________________
४७
२५. एयम्मि अवगयम्मि, जरे व्व परमं सरीरसुत्थतं । जाइ तह एवं चिय, गुणकरमाऽऽराहणापत्थं २६. सत्तमपावद्वाणग-दोसेण किलेसिओ हु बाहुबली । सो च्चिय तओ नियत्तो, सहस च्चिय केवली जाओ तहाहि .....
२७. इय माणपवित्तिनिवित्तिभाव - संपज्जमाणदोसगुणे । खमग ! महासत्त ! विहाविऊण सुद्धाए बुद्धीए २८. तुममाऽऽराहणमेयं, आराहिय चरणवरगुणोवेयं । दंसणनाणसमेयं, पावसु सिवसोक्खमऽपमेयं
२९. सत्तमयपावठाणं, उवइटुं माणगोयरं एयं । तो मायाविसयं, अट्टमयं किंपि साहेमि
પાપ પડલ પરિહરો
।।५९७० ।।
।।५९७१।।
Jain Education International
।।५९७२-५९९२ ।।
For Private & Personal Use Only
।।५९९३।।
।।५९९५।।
૨૫. જેમ તાવ જતાં શરીરનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય પ્રગટે છે તેમ આ માન જતાં આત્માનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય પ્રગટે છે તથા એ રીતે જ આરાધનારૂપી પથ્ય આત્માને ગુણ ६२ छे. ।। ५८७०।
।।५९९४।।
૨૬. સાતમા પાપસ્થાનક (માન)ના દોષથી બાહુબલી નિશ્ચે ક્લેશ પામ્યા અને તેનાથી નિવૃત્ત થએલા તે જ તુરંત કેવળી થયા. ।।૫૯૭૧) ते खा प्रभारी था.... ।। ५८७२ थी प८८२ ।।
૨૭-૨૮. એમ હે મહાત્મા ! ક્ષેપક ! માનકષાયની પ્રવૃત્તિ અને વિરતિપણાથી પ્રાપ્ત થતા દોષ-ગુણોને શુદ્ધ બુદ્ધિથી વિચારીને તું આ આરાધનાને આરાધીને દર્શન-જ્ઞાનસહિત શ્રેષ્ઠ ચારિત્રગુણથી યુક્ત અનંત શિવસુખને પ્રાપ્ત કર. 114663-6811
૨૯. આ રીતે આ માનવિષયક સાતમું પાપસ્થાનક કહ્યું. હવે માયાવિષયક આઠમું पापस्थानऊ मुंऽऽ मात्र ऽडुं छं. ।।५८८५।।
www.jainelibrary.org