SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ १. २. ३. ४. ५. ६. २. 3. ४. ५. ९. ८ माया उव्वेयकरी, धम्मियसत्थेसु निंदिया माया । माया पावुप्पत्ती, धम्मक्खयकारिणी माया माया पापस्थान स्वरूपम् माया गुणहाणिकरी, दोसाण विवड्डणी फुडं माया । माया विवेयहरिणंऽक-बिंबगुसणेक्कराहुगहो पढियं नाणं चरियं च, दंसणं पावियं च चारितं । तवियं सुचिरं पि तवं, जइ माया ता हयं सव्वं अच्छउ ता परलोए, इहलोए च्चिय नरो उ माइल्लो । जइ वि अकयाऽवराहो, तहा वि सप्पो व्व भयहेऊ जह जह करेइ मायं, तह तह अप्पच्चयं जणे जणइ । अप्पच्चयाओ पुरिसो, अक्कयतूला लहू होइ " ता भाविऊण एवं सुंदर ! परिहरसु सव्वहा मायं । तव्वज्जणेण अणवज्जं, अज्जवं जायए जेण પાપ પડલ પરિહરો ।।५९९६।। Jain Education International ।।५९९७ ।। For Private & Personal Use Only ।।५९९८।। ।।५९९९।। ।।६००१ ।। માયા ઉદ્વેગ કરનારી છે, તેને ધર્મશાસ્ત્રોમાં નિંદેલી છે, તે પાપની ઉત્પત્તિરૂપ छे खने धर्मनो क्षय २नारी छे ।। ८६ ।। માયા ગુણોની હાનિ કરનાર છે, દોષો ને સ્પષ્ટ વધારનારી છે અને વિવેક३पी चंद्रबिंजने गणनारो खेड राहुग्रह छे ।। १८८७ ।। ।।६०००।। જ્ઞાન ભણ્યા, દર્શનને આચર્યું, ચારિત્ર પાળ્યું અને દીર્ઘકાળ તપ પણ કર્યો, ए। भे भाया छे, तो ते सर्व (हतं = ) नाश पाभ्युं (भा.) ।।८८८ । આથી પરલોક તો દૂર રહ્યો પણ માયાવી મનુષ્ય જો કે અપરાધી ન હોય તો પણ આ ભવમાં જ સર્પની જેમ ભયજનક છે. ।।૫૯૯૯।। મનુષ્ય જેમ જેમ માયા કરે છે, તેમ તેમ લોકમાં અવિશ્વાસ પ્રગટાવે છે અને અવિશ્વાસથી આકડાના રૂ કરતાં પણ હલકો બને છે. ।।૬૦૦૦|| તેથી હે સુંદ૨ ! આમ વિચારીને માયાનો સર્વથા ત્યાગ કર, કારણ કે તેનું वर्ठन ऽश्वाथी निर्दोष (शुद्ध) सरणता गुए। प्रगटे छे. ।।६००१।। www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy