મૃષાવચન, તેને અહીં માયામોષ કહ્યું છે. ।।૬૪૩૮।। ૨-૩. આને જો કે બીજા અને આઠમા પાપસ્થાનકમાં (આ બંનેના) ભિન્ન ભિન્ન દોષો વર્ણવીને જણાવ્યું છે તો પણ (મનુષ્ય) બંને દ્વારા બીજાને ઠગવામાં મુખ્ય વેષ ભજવનારી ચતુર વાણી વડે પાપમાં પ્રવૃત્તિ કરે છે, તેથી આને જુદું (१९) हेसुं छे. ।।६४३८-४०।। ૪-૫.(માયા-મૃષાવચન) ભોળા મનુષ્યોનાં મનરૂપી હરણોને વશ કરવાની જાળ છે, શીયળરૂપી વાંસની ઘટાદાર શ્રેણીના (નાશક) ફળનો પ્રાદુર્ભાવ છે, જ્ઞાનરૂપી સૂર્યનું અસ્તાચળગમન (અસ્તમન) છે, મૈત્રીનું નાશક, વિનયનું ભંજક અને અકીર્તિનું કારણ છે, તેથી દુર્ગતિથી વિમુખ (ડરેલો) બુદ્ધિમાન ५३ष श्रेया रीते (तेने) खायरतो नथी ।।६४४१-४२।। अने वणी (लखे !) ।।६४४२ ।। Page #95 -------------------------------------------------------------------------- ________________ ७. પાપ પડલ પરિહરો ६. हम्मउ गिरी सिरेणं, चाविज्जउ तिक्खखग्गधारऽग्गं । पिज्जउ जलियऽग्गिसिहा, छिज्जउ अप्पा करकरणं ॥६४४३॥ निवडिज्जउ जलहिजले, पविसिज्जउ जममुहम्मि किं बहुणा। एक्कं चिय मा किज्जउ, मायामोसं निमेसं पि ॥६४४४॥ ८. सिरगिरिहणणाऽऽईणि हि, कया वि साहसधणाण धीराण । अवगारीणि न होंति वि, अदिट्ठसाणिज्झसामत्था ॥६४४५।। ९. अह अवगारीणि वि होंति, तह वि एक्कम्मि चेव जम्मम्मि । मायामोसविही पुण, अणंतभवदारुणविवागो ॥६४४६॥ १०. जह अंबिलेण दुद्धं, सुरालवेण जह पंचगव्वं वा। जाइ विहलं समाया-मोसंतह धम्मकरणं पि ।।६४४७।। - ૬-૭. મસ્તકથી પર્વતને તોડી નાંખો, ખગની તીક્ષ્ણ ધારના અગ્રભાગને ચાવી જાઓ, જ્વલિત અગ્નિશિખાને પી જાઓ, આત્માને કરવતથી ચીરી નાંખો, સમુદ્રના પાણીમાં ડૂબી જાઓ કે યમના મુખમાં પેસો, વધારે કહેવાથી શું? (એ બધું કરો પણ) નિમેષ માત્ર કાળ (જેટલું) પણ માયા મૃષાવાદ ન કરો ! ।।६४४3-४४।। ૮-૯. કારણ કે મસ્તકથી પર્વતને તોડવો વગેરે કાર્યો સાહસ ધનવાળા (સાહસિક) ધીરપુરૂષોને ક્યારેક અદશ્ય સહાયના પ્રભાવે અપકારક થતાં નથી. જો અપકારી થાય તો પણ તે એક જ જન્મમાં (થાય છે) અને કરેલું માયામોષ તો अनंत को सुधा मयं७२ ३१ माघेछ. ।।६४४५-४६।। ૧૦. જેમ ખટાશથી દૂધ, અથવા જેમ સુરાપારથી પંચગવ્ય (ગાયનું દૂધ વગેરે પાંચ) નિષ્ફળ થાય (બગડી જાય) છે તેમ માયામૃષાયુક્ત ધર્મક્રિયા પણ निष्क्षण थाय छ. ।।६४४७।। Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ११. तवउ तवं पढउ सुयं, धरउ वयं तह चिरं चरउ चरणं । जता मायामोसी, गुणाय न तयं तहवि होही १२. मायामोसी अइधम्मिओ य, एवं विरुद्धनामदुगं । एक्कम्मि चेव पुरिसे, मुद्धाण वि धुवमसद्धेयं १३. को नाम किर सकन्नो, करेज्ज ता अप्पणो हियगवेसी । मायामोसं पोसं, भवस्स सुव्वंतबहुदोसं . १४. अह दोग्गइगमणमणो, ताव य सेसाणि पावठाणाणि । मायामोसं एक्कं पि, चेव तन्नयणविहिपडुयं १५. जइ ता मायामोस, एगंतेणं न होज्ज बहुदोसं । ता न कहिंसु सुघोसं, चिरमुणिणो एवमऽपओसं १६. जो वि य पाडेऊणं, मायामोसेहिं खाइ मुद्धजणं । तिग्गाममज्झवासी, सोयइ सो कूडखवगो व्व પાપ પડલ પરિહરો ૫૬૪૪૮ાા ||૬૪૪૧|| ||૬૪૫૦ના ।।૬૪૫૬।। II૬૪૧૨॥ ૧૧. તપ કરો, શ્રુત ભણો, વ્રત ધારણ કરો તથા ચિરકાળ ચારિત્ર પાળો તો પણ જો તે માયામૃષાયુક્ત છે તો ગુણકા૨ક થશે નહિ. ।।૬૪૪૮।। ૧૨. એક જ પુરૂષના માયામૃષાવાદી અને અતિ ધાર્મિક એમ (પરસ્પર) વિરૂદ્ધ બે નામો ભોળા મનુષ્યોને પણ નિશ્ચે અશ્રદ્ધેય બને છે. ।।૬૪૪૯।। ૧૩. તેથી પોતાના હિતનો ગવેષી કો બુદ્ધિમાન પુરૂષ જેના ઘણા દોષ સંભળાય છે અને જે સંસારને પુષ્ટ કરે છે એવા માયામૃષાવાદને કરે ? ।।૬૪૫૦।। ૧૪. છતાં જો દુર્ગતિમાં જવાનું મન છે, તો તે (અઢાર)માં શેષ પાપસ્થાનકો (કરતાં) એક જ માયાતૃષા નિશ્ચે ત્યાં લઇ જવાની ક્રિયામાં સમર્થ છે. ૧૦૬૪૫૧|| ૬૪૫રા ૧૫. એમ જો માયાતૃષા એકાંતે બહુ દોષવાળું ન હોત તો પૂર્વમુનિઓ (પોસં=) વિના દ્વેષે મોટા અવાજે આ રીતે (ત્યજવાનું) કહ્યું ન હોત. ।।૬૪૫૨॥ ૧૬. એમ છતાં જે મુગ્ગલોકને માયામૃષાથી પાડીને (ઠગીને) ખાય (લૂંટે) છે તે ત્રણ ગામોની વચ્ચે રહેનારા ફૂટતપસ્વીની જેમ શોક કરે છે. (પસ્તાવો કરે છે). ।।૬૪૫૩।। Page #97 -------------------------------------------------------------------------- ________________ ८० તજ્ઞાહિ.... १७. एवमऽविणयपहाणं, मायामोसमऽसमंजसनिहाणं । मोत्तुं परमपहाणं, सुंदर ! कुण मणसमाहाणं १८. सत्तरसमपावठाणं, निदंसियं संपयं च दंसेमि । अट्ठारसमं मिच्छा-दंसणसल्लाऽभिहाणं पि પાપ પડલ પરિહરો ૫૬૪૫૪-૬૪૭૦।। ||૬૪૭૬।। તે આ પ્રમાણે-કથા...।।૬૪૫૪ થી ૬૪૭૦|| ૧૭. એમ હે સુંદ૨ ! અવિનય જેમાં મુખ્ય છે એવા અન્યાયના ભંડારરૂપ માયારૃષાનો ત્યાગ કરીને તું પરમ પ્રધાન એવી મનની સમાધિ પામ. ।।૬૪૭૧|| ૧૮. એમ સત્તરમું પાપસ્થાનક કહ્યું. હવે મિથ્યાદર્શનશલ્ય નામનું અઢારમું પાપસ્થાનક પણ કહું છું. ૬૪૭૨।। ૫.૬૪૭૨૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો |१८|| मिथ्यादर्शनशल्य पापस्थान स्वरूपम् मिच्छा विवरीयं दंसणं ति दिट्ठीविवज्जयसरूवं । ससहरदुगदरिसणमिव, जंमिच्छादसणं तमिह ॥६४७३।। २. एयं च दुर्द्धरणत्तणेण, दाइत्तणेण य दुहाणं । सल्लं व तेण मिच्छा-दंसणसल्लं ववइसंति ।।६४७४।। ३. नवरं सल्लं दुविहं, नायव्वं दव्वभावभेएहि । दव्वम्मि तोमराऽऽइ, अह मिच्छादसणं भावे ।।६४७५।।. मिच्छादसणसल्लं, सल्लं व पइट्ठियं हिययमझे। सव्वेसि पि अवायाण, कारणं दारुणविवागं ।।६४७६।। पढममऽवायनिमित्तं पि, नूणमेक्कस्स चेव विनेयं । भावेजं पुण सल्लं, तं उभयस्साऽवि दुहहेउं ।।६४७७॥ ૧. દૃષ્ટિની વિપરીતતારૂપ (એકીસાથે) બે ચંદ્રના દર્શનની જેમ જે મિથ્યા એટલે विपरीत शन, तने ही मिथ्याशन (युं छ). ।।६४७।। २. અને તે શલ્યની જેમ દુઃખપૂર્વક નાશ કરાય તેવું, દુઃખોને આપનારું હોવાથી तने मिथ्याशनशल्य' को व्यपदेश (6५२॥२) ४२4 छ. ।।६४७४ ।। 3. આ શલ્ય દ્રવ્ય-ભાવ ભેદથી બે પ્રકારનું છે. તેમાં દ્રવ્યશલ્ય ભાલો વગેરે શસ્ત્રો અને ભાવશલ્ય મિથ્યાદર્શન જાણવું. ૬૫૭૫ ૪. શલ્યની જેમ હૃદયમાં રહેલું, તમામ અપાયોનું કારણ એવું મિથ્યાદર્શનશલ્ય मयं४२ विsanj (दु:५४) छ. ।।६४७६।। ૫. પહેલું (દ્રવ્ય) શલ્ય નિચ્ચે એકને પોતાને) જ અપાયનું કારણ બને છે અને हे माशय से (१-५२) बनेने :मन ॥२९॥ बनेछ. ।।६४७७।। Page #99 -------------------------------------------------------------------------- ________________ | os પાપ પડલ પરિહરો ६. जह राहुपहापडलं, हणइ पयासं न केवलं रविणो । तामिस्सयाए पहणइ, नूण पयासंजयस्साऽवि ॥६४७८॥ एवं खु भावसल्लं पि, विलसमाणं न चेव एक्कस्स । हणइ पयासं किं पुण, हणइ पयासं जगस्साऽवि ।।६४७९॥ जह राहुपहापडलं, किर मिच्छादंसणं तहा नेयं । जह य रवी तह पुरिसो, पयासतुल्लं च सम्मत्तं ।।६४८०॥ एवं च ठिए मिच्छा-दंसणराहुप्पहाकडप्पेणं । हयसम्मत्तपयासो, तहाविहो को वि पुरिसरवी ।।६४८१।। १०. भावतमनियरकारण-मिच्छादंसणविमोहिओ संतो। तं चेव परे तह अप्पयम्मि वद्धारइ मूढो ॥६४८२॥ ૬-૭. જેમ રાહુની પ્રભાનો સમૂહ માત્ર સૂર્યના જ પ્રકાશનો નાશ નથી કરતો પણ અંધકાર દ્વારા સમગ્ર જગતના પણ પ્રકાશનો નાશ કરે છે. એ રીતે ફેલાતું ભાવશલ્ય પણ એક તે આત્માના જ નહિ પણ સમગ્ર જગતના પણ પ્રકાશનો (सभ्यत्वनी) न।. ।।६४७८-७८ ।। ८. सही वो रानी (श्याम) silaनो समूड, निश्ये ते मिथ्याशन. वो સૂર્ય તેવો પુરૂષ અને પ્રકાશતુલ્ય સમ્યકત્વ જાણવું. TI૬૪૮૦ ૯-૧૦. આ રીતે હોવાથી મિથ્યાદર્શનરૂપી રાહુપ્રભાના સમૂહથી જેનો સમ્યકત્વનો પ્રકાશ નાશ પામ્યો છે અને ભાવ અંધકારના સમૂહમાં કારણભૂત મિથ્યાદર્શન નથી જે મુંઝાએલો છે, તેવો કોઇ પણ પુરૂષરૂપી સૂર્ય પોતાનામાં અને બીજામાં ५ तेने (मिथ्यात्१३५ धारने) ४ पधारे छ. ।।६४८१-८२।। Page #100 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો ११. तेण य परंपरापसरमाण-माणाऽइरित्तएण दढं । गुविलगिरिकंदरे इव, विगयाऽऽलोयम्मि लोयम्मि ।।६४८३।। १२. भववासुव्विग्गाण वि, सम्मं पेच्छिउमणाण वि पयत्थे । कह सम्मत्तपयासो, सुहेण संपज्जइ जियाण ।।६४८४।। किंच१३. एयं सो दिसिमोहो, एयं सो अच्छिपट्टबंधो उ । तमिमं जच्चंऽधत्तं, नेत्तुद्धारो स एयं ति ।।६४८५॥ १४. आसुपरिभमणभममाण-भुवणपडिहासमाणमऽहव इमं । हिमवंतगमणमिममऽहव-सायरंगंतुकामस्स ॥६४८६॥ १५. केसुंडुगनाणमिमं, अहवा मइविब्भमो स एसो त्ति । सुत्तीए रययविसयं, विन्नाणं वा तमेयं ति ।।६४८७।। ૧૧-૧૨. અને પરંપરાએ ફેલાતા, (માનાતિરિક્ત=) પ્રમાણ રહિત-અમર્યાદિત એવા તે અંધકારથી (વ્યાપ્ત), તેથી પર્વતની અંધારી ગુફા જેવા પ્રકાશરહિત આ લોકમાં સંસારવાસથી ઉદ્વિગ્ન અને પદાર્થોને સમ્યક જોવાની (જાણવાની) ઇચ્છાવાળા, એવા જીવોને પણ સમ્યકત્વનો પ્રકાશ સુખપૂર્વક કેવી રીતે મળી ॥ ? ।।६४८३-८४ ।। ૧૩ થી ૧૮. અને વળી મિથ્યાત્વ એ દિગમોહ છે, નેત્રો ઉપર બાંધેલો પાટો છે, જન્માંધપણું છે, નેત્રોનો ઉદ્ધાર (ઉખેડી નાંખવા સમાન) છે, અથવા મિથ્યાત્વ એ અત્યંત શીધ્ર પરિભ્રમણના કારણે ફરતી પૃથ્વી જેવું લાગે છે એની જેમ અથવા સમુદ્ર તરફ (દક્ષિણમાં જવાની ઇચ્છાવાળાનું હિમવંત તરફ (उत्तरमi) मन छ, मिथ्यात्व में माना रोगी (मिथ्या) शान छ, बुद्धिनो विम छ, अथवा छीपमा २४तनु (ब्रान्त) शान छ, Page #101 -------------------------------------------------------------------------- ________________ ८४ १६. પાપ પડલ પરિહરો उज्जलजलविसओ वा, एस स मायण्हियासु पडिहासो। तं च इमं जं सुव्वइ, जणम्मि विवरीयधाउत्तं ।।६४८८।। १७. तमऽकंडविड्डरमिमं, तह तमिमं पंसुवुट्ठिउव्वहणं । घोरंऽधकूवकुहरम्मि, निवडणं नणु तमेयं ति ।।६४८९।। १८. जमिमं मिच्छादसणसल्लं सम्मत्तखलणपडिमल्लं । (वासा) सम्मग्गम्मि महल्लं, पयट्टमाणस्स चिखल्लं ॥६४९०।। अन्नं च१९. जमऽदेवो वि हु देवो, अगुरू वि गुरू अतत्तमऽवि तत्तं । जमऽधम्मो वि हु धम्मत्तणेण मन्निज्जइ जिएहिं ।।६४९१।। २०. जंपिजहुत्तगुणम्मि वि, देवम्मि गुरुम्मि तत्तवग्गे य । धम्मे य परमपय-साहगम्मि अरई पओसो वा ।।६४९२।। २१. जमुदासीणत्तं पि हु, परमपयत्थेसुदेवपमुहेसु । मिच्छादसणसल्लस्स, तमिह दुविलसियं सव्वं ।।६४९३।। મિથ્યાત્વ એ મૃગતૃષ્ણામાં (ઝાંઝવાના જળમાં) ઉજ્જવળ જળનું દર્શન (ભ્રાન્તિ) છે, લોકોમાં સંભળાતું વિપરીત ધાતુપણું (ધાતુઓનો વિપર્યય) છે, અથવા તે माणे nel 6५द्र छ, तथा २वृष्टिनो (4usi० उट्ठवणं=) त्यात छ, અથવા નિચ્ચે ઘોર અંધરા કૂવારૂપી ગુફામાં પતન છે, કારણ કે આ મિથ્યાદર્શનરૂપ શલ્ય સમ્યકત્વને રોકનાર પ્રતિમલ્લ છે અને વર્ષાઋતુમાં પ્રવૃત્ત થયેલા (4usio सम्मग्गम्मि= सन्माण ५२ याराना२) माटे मोट। डीय समान छ. ।।६४८५ थी.८०।। અને વળી ૧૯-૨૦-૨૧. જીવો જે અદેવને પણ દેવ, અગુરૂને પણ ગુરૂ, અતત્ત્વને પણ તત્ત્વ અને અધર્મને પણ ધર્મ તરીકે માને છે, તથા જે પરમપદના સાધક, યથોક્ત ગુણવાળા પણ દેવમાં, ગુરૂમાં, તત્ત્વોમાં અને ધર્મમાં અરૂચિ અથવા પ્રબ કરે છે, તથા દેવ વગેરે પરમ પદાર્થોમાં જે ઉદાસીનતા પણ કરે છે, તે સર્વ આ વિશ્વમાં મિથ્યાદર્શનશલ્યનો દુષ્ટ વિલાસ છે. ૬૪૯૧ થી ૯૩| Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૫ તજ્ઞા २२. अविवेयमूलबीयं, अणुवहयं सव्वहा इमं जम्हा । मिच्छत्ता होइ नरो, मूढमणो जइ वि बुद्धिधणो २३. मयतन्हियाउ उदयं, मग्गंति मिगा जहा गरुयतिन्हा | सब्भूयमऽ सब्भूयं, तहेव मिच्छत्तमूढमणा २४. पेच्छइ असंतमऽत्थं, भक्खियधत्तूरओ जहा पुरिसो । मिच्छत्तमोहियमणो, तह धम्माऽहम्मविसयं पि २५. मिच्छत्तभावणाए, अणाइकालेण मोहिओ जीवो । लद्धे विखओवसमा सम्मत्ते दुक्करं रमइ २६. न वि तं करेइ अग्गी, नेव विसं नेय किण्हसप्पो य । कुड़ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं २७. कडुयम्मि अनिव्वलियम्म, दोद्धीए जह विणस्सए खीरं । तह मिच्छत्तकलुसिए, जीवे तवनाणचरणाणि પાપ પડલ પરિહરો ।।૬૪૧૪।। ૬૪૧૫૦ ।।૬૪૧૬।। ||૬૪૬૭।। ||૬૪૧%|| ૨૨. તથા આ મિથ્યાદર્શનશલ્ય સર્વ રીતે જીવતું અવિવેકનું મૂળ બીજ છે કારણ કે મનુષ્ય બુદ્ધિમાન હોય તો પણ મિથ્યાત્વથી મૂઢમનવાળો થાય છે. ।।૬૪૯૪।। ૨૩. જેમ અતિ તૃષાતુર મૃગો ઝાંઝવાના જળમાંથી પણ પાણીને શોધે છે, તેમ મિથ્યાત્વથી મૂઢમનવાળા જીવો ખોટાને સાચું જુએ છે. ।।૬૪૯૫।। ૨૪. જેમ ધતૂરાનું ભક્ષણ કરનાર પુરૂષ અસત્ (મિથ્યા) પદાર્થને પણ (સત્ય) જુએ છે, તેમ મિથ્યાત્વથી મૂઢ મતિવાળો પુરૂષ ધર્મ-અધર્મના વિષયમાં (વિપરીત) જુએ છે.।।૬૪૯૬|| ।।૬૪૬૮।। ૨૫. અનાદિકાળથી મિથ્યાત્વની ભાવનાથી મૂઢ થએલો જીવ, (મિથ્યાત્વના) ક્ષયોપશમથી પ્રાપ્ત થયું હોવા છતાં સમ્યક્ત્વમાં દુઃખ પૂર્વક પ્રીતિ કરે છે. ।।૬૪૯૭।। ૨૬. તીવ્ર મિથ્યાત્વ જીવને જે મોટા દોષો કરે છે, તેવા દોષ અગ્નિ પણ કરતો નથી, ઝે૨ પણ કરતું નથી અને કાળો નાગ પણ કરતો નથી. ।।૬૪૯૮।। ૨૭. (નિવૃનિયમ્મિ=) સારી રીતે જળથી ધોએલું હોવા છતાં જેમ કડવા ભાજનમાં દૂધનો નાશ થાય છે, તેમ મિથ્યાત્વથી કલુષિત જીવમાં (પ્રગટેલાં) તપ, જ્ઞાન અને ચારિત્રનો વિનાશ થાય છે. ।।૬૪૯૯।। Page #103 -------------------------------------------------------------------------- ________________ S પાપ પડલ પરિહરો २८. संसारमहातरुणो, मिच्छत्तमऽतुच्छबीयमेयं ति । तम्हा तं मोत्तव्, सिवसोक्खं कंखमाणेहिं ।।६५००।। २९. मिच्छत्तमोहियमणा, मुणंति जीवा न अतत्ततत्तं पि । कुसमयसवणसमुब्भव-कुवासणावासिया संता ।।६५०१।। ३०. नहु मिच्छत्तंऽधत्तण-संछन्नविवेयचक्खुणो जीवा। सद्धम्मदेसगरविं, पेच्छंति वि तामसखग व्व ॥६५०२।। ३१. जइ एयं चिय एक्कं, नरेसु मिच्छत्तसल्लमऽल्लीणं । ता सयलदुहाण कए, तं चिय होही किमऽन्नेण ।।६५०३।। ३२. मिच्छत्तसल्लविद्धा, तिव्वाउ वेयणाउ पावेंति । विसलित्तकंडविद्धा, जह पुरिसा निप्पडीयारा ।।६५०४।। ३३. ता पयडिय दच्छत्तं, हत्थं उच्छादिऊण मिच्छत्तं । सुंदर ! कुणसु ममत्तं, पडुच्च निच्चं पि सम्मत्तं ॥६५०५॥ २८. ॥ मिथ्यात्य संस॥२३५ भोट। वृक्षy (अतुच्छ=) ६।२-मोटुंबी४ छ, भाटे મોક્ષસુખને ઇચ્છતા આત્માઓએ તેને ત્યજવું જોઇએ. ૬૫૦૦૧ ૨૯. મિથ્યાત્વથી મૂઢમનવાળા જીવો મિથ્યાશાસ્ત્રોના શ્રવણથી પ્રગટેલી કુવાસ नाथी पासित थयेदा होवाथी मतत्व-तत्त्वने (46i0 अत्ततत्तंसात्मतत्वन.) પણ જાણતા નથી. ૬૫૦૧ 30. मिथ्यात्वना अंधापाथी. वुप्त था विवे३५ नेत्री पो (तामसखग=) ઘુવડની જેમ સદ્ધર્મને જણાવનારા સૂર્ય (ધર્મોપદેશકોને જોઇ પણ શકતા नथी.. ।।६५०२।। ૩૧. જો મનુષ્યોમાં આ એક જ મિથ્યાત્વરૂપ શલ્ય લાગેલું છે, તો સર્વ દુઃખોને भाटते. ४ (पर्याप्त) छ, अन्य पोथी | ? ।।६५०3।। ' ૩૨. ઝેરથી લેપેલા બાણ દ્વારા વિધાયેલા પુરૂષો તેનો પ્રતિકાર નહિ કરવાથી જેમ વેદના પામે છે, તેમ મિથ્યાત્વશલ્ય દ્વારા વિંધાયેલા હોવા છતાં તેને દૂર નહિ ४२ना। वो ती वेहन पामेछ. ।।६५०४।। ૩૩. તેથી હે સુંદર ! ચતુરાઇ પ્રગટ કરી શીધ્ર મિથ્યાત્વને દૂર કરીને હંમેશા સમ્યકત્વમાં મમતા કર. ૬૫૦પનાં Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ३४. मिच्छादंसणसल्लं, वत्थुविवज्जासबोहजणगमिणं । सद्धम्मदूसगं कारगं च भवगहणभमणस्स ३५. ताव च्चिय मणभवणे, सम्मत्तपईवओ पहं देइ । जाव न मिच्छादंसण-पयंडपवणो पणोल्लेइ ३६. पत्तं पि पुन्नपब्भार- लब्भसम्मत्तरयणमुत्तरइ । मिच्छाऽभिमाणमइरा-मत्तस्स जहा जमालिस्स તદ્ઘાતિ... રૂ. ને ! પેવ્ડ પેવ્ઝ મિચ્છત્ત-પઙલપછાડ્યા ગંતૂળ । वत्युं पि अवत्थुत्ते, तक्खणे चेव परिणमड् . ३८. सम्मत्ताऽऽइगुणसिरी, सा तस्स तहाविहा जइ न हुंता । मिच्छत्ततमंऽतरिया, न याणिमो ता किमऽवि हुतं પાપ પડલ પરિહરો ૬૫૦૬ા ||૬૬૦૭।। ૬૦૮।। II૬-૦૧-૬૫૨૨।। ૬૫૨૩।। ૬ ૨૪।। પ્રાદ્દવરા ३९. इय मुणिय विवेयाऽमय- पाणपयोगेण मणसरीरगयं । मिच्छत्तगरलमेयं, वमसु तुमं सव्वहा वच्छ ! ૩૪. આ મિથ્યાદર્શનશલ્ય વસ્તુનો વિપરીત બોધ કરાવનાર, સદ્ધર્મને દૂષિત ક૨ના અને સંસા૨અટવીમાં ભ્રમણ કરાવનારું છે. ।।૬૫૦૬ ૩૫. જ્યાં સુધી મિથ્યાત્વરૂપી પ્રચંડ પવન તેને પ્રેરણા ન કરે (ન બૂઝાવે) ત્યાં સુધી જ મન મંદિ૨માં સમ્યક્ત્વરૂપ દીપક (પઢું=) પ્રભા-પ્રકાશ કરે છે. II૬૫૦૭|| ૩૬. પુણ્યના સમૂહથી લભ્ય એવું, પ્રાપ્ત થએલું પણ સમ્યક્ત્વરત્ન, મિથ્યાભિમાનરૂપી મદિરાથી મત્ત બનેલા જીવને જમાલીની જેમ નાશ પામે છે. ।।૬૫૦૮।। તે આ પ્રમાણે-કથા.....।।૬૫૦૯ થી ૬૫૨૨।। ૩૭. (à=) હે સુંદ૨ ! જો જો ! મિથ્યાત્વના પડલથી આચ્છાદિત (થવાથી) જીવોને તે જ ક્ષણે વસ્તુ પણ અવસ્તુરૂપે ભાસે છે. II૬૫૨૩।। ૩૮. જો તેની (જમાલીની) તે તેવી સમ્યક્ત્વ વગેરે ગુણોરૂપ લક્ષ્મી મિથ્યાત્વના અંધકારથી આચ્છાદિત ન થઇ હોત તો અમે નથી જાણતા કે તેને શું પણ (કેટલા ગણું હિત) થાત ? ।।૬૫૨૪।। ૩૯. એમ જાણીને હે વત્સ ! વિવેકરૂપી અમૃતનું પાન કરવા દ્વારા તું મનરૂપી શરીરમાં વ્યાપેલા આ મિથ્યાત્વરૂપી ઝે૨નું સર્વથા વમન કર. II૬૫૨૫।। Page #105 -------------------------------------------------------------------------- ________________ ८८ ४०. मिच्छत्तगरलमुक्को, ववगयनिस्सेसतव्वियारो य । सुत्थीभूओ सम्मं, पत्थुयमाऽऽराहणं लहसु ४१. एवं मिच्छादंसण - सल्लमिमं कहियमेयकहणाओ । कहियाणि असेसाणि वि, अट्ठारस पावठाणाणि ४२. एक्केक्कमऽवि इमेसिं, पावट्ठाणाण इय विवागकरं । जो विवागो तेसिं, समवाए तत्थ किं भणिमो अविय પાપ પડલ પરિહરો ४३. इहलोयसुहपसत्ता, सत्ता सत्ताण हिंसभावेण । फरुसाऽऽइअलियवयणेणऽ ण्णदव्वहरणेण य परेसिं ४४. विसयव्वासंगेणं, नरसुरतिरिजुवइगोयरेण दढं । निच्चविचित्ताऽपरिमिय-परिग्गहाऽऽरंभकरणेण ४५. कोहेण कयविरोहेण, तह य माणेण दुहविहाणेण । मायाए फुडअवायाए, निहयसोहेण लोहेण ।।६५२६।। ।।६५२७।। ।।६५२८ ।। ।।६५२९ ।। ।।६५३१।। ૪૦. તથા મિથ્યાત્વના ઝેરથી મુક્ત અને તેના સર્વ વિકારથી રહિત, સ્વસ્થ થએલો તું પ્રસ્તુત આરાધનાને સારી રીતે પ્રાપ્ત કર. ।।૬૫૨૬।। ૪૧. આ રીતે આ મિથ્યાદર્શનશલ્યને કહ્યું અને તે કહેવાથી તમામ અઢારે પાપस्थानी ह्यां ।। ६५२७ ।। ।।६५३० ।। ૪૨. આ પાપસ્થાનકોમાં એક એક પણ પાપ (મહા) દુ:ખદાયી છે, તો તે બધાના समूहथी तो विपा (दु:ख ) थाय, तेमां शुं डीजे ? ।। ६५२८ ।। खने वणी - ૪૩ થી ૫૦. આ લોકના સુખમાં આસક્ત જીવો જીવોની હિંસા કરવા દ્વારા, બીજાઓને કઠોર વગેરે મૃષા બોલવા દ્વારા, બીજાના ધનની ચોરી કરવા દ્વારા, મનુષ્ય-દેવ અને તિર્યંચની સ્ત્રીઓના વિષયની અતિ આસક્તિદ્વારા, નિત્ય અપરિમિત વિવિધ પરિગ્રહનો આરંભ કરવા દ્વારા, વિરોધજનક ક્રોધદ્વારા તથા દુ :ખકારક માનદ્વારા, સ્પષ્ટ અપાયરૂપ માયાદ્વારા, સુખનો (અથવા શોભાનો) નાશ ક૨ના૨ા એવા લોભદ્વારા, Page #106 -------------------------------------------------------------------------- ________________ ८८ પાપ પડલ પરિહરો ४६. पेज्जेण सुमुणिजणवज्जिएण, दोसेण कुगइपोसेण । कलहेण पणयरिउणा, अब्भक्खाणेण य खलेण ॥६५३२।। ४७. अरइरईहिं कयभवगईहिं, अवजसमहापवाहेणं । परपरिवाएणं नीय-लोयकयहिययतोसेणं ।।६५३३।। ४८. मायामोसेणं तह, अच्चंतं संकिलेसपभवेणं । मिच्छादसणसल्लेण, सुद्धपहसुहडमल्लेण ।।६५३४।। ४९. मणसा वयसा वउसा, मूढमणा अप्पणो सुहनिमित्तं । अकयपरलोयचिंता, समज्जिउं पबलपावभरं ॥६५३५।। ५०. चुलसीइजोणिलक्खाऽऽ-उलम्मि भवसायरे अणाऽऽइम्मि । पुणरुत्तजम्ममरणे, अणुभवमाणा चिरमऽडंति ।।६५३६।। ५१. एयाणि य जो मूढो, उदीरए अप्पणो परस्साऽवि । सो तन्निमित्तबद्धेण, लिप्पए पावकम्मेण ।।६५३७॥ ઉત્તમ મુનિઓએ ત્યજેલા (દુષ્ટ) રાગદ્વારા, કુગતિપોષક દ્વેષ દ્વારા, સ્નેહના શત્રુ એવા કલહકારા, ખલ (નીચ) એવા અભ્યાખ્યાન દ્વારા, ભવ (સંસાર)ની પ્રાપ્તિ કરાવનારી અરતિ-રતિ દ્વારા, અપયશના મોટા પ્રવાહરૂપ પરનિંદા દ્વારા, નીચ પુરૂષોના હૃદયને પ્રસન્ન કરનારા માયામૃષા દ્વારા અને અત્યંત સંક્લેશથી પ્રગટતા, અને શુદ્ધ માર્ગમાં (વિન કરનાર) મહા સુભટરૂપ મલ્લ સમાન મિથ્યાદર્શનશલ્ય દ્વારા પરલોકની ચિંતાથી (ભયથી) રહિત એવા મૂઢ ५३५ो पोताना सुप भाटे भनथी, क्यनथी भने (वउसा-वपुसा=) याथी પ્રબળ પાપના સમૂહને ઉપાર્જન કરીને ચોરાશી લાખ યોનિથી વ્યાપ્ત અનાદિ ભવસાગરમાં વારંવાર જન્મ-મરણ પામી ચિરકાળ ભટકે છે. ૬પ૨૯ થી ३६।। ૫૧. જે મૂઢ સ્વમાં કે બીજામાં પણ આ પાપસ્થાનોની ઉદીરણા કરે છે તે જીવ તે કારણે બાંધેલા પાપકર્મથી લેપાય છે. આ૬૫૩૭ી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ५२ ता भो देवाणुप्पिय ! पयत्तजुत्तो इमं वियाणेत्ता । लहु तेहिंतो विरमिय, तप्पडिवक्खे समुज्जमसु I૬૫૩૮।। ૫૨. તેથી હે દેવાનુપ્રિય ! આને જાણીને પ્રયત્નવાળો તું તે પાપસ્થાનોથી શીઘ્ર અટકીને તેના પ્રતિપક્ષ (અહિંસાદિ)માં ઉદ્યમ કરે. ।।૬૫૩૮।। પાપ પડલ પરિહરો Page #108 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો મહોપાધ્યાય શ્રીમાન યશોવિજયજીકૃત 'અઢાપાહેરસ્થાનક સજઝાય (૧) પ્રાણાતિપાત પાપસ્થાનકની સજ્જાય પાપસ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દુરંત; મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે; પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત ૧T માતપિતાદિ અનંતના રે, પામે વિયોગ તે મંદ; દારિદ્ર દોહગનવિ ટળે રે, મિલે ન વલ્લભવૃંદ રે................ પ્રાણી ! સારા હોય વિપાકે દશગણું રે, એક વાર કિયું કર્મ; શત સહસ કોડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે...........પ્રાણી મર' કહેતાં પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય ? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જોય રે ..પ્રાણી ! રાજા તેહને જોરે જે હુઆ રે, રૌદ્રધ્યાન પ્રમત્ત; નરક અતિથિ તે નૃપ હુઆ રે, જેમ સુભૂમ બ્રહ્મદત્ત રે. ..પ્રાણી !૦ સપના રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાય; તેહ થકી દૂરે ટળે રે, હિંસા નામે બલાય રે................ પ્રાણી !૦ ૬ાા ૧. દીર્ભાગ્ય. ૨. આગ ૩. નીચ સ્ત્રી. Page #109 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ; પાપ પડલ પરિહરો (૨) મૃષાવાદ પાપરસ્થાનકની સજ્જાયા બીજું રે પાપનું સ્થાન, મૃષાવાદ દુર્ગાન; આજ તો છેડો રે ભવિ મંડો ધર્મશું પ્રીતડી જી .......... Tીલા. વૈર ખેદ અવિશ્વાસ, એકથી દોષ અભ્યાસ; આજ હો થાયે રે નવિ જાયે વ્યાધિ અપથ્યથી છે......... ......... TIRIT રહેવું કાલિકસૂરિ', પરિજન વચને તે ભૂરિ; આજ હો સહેવુંરે, નવિ કહેવું જૂઠ ભયાદિકે જી. . આસન ધરત આકાશ, વસુ નૃપ હુઓ સુપ્રકાશ; આજ હો જૂઠે રે સુર રૂઠે ઘાલ્યો રસાતળે જી.... ...................... જે સત્યવ્રત ધરે ચિત્ત, તે હોય જગમાં પવિત્ર; આજ તો તેને રે નવિ ભય સુર વ્યંતર યક્ષથી જી.......... .... આપા જે નવિ ભાખે અલિક', બોલે ઠાવું ઠીક"; આજ હો ટેકે રે સુવિવેકે સુજશ તે સુખ વરે જી.............................. ૧. કાલિકાચાર્ય ૨. ઘણા ૩. પૃથ્વીમાં ૪. જૂઠ ૫. ઠાવકું બરાબર સત્ય. IIItal : ક Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૩ (૩) અદત્તાદાન પાપસ્થાનકની સજ્ઝાય ચોરી વ્યસન નિવારીએ, પાપસ્થાનક હો ત્રીજું કહ્યું ઘોર કે ; ઇહભવ પરભવ દુઃખ ઘણાં, એહ વ્યસને હો પામે જગ ચોર કે. ચોરી ।।૧।। પાપ પડલ પરિહરો ચોરે તે પ્રાયે દરિદ્રી હોયે, ચોરીનું હો ધન ન ઠરે નેટ' કે ; ચો૨નો કોઇ ધણી નહિ, પ્રાયે ભૂખ્યું હો રહે ચોરનું પેટ કે. જિમ જલમાંહી નાંખિયું, તળે જાય હો જલમાં અયગોલ કે; ચોર કઠોર કરમ કરી, જાય નરકે હો તિમ નિપટ નિટોલ' કે. ચોરી૦ ।।૩।। નાઠું પડયું વળી વિસર્યું, રહ્યું રાખ્યું હો થાપણ કર્યુ જેહ કે; તૃણ તુસ માત્ર ન લીજીએ, અણદીધું હો કિહાં કોઇનું તેહ કે. ચોરી ૫૪ ।। દૂરે અનર્થ સકળ ટળે, મિલે વ્હાલો હો સઘળે જશ થાય કે ; સુરસુખનાં હોયે ભેટણાં, વ્રત ત્રીજું હો હોવે જશ દાય કે. ત્યજી ચોરપણું ચોરટા, હોય દેવતા હો રોહિણીઓ જેમ કે; એ વ્રતથી જસ સુખ લહે, વળી પ્રાણી હો વહે પુણ્યશું પ્રેમ કે. ૧. અવશ્ય ૨. લોઢાનો ગોળો ૩. અત્યંત ૪. મૂર્ખ. ચોરી૦ ।।૬।। ચોરી૦ ।।૨।। ચોરી ।।૫।। Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ (૪) અબ્રહ્મચર્ય પાપસ્થાનક સજ્ઝાય (રાગ : તુમે બહુ મૈત્રી રે સાહિબા) પાપસ્થાનક ચોથું વર્જીએ, દુર્ગતિ મૂલ અબંભ; જગ સવિ મૂંઝચો છે એહમાં, છંડે તેહ અચંભ. રૂડું લાગે છે એ ધૂરે, પરિણામે અતિ ક્રૂર; ફળ કિંપાકની સારિખાં, વર્ષે સજ્જન દૂર. અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચફળ કઠીન વિશાળ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાળ. મૂળ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન; શીલ સલિલ ધરે જિકો, તસ હોય સુજસ વખાણ. પાપ પડલ પરિહરો પાપ સ્થાનક૦ ||૧|| પ્રબળ જ્વલિત 'અયપુતળી, આલિંગન ભલું તંત; નરક દુવાર નિતંબિની, જઘન સેવન એ દુરંત. દાવાનળ ગુણવનતણો, કુળમશીકુર્રક એહ ; રાજધાની મોહરાયની, પપાતક-કાનન મેહ. પ્રભુતાએ હરિ સારિખો, રૂપે મયણ અવતાર; સીતાએ રે રાવણ યથા, છંડો પરનર નાર. દશ શિર રજમાંહે રોળવ્યાં, રાવણ વિવશ અખંભ; રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગ જય-થંભ. પાપ બંધાયે રે અતિ ઘણું, સુકૃત સકળ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફળ નવિ થાય. મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાનિધ; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. શેઠ સુદર્શનને ટળી, શૂળી સિંહાસન હોય; ગુણ ગાયે ગગને રે દેવતા, મહિમા શીલનો જોય. પાપ સ્થાનક૦ ।।૧૦।। પાપ સ્થાનકO ||રા પાપ સ્થાનક૦ ||૩|| પાપ સ્થાનક ||૪|| પાપ સ્થાનક ||૫|| પાપ સ્થાનક૦ ||૬|| પાપ સ્થાનક૦ ||૭|| પાપ સ્થાનક૦ ]] પાપ સ્થાનક૦ ||૧૧|| ૧. લોખંડની તપાવેલી પૂતળી ૨. સ્ત્રી. ૩. સ્ત્રી ચિહ્ન. ૪. કુળને કાળું ક૨ના૨. ૫. પાપરૂપી વન પાપ સ્થાનક } } !! Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પાપ પડલ પરિહરો (૫) પરિગ્રહ પાપસ્થાનકની સઝાય પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂળ; સલુણાવ પરિગ્રહ જેહ પર ઘણો, તસ તપ જપ પ્રતિકૂળ. સલુણા પરિગ્રહ) T૧TI નવિ પલટે મૂળ રાશિથી, માર્ગી કદીય ન હોય; સલુણાવ પરિગ્રહ ગ્રહ છે અભિનવો, સહુનેદીએદુઃખસોય.સલુણા પરિગ્રહ) ||રા પરિગ્રહ મદગુરૂઅત્તણે, ભવમાંહી પડે જંત; સલુણાવે યાનપાત્ર જિમ સાયરે, ભારાક્રાંત અત્યંત. સલુણા પરિગ્રહ૦ ૩/ જ્ઞાન ધ્યાન હય ગયવરે, તપ જપ શ્રુત પરતંત; સલુણાવે છોડે સમપ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત.સલુણા પરિગ્રહ) //૪ પરિગ્રહ ગ્રહવશે લિંગીઆ, લેઇ કુમતિરજ શિષ; સલુણા) જિમ તિમ જગ લવતા ફિરે, ઉન્મત્ત હોય નિશદિશ. સલુણા પરિગ્રહપાપા તૃપતો ન જીવ પરિગ્રહ, ઇંધણથી જિમ આગ; સલુણાવે તૃષ્ણાદાહ તે ઉપશમે, જળસમ જ્ઞાન વૈરાગ્ય સલુણા પરિગ્રહ૬ાા તૃપતો સગર સુતે નહિ, ગોધનથી કુચિકર્ણ; સલુણાવે | તિલકશેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકર્ણ. સલુણા પરિગ્રહ૦ ૭ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીઆ ન ઇંદ નરિંદ; સલુણાઈ સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ. સલુણા પરિગ્રહ |ોટા ૧. પરિગ્રહના મદથી ભારે થવાથી ૨. વિચક્ષણ નંદરાજા. . આ છે તે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ (૬) ક્રોધ પાપસ્થાનક સજ્ઝાય ક્રોધ તે બોધ નિરોધ છે, ક્રોધ તે સંયમ ઘાતી રે; ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે. આક્રોશ તર્જના ઘાતના, ધર્મભ્રંશના ભાવે રે; અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે. પાપસ્થાનક છઠ્ઠું પરિહરો, મન ધરો ઉત્તમ ખંતી રે; ક્રોધ-ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતી રે. પૂરવ કોડી ચરણ ગુણે, ભાવ્યો છે આતમા જેણે રે; ક્રોધ વિવશ હુતા દોય ઘડી, હારીએ સવિ ફળ તેણે રે. બાળે તે આશ્રમ આપણો, ભજના અન્યને દાહે રે; ક્રોધ કૃશાનુ સમાન છે, ટાળીએ પ્રશમ પ્રવાહે રે. પાપસ્થાનક૦।।૪।। ક્રોધી મુખે કટુ બોલણા, કંટકીયા કુટસાખી રે; અદીઠ કલ્યાણકા કહ્યા, દોષા તરૂ શતસાખી રે. પાપ પડલ પરિહરો ||૧|| પાપસ્થાનક||૨|| ન હોયે, હોય તો ચિર નહિ, ચિર રહે તો ફળછેહો રે; સજ્જન ક્રોધ તે એહવો, જેહવો દુરજન નેહો રે. પાપસ્થાનક૦૬।। પાપસ્થાનક૦||૩|| પાપસ્થાનક||૫|| કુરગડુ ચઉ તપકરા, ચરિત સુણી શમ આણો રે; ઉપશમ સાર છે પ્રવચને, સુજશ વચન એ પ્રમાણો રે.પાપસ્થાનક૦।।૮।। પાપસ્થાનક||૭|| ૧. ક્રોધ રૂપી સર્પને વશ ક૨વા માટે ક્ષમા જાંગુલી મંત્ર સમાન છે. ૨. રહેવાનું સ્થાન ૩. અગ્નિ ૪. જૈન શાસનમાં. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૭ (૭) માન પાપસ્થાનક સજ્ઝાય પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હોય દુરિત શિરતાજ' એ; આઠ શિખર ગિરિરાજતણાં આડાં વળે, નાવે વિમલાલોક તિહાં કિમ તમ ટળે ? પ્રજ્ઞામદ તપમદ વળી ગોત્રમદે ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગીકર્યા; ક્ષયોપશમ અનુસારે જો એ ગુણ વહે, શ્યો મદ ક૨વો એહમાં નિર્મદ સુખ લહે ? ઉચ્ચભાવ ઢગ્દોષ મદજ્વ૨ આક૨ો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો; પૂર્વપુરૂષ-સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન' શિવસાધન નવું. માને ખોયું રાજ્ય લંકાનું રાવણે, નરનું માન હરે હિર આવી એરાવણે; થૂલિભદ્ર શ્રુતમદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. વિનય શ્રુત તપ શીલ °ત્રિવર્ગ હણે સવે, માન તે જ્ઞાનનો ભંજક હોયે ભવોભવે; લુંપક છેક વિવેકનયણનો માન છે, એહ જે છાંડે તાસ ન દુ:ખ રહે પછે. માને બાહુબલિ વરસ લગે કાઉસ્સગ્ગ રહ્યા, નિર્મદ ચક્રી સેવક દોય મુનિ સમ· કહ્યા; સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવળ ધરે, પરમ સુજસ રામા તસ આલિંગન કરે. પાપ પડલ પરિહરો ||૧|| ||૨|| ||૩|| ||૪|| 11411 હાથી ૧. પાપના મસ્તક પર મુગટ સમાન. ૨. નિર્મળ પ્રકાશ. ૩. તીર્થંક૨. ૪. ૫. પવિત્ર ૬. દશાર્ણભદ્રનું ૭. ધર્મ-અર્થ-કામ. ૮. સરખા ૯. શુકલ. ।૦૬।। Page #115 -------------------------------------------------------------------------- ________________ પાપ પડલ પરિહરો (૮) માયા પાપસ્થાનક સજ્જાયા પાપસ્થાનક કહ્યું આઠમું, સુણો સંતા જી, ઇડો માયા મૂળ ગુણવંતા જી; કષ્ટ કરે વ્રત આદર, સુણો સંતા જી, માયા તે પ્રતિકૂળ. ગુણવંતાજી. Tલા નગન માસ ઉપવાસિયા, સુણો સીથ લીયે કૃશ અન્ન; ગુણ૦ ગર્ભ અનંતા પામશે, સુણો, જો છે માયા મન્ન. ગુણ૦ તારા કેશલોચ મલધારણ, સુણો ભૂમિપ્યા વ્રત ત્યાગ; ગુણ૦ સુકર સકળ છે સાધુને, સુણો૦ દુષ્કર માયા ત્યાગ. ગુણ T૩ી નયન વચન આકારનું, સુણો– ગોપન માયાવંત; ગુણ૦ જેહ કરે અસતી પેરે, સુણો તે નહિ હિતકર તંત. ગુણ૦ કુસુમપુરે ધરે શેઠને, સુણો૦ હેઠે રહ્યા સંવિજ્ઞ; ગુણ) ઉપર તસ બીજો રહ્યો, સુણો મુત્કલ પણ સુગુણજ્ઞ. ગુણ૦ આપના દંભી એક નિંદા કરે, સુણો બીજો ધરે ગુણરાગ; ગુણ૦ પહેલાને ભવ દુસ્તર કહે, સુણો બીજાને કેવળ તાગ. ગુણ૦ ૬ાા. વિધિ નિષેધ નવિ ઉપદિશે, સુણો, એકાંતે ભગવંત; ગુણ૦ કારણે નિ:કપટી થવું, સુણો એ આણા છે તંત. ગુણ૦ T૭TI માયાથી અળગા ટળો, સુણો, જિમ મળો મુગતિશું રંગ; ગુણ૦ સુજસ વિલાસ સુખી રહો, સુણો૦ લક્ષણ આવે અંગ ગુણ૦ સાદા ૧. નિરસ ૨. સહેલું ૩. પરિણામે ૪. શિથિલ Eો કરી Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૯ પાપ પડલ પરિહરો T૧T TRIT Tયા ૪TI (૯) લોભ પાપરસ્થાનક સઝાય જીરે મારે લોભ તે દોષ અથોભ, પાપસ્થાનકે નવમું કહ્યું, જીરેજી; જીવ સર્વ વિનાશનું મૂળ, એહથી કિણેય ન સુખ લહ્યું. જીરેજી જીતુ સુણીએ બહુ લોભારૂં, ચક્રવર્તી હરિની કથા, જીરેજી; જીવ પામ્યા કટુક વિપાક, પીવત રક્ત જળો યથા. જીરેજી. જીવ નિર્ધનને શત શાહ, શત લહે સહસે લોભીએ, જીરેજી; જીતુ સહસ લહે લખ લોભ, લખ લાભે મન કોડીએ. જીરેજી. જીવ કોટીશ્વર નૃપત્રઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું, જીરેજી; જીવે ચક્રી ચાહે સુરભોગ, સુર ચાહે સુરપતિ સુખ ઘણું જીરેજી. આ૦ મૂળ લઘુ પણ લોભ, વાધે શરાવ પરે સહી, જીરેજી; જીવે ઉત્તરાધ્યયને અનંત, ઇચ્છા આકાશસમી કહી. જીરેજી. જીવ સ્વયંભૂરમણ સમુદ્ર, કોઇક અવગાહી શકે, જીરેજી; - જીવે તે પણ લોભસમુદ્ર, પાર ન પામે બલપખે. જીરેજી. જીવ કંઇક લોભને હેત, તપ જપ ગ્રુત હારે જડા, જીરેજી; જીવ કાગ ઉડાવન હેત, સુરમણિ નાખે તે ખડા. જીરેજી. જીવ લોભ તજે જે વીર, તસ સવિ સંપતિ કિંકરી, જીરેજી; જીતુ સુજસ સુપુણ્ય વિલાસ, ગાવેતસ સુરસુંદરી, જીરેજી. ૧. ગાઢ, નિબિડ. ૨. સરાવલું. ૩. આત્મિક બળ વિના. ૪. ચિંતામણિ. |પા. T૬Tી T૭Tી ||૮|| Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ (૧૦) રાગ પાપસ્થાનકની સજ્ઝાય પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કોઇ ન પામ્યો તેહનો તાગ રે; રાગે વાહ્યા હરિ હર બ્રહ્મા રે, રાચે નાચે કરે અચંભા રે. પાપ પડલ પરિહરો રાગકેસરી છે વડરાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે; જેહનાં છોરું ઇંદ્રિય પંચ રે, તેહનો કીધો એ સકળ પ્રપંચ રે. જેહ સદાગમવશ હુઇ જાશે રે, અપ્રમત્તતા શિખરે ઠાશે રે; ચરણધર્મ નૃપ શૈલ વિવેકે રે, તેહશું ન ચલે રાગે ટેકે રે. બીજા તો સવિ રાગે વાહ્યા રે, એકાદશ ગુણઠાણે ઉમાહ્યા રે; રાગે નડિયા તે નર ખૂતા રે, નરક નિગોદ મહાદુઃખ જૂતા રે. રાગહરણ તપ જપ શ્રુત દાખ્યા રે, તેહથી પણ જેણે ભવફળ ચાખ્યા રે; તેહનો કોઇ ન છે પ્રતિકારો રે, અમીય વિષ હોય ત્યાં શો ચારો રે ? તપબળ છૂટચા તરણું તાણી રે, કંચન કોડી અષાઢભૂતિ નાણી રે; નંદિષેણ પણ રાગે નડિયા રે, શ્રુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે. બાવીશ જિન પણ રહ્યા ધરવાસે રે, વરત્યા પૂરવ રાગ અભ્યાસે રે; વજબંધ પણ જસ બળ તૂટે રે, નેહતંતુથી તેહ ન છૂટે રે. દેહ ઉચ્ચાટન અગ્નિનું દહવું રે, ધણ કુટત એ સવિ દુઃખ સહેવું રે; અતિ ઘણું રાતી જો છે મજીઠ રે, રાગતણો ગુણ એહ જ દીઠ રે. રાગ ન કરજો કોઇ ન કોઇશું રે, નવિ રહેવાય તો કરજો મુનિશે રે; મણિ જેમ ફણિવિષનું તેમ તેહો રે, રાગનું ભેષજ સુજશ સનેહો રે. 11911 ||૨|| 11311 ||૪|| 11411 ।૦૬।। ||૭|| 11611 le! Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પાપ પડલ પરિહરો (૧૧) દ્વેષ પાપસ્થાનકની સઝાય દ્વેષ ન ધરીએ, લાલન ! દ્વેષ ન ધરીએ, વૈષ તજ્યાથી લાલન ! શિવસુખ વરીએ, લાલન ! શિવસુખ વરીએ. પાપસ્થાનક અગિયારમું કૂડું, દ્વેષ રહિત ચિત્ત હોય તે રૂડું. લાલન ! હોય તે રૂડું. [૧] ચરણ કરણ ગુણ બની ચિત્રશાળી, ષધૂમ્ર હોય તે સવિ કાળી, લાલન ! તે સવિ કાળી; દોષ બેંતાળીશ શુદ્ધ આહારી, ધૂમ્રદોષે હોય પ્રબળ વિકારી, લાલન ! પ્રબળ વિકારી. Tીરી ઉગ્ર વિહાર ને તપ જપ કિરિયા, કરતા ષ તે ભવમાંહે ફરિયા, લાલન ! ભવમાં ફરિયા; યોગનું અંગ અષ છે પહેલું, 'સાધન સવિ લહે તેહથી વહેલું, લાલન ! તેહથી વહેલું. ૧૩ નિર્ગુણી તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ શ્રેષમાં તાણે, લાલન !ષમાં તાણે; આપ ગુણી ને વળી ગુણરાગી, જગમાં તેહની કરતિ જાગી, લાલન ! કરતિ જાગી. |૪|| રાગ ધરીજે જિહાં ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ, લાલન ! સમચિત્ત રહીએ; ભવથિતિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે, લાલન ! એમ પ્રકાશે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર પાપ પડલ પરિહરો (૧૨) કલહ પાપસ્થાનકની સજ્જાય કલહ તે બારમું પાપનું સ્થાન, દુર્ગતિ વનનું મૂળ નિદાન, સાહેબ સાંભળો, મોટો રોગ કલહ કાચકામળો." દતકલહ જે ઘરમાં હોય, લચ્છીનિવાસ તિહાં નવિ જોય. સાહેબ૦ નાના શું સુંદરી તું ન કરે સાર, ન કરે આપે કાંઇ ગમાર સાહેબ, ક્રોધમુખી તું તુજને ધિક્કાર, તુજથી અધિકો કુણ કલિકાળ. સાહેબપારા સામું બોલે પાપણી નિત્ય, પાપી તુજ પિતા જુઓ ચિત્ત; સાહેબ, દિંતકલહ ઇમ જેને થાય, તે દંપતીને સુખ કુણ ઠાય ? સાહેબ૦ ૩ કાંટે કાંટે થાયે વાડ, બોલ્ય બોલ્ય વાધે રાડ; સાહેબ, જાણીને મૌન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત. સાહેબ૦ ૪તા નિત્ય કલહે હોયે કોહણશીલ, ભંડણશીલ વિવાદનશીલ; સાહેબ, ચિત્ત ઉતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ. સાહેબ૦ પા! કલહ કરીને ખાવ જેહ, લઘુ ગુરૂ આરાધક હોય તેહ; સાહેબ, કલહ સમાવે તે ધન્ય ધન્ય, ઉપશમ સાર કહ્યું શ્રમણ્ય. સાહેબ) T૬/l. નારદ નારી નિર્દયચિત્ત, કલહ ઉદીરે ત્રણે નિત્ય; સાહેબ, સજ્જન સુજસ સુશીલ મહંત, વારે કલહ સ્વભાવે શાંત. સાહેબ૦ ૭.! ૧. કમળાનો રોગ. ૨. નાનો છતાં પણ મોટો ૩. મુનિપણું Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પાપ પડલ પરિહરો (૧૩) અભ્યાખ્યાન પાપસ્થાનકની સજ્જાયા (રાગ : અરકિ મુનિવર ચાલ્યા ગોચરી) પાપસ્થાનક તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુરંતો જી, અછતાં આળ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી, ધન્ય ધન્ય તે નર જે જિનમતે રમે. ૧૫ અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણો જી; તે તે દોષો રે તેને દુઃખ હોયે, એમ ભાખે જિનભાણો જી. ધન્ય સારા જે બહુ મુખરીરે વળી ગુણમચ્છરી, અભ્યાખ્યાની હોય છે; પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ હોય છે. ધન્ય૦ |૩|| મિથ્યામતિની રે દશક સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનનાં ભેદો જી; ગુણ અવગુણનો રે જે કરે પાલટો, તે પામે બહુ ખેદો જ. ધન્ય પરને દોષ ન અછતા દીજીએ, પીજીએ જો જિનવાણી જી; ઉપશમ રસશું રે ચિત્તમાં ભીંજીએ, કીજીએ સુજસ કમાણી જી. ધન્યવ ાપી. (૧-૨) ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ કહેવો. (૩-૪) સન્માર્ગને ઉન્માર્ગ અને ઉન્માર્ગને સન્માર્ગ કહેવો. (પ-૬) સાધુ ને અસાધુ અને અસાધુને સાધુ કહેવો. (૭૮) જીવને અજીવ અને અજીવ ને જીવ કહેવો. (૯-૧૦) મુક્તને સંસારી અને સંસારીને મુક્ત કહેવો. 8ા જી; ' મકાન, ' ? Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પાપ પડલ પરિહરો (૧૪) પૈશુન્ય પાપસ્થાનક સઝાય પાપસ્થાનક હો કે ચૌદમું આકરું, પિશુનપણાનું હો કે વ્યસન છે અતિ બૂરું; અશન માત્રનો હો કે શુનક કૃતજ્ઞ છે, તેહથી ભૂંડો હો કે પિશુનલવે પછે. I૧ી. બહુ ઉપકરિયે હો કે પિશુનીને પરે પરે, કલહનો દાતા હો કે હોય તે ઉપરે; દૂધે ધોયો હો કે વાયસ ઉજળો, કેમ હોયે પ્રકૃતિ હો કે જે છે શામળો ? Tોરા તિલક તિલકણ હો કે નેહ છે ત્યાં લાગે, નેહ વિણઢે હો કે ખળ કહીએ જગે; ઇમ નિઃસ્નેહી હો કે નિર્દય હૃદયથી, પિશુનની વાતો હો કે નવિ જાયે કથી. ૩ાા ચાડી કરતાં હો કે વાડી ગુણતણી, સૂકે ચૂકે હો ખ્યાતિ પુણ્યતણી; કોઇ નવિ દેખે હો કે વદન પિશુનીતણું, નિર્મળ કુળને હો કે દિયે તે કલંક ઘણું. T૪ો જિમ સજ્જન ગુણ હો કે પિશુને દૂષિયે, તિમ તિણે સહેજે હો કે ત્રિભુવન ભૂષિયે; ભસ્મ માંજ્યો હો કે દર્પણ હોય ભલો, સુજસ સવાઇ હો કે સજ્જન સુકુળતિલો. જાપા ૧. ખાવાનું ૨. કૂતરો. ૩. ચાડી-ચુગલી કરનાર.૪. કાગડો. ૫. તલના દાણા. ૬. તેલ. ૭. ખોળ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પાપ પડલ પરિહરો (૧૫) રતિ-અરતિ પાપસ્થાનકની સઝાય જિહાં રતિ કોઇક કારણે જી, અરતિ તિહાં પણ હોય; પાપસ્થાનક પંદરમું છે, તેણે એ એક જ હોય, સુગુણ નર ! સમજો ચિત્ત મોઝાર. TIRા. ચિત્ત અરતિ રતિ પાંખશું જી, ઉડે પંખી રે નિત્ય; પિંજર શુદ્ધ સમાધિમેં જી, રૂંધ્યો રહે તે મિત્ત. સુગુણ૦ મારો મનપારદ' ઉડે નહિ જી, પામી અરતિ રતિ આગ; તો હોય સિદ્ધિ કલ્યાણની જી, ભાવઠ જાયે ભાગ. સુગુણ૦ |૩|| રતિ વશે અરતિ કરી છે, ભુતારથ હોય જેહ; તસ વિવેક આવે નહીં જી, હોય ન દુઃખનો છે. સુગુણ૦ ૪/ રતિ અરતિ છે વસ્તુથી જી, તે ઉપજે મનમાંહિ; અંગજ વલ્લભસુત હોવે છે, યુકાદિક નહીં કહી. સુગુણ૦ પી. મન કલ્પિત રતિ અરતિ છે જ, નહીં સત્ય પર્યાય; નહીં તો વેચી વસ્તુમાં જી, કિમ તે સવિ મીટ જાય. સુગુણ૦ ૬.! જેહ અરતિ રતિ નવિ ગણે છે, સુખ દુઃખ હોય સમાન; તે પામે જસ સંપદા જી, વાધે જગ તસ વાન. સુગુણ૦ ૭ ૧. મનરૂપી પારો ૨. કલ્યાણરસ (સુવર્ણ ઉત્પન્ન કરનાર રસ). ૩. અંગથી ઉત્પન્ન થયેલ ૪. જૂ વગેરે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પાપ પડલ પરિહરો (૧૬) પરનિંદા પાપસ્થાનકની સઝાય સુંદર ! પાપસ્થાનક તજો સોળમું, પરનિંદા અસરાળ હો; સુંદર ! નિંદક જે મુખરી' હોવે, તે ચોથો ચંડાળ હો. સુંદર ! પાપ૦ |૧| સુંદર ! જેહને નિંદાનો ઢાળ છે, તપ કિરિયા તસ ફોક હો; સુંદર ! દેવ કિલ્બિષક તે ઉપજે, એ ફળ રોકારો હતો. સુંદર ! પાપ તારા સુંદર ! ક્રોધ અજીરણ તપતણું, જ્ઞાનતણું અહંકાર હો; સુંદર ! પરનિંદા કિરિયાતણું, વમન અજીર્ણ આહાર હો. સુંદર ! પાપ૦ ૩.! સુંદર ! નિંદાનો જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નંદ હો; સુંદર ! નામ ધરી જે નિંદા કરે, તેહ મહામતિમંદ હો. સુંદર ! પા૫૦ ૪ સુંદર ! રૂપ ન કોઇનું ધારીએ, દાખીએ નિજ નિજ રંગ હો; સુંદર ! તેમાં કાંઇ નિંદા નહીં, બોલે બીજું અંગ હો. સુંદર ! પાપ૦પાપા સુંદર ! એહ કુશળણી ઇમ કહે, કોપ હુએ જેહ ભાખ હો; સુંદર ! તેહ વચન છે નિંદાતણું, દશવૈકાલિક શાખ હો. સુંદર ! પા૫૦ ૬ સુંદર ! દોષ નજરથી નિંદા હુવે, ગુણ નજરે હુવે રાગ હો; સુંદર ! જગ સવિ ચાલે માદળ મઢયો, સર્વ ગુણી વીતરાગ હો. સુંદર !પાપ પાછા સુંદર ! નિજમુખ કનક કચોળડે, નિંદક પરમળ લેય હો; સુંદર ! જેહ ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કોય હો. સુંદર ! પાપ પાટા સુંદર ! પરપરિવાદ વ્યસન તજો, મ કરો નિજ ઉત્કર્ષ હો; સુંદર ! પાપકર્મ ઇમ સવિ ટળે, પામે શુભ જશ હર્ષ હો. સુંદર ! પા૫૦ ૯TI ૧. વાચાળ ૨. ચાર ચંડાલ : A. જાતિ ચંડાળ-ચંડાળની જાતિમાં જન્મેલો. B. કર્મ ચંડાળ-ચંડાળ જેવા મહાક્રૂર કાર્ય કરનાર. C. ક્રોધી ચંડાળ-ક્રોધાવેશમાં ન કરવાના કાર્યો કરનાર. D. નિંદક ચંડાલ- અન્યના અવર્ણવાદ બોલી સ્વાત્માને પાપથી ભારે બનાવનાર. ૩. રોકડું- પ્રત્યક્ષ ૪. સૂયગડાંગ સૂત્ર. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ (૧૭) માયામૃષાવાદ પાપસ્થાનકની સજ્ઝાય સત્તરમું પાપનું ઠામ, પરિહરજો સદ્ગુણધામ ! જેથી વાધે જગમાં મામ` હો લાલ, માયામોસ ન કીજે. એ તો વિષને વળીય વધાર્યું, એ શસ્ત્રને અવળું ધાર્યુ; એ તો વાઘનું બાળ વકાર્યું હો લાલ. એ તો માયી ને મોસાવાઇ, થઇ મહોટા કરે ઠગાઇ; તસ હેઠી ગઇ ચતુરાઇ હો લાલ. બગલા પરે પગલાં ભરતો, થોડું બોલે જાણે મરતો; જગબંધે ઘાલે ફીરતો હો લાલ. જે કપટી બોલે જૂઠ્ઠું, તસ લાગે પાપ અપૂઠું; પંડિતમાં હોય મુખ ભુંઠ્ઠું હો લાલ. દંભીનું જૂઠું મીઠું, તે નારી ચરિત્રે દીઠું ; પણ તે છે દુર્ગતિ-ચીઠું હો લાલ. જે જૂઠો દિયે ઉપદેશ, જનરંજનનો ધરે વેશ; તેનો જૂઠો છે સકળ ક્લેશ હો લાલ. તેણે ત્રીજો મારગ ભાખ્યો, વેશ ન દેઇ દંભે રાખ્યો; શુદ્ધભાષકે શમસુખ ચાખ્યો હો લાલ. જૂઠું બોલી ઉદ૨ જે ભરવું, કપટીને વેશે ફરવું; તે જનમારે શું કરવું હો લાલ. પાપ પડલ પરિહરો પંડે જાણે તો પિણ દંભે, માયામોસને અધિક અચંભે; સમકિતદષ્ટિ મન થંભે હો લાલ. શ્રુતમર્યાદા નિરધારી, રહ્યા માયામોસ નિવારી; શુદ્ધભાષકની બલિહારી હો લાલ. ||૧|| માયા ।।૨।। 41410 11311 41410 1181| માયા ||૫|| માયા૦ ||૬|| 41410 11911 41410 11211 માયા ।।૯।। માયા૦ ||૧૦|| જે માયાએ જૂઠું ન બોલે, જગ નહીં કોઇ તેહને તોલે ; તે રાજે સુજસ અમોલે હો લાલ. ૧. યશ ૨. અતિ-ઘણું. ૩. ભોંઠા પડવું. ૪. હુંડી-ચિઠ્ઠી. ૫. જન્મારો-જન્મ. ૬. પણ માયા ||૧૧|| માયા૦ ।।૧૨।। Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પાપ પડલ પરિહરો. (૧૮) મિથ્યાત્વશલ્ય પાપસ્થાનકની સઝાય અઢારમું જે પાપનું સ્થાનક, તે મિથ્યાત્વ પરહરીએ જી, સત્તરથી પણ તે એક ભારી, હોયે તુલાએ ધરીએ જી; કષ્ટ કરો પરેપરે દમો અપ્પા, ધર્મ અર્થ ધન ખરચો જી, પણ મિથ્યાત્વ છતે તે ભૂંડું, તિણે તેથી તમે વિરચો જી. T૧T. કિરિયા કરતો ત્યજતો પરિજન, દુઃખ સહેતો મન રીઝે જી, અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યાષ્ટિ નવિ સીઝે જી; વીરસેન સુરસેન દૃષ્ટાંતે, સમકિતની નિયુક્ત જી, જોઇને ભલી પરે મન ભાવો, એહ અર્થ વર યુક્ત જી. Tીરી ધમે અધમ અધમે ધમક, સન્ના મગ્ન ઉમગ્ગા જી, ઉન્માર્ગે મારગની સન્ના, સાધુ અસાધુ સંલગ્ગા જી ; અસાધુમાં સાધુની સન્ના, જીવ અજીવ જીવ વેદો જી, મુત્તે અમુત્ત અમુત્તે મુત્તહ, સન્ના એ દશ ભેદો જી. અભિગ્રહિક નિજનિજ મત અભિગ્રહ, અનભિગ્રહિક સહુ સરખાજી, અભિનિવેશી જાણતો કહે જૂઠું, કરે નહીં તત્ત્વ પરિબ્બાજી; સંશય તે જિનવચનની શંકા, અવ્યક્ત અનાભોગા જી, એહ પાંચ ભેદ છે વિશ્રુત જાણે સમજુ લોગા જી. ||૪|| લોક લોકોત્તર ભેદે કવિધ, દેવ ગુરૂ વળી પર્વ જી, શકતે તિહાં લોકિક ત્રણ આદર, કરતાં પ્રથમ નિગર્વ જી; લોકોત્તર દેવ માને નિયાણે, ગુરૂ તે લક્ષણહીણા જી, પર્વનિષ્ટ ઈહલોકને કાજે, માને ગુરૂપદ લીના જી. T૫ની એમ એકવીશ મિથ્યાત્વ તજે જે, ભજે ચરણ ગુરૂકેરા જી, સજે ન પાપે રજે ન રાખે, મત્સર દ્રોહ અનેરા જી; સમકિતધારી શ્રુતઆચારી, તેહની જગ બલિહારી છે, શાસન સમકિતને આધારે, તેહની કરો મનોહારી જી. T૬TI ૧. આત્મા. ૨. વિરલો-દૂર રહો. ૩. પરીક્ષા. ૪. વિખ્યાત-પ્રસિદ્ધ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પાપ પડલ પરિહરો મિથ્યાત્વ તે જગ પરમ રોગ છે, વળી ય મહાઅંધકારે જી, પરમ શત્રુ ને પરમ શસ્ત્ર તે, પરમ નર્ક સંચારો જી; પરમ દોહગને પરમ દરિદ્ર તે પરમ સંકટ તે કહીએ જી, પરમ કંતાર પરમ દુર્ભિક્ષ, તે છાંડે સુખ લહીએ જી. T૭ જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, સુધો મારગ ભાખે છે, તે સમકિત સુરતરૂફળ ચાખી, રહે વળી અણીએ આખે છે; મોટાઇ શી હોય ગુણપાખે, ગુણ પ્રભુ સમકિત દાખે છે, શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક જસ ઇમ આખે- જી. સોટી પ. દુર્ભાગ્ય. ૬. અટવી, ૭. ગુણવિના. ૮. કહે. Page #127 -------------------------------------------------------------------------- ________________ Page #128 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાળoળો મહિમા नाणं चक्खू नाणं पईवओ नाणमेव दिणनाहो / तिहुयणतिमिसगुहाए, पगासरयणं परं नाणं / / 7797 / / જ્ઞાન ચક્ષુ છે, દીપક છે, સૂર્ય છે અને ત્રણ ભુવનરૂપી તમિસ્રા ગુફામાં પ્રકાશ કરનારુ શ્રેષ્ઠ (કાકીણી) રત્ન છે. सुइ जहा असुत्ता, नासइ पडिया कयारमज्झम्मि / पुरिसो वि तह असुत्तो, नासइ संसारगहणम्मि / / 7806 / / (કચરાના) ઢગલામાં પડેલી દોરા વિનાની સોય ખોવાઇ જાય છે, તેમ સંસાર રૂપી અટવીમાં જ્ઞાનરહિત પુરૂષ પણ નાશ પામે છે. पावाउ विणिवित्ती, तहा पवित्ती य कुसलधम्मस्स / विणयस्स य पडिवित्ती, तिन्नि वि नाणस्स कज्जाइं / / 7817 / / પાપથી નિવૃત્તિ, કુશળ ધર્મમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિજ્ઞાનના આ ત્રણ મુખ્ય કાર્યો-ફળો છે. भदं बहुस्सुयाणं, सव्वत्थेसु परिपुच्छणिज्जाणं / नाणेणुज्जोयकरा, जे सिद्धिगएसु वि जिणेसु / / 7836 / / સર્વ વિષયોમાં વારંવાર પૂછવાયોગ્ય (તે) બહુશ્રુતોનું કલ્યાણ થાઓ કે જેઓ શ્રી જિનેશ્વરી સિદ્ધિ પામ્યા છતાં જ્ઞાનથી (વિશ્વમાં) પ્રકાશ કરે છે. नाणुज्जोएण विणा जो इच्छइ मोक्खमग्गमुवगंतुं / गंतुं कडिल्लमिच्छड़ जम्मंऽधो इव वरागो सो / / 7850 / / જ્ઞાનપ્રકાશ વિના જે મોક્ષમાર્ગ પર ચાલવા ઇચ્છે છે તે બિચારો જન્માંધ ભયંકર અટવીમાં જવા ઇચ્છે , તેના જેવો છે. (શ્રી સંવેગરંગશાળા ગ્રંથ) RAJU 251498